________________
: ૧૧૪ :
सनिकर्षद्वारे-सामायिकसंयतस्य चारित्रपर्याया अनन्ताः । एवं यथाख्यातपर्यन्तानां सर्वेषां बोध्याः । सामायिकस्सामायिकान्तराद्धीनस्समानोऽधिकोऽपि स्यात् । हीनाधिकत्वे च पदस्थानपतितलं स्यात् । एवं छेदोपस्थापनीयपरिहारविशुद्धिकापेक्षयापीत्थमेव भाव्यम् । सूक्ष्मसम्परायिकयथाख्यातापेक्षया त्वनन्तगुणहीनचारित्रपर्यायवान् સ્થા / ૬૮ |
.– સંનિકર્ષદ્વાર – - અર્થ:સામાયિકસંયમીના ચારિત્રના પર્યાયે ભેિદ] અનંતા છે. આ પ્રમાણે યથાખ્યાત પર્યન્ત સર્વ ચારિત્રવાળાઓના ચારિત્રપર્યાયે અનંતા છે.
સામાયિક-સ્વજાતીય સામાયિકાંતરથી હીન, સમાન, અધિક પણ હેય. હીન–અધિકતામાં સ્થાન પતિતપણું હેય. [અનતભાગવૃદ્ધિ, અસંખ્યાતભાગવૃદ્ધિ, સંખ્યાતભાગવૃદ્ધિ, સંખ્યાતગુણવૃદ્ધિ, અસંખ્યાતગુણવૃદ્ધિ, અનંતગુણવૃદ્ધિ આ પ્રમાણે હાનિમાં-વૃદ્ધિમાં છ સ્થાન વિચારવાં. આવી રીતે સર્વવિરતિ વિશુદ્ધિ સ્થાનાદિ વસ્તુઓની હાનિ-વૃદ્ધિ વિચારાય છે.]
આ પ્રમાણે છેદેપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિક અપેક્ષાએ પણ અર્થાત્ સ્વવિજાતીય સંયતની અપેક્ષાથી પણ હીન, સમાન, અધિક પણ હેય અર્થાત્ હીન અધિકતામાં જસ્થાનપતિતત્વ વિચારવું.
સૂક્ષ્મસંપરાય અને યથાખ્યાતચારિત્રવાળા-વિજાતીય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org