________________
: ૧૨૨ :
છેદપસ્થાપનીયચરિત્રી, છેદેપસ્થાપનીયપણાને છેડતે સામાયિકપણાને, પરિહારવિશુદ્ધિકપણાને, સૂકમસંપરાયપણાને કે અસંતપણાને પામે.
પરિહારવિશુદ્ધિકચારિત્રી, પરિહારવિશુદ્ધિકપણને છેડતે, ફરીથી ગચ્છ વિ. ને આશ્રય કરવાદ્વારા છેદેપસ્થાપનીયપણાને, દેવત્વની ઉત્પત્તિમાં અસંતપણાને મેળવે.
સૂફમસં૫રાયચારિત્રી, શ્રેણીથી પડતે સૂફમસંપરાયપણાને છોડતે, પહેલાં સામાયિકચારિત્રી હોય તે સામાયિકપણાને, છેદપસ્થાપનીયચારિત્રી હોય તે છેદેપસ્થાપનીયપણને, અથવા શ્રેણિમાં ચડતે યથાખ્યાતપણાને પામે.
યથાખ્યાતચારિત્રી, શ્રેણિથી પડતે યથાખ્યાતપણાને છેડતે સૂક્ષ્મસં૫રાયપણાને કે અસંયમને પામે છે.
ઉપશાંતમૂહ૫ણામાં મરણથી દેવપણની ઉત્પત્તિને અથવા નાતક અવસ્થામાં તે સિદ્ધિગતિને પામે છે. (૭૮ + ૨૭૨)
संज्ञाद्वारे-सामायिकछेदोपस्थापनीयपरिहारविशुद्धिकाસંજ્ઞોપવુal નોરંજ્ઞો યુwા મવત્તિ, સંજ્ઞોપયુત્તા-ગારાવિ वासक्ताः, नोसंज्ञोपयुक्ता-आहारादिष्वासक्तिरहिताः । सूक्ष्मसंपराययथाख्यातौ तु आहारादिकत्वेऽपि नोसंज्ञोपयुक्ती ચાસમિતિ | ૭૬ ..
– સંજ્ઞાદ્વાર – અર્થ–સામાયિક, છેદેપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org