________________
अस्थिरचनाविशेषः संहननम् । उभयतो मर्कटबन्धबद्धयोरस्थ्नोः पट्टाकृतिनाऽपराऽस्थ्ना परिवेष्टितयोरुपरि तद. स्थित्रयभेदिकीलिकात्मकान्यास्थिविशिष्टत्वपयोजकं कर्म वजर्षभनाराचम्, इदमादिमसंहननम् ॥ १२॥ અથ –(૧૬) હાડકાઓને વિશિષ્ટ બાંધે તે “સંઘયણ”
કહેવાય છે. પાટા [ ઋષભ] ની આકૃતિવાળા બીજા હાડકાથી વીંટાયેલા બન્ને બાજુથી મર્કટ [ વાંદરીના બચ્ચાની માફક ] બંધની જેમ બંધાયેલ બંને હાડકાના ઉપર તે ત્રણ હાડકાને ભેદનાર ખીલી [ વા ] રૂપ વિશિષ્ટ હાડકાના કારણભૂત કર્મ “વજઋષભનારાચસંહનન કર્મ” કહેવાય છે. (૧૨ + ૭૭).
आकारविशेषस्संस्थानम् । सामुद्रिकलक्षणलक्षितचतुदिग्भागोपलक्षितशरीरावयवपरिमाणसादृश्यप्रयोजकं कर्म समचतुरस्रसंस्थानम् । इदमादिमसंस्थानम् । तीर्थकरास्सर्वेસુરતસંરયાનમાલા છે ?| અર્થ –(૧૭) અવયવ રચનારૂપ શરીર-આકાર “સંસ્થાન
કહેવાય છે, સામુદ્રિક શાસ્ત્રમાં કહેલ પ્રમાણલક્ષણથી યુકત [ સમ] ચાર દિશાના ભાગથી ઉપલક્ષિત શરીરના અવયના પરિણામની સમાનતાના કારણભૂત કર્મ સમચતુરન્સ સંસ્થાન” કહેવાય છે. આ પ્રથમ સંસ્થાન છે, સર્વતીર્થકરો અને દેવે આ સંસ્થાનવાળા જ છે. ચ શબ્દથી ગણધર વિ. પણ આ સંસ્થાનવાળાએ છે. (૧૩ + ૭૮ )
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org