Book Title: Kavya Sangraha Part 1
Author(s): Hiralal R Kapadia
Publisher: Jinshasan Aradhana Trust
Catalog link: https://jainqq.org/explore/004888/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ છીથી વ્યા પ્રથમ IિHIT વીર ભક્તામર તથા નેમિ ભક્તામર संशोध પ્રો. હીરાલાલ રસિકદાસ કાપડીયા (એમ.એ.) . પ્રેH-ભાદર્શn પ.પૂ. વૈરાગ્યદેશનાદક્ષ આચાર્યદેવેશ શ્રીમવિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા ( e fe 6 - 8 PERe ducation Page #2 -------------------------------------------------------------------------- ________________ નમો નમઃ શ્રી ગુરુપ્રેમસૂરયે શ્રી ભક્તામરસ્તોત્રની પાદપૂર્તિરૂપ Sicazijs પ્રથમ દ્વિભાગ ઉપાધ્યાય શ્રી ધર્મવર્ધનગણિકૃત વીર ભક્તામર તથા શ્રી ભાવપ્રભસૂરિકૃત નેમિભક્તામર તેમજ પરિશિષ્ટ તરીકે શ્રી ભક્તામર સ્તોત્ર તથા શ્રી ગિરનારગિરીશ્વર કલ્પ (૯ સંશોધક ભાષાંતર તથા વિવેચન કરનાર ૯ પ્રો. હીરાલાલ રસિકદાસ કાપડીયા (M.A) ૦ પ્રકાશન પ્રેરક ૦ પ.પૂ. વૈરાગ્યદેશનાદલ આચાર્યદેવેશ શ્રીમદ્વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા આ પ્રકાશકો ) શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ મુંબઈ Page #3 -------------------------------------------------------------------------- ________________ ***************************************** દિવ્યકૃપા છે) પૂ.પૂ. સિદ્ધાંતમહોદધિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મ.સા. પ.પૂ. વર્ધમાનતપોનિધિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા. પ.પૂ. સમતાસાગર પંન્યાસપ્રવર શ્રી પદ્મવિજયજી ગણિવર્ય • શુભાશિષ.) પ.પૂ. સિદ્ધાંતદિવાકર ગચ્છાધિપતિ આચાર્યદેવશ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મ.સા. પ્રેરણા-આશિષ-માર્ગદર્શન ) પ..વૈરાગ્યદેશનાદક્ષ આચાર્યદેવ શ્રીમદ્ વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા. પ્રાપ્તિસ્થાન ) (૧) શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ દુકાન નં.૫, બદ્રીકેશ્વર સોસાયટી, ૮૨ નેતાજી સુભાષ રોડ, મરીન ડ્રાઈવ, ઈ રોડ, મુંબઈ-૪૦૦૦૨૦ (૨) શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ ચંદ્રકાન્ત સંઘવી ૬/બી, અશોકા કોમ્પલેક્ષ, રેલ્વે ગરનાળા || પાસે, પાટણ - ઉત્તર ગુજરાત. ( મુદ્રક ૦) એમ. બાબુલાલ પ્રિન્ટરી ૧૦૭, નાલંદા એન્કલેવ, સુદામા રીસોર્ટની સામે, પ્રિતમનગર, એલિસબ્રીજ, અમદાવાદ-૩૮૦ ૦૦૬. ફોન : ૨૬૫૭૬૦૫૬ વીર સં. ૨૫૬૧ વિ. સં. ૨૦૬૧ ઈ. સ. ૨૦૦૪ મૂલ્ય : રૂ. ૧૨૫/ છબછિિી િટિકિટવિટિવિટિકિરિટકિરિટરિલીધરરીર Page #4 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધાંતમહોદધિ સુવિશાળગચ્છનિર્માતા સ્વ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા www.inelibrary. Page #5 -------------------------------------------------------------------------- ________________ ન્યાયવિશાર, ઉગ્ર ઉપસ્થી, હૃષ્ટિ શ્રેણીની] પરમી પાપાશ્રી આજીનીવ્રુવાઢી છાધિપતિ હીં, આગાયકવી શ્રીમદ વિજય ભુવનભાનસુરીશ્વરજી મહારાજા Page #6 -------------------------------------------------------------------------- ________________ ।। सूरिप्रेमाष्टकम् ॥ कर्ता: पन्यास श्रीकल्याणबोधिविजयगणी श्रीदानसूरिवरशिष्यमतल्लिका स गीतार्थसार्थसुपतिप्रणताद्द्विपद्मः । सिद्धान्तवारिवरवारनिधिः महर्षिः श्रीप्रेमसूरिरवताद्भवरागनागात् ॥ १ ॥ चारित्रचञ्दनसुगन्धिशरीरशाली स्वाध्यायसंयमतपोऽप्रतिमैकमूर्तिः । मौनप्रकर्षपरिदिष्टमहाविदेहः श्रीप्रेमसूरिरवताद्भवरागनागात् ॥२॥ कर्माख्यशास्त्रनिपुणो ह्यनुहीरसूरिः विश्वाद्भुतप्रवरसंयतगच्छकर्ता । जैनेन्द्रशासनमहत्कुशलौघकल्पः श्रीप्रेमसूरिरवताद्भवरागनागात् ॥३॥ दर्शस्य रात्रिसदृशे कलिकालमध्ये प्रेमामृतेन विलसत्परिपूर्णचन्द्रः । लोकोत्तरास्वनितदर्शितसार्वकक्षः श्रीप्रेमसूरिरवताद्भवरागनागात् ॥४॥ (वसन्ततिलका) वैराग्यनीरजलधि- र्निकटस्थसिद्धिः संसारतारणतरी शमसौख्यशाली । स्वर्गापवर्गफलदकलकल्पवृक्षः श्रीप्रेमसूरिरवताद्भवरागनागात् ॥५॥ ऐदंयुगीनसमये हि समस्तवर्षे ! मन्ये न साधकवरः परिपूर्णशीलः । मन्ये करालकलिकालजवीतरागः श्रीप्रेमसूरिरवताद्भवरागनागात् ॥ ६ ॥ अत्यन्तनिःस्पृहमनःकृतदभ्ररागः संतोष केसरिविदीर्णविलोभनागः । कल्याणबोधिमचलं प्रतिजन्म दद्यात् श्रीप्रेमसूरिरवताद्भवरागनागात् ॥ ७ ॥ क्वाऽहं भवद्गुणसमुद्रतलं यियासुः नाऽहं भवत्स्तुतिकृते ऽस्मि समर्थबुद्धिः नाऽहं भवत्पुनितपादरजोऽप्यरेऽस्मि कल्याणबोधिफलदातृतरो ! नतोऽस्मि 11211 1 Page #7 -------------------------------------------------------------------------- ________________ ॥ सूरिभुवनभान्वष्टकम् ॥ कर्ता: पन्यास श्रीकल्याणबोधिविजयगणी (वसन्ततिलका) सज्ज्ञानदीप्तिजननैकसहस्रभानो ! सद्दर्शनोच्छ्रयविधौ परमाद्रिसानो ! दुष्कर्मभस्मकरणैकमनःकृशानो ! भावाद् भजे भुवनभानुगुरो ! भवन्तम् यो वर्द्धमानतपसामतिवर्द्धमानभावेन भावरिपुभिः प्रतियुध्यमानः । क्रुच्छद्मलोभरहितो गलिताभिमानो भावाद् भजे भुवनभानुगुरो ! भवन्तम् तेजः परं परमतेज इत समस्ति दुर्दृष्टिभित्तदमिचंदनि चामिदृष्टिः । भूताऽपि शैलमनसां नयनेऽश्रुवृष्टि र्भावाद् भजे भुवनभानुगुरो ! भवन्तम् तुभ्यं नमो भविकपङ्कजबोधभानो ! तुभ्यं नमो दुरितपङ्कविशोषभानो ! तुभ्यं नमो निबिडमोहतमोहभानो ! भावाद् भजे भुवनभानुगुरो ! भवन्तम् गुणैर्महानसि गुरो ! गुरुताप्रकर्ष ! पापेष्वपि प्रकृतदृष्टिपियूषवर्ष ! वृत्त्यैकपूतपरिशुद्धवचोविमर्श ! ॥१ ॥ | भावाद् भजे भुवनभानुगुरो ! भवन्तम् कल्लोलकृद्वरकृपा भवतो विभाति देदीप्यते लसदनर्घ्यगुणाकरोऽन्तः । गम्भीरताऽतिजलधे ! नयनिम्नगाधे ! ॥२ ॥ भावाद् भजे भुवनभानुगुरो ! भवन्तम् ॥३॥ सीमानमत्र न गता न हि सा कलाऽस्ति प्रक्रान्तदिक्सुगुणसौरभ भाग्गुरोऽसि दृष्टाश्च दोषरिपवो दशमीदशायां भावाद् भजे भुवनभानुगुरो ! भवन्तम् त्वद्पादपद्मभ्रमरेण देव ! श्रीहेमचन्द्रोक्तिकृता सदैव । भानो ! नुतोऽसीत्यतिभक्तिभावात् ॥४॥ त्वत्संस्मृतेः साश्रुससम्भ्रमेण For Private & sal Use Only ॥८ ॥ 11411 ॥६॥ ॥७॥ (इन्द्रवज्रा ) Page #8 -------------------------------------------------------------------------- ________________ યુતભકિત લાભાથી પ્રસ્તુત ગ્રંથરત્નના પ્રકાશનનો સંપૂર્ણ લાભ શ્રી મુલુંડ વ્હે. મૂ.પૂ. જૈન સંઘની શ્રી તપગચ્છ સમાજની આરાધક બહેનો, ઝવેર રોડ, મુંબઈ(વેસ્ટ) તરફથ્રી લેવામાં આવેલ છે. ટ્રસ્ટ તેઓના આ સુકૃતની ભૂરિ ભૂરિ અનુમોદના કરે છે. શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ TITTI Page #9 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશાકીય વિત્ર વહ્યર્થગુર્ત પુનિવૃuધંધfક્ત વૃદ્ધિHિ: જિનાગમો એ વિશ્વની અજોડ અજાયબી છે. જગતમાં શાસ્ત્રોનો તોટો નથી. પણ ‘સા વિદ્યા યા વિમુક્તયે' એ ન્યાયે જૈન શાસ્ત્રોની સર્વોપરિતા સિદ્ધ થાય છે. રાગદ્વેષના હાસનું અનન્ય સાધન જિનવાણી છે. અનેક ચમત્કૃતિઓ ધરાવતા શાસ્ત્રો પૈકી આ એક ભક્તિરસ સાથે વિસ્મય પમાડતો ગ્રંથ આપના હાથમાં શોભી રહ્યો છે. પ્રસ્તુત શ્રી ભક્તામરસ્તોત્રની પાદપૂર્તિરૂપ કાવ્યસંગ્રહનો પ્રથમ વિભાગનું પુનર્મુદ્રણ કરી ચતુર્વિધ શ્રીસંઘને ચરણે ભેટ ધરતા અત્યંત આનંદ અને હર્ષની લાગણી અનુભવીએ છીએ. અત્રે પાદપૂર્તિરૂપ યાને ભક્તામર સ્તોત્રની દરેક ગાથાની ૧-૧ પંક્તિ લઈ અન્ય ૩ નવી પંક્તિઓ રચી બનાવેલ કાવ્ય ઉપર પૂ. ઉપાધ્યાય શ્રી ધર્મવર્ધનગણિકત વીર ભક્તામર તથા શ્રી ભાવપ્રભસૂરિકૃત નેમિભક્તામર આ બે કાવ્યો મુખ્યતયા છે. તથા પરિશિષ્ટમાં શ્રી ગિરનાર-ગિરીશ્વર કલ્પ પણ છે. પૂજ્યપાદ પ્રવર્તક શ્રીમાનું ૧૦૮ કાંતિવિજયજી મ. લીંબડી પોતાના સંગ્રહિત પુસ્તક ભંડારમાંથી હસ્તલિખિત ગ્રંથોની અમૂલ્ય .... સંશોધન-સંપાદન માટે આગમોદય સમિતિને મોકલતા. જેઓ દ્વારા વિવિધ વિદ્વાન મહાત્માઓ તથા પ્રોફેસરો પાસે તેના સંશોધન-સંપાદન થઈ નવા જ અદ્ભુત આશ્ચર્યકારી, આલ્હાદક ગ્રંથરત્નો આપણને મળ્યા. પ્રસ્તુત ગ્રંથરત્નનું સંપૂર્ણ સંપાદન, ગુર્જરાનુવાદ, વિવેચન પ્રોક્સર શ્રી હીરાલાલ રસિકદાસ કાપડીયા એ કરેલ છે. આ ઉપરાંત કાવ્યસંગ્રહ ભાગ-૨, શોભનસ્તુતિ ઈત્યાદિ ખૂબ જ સુંદર તથા અર્થગાંભીર્યવાળા કાવ્યો પણ તેમણે સંશોધન-સંપાદન કર્યા છે. જે પણ અમારી સંસ્થા તરફથી પુનર્મુદ્રિત થયા છે. પ્રો. હીરાલાલભાઈએ ખૂબ જ પરિશ્રમ લઈ આ બધા સંશોધનો કર્યા છે. સમગ્ર જીવન આ શ્રુતની આરાધનામાં જ વ્યતીત થયું છે. તેમના ઉપોદ્ધાતને પ્રસ્તાવના જોતાં તેમનો શ્રમ સહેજે જણાઈ આવે છે. વિદ્વત્તાસભર પ્રસ્તાવના તથા ચોકસાઈપૂર્વકની રજૂઆત એ તેમની ખૂબી હતી. પ્રસ્તુત પુનર્મુદ્રણમાં એ પણ છે જ એટલે આ ગ્રંથરત્નની ગરિમા વિષે તથા તેના કર્તાદિ વિષે અમારે વધુ વિવેચન કરવાનું રહેતું નથી. જિજ્ઞાસુએ ત્યાંથી જોઈ લેવું. આ અને આવા અનેક સુંદરતમ પ્રકાશનો એ વખતે શ્રી આરામોદયસમિતિ સેક્રેટરી શ્રી જીવણલાલ સાકરચંદ ઝવેરી મુંબઈ હસ્તક થયા ને શ્રી સંઘને સુંદર વારસો મળ્યો. આવા ગ્રંથરત્ન કાળની થપાટમાં કયાંય આવરાઈ ન જાય એ હેતુથી અમે તેનું પુનઃ પ્રકાશન આદર્યું છે. આજથી ૭૮ વર્ષ પૂર્વે પ્રકાશિત થયેલ ને આજે મળવો દુર્લભપ્રાયઃ થયેલ આ ગ્રંથના પુનર્મુદ્રણ વખતે પૂર્વ સંપાદક તથા પ્રકાશકનો કૃતજ્ઞતાપૂર્વક હાર્દિક આભાર વ્યક્ત કરીએ છીએ. કલિકાલે માણ્વનું ભવન પતતાં નાનામ્ II ભક્તામરની આ પંક્તિ બોલતાં જ સ્મૃતિપટ પર “જિનબિંબ ઓર જિનાગમ ભવિયણ કુ આધાર’ વચન છવાઈ જાય છે. એ આ કળિકાળમાં મોટો આધાર છે. મહો. યશોવિજયજીના આ વચનના એંદપર્યને સમજાવતી પ.પૂ. વૈરાગ્યદેશનાદલ આચાર્યદેવ શ્રીમદ્ વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાની વાણીથી અમે જાણ્યું કે - કદાચ નષ્ટ થતા દેરાસરો આપણે નવા બાંધી દઈશું પણ નષ્ટ પ્રાયઃ થતા આ ગ્રંથોનું શું? એના સર્જક કયાંથી લાવશું? આ શ્રુતરક્ષાએ આપણું અગત્યનું કાર્ય બની રહે છે. પૂજ્યપાદશ્રીની દયગતવાણીને ઝીલીને અમે આ શ્રુતરક્ષાનું કાર્ય ઉપાડયું. અનેક સંઘોના સહકારથી આજ સુધીમાં આવા 300 શ્રી પણ અધિક ગ્રંથરત્નોને પુનર્જીવન દેવામાં અમને સફળતા મળી છે. છપાતાં દરેક ગ્રંથો ભારતભરના જ્ઞાનભંડારોમાં વિનામૂલ્ય ભેટ અપાય છે. હજી પણ આ કાર્ય ચાલુ જ છે. શ્રુતાધિષ્ઠાયિકા મા સરસ્વતી અમને સહાયતા બક્ષે એજ.. લિ . શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ ટ્રસ્ટીઓ. ચંદ્રકુમારભાઈ બાબુભાઈ જરીવાલા લલિતકુમાર રતનચંદ કોઠારી For Private & Personsfeschis GIICICI QIIE www.jainey02 Page #10 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધાતમહોદધિની જીવનઝલક - આ.વિ. હેમચંદ્રસૂરિજી મહારાજા સૂર્ય પોતાના દૈનિક ક્રમ મુજબ દરરોજ સવારે ઉગે છે અને સાંજે અસ્ત થાય છે. પણ પોતાના આ દૈનિક ભ્રમણ દ્વારા એ જગતના જીવો ઉપર નિઃસ્વાર્થ ઉપકાર કરે છે. નદી અવિરતપણે ખળખળ વહ્યા કરે છે અને સમુદ્રમાં ભળી જાય છે. પણ પોતાના આ પ્રવાહ દ્વારા એ દુનિયાના જીવો પર ઘણો ઉપકાર કરે છે. પૃથ્વી પર વૃક્ષો ઉગે છે. પણ પોતાના અસ્તિત્વ દ્વારા બીજાને ળ અને છાંયડો આપે છે. બસ, એ જ રીતે સાધક મહાપુરુષો પોતાની સાધના કરવા આ પૃથ્વી પર અવતાર લે છે, પણ એમના સાધનામય-જીવન દ્વારા ઘણા જીવો પર ઉપકાર કરતા જાય છે. વિક્રમની ૨૦મી સદીના ઉત્તરાર્ધ અને ૨૧મી સદીના પ્રારંભમાં આવા જ એક સાધક મહાપુરુષ થઈ ગયા જેમનું નામ હતું સિદ્ધાંતમહોદધિ આચાર્યદેવ શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા. ચાલો, એમના જીવનની એક ઉડતી મુલાકાત લઈ લઈએ. રાજસ્થાનની શૌર્યભૂમિના પિંડવાડા નગરમાં શ્રેષ્ઠિવર્ય ભગવાનદાસભાઈ રહે. એમના શીલસંપન્ન ધર્મપત્ની કંકુબાઈએ પીયર નાંદિયામાં વિ.સં. ૧૯૪૦માં ફાગણ સુદ ૧૫ના પવિત્ર દિવસે એક પુત્રરત્નને જન્મ આપ્યો.એનું નામ પ્રેમચંદ રાખ્યું. ગામઠી શાળામાં છ-સાત ચોપડીનું શિક્ષણ લઈ વ્યવસાય માટે સુરત જિલ્લાના વ્યારા ગામમાં મામાને ત્યાં આવ્યા. ગામમાં વિહારમાં આવતા જતા મુનિઓની ભક્તિ કરતા પ્રેમચંદજીને સ્વયં દીક્ષા લેવાના ભાવ થયા. એકવાર ઘરે કહ્યા વિના સુરત જતા રહ્યા, પણ મોહાધીન સંબંધીઓ પાછા લઈ આવ્યા. થોડા દિવસોમાં તક મળતા ફરીથી વ્યારાથી સવારે ચાલવા માંડયું. ૩૬ માઈલ (લગભગ ૫૭ કિ.મી.) પગપાળા ચાલીને સાંજે સુરત પહોંચ્યા. થાક ઉતારવા ઝાડ નીચે જ સુઈ ગયા. સવારે ગામમાં ઉપાશ્રયે પહોંચ્યા, ત્યાં બિરાજમાન મુનિના સૂચનથી પાલીતાણા પહોંચ્યા. ત્યાં પૂ. ઉપાધ્યાયશ્રી વીરવિજયજી મ.ના શિષ્ય મુનિશ્રી દાનવિજયજીનો પરિચય થયો. સંયમયોગ્ય તાલીમ લીધી. ચાતુર્માસ પૂર્ણ થયે વિ.સં. ૧૯૫૭ના કા. વદ ૬ના શુભદિવસે ગિરિરાજની તળેટીમાં અન્ય ચાર મુમુક્ષુઓની સાથે પ્રવ્રજ્યા સ્વીકારી મુનિશ્રી દાનવિજયજીના શિષ્ય મુનિશ્રી પ્રેમવિજયજી બન્યા. સાધનાનો યજ્ઞ માંડ્યો. પ્રથમ વિનય ગુણની સાધનામાં ગુરુની ઇચ્છાને પોતાની ઇચ્છા બનાવી. ગુરુ મહારાજના ગોચરી, પાણી, પડિલેહણ, વિહારમાં ઉપધિ ઉચકવી વગેરે સર્વે પ્રકારની ભક્તિ તેઓ અત્યંત આનંદપૂર્વક કરતા હતા. અન્ય મુનિઓની ભક્તિ પણ તેઓ ચૂકતા નહીં. દરરોજ બે વાર ગોચરી જતા. બિમારી મુનિઓની સેવામાં તેઓ સદા તત્પર રહેતા. લઘુપર્યાયમાં પોતે જાતે જ સેવા કરતા. વૃદ્ધપર્યાયમાં શિષ્ય-પ્રશિષ્ય વગેરે દ્વારા સેવા કરાવતા. મૃતઆરાધનામાં પણ તેઓ પાછળ ન હતા. ગુરુનિશ્રામાં રહીને તેઓશ્રીએ વ્યાકરણ, ન્યાય, પદર્શન, પ્રકરણ, કર્મગ્રંથ, કર્મપ્રકૃતિ, આગમો અને વિશેષ કરીને છેદસૂત્રોનું અદ્ભુત જ્ઞાન મેળવ્યું. કર્મસાહિત્યના તેઓ નિષ્ણાત હતા. કર્મગ્રંથ અને કર્મપ્રકૃતિ તેઓ પુસ્તક વિના મોઢે જ ભણાવતા. કર્મસિદ્ધિ, માર્ગણાધારવિવરણ તથા સંક્રમકરણનું નિર્માણ તેઓએ કર્યું, અનેક સાધુઓ-શ્રાવકોને ભણાવ્યા. સાધુઓ પાસે વિશાળકાય કર્મસાહિત્યની રચના કરાવી. પૂજ્યશ્રી શુદ્ધ સંયમના અત્યંત ખપી હતી. તેથી શાસ્ત્રોમાં જે જે વાતો સંયમને લગતી વાંચતા તે બધી વાતોને તુરત જ અમલમાં મૂકતા. Page #11 -------------------------------------------------------------------------- ________________ સંપૂર્ણ ચારિત્રપર્યાય દરમ્યાન પૂજ્યશ્રીએ પ્રાયઃ એકાસણા કર્યા હતા. લગભગ પાંચ-સાત મિનિટમાં એમનું એકાસણું પૂર્ણ થઈ જતું. મિષ્ટાન, મેવો અને ળાદિનો પૂજ્યશ્રીએ માવજીવ ત્યાગ કરેલો. સંપૂર્ણ સંયમજીવનમાં એક જ વાર કેરી વાપરી હતી બાકી જીવનભર કેરીનો ત્યાગ કર્યો હતો. તેઓ શિષ્યાદિના સ્વાધ્યાયાદિને પ્રોત્સાહિત કરવા પણ ત્યાગ કરતા. પાટણમાં અને પુનામાં ચોમાસામાં પૂજ્યશ્રીએ માત્ર બે દ્રવ્યના એકાસણા કરેલા. અવારનવાર આયંબિલ પણ કરતા. નવપદજીની ઓળી છેલ્લે સુધી ચાલુ હતી. જ્ઞાનપંચમી, સંવત્સરી અને મૌન એકાદશીના ઉપવાસમાં કયારેય ખાડો પડ્યો ન હતો. ફરતા વાનો દુઃખાવો તેમને લગભગ ૫૦ વર્ષ રહ્યો. દુઃખાવા વખતે તીવ્ર વેદના થતી. માત્ર ગરમ પાણીની કોથળીના શેકથી થોડી રહાત થતી. પણ તેના માટે પણ હોટલમાંથી નિર્દોષ પાણી મંગાવીને તેનો જ ઉપયોગ કરતા, દોષિત પાણી ન કરાવતા. વેદનાને સમભાવે સહન કરતા. માનસિક સહનશીલતા પણ અદ્ભુત હતી. અપમાનોના ઘૂંટડા પણ પૂજયશ્રીએ હસતા હસતા પીધા. કોઈની ઉપર કયારેય અસદ્ભાવ કર્યો ન હતો. વિશ્વના પ્રથમ પંકિતના આ વિદ્વાન પાસે પોતાની માલિકીનું એક પણ પુસ્તક કે નોટ કે પેન કે પેન્સિલ ન હતા. પહેરેલા વસ્ત્રોથી વધુ એક જોડી પણ કપડા રાખતા નથી. વ્યાખ્યાનની પણ તેમને સ્પૃહા ન હતી. એટલું જ નહી. વ્યાખ્યાન પોતાના શિષ્યોને સોંપી દીધું હતું. શિષ્યોની સ્પૃહા પણ તેમને ન હતી. પોતે પ્રતિબોધ કરી તૈયાર કરેલ અનેક મુમુક્ષુઓને પણ દીક્ષા વખતે બીજાના શિષ્ય બનાવતા. નછૂટકે જ પોતાના શિષ્ય બનાવતા. તેથી જ 300 પ્રશિષ્યાદિનો મોટો સમૂહ હોવા છતાં તેમના પોતાના માત્ર ૧૭ જ શિષ્ય હતા. પદવીથી તો તેઓ હંમેશા દૂર રહેતા. વડિલોના ભારે દબાણથી ન છૂટકે જ તેમણે પદવી ગ્રહણ કરેલી. એમના હાથે ઘણા અંજનશલાકા-પ્રતિષ્ઠા મહોત્સવો થયા છતાં કયાંય પોતાના નામની તકતી મરાવી નથી. યશ, કીર્તિ અને નામનાથી તેઓ દૂર હતા. તેમના સ્વર્ગવાસ પછી તેમના માત્ર બે-ત્રણ આસનો, એક-બે જોડી કપડા, ઓઘો અને જાપ માટેનો સૂરિમંત્રનો પટ-આના સિવાય વારસદારોને બીજી કોઈ વસ્તુ મળી ન હતી. આઠ પ્રવચનમાતાનું સુંદર પાલન તેમના જીવનમાં હતું. રસ્તે ચાલતા સદા નીચી દૃષ્ટિ રાખી જોઈને ચાલતા, બોલતી વખતે સદા મુહપત્તિનો ઉપયોગ રાખતા. નિર્દોષ આહાર-પાણીથી જ નિર્વાહ કરવો એવો એમનો સિદ્ધાંત હતો. પંજવા-પ્રમાર્જવાનો ઉપયોગ પણ સતત રહેતો. એકાસણુ કર્યા પછી ભરબપોરે દૂર દૂર સુધી સ્થડિલભૂમિએ જતા. ઇન્દ્રિયદમન અને કષાયનિગ્રહ પણ અપૂર્વ કોટીના હતા. વાપરતા આહારનો સ્વાદ ન આવે. માટે સીધો જ ઉતારી જતા. કોળીયો મોઢામાં એક બાજુથી બીજી બાજુ ફેરવતા ન હતા. એકવાર બાળમુનિએ આગ્રહ કરી પીપરમીંટ વાપરવા કહ્યું તો દવાની જેમ ઉતારી ગયા. સંથારામાં પણ બે આસનોથી વધુ નહી વાપરવાની પ્રતિજ્ઞા હતી. અહમદનગરમાં પૂજ્યશ્રીની દીક્ષાતિથિ પ્રસંગે સાધુઓએ તેઓના ગુણાનુવાદ કરતાં તેઓની આંખમાં આંસુ આવી ગયા. પગથી મસ્તક સુધી સર્વથા પવિત્ર આ પરમબ્રહ્મના સ્વામી મહાપુરુષ કલિકાલનું એક મહાન આશ્ચર્ય હતા. શરીરના એક રૂંવાડામાં પણ એમણે કયારેય વિકારનો ક્ષણિક ઝબકારો પણ અનુભવ્યો ન હતો. બ્રહ્મચર્યના પ્રભાવથી તેમના મનમાં ઉઠતા શાસનના કાર્યોના બધા જ મનોરથો સળ થતા. પૂજ્યશ્રીના અતિ ઉગ્ર બ્રહ્મચર્યનો પ્રભાવ એવો હતો કે તેમની પાસે બેસવા માત્રથી જ નહીં પરંતુ તેમના નામ સ્મરણમાત્રથી વિકારો અને વાસનાઓ શાંત પડી જવાનું અનેક સાધુઓ અને શ્રાવકોએ અનુભવ્યું હતું. અંશી વર્ષની પાકટવયે પણ આ બ્રહ્મનિધિએ સ્ત્રી કે સાધ્વી સામે દૃષ્ટિ કરીને વાત કરી ન હતી. એમની જન્મકુંડલી જોઈને એક જ્યોતિષીએ કહેલું કે આ કોઈ સંપૂર્ણ બ્રહ્મચારીની કુંડલી છે. નિશ્રાવર્તી સાધુઓ જે દોષ સેવે તે માટે આચાર્ય જો બેદરકાર રહે તો આચાર્યને આઠ ગુણો કર્મબંધ થાય. આવું શાસ્ત્રમાં વાંચ્યું એટલે તેઓ પોતાના સાધુઓની સંયમની રક્ષા માટે સતત કાળજી રાખતા. આ બતાવે છે કે તેઓ અત્યંત ભવભીરુ હતા.ational Page #12 -------------------------------------------------------------------------- ________________ સાગર જેવા વિશાળ વાત્સલ્યભાવથી અનેક આત્માઓને આકષી સેંકડો શ્રેષ્ઠ સાધુઓના પૂજ્યશ્રીએ સર્જન કર્યા. ગમે તેવા દોષિતને પણ વાત્સલ્યપૂર્વક હિતશિક્ષા આપીને દોષની શુદ્ધિ કરાવવાની અજબની કળાને પૂજ્યશ્રી વર્યા હતા. એમના વાત્સલ્યના કારણે મુનિઓ તેમનાથી કયારેય છૂટા પડવાની ઇચ્છા ન કરતા. હંમેશા લગભગ ૪૦-૫૦ સાધુઓ તેમની સાથે જ રહેતા. ચાતુર્માસમાં ક્ષેત્રો સાચવવા મોકલવા પડતા ત્યારે સાધુઓ ન છૂટકે આંખમાં આંસુ સાથે છૂટા પડતા અને ચાતુર્માસ પૂર્ણ થયે તુરત જ પાછા આવી જતા. સામાન્યતઃ ગચ્છાધિપતિ આચાર્યને સાધુ-સાધ્વી ઉભય સમુદાય હોવાનું શાસ્ત્રમાં વિહિત છે. પણ આ જ તેમનું ગીતાર્થપણું હતું કે પોતાના યુવાન સાધુઓના બ્રહ્મચર્યની રક્ષા માટે તેઓએ સાધ્વી સમુદાય રાખ્યો ન હતો. સંઘની ઉન્નતિ, આબાદી, શાંતિ, સંગઠન, રક્ષા માટે હંમેશા માત્ર ચિંતિત નહિં પણ પ્રયત્નશીલ રહેતા. સંવત ૧૯૯૨થી તપગચ્છ તિથિ આરાધના નિમિત્તે થયેલ સંઘભેદથી તેઓ ખૂબ જ વ્યથિત હતા અને તેને નિવારવા માટે ખૂબ જ પ્રયત્ન તેઓ કરતા. તેઓ હંમેશા કહેતા, “અપવાદમાર્ગનું આલંબન લઈને પણ સંઘભેદ મિટાવવો જોઈએ. શાસ્ત્રો એકાંત ઉત્સર્ગ જ નથી બતાવતા, એકાંતે અપવાદ પણ નથી બતાવતા, જે કાળે ઉત્સર્ગ કે અપવાદ જેનાથી સંઘને લાભ થતો હોય તે અપનાવવું જોઈએ. સંઘભેદથી થતી ભયંકર શાસન-અપભ્રાજનાનું અપવાદમાર્ગનો આશ્રય લઈને પણ નિવારણ કરવું જોઈએ. આવા સમયે અપવાદ માર્ગ ન સ્વીકારીએ તો જ આજ્ઞાના વિરાધક બનીએ.” પ્રાંત તેઓએ અપવાદ માર્ગનું આલંબન લઈ સંવત ૨૦૨૦માં પિંડવાડા મુકામે પટ્ટક કરી મહદંશે સંઘભેદનું નિવારણ કર્યું. મુંબઈમાં ઘણાં સંઘોમાં સ્વપ્નદ્રવ્ય અમુક પ્રમાણમાં સાધારણમાં લઈ જતા હતા તેથી દેવદ્રવ્યના ઉપભોગનો દોષ લાગતો હોવાથી તેનું નિવારણ કરવા પૂજ્યશ્રીએ મુંબઈના જૈન ટ્રસ્ટોનું “મધ્યસ્ય સંઘ'ના નામે સંગઠન કરાવી તેઓને શાસ્ત્રથી અબાધિત માર્ગ બતાવ્યો. દેરાસરનિભાવવા ખર્ચમાં પહોંચી ન વળાય તો પૂજાદિની ઉછામણીઓની રકમ, આરતિ-મંગળદીવાની ઉછામણીની રકમ, સ્વપ્નની ઉછામણીની રકમ વગેરે ખર્ચ દ્વારા તે પૂરો કરવો. કેમકે એ કલ્પિતદ્રવ્ય છે અને કલ્પિતદ્રવ્યનો દેરાસરના સર્વ કાર્યમાં ઉપયોગ કરી શકવાનું શાસ્ત્રસંમત છે પરંતુ સ્વપ્નદ્રવ્યને સંપૂર્ણપણે દેવદ્રવ્યમાં લઈ જવું. જરાપણ સાધારણમાં લઈ જઈ શકાય નહિં. યુવાનોના સંસ્કરણ માટે પૂજ્યશ્રીએ વેકેશનમાં ધાર્મિક શિબિરો શરૂ કરાવી. | વિ.સં. ૨૦૨૩નું છેલ્લું ચાતુર્માસ પૂજ્યશ્રીએ ખંભાતમાં કર્યું. તેઓની વય ૮૪ વર્ષની હતી. ધીમે ધીમે તેઓનું સ્વાસ્થ કથળવા લાગ્યું. ગ્વાસ વગેરે વધવા માંડયા. વૈશાખ વદ ૧૧ના દિવસે એમનું આસન ઉપાશ્રયના બહારના હોલમાંથી પાછળ જ્ઞાનમંદિરના હોલમાં લેવામાં આવ્યું. સંધ્યા સમય થયો. પ્રતિક્રમણ કર્યું. ઉપમિતિના પદાર્થોના પાઠ કર્યો. સાધુઓના મુખેથી સ્તવન-સઝાય સાંભળવાં લાગ્યા. મુનિ ગુણરત્નવિજયજીએ અવંતિસુકુમાલની સઝાય સંભળાવી. સૂરિમંત્રનો જાપ કરવા વસ્ત્રપરિવર્તન કર્યું. સ્પંડિલની શંકા થતા પુનઃ વસ્ત્રપરિવર્તન કરી અંડિલ ગયા. જેવા પાટ પર આવ્યા ત્યાં ભારે શ્વાસ તથા છાતીમાં દર્દ શરૂ થયું. એક બાજુ અસહ્ય દર્દ છે. બીજી બાજુ મોઢામાંથી સર્વ સાધુઓ પ્રત્યે ખમાવુ છું’ શબ્દો નીકળ્યા. સાથે ‘વીર, વીર’ ઉદ્ગાર ચાલુ થયા. અંતે પૂજ્યશ્રી ઢળી પડયા. આત્મહંસલો ઉડી ગયો. દેહપિંજર પડી રહ્યું. ૬૮ વર્ષનો સંયમપૂત આત્મા મુક્તિમાર્ગની મુસાફરીએ ઉપડી ગયો. સેંકડો સાધુઓના સુકાની, હજારો-લાખો જીવોના આધારભૂત, જિનશાસનના સ્તંભરૂપ, મહાસંયમી મહાપુરુષને કોટિ કોટિ વંદના. Page #13 -------------------------------------------------------------------------- ________________ 0 શ્રુતસમુદ્વાર ભાણબાઈ નાનજી ગડા, મુંબઈ(પ.પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા.ના ઉપદેશથી). ૨. શેઠ આણંદજી કલ્યાણજી, અમદાવાદ. શ્રી શાંતિનગર શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ, અમદાવાદ. (પ.પૂ. તપસમ્રાટ આચાર્યદેવ શ્રીમદ્વિજય હિમાંશુસૂરિ મ.સા.ની પ્રેરણાથી). શ્રી શ્રીપાળનગર જૈન ઉપાશ્રય ટ્રસ્ટ, વાલકેશ્વર, મુંબઈ(પ.પૂ.ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમવિજય રામચંદ્રસૂરિ મ.સા.ની દિવ્યકૃપા તથા પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય મિત્રાનંદ સૂ.મ.સા.ની પ્રેરણાથી). શ્રી લાવણ્ય સોસાયટી શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ, અમદાવાદ. (પ.પૂ. પંન્યાસજી શ્રી કુલચંદ્રવિજયજી ગણિવર્યની પ્રેરણાથી). નયનબાળા બાબુભાઈ સી. જરીવાળા હા. ચંદ્રકુમાર, મનીષ, કલ્પનેશ (પ.પૂ. મુનિરાજ શ્રી કલ્યાણબોધિ વિજયજી મ.સા. પ્રેરણાથી). ૭. કેશરબેન રતનચંદ કોઠારી હ. લલિતભાઈ (પ.પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજની પ્રેરણાથી) શ્રી શ્વેતામ્બર મૂર્તિપૂજક તપગચ્છીય જૈન પૌષધશાળા ટ્રસ્ટ, દાદર, મુંબઈ. ૯. શ્રી મુલુંડ શ્વેતામ્બર જૈન સંઘ, મુલુંડ, મુંબઈ(આચાર્યદેવ શ્રી હેમચંદ્રસૂરિ મ.સા.ની પ્રેરણાથી). ૧૦. શ્રી શાંતાક્રુઝ વ્હે. મૂતિ. તપાગચ્છ સંઘ, શાંતાક્રુઝ, મુંબઈ (આચાર્યદેવશ્રી હેમચંદ્રસૂરિ મ.સા.ની પ્રેરણાથી). ૧૧. શ્રી દેવકરણ મૂળજીભાઈ જૈન દેરાસર પેઢી, મલાડ (વેસ્ટ), મુંબઈ (પ.પૂ. મુનિરાજશ્રી સંયમબોધિ વિ.મ.સા.ની પ્રેરણાથી). સંઘવી અંબાલાલ રતનચંદ જૈન ધાર્મિક ટ્રસ્ટ, ખંભાત, (પૂ.સા.શ્રી વસંતપ્રભાશ્રીજી મ. તથા પૂ.સા.શ્રી સ્વયંપ્રભાશ્રીજી મ. તથા પૂ.સા. શ્રી દિવ્યયશાશ્રીજી મ.ની પ્રેરણાથી મળીબેનની આરાધનાની અનુમોદનાર્થે). ૧૩. બાબુ અમીચંદ પનાલાલ આદીશ્વર જૈન ટેમ્પલ ચેરીટેબલ ટ્રસ્ટ, વાલકેશ્વર, મુંબઈ-૪૦૦ ૦૦૬. (પૂ. મુનિરાજ શ્રી અક્ષયબોધિવિજયજી મ.સા. તથા પૂ. મુનિરાજ શ્રી મહાબોધિવિજયજી મ.સા. તથા પૂ. મુનિરાજશ્રી હિરણ્યબોધિવિજયજી મ.સા.ની પ્રેરણાથી) ૧૪. શ્રી શ્રેયસ્કર અંધેરી ગુજરાતી જૈન સંઘ, મુંબઈ(પૂ. મુનિશ્રી હેમદર્શન વિ.મ. તથા પૂ. મુનિશ્રી રમ્યઘોષ વિ.મ.ની પ્રેરણાથી). શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ, મંગળપારેખનો ખાંચો, શાહપુર, અમદાવાદ. (પ.પૂ. આચાર્યદેવ શ્રી રૂચકચંદ્રસૂરિ મ.ની પ્રેરણાથી). ૧૬. શ્રી પાર્શ્વનાથ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ, સંઘાણી સ્ટેટ, ઘાટકોપર (વેસ્ટ), મુંબઈ. (પૂ. કલ્યાણબોધિવિ.મ.ની પ્રેરણાથી). ૧૭. શ્રી નવજીવન સોસાયટી જૈન સંઘ, બોમ્બે સેન્ટ્રલ, મુંબઈ. (પૂ. મુનિરાજ શ્રી અક્ષયબોધિ વિ.મ.ની પ્રેરણાથી). ૧૮. શ્રી કલ્યાણજી સોભાગચંદ જૈન પેઢી, પીંડવાડા (સિદ્ધાંતમહોદધિ સ્વ. આ. શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી Jain Eduમ.સા.ના સંયમની અનુમોદનાર્થે) Fort Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૯. શ્રી ઘાટકોપર જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપગચ્છ સંઘ, ઘાટકોપર (વેસ્ટ), મુંબઈ (વૈરાગ્યદેશનાદલ પૂ.આ. શ્રી હેમચંદ્રસૂરિ મ.સા.ની પ્રેરણાથી). ૨૦. શ્રી આંબાવાડી શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ, અમદાવાદ. (પૂ. મુનિ શ્રી કલ્યાણબોધિ વિ. મ.ની પ્રેરણાથી). ૨૧. શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ, વાસણા, અમદાવાદ. (પૂ. આચાર્ય શ્રી નરરત્નસૂરિ મ.ના સંયમજીવનની અનુમોદનાર્થે પૂજ્ય તપસ્વીરત્ન આચાર્ય શ્રી હિમાંશુસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી). રર. શ્રી પ્રેમવર્ધક આરાધક સમિતિ, ધરણીધર, દેરાસર, પાલડી, અમદાવાદ. (પૂ. ગણિવર્ય શ્રી અક્ષયબોધિવિજયજી મ.ની પ્રેરણાથી). ૨૩. શ્રી મહાવીર જૈન શ્વે.મૂ.પૂજક સંઘ, પાલડી, શેઠ કેશવલાલ મૂળચંદ જૈન ઉપાશ્રય, અમદાવાદ. (૫.પૂ. આચાર્યશ્રી રાજેન્દ્રસૂરિ મહારાજ સા.ની પ્રેરણાથી). શ્રી માટુંગા જૈન શ્વે. મૂર્તિપૂજક તપગચ્છ સંઘ એન્ડ ચેરીટીઝ, માટુંગા, મુંબઈ. શ્રી જીવિત મહાવીરસ્વામી જૈન સંઘ, નાંદિયા. (રાજસ્થાન) (પૂ. ગણિવર્ય શ્રી અક્ષયબોધિવિજયજી મ.સા. તથા મુનિશ્રી મહાબોધિવિજયજી મ.સા.ની પ્રેરણાથી). શ્રી વિશા ઓશવાળ તપગચ્છ જૈન સંઘ, ખંભાત. (વૈરાગ્યદેશનાદક્ષ પ.પૂ. આચાર્યદેવ શ્રી હેમચંદ્રસૂરિ મ.સા.ની પ્રેરણાથી). ર૭. શ્રી વિમલ સોસાયટી આરાધક જૈન સંઘ, બાણગંગા, વાલકેશ્વર, મુંબઈ-૪૦૦ ૦૦૬. ૨૮. શ્રી પાલીતાણા ચાતુર્માસ આરાધના સમિતિ. (પરમપૂજ્ય વૈરાગ્ય દેશનાદક્ષ આચાર્યદેવ શ્રીમદ્ વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબના સંવત ૨૦૫૩ના પાલીતાણા મથે ચાતુર્માસ પ્રસંગે થયેલ જ્ઞાનનિધિમાંથી). ૨૯. શ્રી સીમંધર જિન આરાધક ટ્રસ્ટ, એમરાલ્ડ એપાર્ટમેન્ટ, અંધેરી(ઈ.) મુંબઈ, (પ્રેરક-મુનિશ્રી નેત્રાનંદવિજયજી). ૩૦. શ્રી ધર્મનાથ પોપટલાલ હેમચંદ જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ, જૈનનગર, અમદાવાદ. (પ્રેરક-મુનિશ્રી સંયમબોધિ વિ.મ.) ૩૧. શ્રી કૃષ્ણનગર જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ, સૈજપુર, અમદાવાદ. (૫.પૂ. આચાર્ય વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા.ના કૃષ્ણનગર મધ્યે સંવત ૨૦૫રના ચાતુર્માસ નિમિત્તે પ.પૂ. મુનિરાજ શ્રી કલ્યાણબોધિવિજય મ.સા.ની પ્રેરણાથી). ૩ર. શ્રી બાબુભાઈ સી. જરીવાળા ટ્રસ્ટ, નિઝામપુરા, વડોદરા-૩૯૦ 00ર. ૩૩. શ્રી ગોડી પાર્શ્વનાથજી ટેમ્પલ ટ્રસ્ટ, પૂના. (પૂ.ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મ.સા. તથા પૂ. મુનિરાજ શ્રી મહાબોધિવિજયજી મ.સા.ની પ્રેરણાથી). ૩૪. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન શ્વેતામ્બર મંદિર ટ્રસ્ટ, ભવાની પેઠ, પુના. (પૂ. મુનિરાજ શ્રી અનંતબોધિવિજયજી મ.સા.ની પ્રેરણાથી). ૩૫. શ્રી રાંદેર રોડ જૈન સંઘ, સુરત. (પૂ.પં. શ્રી અક્ષયબોધિ વિજયજી મ.સા.ની પ્રેરણાથી) ૩૬. શ્રી શ્વેતામ્બર મૂર્તિપૂજક તપાગચ્છ દાદર જૈન પૌષધશાળા ટ્રસ્ટ, આરાધના ભવન, દાદર, મુંબઈ(મુનિશ્રી અપરાજિત વિ.મ.ની પ્રેરણાથી). Page #15 -------------------------------------------------------------------------- ________________ ૩૭. શ્રી જવાહરનગર જૈન શ્વે. મૂર્તિ સંઘ, ગોરેગામ, મુંબઈ. (પૂ.આ. શ્રી રાજેન્દ્રસૂરિ મ.સા.ની પ્રેરણાથી). શ્રી કન્યાશાળા જૈન ઉપાશ્રય, ખંભાત (પૂ. પ્રવર્તિની શ્રી રંજનશ્રીજી મ.સા., પૂ. પ્રવર્તિની શ્રી ઇંદ્રશ્રીજી મ.સા.ના સંયમજીવનની અનુમોદનાર્થે પ.પૂ. સા. શ્રી વિનયપ્રભાશ્રીજી મ.સા. તથા પ.પૂ.સા. શ્રી વસંતપ્રભાશ્રીજી મ.સા. તથા પ.પૂ. સાધ્વીજી શ્રી સ્વયંપ્રભાશ્રીજી મ.સા.ની પ્રેરણાથી). ૩૯. શ્રી માટુંગા જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપાગચ્છ સંઘ એન્ડ ચેરીટીઝ, માટુંગા, મુંબઈ. (પંન્યાસ પ્રવર શ્રી જયસુંદરવિજયજી ગણિવર્યની પ્રેરણાથી). ૪૦. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ, ૬૦ ફૂટ રોડ, ઘાટકોપર (ઈ.)(પૂ.પં. શ્રી વરબોધિવિજયજી ગણિવર્યની પ્રેરણાથી). ૩૮. ૪૧. ૪૨. શ્રી કોઈમ્બતુર જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ, કોઈમ્બતુર. ૪૩. શ્રી પંકજ સોસાયટી જૈન સંઘ ટ્રસ્ટ, પાલડી, અમદાવાદ. (પ.પૂ.આ. શ્રી ભુવનભાનુસૂરિ મ.સા.ની ગુરૂમૂર્તિ પ્રતિષ્ઠા પ્રસંગે થયેલ આચાર્ય પંન્યાસ-ગણિ પદારોહણ દીક્ષા વગેરે નિમિત્તે થયેલ જ્ઞાનનિધિમાંથી). શ્રી મહાવીર સ્વામી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક દેરાસર, પાવાપુરી, ખેતવાડી, મુંબઈ(પ્રેરક મુનિશ્રી રાજપાલવિજયજી તથા પં. શ્રી અક્ષયબોધિ વિ.મ.ની પ્રેરણાથી). ૪૪. ૪૫. ૪૬. શ્રી આદિનાથ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ, નવસારી. (પ.પૂ.આ. શ્રી ગુણરત્નસૂરિ મ.ના શિષ્ય પૂ. પંન્યાસજી શ્રી પુણ્યરત્નવિજયજી ગણિવર્યની તથા પૂ.પં. યશોરત્નવિજયજી ગણિવર્યની.) ૪૭. શ્રી હીરસૂરીશ્વરજી જગદ્ગુરૂ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ ટ્રસ્ટ, મલાડ(પૂર્વ), મુંબઈ. શ્રી પાર્શ્વનાથ શ્વે. મૂર્તિપૂજક જૈન સંઘ, સંઘાણી એસ્ટેટ, ઘાટકોપર (વેસ્ટ), મુંબઈ (પ્રેરક ગણિ શ્રી કલ્યાણબોધિવિજયજી મ.). શ્રી ધર્મનાથ પોપટલાલ હેમચંદ જૈન શ્વે. મૂ. પૂ. સંઘ જૈન નગર અમદાવાદ (પૂ. મુનિ શ્રી સત્યસુંદર વિ.ની પ્રેરણાથી ચાતુર્માસમાં થયેલ જ્ઞાનનિધિમાંથી) ૪૮. રતનબેન વેલજી ગાલા પરિવાર, મુલુંડ મુંબઈ (મુનિશ્રી રત્નબોધિ વિ.ની પ્રેરણાથી). ૪૯. શ્રી મરીન ડ્રાઈવ જૈન આરાધક ટ્રસ્ટ, મુંબઈ. ૫૦. શ્રી સહસ્રષ્ણા પાર્શ્વનાથ જૈન દેરાસર ઉપાશ્રય ટ્રસ્ટ, બાબુલનાથ મુંબઈ (પ્રેરક-મુનિશ્રી સત્ત્વભૂષણવિજયજી). ૫૧. પર. ૫૩. શ્રી ગોવાલિયા ટેંક જૈન સંઘ મુંબઈ (પ્રેરક - ગણિવર્યશ્રી કલ્યાણબોધિવિજયજી મ.). શ્રી વિમલનાથ જૈન દેરાસર આરાધક સંઘ બાણગંગા, મુંબઈ-૬. (પ્રેરક-પૂ.આ. હેમચંદ્રસૂરિ મ.) શ્રી વાડીલાલ સારાભાઈ દેરાસર ટ્રસ્ટ, પ્રાર્થના સમાજ, મુંબઈ (મુનિ શ્રી રાજપાલવિજયજી તથા પંન્યાસજી શ્રી અક્ષયબોધિવિજયજી ગણિ). ૫૪. શ્રી પ્રીન્સેસ સ્ટ્રીટ, લુહાર ચાલ જૈન સંઘ (પ્રેરક-ગણિ કલ્યાણબોધિ વિ.મ.) શ્રી ધર્મશાંતિ ચેરીટેબલ ટ્રસ્ટ, કાંદીવલી (ઈસ્ટ), મુંબઈ. ૫૫. ૫૬. પૂ.સા.શ્રી સૂર્યયશાશ્રીજી તથા પૂ.સા.શ્રી સુશીલયશાશ્રીજીના પાર્લા (ઈસ્ટ) કૃષ્ણકુંજમાં થયેલ ચોમાસાની આવકમાંથી. ૫૭. શ્રી પ્રેમવર્ધક દેવાસ શ્વે. મૂ.પૂ. જૈન સંઘ, દેવાસ, અમદાવાદ. ૫૮. શ્રી પાર્શ્વનાથ જૈન સંઘ, સમારોડ, વડોદરા. Private & Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ (પ્રેરક : પંન્યાસપ્રવર શ્રી કલ્યાણબોધિવિજયજી ગણિવર્ય). ૫૯. શ્રી મુનિસુવ્રત સ્વામી જૈન દેરાસર ટ્રસ્ટ (પ્રેરક : પૂ. મુનિરાજ શ્રી પ્રેમસુંદરવિજયજી). ૬૦. શ્રી ધર્મનાથ પોપટલાલ હેમચંદ જૈનનગર ગ્વ. મૂ.પૂ. જૈન સંઘ, અમદાવાદ. (પ્રેરક : પૂ. પુણ્યતિવિજયજી મહારાજા). ૬૧. શ્રી દિપક જ્યોતિ જૈન સંઘ, કાલા ચોકી, પરેલ, મુંબઈ. (પ્રેરક : પૂ.પં.શ્રી ભુવનસુંદરવિજયજી તથા શ્રી ગુણસુંદરવિજયજી ગણિવર્ય). ૬૨. શ્રી પરમણિ જૈન શ્વે. તીર્થ પેઢી પાબલ, જિ. પુના. (૫. કલ્યાણબોધિ વિ.મ.ની વર્ધમાન તપની ૧૦૦ ઓળીની આરાધનાની અનુમોદનાર્થે, પં. વિશ્વકલ્યાણ વિ.મ.ની પ્રેરણાથી.) ૬૩. કારસૂરીશ્વરજી આરાધના ભવન, સુરત. (પ્રેરક પૂ. આ.શ્રી ગુણરત્નસૂરિજીના શિષ્ય મુનિશ્રી જિનેશરત્ન વિ.મ.). ૬૪. શ્રી ગોડી પાર્શ્વનાથ જૈન શ્વે. મૂ.પૂ. તપ. સંઘ નાયડુ કોલોની, ઘાટકોપર (ઇસ્ટ), મુંબઈ. ૬૫. શ્રી આદીશ્વર ટ્વે. મૂ.પૂ. જૈન સંઘ, ગોરેગામ, મુંબઈ. ૬૬. શ્રી આદીશ્વર જૈન ગ્લૅ. ટ્રસ્ટ, સાલેમ. (પ્રેરક પૂ. ગચ્છાધિપતિશ્રી જયઘોષસૂરિજી મ.) ૬૭. શ્રી ગોવાલિયા ટેંક જૈન સંઘ, મુંબઈ. ૬૮. શ્રી વિલેપાર્લા ગ્વ. મૂ.પૂ. જૈન સંઘ એન્ડ ચેરીટીઝ ૬૯. શ્રી નેનશી કોલોની જૈન શ્વે. મૂ. પૂ. સંઘ, બોરીવલી (વેસ્ટ), મુંબઈ ( ઇ Page #17 -------------------------------------------------------------------------- ________________ , દ - ----- --- છેશ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ-મુંબઈ દ્વારા પ્રકાશિત થયેલા ગ્રંથોની સૂચિ ------------------------- ૧ જીવવિચાર પ્રકરણ સટીક, દંડક પ્રકરણ સટીક, | ૩૦ વર્ધમાનદેશના પદ્ય કાયસ્થિતિ સ્તોત્રાભિધાન સટીક (ભાગ-ર છાયા સાથે) ૨ ન્યાયસંગ્રહ સટીક ૩૧ વ્યવહાર શુદ્ધિ પ્રકાશ ૩ ધર્મસંગ્રહ સટીક ભાગ-૧ ૩ર અનેકાન્ત વ્યવસ્થા પ્રકરણ ૪ ધર્મસંગ્રહ સટીક ભાગ-૨ ૩૩ પ્રકરણ સંદોહ ૫ ધર્મસંગ્રહ સટીક ભાગ-૩ ૩૪ ઉત્પાદાદિસિદ્ધિ પ્રકરણ સટીક ૬ જીવસમાસ ટીકાનુવાદ ૩૫ અભિધાન વ્યુત્પત્તિ પ્રક્રિયા કોશ ભાગ-૧ ૭ જંબુદ્વીપ સંગ્રહણી સટીક (ચિંતામણિ ટીકાનું અકારાદિ ક્રમે સંકલન) ૮ સ્યાદ્વાદમંજરી સાનુવાદ ૩૬ અભિધાન વ્યુત્પત્તિ પ્રક્રિયા કોશ ભાગ-૨ ૯ સંક્ષેપ સમરાદિત્ય કેવળી ચરિત્ર (ચિંતામણિ ટીકાનું અકારાદિ ક્રમે સંકલન) ૧૦ બૃહત્ ક્ષેત્રસમાસ સટીક ૩૭ પ્રશ્નોત્તર રત્નાકર (સેનપ્રશ્ન) ૧૧ બૃહત્ સંગ્રહણી સટીક ૩૮ સંબોધસપ્તતિ સટીક ૧૨ બૃહત્ સંગ્રહણી સટીક ૩૯ પંચવસ્તુ સટીક ૧૩ ચેઇયવંદણ મહાભાસ ૪) શ્રી જંબુસ્વામી ચરિત્ર ૧૪ નયોપદેશ સટીક ૪૧ શ્રી સમ્યકત્વ સપ્તતિ સટીક ૧૫ પુષ્પમાળા (મૂળ અનુવાદ) ૪૨ ગુરુ ગુણ પત્રિંશત્પત્રિંશિકા સટીક ૧૬ મહાવીરચરિયું ૪૩ સ્તોત્ર રત્નાકર ૧૭ મલ્લિનાથ ચરિત્ર ૪૪ ઉપદેશ સપ્તતિ ૧૮ વાસુપૂજ્ય ચરિત્ર ૪૫ ઉપદેશ રત્નાકર ૧૯ શાંતસુધારસ સટીક ૪૬ શ્રી વિમલનાથ ચરિત્ર ૨૦ શ્રાદ્ધગુણ વિવરણ ૪૭ સુબોધા સમાચારિ ૨૧ તત્ત્વજ્ઞાન તરંગિણી ૪૮ શાંતિનાથ ચરિત્ર ગ્રંથ રર ત્રિષષ્ઠિશલાકાપુરુષ ચરિત્ર પર્વ ૩/૪ ૪૯ નવપદ પ્રકરણ સટીક ભાગ-૧ ૨૩ ત્રિષષ્ઠિશલાકાપુરુષ ચરિત્ર પર્વ પ૬ ૫) નવપદ પ્રકરણ સટીક ભાગ-૨ ૨૪ અષ્ટસહસ્રી તાત્પર્ય વિવરણ ૫૧ નવપદ પ્રકરણ લઘુ વૃતિ ર૫ મુક્તિપ્રબોધ પર શ્રાદ્ધ પ્રકરણ વૃત્તિ ર૬ વિશેષણવતીનંદન પ્રતિક્રમણ અવચૂરી ૫૩ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૨૭ પ્રવ્રજ્યા વિધાનકુલક સટીક ૫૪ વિજયપ્રશસ્તિ ભાષ્ય (વિજયસેનસૂરિ ચરિત્ર) ૨૮ ચૈત્યવંદન ભાષ્ય (સંઘાચાર ભાષ્ય સટીક) પપ કુમારપાળ મહાકાવ્ય સટીક (પ્રાકૃતિદ્વયાશ્રય) ર૯ વર્ધમાનદેશના પદ્ય પ૬ ધર્મરત્ન પ્રકરણ સટીક ભાગ-૧ Jain Educa(ભાગ-૧ છાયા સાથે) For Private L. પ૭ ધસરત્ન પ્રકરણ સટીક ભાગ-૨ WWW.jainelibrary.org Page #18 -------------------------------------------------------------------------- ________________ ૫૮ ઉપદેશ પદ ભાગ-૧ ૫૯ ઉપદેશ પદ ભાગ-૨ ૬૦ શ્રાદ્ધદિનકૃત્ય ભાગ-૧ ૬૧ શ્રાદ્ધદિનકૃત્ય ભાગ-૨ ૬૨ પાર્શ્વનાથ ચરિત્ર ૬૩ વિચાર રત્નાકર ૬૪ ઉપદેશ સપ્તતિકા ૬૫ દેવેન્દ્ર નરકેન્દ્ર પ્રકરણ ૬૬ પુષ્પ પ્રકરણ માળા ૬૭ ગુર્નાવલી ૬૮ પુષ્પ પ્રકરણ ૬૯ નેમિનાથ મહાકાવ્ય ૭) પાંડવ ચરિત્ર ભાગ-૧ ૭૧ પાંડવ ચરિત્ર ભાગ-૨ ૭ર પાણ્વનાથ ચરિત્ર ગદ્ય ૭૩ હીર પ્રશ્નોત્તરાણિ ૭૪ ધર્મવિધિ પ્રકરણ ૭૫ સુપાર્શ્વનાથ ચરિત્ર ભાગ-૧ ૭૬ દેવધર્મ પરીક્ષાદિ ગ્રંથો ૭૭ સુપાર્શ્વનાથ ચરિત્ર ભાગ-ર-૩ ૭૮ પ્રકરણત્રયી ૭૯ સમતાશતક (સાનુવાદ) 20 ઉપદેશમાળા-પુષ્પમાળા ૮૧ પૃથ્વીચંદ્ર ચરિત્ર ૮૨ ઉપદેશમાળા ૮૩ પાઇયલચ્છી નામમાલા ૮૪ દોઢસો સવાસો ગાથાના સ્તવનો ૮૫ દ્વિવર્ણ રત્નમાલા ૮૬ શાલિભદ્ર ચરિત્ર ૮૭ અનંતનાથ ચરિત્ર પૂજાષ્ટક ૮૮ કર્મગ્રંથ અવચૂરી ૮૯ ઉપમિતિ ભવ પ્રપંચ કથા ભા. ૧ ૯૦ ધર્મબિન્દુ સટીક ૯૧ પ્રશમરતિ સટીક ૯૨ માર્ગણોદ્વાર વિવરણ ૯૩ કર્મસિદ્ધિ ૯૪ જંબુસ્વામી ચરિત્ર અનુવાદ ૯૫ ચૈત્યવંદન ભાષ્ય સાનુવાદ ૯૬ ગુણવર્મા ચરિત્ર સાનુવાદ ૯૭ સવાસો દોઢસો ગાથા સ્તવનો ૯૮ કાત્રિશાર્નાિશિકા ૯૯ કથાકોષ ૧૦૦ જૈન તીર્થ દર્શન ૧૦૧ જૈન કથા સંગ્રહ ભાગ-૧ ૧૦ર જૈન કથા સંગ્રહ ભાગ-૨ ૧૦૩ જૈન કથા સંગ્રહ ભાગ-૩ ૧૦૪ રયણસેહર નિવકહા સટીક ૧૦૫ આરંભસિદ્ધિ ૧૦૬ નેમિનાથ ચરિત્ર ગદ્ય ૧૦૭ મોહોબ્યુલનમ્ (વાદસ્થાનમ્) ૧૦૮ શ્રી ભુવનભાનુ કેવળી ચરિત્ર (અનુવાદ) ૧૦૯ શ્રી ચંદ્રપ્રભસ્વામી ચરિત્ર (અનુવાદ) ૧૧૦ આપણા જ્ઞાનમંદિરો ૧૧૧ પ્રમાલક્ષણ ૧૧૨ આચાર પ્રદીપ ૧૧૩ વિવિધ પ્રશ્નોત્તર ૧૧૪ આચારોપદેશ અનુવાદ ૧૧૫ પટ્ટાવલી સમુચ્ચય ભાગ-૧ ૧૧૬ પટ્ટાવલી સમુચ્ચય ભાગ-૨ ૧૧૭ રત્નાકરાવતારિકા અનુવાદ ભાગ-૧ ૧૧૮ રત્નાકરાવતારિકા અનુવાદ ભાગ-૨ ૧૧૯ ચૈત્યવંદન ચોવીસી તથા પ્રશ્નોત્તર ચિંતામણી ૧૨૦ દાન પ્રકાશ (અનુવાદ) ૧૨૧ કલ્યાણ મંદિર લઘુશાંતિ સટીક ૧૨ર ઉપદેશ સપ્તતિકા (ટીકાનુવાદ) પુસ્તક ૧૨૩ પ્રતિક્રમણ હેતુ (પુસ્તક) ૧૨૪ જૈન કુમારસંભવ મહાકાવ્ય ૧૨૫ દેવચંદ્ર સ્તનાવલિ ૧૨૬ આનંદકાવ્ય મહોદધિ ભાગ-૧ ૧૨૭ શ્રી પર્યત આરાધના સૂત્ર (અવચૂરી અનુવાદ સાથે) Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ જિનવાણી (તુલનાત્મકદર્શન વિચાર) ૧૬૧ આવશ્યક સૂત્રની ટીકા ભાગ-૨ ૧૨૯ પ્રશ્નોત્તર પ્રદીપ ગ્રંથ ૧૬૨ આવશ્યક સૂત્રની ટીકા ભાગ-૩ ૧૩૦ પ્રાચીન કોણ? ટ્વેતામ્બર કે દિગમ્બર (ગુજરાતી) | ૧૬૩ આવશ્યક સૂત્રની ટીકા ભાગ-૪ ૧૩૧ જંબૂદ્વીપ સમાસ (અનુવાદ) ૧૬૪ આવશ્યક સૂત્રની ટીકા ભાગ-૧ ૧૩૨ સુમતિ ચરિત્ર (અનુવાદ) ૧૬૫ આવશ્યક સૂત્રની ટીકા ભાગ-૨ ૧૩૩ તત્ત્વામૃત (અનુવાદ) ૧૬૬ આવશ્યક સૂત્રની ટીકા ભાગ-૩ ૧૩૪ ત્રિષષ્ઠિશલાકા પુરુષ ચરિત્ર પર્વ-૧ ૧૬૭ આવશ્યક સૂત્રની દીપિકા ભાગ-૧ ૧૩૫ ત્રિષષ્ઠિશલાકા પુરુષ ચરિત્ર પર્વનર ૧૬૮ આવશ્યક સૂત્રની દીપિકા ભાગ-૨ ૧૩૬ જૈન કથા સંગ્રહ ભાગ-૪ (પ્રતાકાર સંસ્કૃત) ૧૬૯ આવશ્યક સૂત્રની દીપિકા ભાગ-૩ ૧૩૭ જૈન કથા સંગ્રહ ભાગ-૫ (પ્રતાકાર સંસ્કૃત) ૧૭૦ ઉત્તરાધ્યયન સટીક ભાગ-૧ ૧૩૮ જૈન કથા સંગ્રહ ભાગ-૬ (પ્રતાકાર સંસ્કૃત) ૧૭૧ ઉત્તરાધ્યયન સટીક ભાગ-૨ ૧૩૯ જૈન ધર્મ ભક્તિ કંચનમાળા (સાનુવાદ) ભાગ-૧ ૧૭ર ઉત્તરાધ્યયન સટીક ભાગ-૩ ૧૪૦ જૈન ધર્મ ભક્તિ કંચનમાળા (સાનુવાદ) ભાગ-૨ ૧૭૩ જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ ભાગ-૧ ૧૪૧ શ્રીમોક્ષપદ સોપાન ૧૭૪ જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ ભાગ-૨ (ચૌદ ગુણસ્થાનકનું સ્વરૂ૫) ૧૭૫ જીવાજીવાભિગમ સૂત્ર ભાગ-૧ ૧૪૨ રત્નશેખર રનવતી કથા ૧૭૬ જીવાજીવાભિગમ સૂત્ર ભાગ-૨ (પર્વતિથિ માહાભ્ય પર) ૧૭૭ રાજપ્રનીય ૧૪૩ ષષ્ઠિશતકમ્ (સાનુવાદ) ૧૭૮ આચારાંગ દીપિકા ૧૪૪ નમસ્કાર મહામંત્ર (નિબંધ) ૧૭૯ ભગવતી સૂત્ર ભાગ-૧ ૧૪૫ જૈન ગોત્ર સંગ્રહ ૧૮૦ ભગવતી સૂત્ર ભાગ-૨ (પ્રાચીન જૈન ઇતિહાસ સહિત) ૧૮૧ ભગવતી સૂત્ર ભાગ-૩ ૧૪૬ નયમાર્ગદર્શન યાને સાતનયનું સ્વરૂપ ૧૮૨ પન્નવણા સૂત્ર સટીક ભાગ-૧ ૧૪૭ મહોપાધ્યાયશ્રી વીરવિજયજી મહારાજા ચરિત્ર ૧૮૩૫ન્નવણા સૂત્ર સટીક ભાગ-૨ ૧૪૮ મુક્તિ માર્ગદર્શન યાને ધર્મપ્રાપ્તિના હેતુઓ ૧૮૪ ઋષિભાષિતસૂત્ર ૧૪૯ ચેતોદૂતમ્ ૧૮૫ હરિભદ્રીય આવશ્યક ટીપ્પણક ૧૫૦ મૂર્તિમંડન પ્રશ્નોત્તર ૧૮૬ સૂર્યપ્રજ્ઞપ્તિ સટીક ૧૫૧ પિંડેવિશુદ્ધિ અનુવાદ ૧૮૭ આચારાંગ દીપિકા ભાગ-૧ ૧૫ર નંદિસૂત્ર (મૂળ) ૧૮૮ સૂત્રકૃતાંગ દીપિકા ૧૫૩ નંદિસૂત્ર સટીક (બીજી આવૃત્તિ) ૧૮૯ ઠાણાંગ સટીક ભાગ-૧ ૧૫૪ નંદિસૂત્ર ચૂર્ણિ સટીક ૧૯૦ ઠાણાંગ સટીક ભાગ-૨ ૧૫૫ અનુયોગ દ્વાર સટીક ૧૯૧ અનુયોગદ્વાર મૂળ ૧૫૬ દશવૈકાલિક સટીક ૧૯ર સમવાયાંગ સટીક ૧૫૭ દશવૈકાલિક સટીક ૧૯૩ આચારાંગ દીપિકા ભાગ-૨ ૧૫૮ ઓઘનિર્યુક્તિ સટીક ૧૯૪ સૂત્રકૃતાંગ સટીક ભાગ-૧ ૧૫૯ પિંડનિર્યુક્તિ સટીક ૧૯૫ સૂત્રકૃતાંગ સટીક ભાગ-૨ Jain Edu૧૬૦ આવશ્યક સૂત્રની ટીકા ભાગ-૧ For Private & Personal ૧૯૬ ભગવતી સત્ર Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૯૭ કલ્પસૂત્ર પ્રદીપિકા ૧૯૮ કલ્પસૂત્ર કૌમુદિ ૧૯૯ આનંદ કાવ્ય મહોદધિ ભાગ-૩ ૨૦૦ શ્રી શ્રુતજ્ઞાન અમીધારા ૨૦૧ ઉત્તરાધ્યયન સૂત્રમૂળ ૨૦૨ ઉપધાન વિધિ પ્રેરક વિધિ ૨૦૩ હીરસ્વાધ્યાય ભાગ-૧ ૨૦૪ હીરસ્વાધ્યાય ભાગ-૨ ૨૦૫ ચૈત્યવંદનાદિ ભાષ્યત્રયી (વિવેચન) ૨૦૬ ભોજપ્રબંધ ૨૦૭ શ્રી વસ્તુપાલ ચરિત્ર (ભાષાંતર) ૨૦૮ શ્રી યોગબિંદુ સટીક ૨૦૯ ગુરુ ગુણ રત્નાકર કાવ્યમ્ ૨૧૦ જગદ્ગુરુ કાવ્યમ્ ૨૧૧ યોગદષ્ટિસમુચ્ચય (અનુવાદ) ૨૧ર જૈન જ્યોતિગ્રંથ સંગ્રહ ૨૧૩ પ્રમાણ પરિભાષા ૨૧૪ પ્રમેય રત્નકોષ ૨૧૫ જૈન સ્તોત્ર સંગ્રહ ભાગ-૨ ૨૧૬ શ્રી યોગદૃષ્ટિસમુચ્ચય (ભાવાનુવાદ) ૨૧૭ નવસ્મરણ (ઈગ્લીશ સાર્થ અનુવાદ) ૨૧૮ આઠ દૃષ્ટિની સજઝાય ૨૧૯ આગમસાર (દેવચંદ્રજી) રર૦ નયચક્રસાર (દેવચંદ્રજી) રર૧ ગુરુ ગુણષત્રિશિકા (દેવચંદ્રજી) રરર પંચકર્મગ્રંથ (દેવચંદ્રજી) રર૩ વિચાર સાર (દેવચંદ્રજી) રર૪ શ્રી પયુષણ પર્વાદિક પર્વોની કથાઓ રર૫ વિમળ મંત્રીનો રાસ રર૬ બૃહત્ સંગ્રહણી અંતર્ગત યંત્રોનો સંગ્રહ રર૭ દમયંતી સંગ્રહ રર૮ બૃહસંગ્રહણી યંત્ર રર૯ જૈન સ્તોત્ર સંગ્રહ ૨૩૦ યશોધર ચરિત્ર ૨૩૧ ચંદ્રવીરશુભાદિ કથા ચતુષ્ટયમ્ ર૩ર વિજયાનંદ અભ્યદયમ્ મહાકાવ્ય ૨૩૩ જૈનધર્મવરસ્તોત્ર-ગોધૂલિકાર્થ- સભાચમત્કારેતિ ૨૩૪ અનેકાર્થ રત્નમંજૂષા ૨૩૫ સિરિપાસનાચરિયું ૨૩૬ સમ્યકત્વ કૌમુદી (ભાષાંતર) | ૨૩૭ વિમલનાથ ચરિત્ર (અનુવાદ) ૨૩૮ જૈન કથાનકોષ ભાગ-૧ (અનુવાદ) ૨૩૯ જૈન કથાનકોષ ભાગ-૨ ૨૪૦ જૈન કથાનકોષ ભાગ-૩ ૨૪૧ શત્રુંજય તીર્થોદ્ધાર (અનુવાદ) ર૪ર જૈન સ્તોત્ર તથા સ્તવનસંગ્રહ સાથે ર૪૩ વસ્તુપાલ ચરિત્ર ર૪૪ સિદ્ધપ્રાભૃત સટીક ૨૪૫ સૂક્તમુક્તાવલી ૨૪૬ નલાયનમ્ (કુબેરપુરાણમ્) ૨૪૭ બંધહેતુદયત્રિભંગી પ્રકરણાદિ ર૪૮ ધર્મપરીક્ષા ર૪૯ આગમીય સૂક્તાવલ્યાદિ ર૫૦ જૈન તત્ત્વસાર સટીક ર૫૧ ન્યાયસિદ્ધાંત મુક્તાવલી રપર હૈમધાતુપાઠ ર૫૩ નવીન પૂજા સંગ્રહ ૨૫૪ સિદ્ધચક્રારાધન વિધિ વિ. સંગ્રહ ર૫૫ નાયાધમ્મકહાઓ (પુસ્તક) ર૫૬ પ્રમાણનયતત્યાલોકાલંકાર (સાવ.) ૨૫૭ તત્ત્વાર્થધિગમસૂત્ર (ગુજરાતી) ર૫૮ વિચાર સપ્તતિકા સટીક -વિચારપંચાશિકા સટીક ૨પ૯ અધ્યાત્મસાર સટીક ર૬૦ લીલાવતી ગણિત ૨૬૧ સંક્રમકરણ ભા. ૧ ર૬ર સંક્રમકરણ ભાગ ૨ ૨૬૩ ભક્તામરસ્તોત્રમ્ પ્રત ૨૬૪ ષસ્થાનકપ્રકરણ પ્રત ૨૫ સુવ્રતઋષિકથાનક સંગઠુમકંડલી (પ્રત) ર૬૬ શ્રી શત્રુંજય મહાતીર્થોદ્ધાર (મૂળ) ૨૬૭ જીવાનુશાસનમ્ | ૨૬૮ પ્રબંધ ચિંતામણી (હિન્દી ભાષાંતર) Page #21 -------------------------------------------------------------------------- ________________ ર૬૯ દેવચંદ્ર ભાગ-૨ ૨૭૦ ભાનુચંદ્ર ગણિચરિત ૨૭૧ દિગ્વિજય મહાકાવ્ય ૨૭ર વિજ્ઞપ્તિ લેખ સંગ્રહ ૨૭૩ આબૂ ભાગ-૧ ૨૭૪ આબૂ ભાગ-૨ ૨૭પ આબૂ ભાગ-૩ ૨૭૬ આબૂ ભાગ-૪ ૨૭૭ આબૂ ભાગ-૫ ૨૭૮ ન્યાયાપ્રકાશ ૨૭૯ શ્રી પિંડેવિશુદ્ધિ ગ્રંથ ૨૮૦ ઋષભપંચાશિકા ગ્રંથ ૨૮૧ કુમારવિહારશતકમ્ ર૮ર માનવ ધર્મ સંહિતા ૨૮૩ વર્ધમાન ધાર્નાિશિકા ૨૮૪ પ્રશમરતિ પ્રકરણ-ભાવાનુવાદ ૨૮૫ તત્યામૃત પ્રત ૨૮૬ ષપુરુષ ચરિત્ર પ્રત ૨૮૭ ઈર્યાપથિકી ષત્રિશિકા પ્રત ૨૮૮ કર્મપ્રકૃતિ પ્રત ૨૮૯ દૃષ્ટાંતશતક પ્રત ર૯૦ પત્રિશિકા ચતુષ્ક પ્રકરણ ૨૯૧ સુભાષિત પા રત્નાકર ભાગ-૧ ર૯૨ સુભાષિત પા રત્નાકર ભાગ-૨ ૨૯૩ સુભાષિત પા રત્નાકર ભાગ-૩ ર૯૪ સુભાષિત પા રત્નાકર ભાગ-૪ ર૫ શ્રી ચંદ્રકેવલી ચરિતમ્ ૨૯૬ ત્રિષષ્ઠી શલાકા પુરુષ ચરિત્ર ભાગ-૧ (પર્વ-૧) ૨૯૭ ત્રિષષ્ઠી શલાકા પુરુષ ચરિત્ર ભાગ-૨ (પર્વ ૨-૩) ર૯૮ ત્રિષષ્ઠી શલાકા પુરુષ ચરિત્ર ભાગ-૩ (પર્વ ૪-૫-૬) ૨૯૯ ત્રિષષ્ઠી શલાકા પુરુષ ચરિત્ર ભાગ-૪ (પર્વ-૭) ૩00 ત્રિષષ્ઠી શલાકા પુરુષ ચરિત્ર ભાગ-૫ (પર્વ ૮-૯) ૩૦૧ ત્રિષષ્ઠી શલાકા પુરુષ ચરિત્ર ભાગ-૬ (પર્વ-૧૦) ૩૦૨ રત્નાકર અવતારિકા ગુજ. અનુ. ભા. ૧ ૩૦૩ રત્નાકર અવતારિકા ગુજ. અનુ. ભા. ૨ ૩૦૪ રત્નાકર અવતારિકા ગુજ. અનુ. ભા. ૩ ૩૦૫ સાધુમર્યાદા પટ્ટક સંગ્રહ Page #22 -------------------------------------------------------------------------- ________________ उपाध्यायश्रीधर्मवर्धनगणिविरचितम् ॥ वीरभक्तामरम् ॥ ( 'राज्यर्द्धिवृद्धि'इत्यपरनामकम् ) अथ वीरप्रभोः पूर्वभवोल्लेखस्तन्नामसार्थकता च राज्यर्डिवृद्धिभवनाद् भवने पितृभ्यां श्री वर्धमान' इति नाम कृतं कृतिभ्याम् । यस्याद्य शासनमिदं वरिवर्ति भूमा वालम्बनं भवजले पततां जनानाम् ॥१॥-बसन्ततिलका श्री आर्षभिः' प्रणमति स्म भवे तृतीये गर्भस्थितं तु मघवाऽस्तुत सप्तविंशै । यं 'श्रेणिका'दिकनृपा अपि तुष्टुवुश्च __स्तोष्ये किलाहमपि तं प्रथमं जिनेन्द्रम् ॥ २ ॥-युग्मम अथ तृतीयकाव्ये श्रीभगवतो महावीरस्वामिनो बलाधिक्यमाह 'वीर !' त्वया विदधताऽऽमलिकी सुलीलां ___ बालाकृतिश्छलकृदारुरुहे सुरो यः। तालायमानवपुष त्वदृते तमुच्च मन्यः क इच्छति जनः सहसा ग्रहीतुम् ॥ ३ ॥ अथ चतुर्थकाव्येन श्रीभगवतो विद्याधिक्यमाह शक्रेण पृष्टमखिलं त्वमुवक्थ यत् तद् जैनेन्द्रसंज्ञकमिहाजनि शब्दशास्त्रम् । १ अभ्यानि सर्वाप्यपि पद्यानि वसन्ततिलकाच्छन्दसि वर्तन्ते । Page #23 -------------------------------------------------------------------------- ________________ वीरभक्तामरम् तस्यापि पारमुपयाति न कोऽपि बुडया ___ को वा तरीतुमलमम्बुनिधिं भुजाभ्याम् ? ॥ ४ ॥ उपदेशाधिक्यमाह धर्मस्य वृद्धिकरणाय जिन ! त्वदीया प्रादुर्भवत्यमलसद्गुणदायिनी गौः । पेयूषपोषणपरा वरकामधेनु भ्येति किं निजशिशोः परिपालनार्थम् ? ॥ ५ ॥ कर्मक्षये भगवतो नानो माहात्म्यमाह छिद्येत कर्मनिचयो भविनां यदाशु त्वन्नामधाम किल कारणमीश ! तत्र । कण्ठे पिकस्य कफजालमुपैति नाशं तच्चारुचूतकलिकानिकरैकहेतुः ॥ ६ ॥ भगवता मिथ्यात्वं हतं, तदन्यदेवेषु स्थितमित्याह 'देवार्य'देव ! भवता कुमतं हतं तन् मिथ्यात्ववत्सु सततं शतशः सुरेषु । संतिष्ठतेऽतिमलिनं गिरिगहरेषु सूर्याशुभिन्नमिव शार्वरमन्धकारम् ॥ ७ ॥ भगवतो नाम्न आधिक्यमाह त्वन्नाम 'वीर 'इति देव ! सुरे परस्मिन् केनापि यद्यपि धृतं न तथापि शोभाम् । प्राप्नोत्यमुत्र मलिने किमृजीषपृष्ठे मुक्ताफलद्युतिमुपैति ननूदबिन्दुः ? ॥ ८ ॥ भगवतो ज्ञानोत्पत्तिविशेषमाह ज्ञाने जिनेन्द्र ! तव केवलनाम्नि जाते लोकेष कोमलमनांसि भ्रशं जहर्षः । Page #24 -------------------------------------------------------------------------- ________________ श्रीधर्मवर्धनगणिकृतम् प्रद्योतने समुदिते हि भवन्ति किं नो पद्माकरेषु जलजानि विकाशभाजि ? ॥ ९ ॥ सेवके उपकारविशेषमाह वादाय देव ! समियाय य 'इन्द्रभूति-' स्तस्मै प्रधानपदवीं प्रददे स्वकीयाम् । धन्यः स एव भुवि तस्य यशोऽपि लोके भूत्याऽऽश्रितं य इह नाऽऽत्मसमं करोति ॥ १० ॥ भगवतो वचनमाधुर्यमाह गोक्षीरसत्सितसिताधिकम(मि)ष्टमिष्ट माकर्ण्य ते वच इहेप्सति नो परस्य । पीयूषकं शशिमयूखविभं विहाय क्षारं जलं जलनिधे रसितुं क इच्छेत् ? ॥ ११ ॥ भगवतो रूपाधिक्यमाह अगुष्ठमेकमणुभिर्मणिः सुरेन्द्रा निर्माय चेत् तव पदस्य पुरो धरेयुः। पूष्णोऽग्र उल्मुकमिवेश ! स दृश्यते वै यत् ते समानमपरं न हि रूपमस्ति ॥ १२ ॥ भगपद्दर्शने मिथ्यात्वं नोदघटतीत्याह उज्जाघटीति तमसि प्रचुरप्रचारं मिथ्यात्विनां मतमहो न तु दर्शने ते । काकारिचक्षुरिव वा न हि चित्रमत्र यद् वासरे भवति पाण्डुपलाशकल्पम् ॥ १३ ॥ कषायमले भगवतो बलवत्त्वमाह वन्या द्विपा इव सदैव कषायवर्गा भञ्जन्ति नूतनतरूनिव सर्वजन्तून् । Forvale & Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ वीरभक्तामरम् सिंहातिरेकतरसं हि विना भवन्तं कस्तान निवारयति सञ्चरतो यथेष्टम् ? ॥ १४ ॥ उपसर्गसहने भगवतो दृढतां दर्शयन्नाह द्विट्सङ्गमेन महतामुपसर्गकाणां ____ या विंशतिस्तु ससृजे जिन ! नक्तमेकम् । चित्तं चचाल न तया तव झञ्झया तु किं मन्दरादिशिखरं चलितं कदाचित् ? ॥ १५ ॥ भगवानपूर्वदीपोऽस्तीत्याह निःस्नेह ! निर्दश ! निरञ्जन ! निःस्वभाव ! निष्कृष्णवर्त्म ! निरमत्र ! निरङकुशेश !। नित्यधुते ! गतसमीरसमीरणात्र दीपोऽपरस्त्वमसि नाथ ! जगत्प्रकाशः ॥ १६ ॥ अथ सूर्यादप्यतिशयवान् भगवानित्याह विस्तारको निजगवां तमसः प्रहर्ता मार्गस्य दर्शक इहासि च सूर्य एव । स्थाने च दुर्दिनहतेः करणाद् विजाने सूर्यातिशायिमहिमाऽसि मुनीन्द्र ! लोके ॥ १७ ॥ अथ चन्द्रादपि त्वद्यशोऽधिकमित्याह-- प्रह्लादकृत् कुवलयस्य कलानिधानं ___ पूर्णश्रियं च विदधच यशस्त्वदीयम् । वर्ति लोकबहुकोकसुखंकरत्वाद् विद्योतयजगदपूर्वशशाङ्कविम्बम् ॥ १८ ॥ भगवता ( यत् ) सांवत्सरिकं दानं दत्तं तदाह यद् देहिनां जिनवराब्दिकभूरिदानै दौःस्थ्यं हतं हि भवता किमु तत्र चित्रम् । Page #26 -------------------------------------------------------------------------- ________________ श्रीधर्मवर्धनगणिकृतम् दुर्भिक्षकष्टदलनात् क्रियते. सदौप कार्य कियज्जलधरैर्जलभारननैः ? ॥ १९ ॥ भगवचरणदर्शने फलाधिक्यमाह यादृक् सुखं भवति ते चरणेऽत्र दृष्टे ___ तादृक् परर्भुवदनेऽपि न देहभाजाम् । प्राप्ते यथा सुरमणौ भवति प्रमोदो नैवं तु काचशकले किरणाकुलेऽपि ॥ २० ॥ भक्तो भगवत्सेवा प्रार्थयमाह एवं प्रसीद जिन ! येन सदा भवेऽत्र त्वच्छासनं लगति मे सुमनोहरं च । त्वत्सेवको भवति यः स जनो मदीयं कश्चिन्मनो हरति नाथ ! भवान्तरेऽपि ॥ २१ ॥ जिनस्य भामण्डलम् भामण्डलं जिन ! चतुर्मुख ! दिक्चतुष्के तुल्यं चकासदवलोक्य सभा व्यमृक्षत् । सूर्य समा अपि दिशो जनयन्ति किंवा प्राच्येव दिग् जनयति स्फुरदंशुजालम् ? ॥ २२ ॥ लोकैर्यः शिवः शिव इति ध्यायते स भगवानेवेत्याह शम्भूगिरीश इह दिग्वसनः स्वयम्भू र्मृत्युञ्जयस्त्वमसि नाथ ! महादिदेवः । तेनाम्बिका निजकलत्रमकारि तत् त्वन् नान्यः शिवः शिवपदस्य मुनीन्द्र ! पन्थाः ॥ २३ ॥ सर्वशास्त्राध्ययनादपि सम्यक्त्वमधिकमिति दर्शयन्नाह जानन्ति यद्यपि चतुर्दश चारु विद्या देशोनपूर्वदशकं च पठन्ति सार्थम् । Page #27 -------------------------------------------------------------------------- ________________ वीरभक्तामरम् सम्यक्त्वमीश ! न धृतं तव नैव तेषां ज्ञानस्वरूपममलं प्रवदन्ति सन्तः ॥ २४ ॥ पुरुषोत्तमोऽयं वीर एवेत्याह नृणां गणा गुणचणाः पतयोऽपि तेषां ये ये सुराः सुरवराः सुखदास्तकेऽपि । कृत्वाऽञ्जलिं जिन ! चरिक्रति ते स्तुतिं तदू व्यक्तं त्वमेव भगवन् ! पुरुषोत्तमोऽसि ॥ २५ ॥ संसारसागरशोषकाय प्रणामः रोगा झषा बहुमहामकराः कषाया श्चिन्तैव यत्र वडवाग्निरसातमम्भः । वार्धिर्भवः सर इव त्वयका कृतस्तत् तुभ्यं नमो जिन ! भवोदधिशोषणाय ॥ २६ ॥ भगवदर्शनालामे विडम्बना यद् यस्य तस्य च जनस्य हि पारवश्य मावश्यकं जिन ! मया वरिवस्ययाऽऽप्तम् । तत् तर्कयामि बहुमोहतया मया त्वं स्वप्नान्तरेऽपि न कदाचिदपीक्षितोऽसि ॥२७॥ स्तनन्धयस्य भगवतो रूपस्वरूपमाह रम्येन्द्रनीलरुचिवेषभृतो जनन्याः पार्श्व श्रितस्य धयतश्च पयोधरं ते । रूपं रराज नवकाञ्चनरुक् तमोनं बिम्बं रबेरिव पयोधरपार्श्ववति ॥ २८ ॥ प्रभोर्जन्म 'इक्ष्वाकुनामनि कुले विमले विशाले सद्रत्नराजिनि विराजत उद्भवस्ते । Page #28 -------------------------------------------------------------------------- ________________ श्रीधर्मवर्धन गणितम् दोषापहारकरणः प्रकटप्रकाशस्तुङ्गोदयाद्रिशिरसीव सहस्ररश्मेः ॥ २९ ॥ नाथस्य जन्माभिषेक: स्नानोदकैर्जिन(र्जनि)महे सुरराजिमुक्तैर्गात्रे पतद्भिरपि नूनमनेजमानम् । दृष्ट्वा भवन्तममराः प्रशशंसुरीशमुच्चैस्तटं सुरगिरेरिव शातकौम्भम् ॥ ३० ॥ axत्रयविचार: ये प्रदक्षिणतया प्रभजन्ति 'वीर' ते स्युर्नरा अहमिवाद्भुतकान्तिभाजः । प्रत्रयं वदिति प्रविभाति तेऽत्र प्रख्यापयत् त्रिजगतः परमेश्वरत्वम् ॥ ३१ ॥ भगवत्संस्मरणे सुरसान्निध्यमाह - कान्तारवर्त्मनि नराः पतिताः कदाचिद् दैवात् क्षुधा च तृषया परिपीडिताङ्गाः । ये त्वां स्मरन्ति च गृहाणि सरांसि भूरिपद्मानि तत्र विबुधा: परिकल्पयन्ति ॥ ३२ ॥ भगवचित्तस्थिरतामाह संनिश्चला नि ! यथा तव चित्तवृत्तिः कस्यापि नैवमपरस्य तपस्विनोऽपि । या सदा जिनपते ! स्थिरता ध्रुवस्य ताक कुतो ग्रहगणस्य विकाशिनोऽपि ? ॥ ३३ ॥ अथ भगवद्दर्शने जन्मवैरिणामपि विरोधो न भवतीत्याह - ओत्वाखवोऽहिगरुडाः पुनरेणसिंहा अन्येऽङ्किनोऽपि च मिथो जानिवैरबन्धाः । ७ Page #29 -------------------------------------------------------------------------- ________________ वीरभक्तामरम् तिष्ठन्ति ते समवसत्यविरोधिनं त्वा दृष्ट्वा भयं भवति नो भवदाश्रितानाम् ॥ ३४ ॥ भगवञ्चरणशरणगतं न कोऽपि पराभवतीत्याह यस्ते प्रणश्य चमरोंऽहितले प्रविष्ट स्तं हन्तुमीश ! न शशाक भिदुश्च शक्रः । तद् युक्तमेव विबुधाः प्रवदन्ति कोऽपि नाकामति क्रमयुगाचलसंश्रितं ते ॥ ३५ ॥ भगवन्नामतोऽति(पि)भयं न भवतीत्याह-- पूर्व त्वया सदुपकारपरेण तेजो लेश्या हता जिन ! विधाय सुशीतलेश्याम् । अद्यापि युक्तमिदमीश ! तथा भयाग्निं त्वन्नामकीर्तनजलं शमय यशेषम् ॥ ३६॥ भगवन्नामतः सर्पभयमपि विलीयत इत्याह ऊर्ध्वस्य ते बिलमुखे वचनं निशम्य य'चण्डकौशिक'फणी शमतामवाप । तत् साम्प्रतं तमपि नो स्पृशतीह नाग स्त्वन्नामनागदमनी हृदि यस्य पुंसः॥ ३७॥ भगवद्विहारे ईतयो न भवन्तीत्याह तुर्यारके विचरसि स्म हि यत्र देशे तत्र त्वदागमत ईतिकुलं ननाश । अद्यापि तद्भयमहर्मणिधामरूपात् त्वत्कीर्तनात् तम इवाशु भिदामुपैति ॥ ३८ ॥ मगवस्पादसेवाफलम् - निर्विग्रहाः सुगतयः शुभमानसाशाः सच्छुक्लपक्षविभवाश्चरणेषु रक्ताः । Page #30 -------------------------------------------------------------------------- ________________ श्रीधर्मवर्धन गणिकृतम् रम्याणि मौक्तिकफलानि च साधुहंसास्त्वत्पादपङ्कजवनाश्रयिणो लभन्ते ॥ ३९॥ भगवद्वचनश्रद्धानात् कामितप्राप्तिर्भवतीत्याहसंसारकाननपरिभ्रमणश्रमेण क्लान्ताः कदापि दधते वचनं कृतं ते । ते नाम कामित पदे जिन ! देहभाज स्वासं विहाय भवतः स्मरणाद् व्रजन्ति ॥ ४० ॥ भगवद्रूपं दृष्ट्वा सुरूपा अपि स्वरूपमदं मुञ्चन्तीत्याह - सर्वेन्द्रियैः पटुतरं चतुरस्रशोभं त्वां सत्प्रशस्यमिह दृश्यतरं प्रदृश्य । तेऽपि त्यजन्ति निजरूपमदं विभो ! ये मर्त्या भवन्ति मकरध्वजतुल्यरूपाः ॥ ४१ ॥ निर्बन्धनं जिनं ध्यायन्तो निर्बन्धना भवन्तीत्याह - छित्त्वा दृढानि जिन ! कर्मनिबन्धनानि सिद्धस्त्वमापिथ च सिद्धपदं प्रसिद्धम् । एवं तवानुकरणं दधते तकेऽपि सद्यः स्वयं विगतबन्धभया भवन्ति ॥ ४२ ॥ भगवत्स्तोत्राध्ययनात् सर्वोपद्रवनाशो भवतीत्याह- न व्याधिराधितुलोऽपि न मारिरारं नो विड्वरोऽशुभतरो न दरो ज्वरोऽपि । व्यालोऽनलोऽपि न हि तस्य करोति कष्टं यस्तावकं स्तवमिमं मतिमानधीते ॥ ४३ ॥ भगवत्स्तवो मौक्तिकहारः कण्ठे धार्य इत्याहत्वत्स्तोत्रमौक्तिकलतां सुगुणां सुवर्णा त्वन्नामधामसहितां राहितां च दोषैः । Page #31 -------------------------------------------------------------------------- ________________ वीरभक्तामरम् कण्ठे य ईश ! कुरुते धृत धर्मवृद्धि' स्तं 'मानतुङ्गम'वशा समुपैति लक्ष्मीः ॥ ४४ ॥ अथ प्रशस्तिः रसगुणमुनिभूमे ऽब्दे ( १७३६ )ऽत्र भक्तामरस्थैः चरमचरमपादैः पूरयन् सत्समस्याः । सुगुरु विजयहर्षा' वाचकास्तद्विनेय श्वरमजिननुतिं ज्ञो 'धर्मसिंहो' व्यधत्त ॥१॥-मालिनी ASEN Page #32 -------------------------------------------------------------------------- ________________ (२) श्रीभावप्रभसूरिविरचितं ॥ श्रीनेमिभक्तामरम् ॥ ( नेमिसम्बोधनापरनामकम् ) -lassश्रीसरस्वत्यै नमः । श्रीइष्टदेवतायै नमः । श्रीगुरुभ्यो नमः । भक्तामर ! त्वदुपसेवन एव 'राजी__ मत्या' ममोत्कमनसो दृढतापनुत् त्वम् । पद्माकरो वसुकलो वसुखोऽसुखार्ता वालम्बन भव जले पततां जनानाम् ॥ १॥-वसन्ततिलका पित्रोर्मुदे सह मयोपयमं यदीन्द्र ! नोरीकरिष्यसि तदा तव काऽत्र कीर्तिः ? । जग्राह यो हि गृहिकर्म विधाय वृत्तं स्तोष्ये किलाहमपि तं प्रथमं जिनेन्द्रम् ॥ २ ॥ रम्यं गृहं च रमणी रमणीयराढा भोगान् समं प्रवरबन्धुजनैरपास्य ।। तारुण्ययुग् 'यदु'पते ! त्वदृतेऽङ्ग दीक्षा मन्यः क इच्छति जनः सहसा ग्रहीतुम् ? ॥ ३ ॥ रोर्बु क्षमो जिन ! करोऽपि ममाबलायास्त्वामुलं हि भवदागमजातवीर्यः। १ “ इमे सूरिवर्या 'उठी सवेरा' इत्यादिकाध्यात्मिकस्तुतिं गुर्जरगिरायो रचयितारः श्रीउकेशवंशज्ञातीयवाणीगोत्रसाहाश्रीमाण्डणभार्यावाहिमदेवीकुक्षिसम्भवा" इति विशेष उपोद्घाते संयोजनीयः सुज्ञजनैः । Page #33 -------------------------------------------------------------------------- ________________ नेमिभक्तामरम् न स्यान्मुनीश ! लवणेशगृहीतशक्तिः ___ को वा तरीतुमलमम्बुनिधिं भुजाभ्याम् ? ॥ ४ ॥ भद्रं चकर्थ पशवेऽपि यथा तथा त्वं तूर्ण कृपापर ! ममैह्यसुरक्षणार्थम् । रिष्टाश्रितां खलु धवो महिलां समन्तुं ___ नाभ्येति किं निजशिशोः परिपालनार्थम् ? ॥ ५ ॥ तीक्ष्णं वचोऽप्यभिहितं मयका हितं यत् __ तत् ते भविष्यतितरां फलवृद्धिसिद्धयै । यडेलिधाम तपतीश ! भृशं निदाघे तच्चारुचूतकलिकानिकरैकहेतुः ॥ ६॥ आगच्छ कृच्छ्रहर ! हृच्छयचित्रपुल लक्षीकृतां कृशतनुं क्षम ! रक्ष मां त्वम् । त्वत्सङ्गमे क्षयमुपैष्यति मेऽतिदुःखं सूर्याशुभिन्नमिव शावरमन्धकारम् ॥ ७ ॥ उद्यत्तडिद्घनघनाघनगर्जितेऽहि भुग्भाविते नभसि नौ नभसीन ! देहे । धर्मोत्कटादिरिव दन्तुरतां विषण्णो मुक्ताफलद्युतिमुपैति नन्दबिन्दुः ॥ ८ ॥ पश्येदृशीति सखिता मदनादरः किं ? नृत्यन् मयूरनिकरोऽब्दघटां समीक्ष्य । मैत्र्या भवन्ति भगवन् ! प्रभया प्रकर्ष पद्माकरेषु जलजानि विकाशभाजि ॥९॥ किं त्वं स नैव चल ! काऽऽगतिका तवैषा जन्याः प्रसूर्जनयिता सहजाश्च जामिः। Page #34 -------------------------------------------------------------------------- ________________ श्रीभावप्रभसूरिविरचितम् श्यामाऽप्यहं च इति वर्गमिमं विवाह भूत्याऽऽश्रितं य इह नात्मसमं करोति ॥ १० ॥ दृष्ट्वा भवं तमनिमेषविलोकनीयं नान्यत्र तोषमुपयाति मदीयचक्षुः। पीत्वा पयः शशिकरद्युति दुग्धसिन्धोः क्षारं जलं जलनिधेरशितुं क इच्छेत् ? ॥ ११ ॥ राज्ञो महामृगमदाकुलमण्डलस्य दैत्यारिमार्गगमनस्य तमोऽदितस्य । चक्षुष्य ! चारुचतुराक्षिगतस्य किञ्च यत् ते समानमपरं न हि रूपमस्ति ॥ १२ ॥ त्वत्सद्वियोगवनमेव गता तथापि तीव्रातपोद्धतपराभवभाविताऽहम् । 'शैवेय' ! देव ! जलजाङ्कित ! जातमेतद् ___ यद् वासरे भवति पाण्डुपलाशकल्पम् ॥ १३ ॥ व्याहारमेड इव मे यदि नो शृणोषि शब्दादिकं सुखमिदं व्रज हारि हित्वा । नेतर्नरा भुवि भवन्ति गताकुशा ये कस्तान् निवारयति सञ्चरतो यथेष्टम् ? ॥ १४ ॥ ध्यानं विधेहि कुरु रैवतके तपांसि विद्धीति मां हरिसुतोऽस्थिरमाशु कर्ता । यजन्ममात्रलघुगात्रजिनांहितो नो किं मन्दराद्रिशिखरं चलितं कदाचित् ? ॥ १५ ॥ तत्रोषितं निधुवनाय समागतास्त्वां देव्यः समं सहचरैः सुतनुं समीक्ष्य । १ 'भूत्या श्रितं ' इत्यपि सम्भवति । Page #35 -------------------------------------------------------------------------- ________________ नेमिभक्तामरम् वक्ष्यन्ति मोहिततरा इति कामरूपो दीपोऽपरस्त्वमसि नाथ ! जगत्प्रकाशः ॥ १६ ॥ त्वद्ध्यानभाज्यपि पुनर्मयि नो गताया मिष्टार्थबाधकबृहविरहान्धकारम् । सद्धर्मधाम्नि सहजोद्यमधौतदोषः सूर्यातिशायिमहिमाऽसि मुनीन्द्रलोके ॥ १७ ॥ वक्त्रं जिनात्र वसतः प्रणिधानभाजो विश्वासतो मृगशिशुव्रजचुम्बितं सत् । संदृश्यते बहुललक्षणभावितं ते विद्योतयज्जगदपूर्वशशाङ्कबिम्बम् ।। १८ ॥ उद्योग एष भवता क्रियतां किमर्थ ? किं वाऽथ ते नु वरवस्तुन ऊनमस्ति ? । त्वामेव वीक्ष्य शितिभं समुदो मयूर्यः कार्य कियज्जलधरैर्जलभारननैः ? ॥ १५ ॥ इच्छावरं वरमिति स्वजनेन नुन्ना वमीत्यहं द्रुतकराब्जनिरुद्धकर्णा । रत्ने यथा जनतया क्रियतेऽभिलाषो नैवं तु काचशकले किरणाकुलेऽपि ॥ २० ॥ भव्ये ! मनोहरवरो भविता भवत्याः कि 'नेमिना'ऽसहशुचा च किमित्थमाल्या ?। वाच्यं किमत्र यदि मे न भवानिवान्यः कश्चिन्मनो हरति नाथ ! भवान्तरेऽपि ॥ २१ ॥ अस्या न दूषणमतो हि भवानसह्योऽबाधः कृतान्तजनको भवतीश ! सोऽपि । For Private & Personal use only Page #36 -------------------------------------------------------------------------- ________________ श्रीभावप्रभसूरिविरचितम् साताय सर्वजगतां च 'शिवा' यमर्क प्राच्येव दिग् जनयति स्फुरदंशुजालम् ॥ २२ ॥ चेतश्च मच्चरिकरीषि दरीश्रितानां तीनैतैर्विषमरैवत शृङ्गसङ्गी । आदर्शधानि घृत केवलचत्रिवत् किं नान्यः शिवः शिवपदस्य मुनीन्द्र ! पन्थाः ? ॥ २३ ॥ पूर्ण व्रतेन भवतु क्रियया गतैः किं ? कष्टैः कृतं च तपसाऽस्त्वलमन्यकृत्यैः । चेत् केवलं शिवसुखाब्जविकाशहेतुं ज्ञानस्वरूपममलं प्रवदन्ति सन्तः ॥ २४ ॥ बालश्विखेलिथ सुरैः कृतनर्मकर्मै धीरो भर्वश्व समितौ भुवनेषु जिष्णुः । सत्त्वात् पुनः स च गृहीति किमत्र गण्यो व्यक्तं त्वमेव भगवन् ! पुरुषोत्तमोऽसि ॥ २५ ॥ पूर्व प्रभो ! प्रबलपूरितपाञ्चजन्यः के प्रेङि 'ताच्युत 'भुजो हसितोऽस्य दारैः । मौनं श्रितः परिणये विमुखोऽधुनैवं तुभ्यं नमो जनभवोदधिशोषणाय ! ॥ २६ ॥ त्वं चेच्छिवात्मज इतीश ! शिवाय मे किं ? 'नारिष्टनेमि'रिति चेदशुभच्छिदेऽपि । स्वैर्वा निरुक्तवशतो मयि सानुकूलः स्वप्नान्तरेऽपि न कदाचिदपीक्षितोऽसि ॥ २७ ॥ वेत्थेति नाद्रिवसते ! विशदं ध्रुवं त्वां सौवं मतं प्रतिविभातमिदं ब्रवीति । १ ० ति भवांस्तु योगी ' इति पाठान्तरम् । १५ Page #37 -------------------------------------------------------------------------- ________________ नेमिभक्तामरम् रागीभवद् विकचकोकनदश्रियाऽरं बिम्बं रवेरिव पयो धरपार्श्ववर्ति ॥ २८ ॥ स्वामिन् ! 'समुद्रविजया'वनिपालसूनो ! स्तादीश्वरोऽत्र यदहार्यगतिं तवेमाम् । कान्ति निवारयति विष्णुपदोदितां क स्तुङ्गोदयाद्रिशिरसीव सहस्ररश्मेः ॥ २९ ॥ सारेच्छुदुर्लभमतोऽफलमेव मन्ये मुख्यं महेश ! महतोऽप्यपरोपकृत् ते । सिद्धागमार्थवरमुच्चदशं स्वरूप मुच्चैस्तटं सुरगिरेरिव शातकौम्भम् ॥ ३० ॥ उच्चोपलासनमशीतकरातपत्रं वातोच्चलद्विततनिर्झरचामरं च । देवार्चित ! त्रिकमिहास्तु तवैवमेव प्रख्यापयत् त्रिजगतः परमेश्वरत्वम् ॥ ३१ ॥ उक्तेष्वमीषु वचनेषु मयाऽमृतानि जानीध्वमादृतरुषाऽप्यनुरागयुक्त्या । नेत्रादिषु प्रथितसाम्यगुणेन मे हि ___ पद्मानि तत्र विबुधाः परिकल्पयन्ति ॥ ३२ ॥ मत्स्वाम्यहं च मुखनेत्रजितावमुष्या नीतोष्णतामिति मदेन मृगेण मन्ये । दाहाय मे प्रकृतिरीश ! विधोर्यथाऽस्ति तादृक् कुतो ग्रहगणस्य विकाशिनोऽपि ? ॥ ३३ ॥ अत्रैव पश्य परमां पर ! कैरविण्यां ज्योत्स्नाप्रिये च वितनोति रतिं शशाङ्कः । Page #38 -------------------------------------------------------------------------- ________________ श्रीभावप्रभसूरिविरचितम् स्नेहान्वितः परिवृढो विमुखोऽयनं हि दृष्ट्वाऽभयं भवति नोभवदाश्रितानाम् ॥ ३४ ॥ माकन्दवृन्दवनराजिपदे निरेनो ऽसह्योऽप्यहो ! सकलकेवलसम्पदाप्तेः । सालत्रयं भविभृतं भुवि मोहभूपो नाक्रामति क्रमयुगाचलसंश्रितं ते ॥ ३५ ॥ इत्युत्सुका गतिविनिर्जितराजहंसी 'राजीमती' दृढमतिः सुसती यतीशम् । इन्द्रः स्तुतं पययाविति नोऽसुखानि त्वन्नामकीर्तनजलं शमयत्यशेषम् ॥ ३६ ॥ मत्तालिपाटलमलीमसकामभोगी योगीश ! दुर्धरकषायफटोत्कटाक्षः । जय्यो जवेन जठराप्तजनोऽपि तेन त्वन्नामनागदमनी हृदि यस्य पुंसः ॥ ३७ ॥ कालोपमं विशददर्शनकृत्यशून्यं पक्षद्वयात् सदसतो धृततर्कजालम् । मिथ्यात्विशासनमिदं मिहिरांशुविद्ध त्वत्कीर्तनात् तम इवाशु भिदामुपैति ॥ ३८ ॥ रत्नत्रयं निरुपमं नरराजहंसाः संवित्तिदर्शनचरित्रमयप्रकाशम् । क्षित्याप्त संसृतिपरिश्रमदुःखदाहं त्वत्पादपङ्कजवनाश्रयिणो लभन्ते ॥ ३९ ॥ वित्तेन साधकतमेन सुन भावात् कैवल्यनार्युरसिजैकरसाभिलाषाः । १७ Page #39 -------------------------------------------------------------------------- ________________ नेमिभक्तामरम् सम्यक्प्रमादसुभृतोऽव्ययतां त्वदीयात् त्रास विहाय भवतः स्मरणाद् व्रजन्ति ॥ ४०॥ पीत्वा वचो जिनपतेरधिगम्य दीक्षां साऽथार केवलमनन्तसुखं च मोक्षम् । आश्रित्य सिद्धवावस्त्वगदा हि के नो मा भवन्ति मकरध्वजतुल्यरूपाः ? ॥ ११ ॥ काँस्कान् नवानि हसिताब्जशुचीन गुणांस्ते येऽनादितो विषमबाणभटेन नद्धाः। राज्ञि त्वयीश ! मनुजाः सति सार्वभौमे सद्यः स्वयं विगतबन्धभया भवन्ति ॥ ४२ ॥ सद्ब्रह्मचार ! जिन ! 'यादव'वंशरत्न! 'राजीमती'नयनकोकविरोकितुल्य !। जुष्टः श्रिया सकलयैकपदे भवेत् स यस्तावकं स्तवमिमं मतिमानधीते ॥ ४३ ॥ हारावली नुतिमिमां द्युतिसन्ततीहां कण्ठे दधाति 'महिमाप्रभ'सूरिराजः । यस्ते सदैव रुचिराश्रित भावरत्नां' तं 'मानतुङ्गम'वशा समुपैति लक्ष्मीः ॥ १४ ॥ DO Page #40 -------------------------------------------------------------------------- ________________ उपाध्यायश्रीधर्मवर्धनगणिविरचितम् ॥ वीरभक्तामरम् ॥ -~uaari('राज्यर्द्धिवृद्धि'इत्यपरनामकं स्वोपज्ञटीकासमलङ्कतम् ) अवतरणम् श्रीआदीशस्तुतिर्यत्र, स्तोत्रं भक्तामरामिधम् । श्रीमानतुङ्गैराचार्य-विहितं सुप्रभावयुक् ॥ १॥-अनुष्टुप् तत्काव्यानां समस्ताना, तुर्यतुर्याहिसंग्रहैः । समस्यापूरणाच्छ्रेष्ठं, स्तवं वीरजिनेशितुः ॥ २॥, राज्यर्द्धिवृद्धिनामानं, चक्रे श्रीधर्मवर्धनः । संक्षिप्तरूपां तट्टीका, स्वोपज्ञां च सुबोधिकाम् ॥ ३॥ ,, (विशेषकम् ) अथ वीरप्रभोः पूर्वभवोल्लेखस्तन्नामसार्थकता च राज्यर्डिवृद्धिभवनाद् भवने पितृभ्यां ___ श्री वर्धमान' इति नाम कृतं कृतिभ्याम् । यस्याद्य शासनमिदं वरिवर्ति भूमा___ वालम्बनं भवजले पततां जनानाम् ॥ १॥ सन्ततिलका (८,६) श्री'आर्षभिः' प्रणमति स्म भवे तृतीये गर्भस्थितं तु मघवाऽस्तुत सप्तविंशे । यं 'श्रेणिका'दिकनृपा अपि तुष्टुवुश्च स्तोष्ये किलाहमपि तं प्रथमं जिनेन्द्रम् ॥ २॥,, ( युग्मम् ) टीका कविर्वक्ति । किलेति निश्चितम् । अहमपि तं जिनेन्द्रं स्तोष्ये । तमिति कं? यत्तदोरभिसम्ब. न्धात् श्रीआर्षभिः-भरतचक्रवर्ती यं प्रथम-पूर्व प्रणमति स्म । ऋषभस्यापत्यमार्षभिः । स्मयोगे भूतार्थता वक्तव्या, प्रणमति स्मेति प्रणामं चकार । कदा ? तृतीये भवे । इह किल संप्रदायःश्रीवीरस्य सप्तविंशतिर्भवाः, तत्र तृतीये मरीचिभवे भरतेन पृष्टे श्रीऋषभदेवेन प्रोक्तम्-- १विशेषक-लक्षणम् "द्वाभ्या युग्ममिति प्रोक्तं, त्रिभिः श्लोकैविशेषकम् । कलापकं चतुर्भिः स्यात् , तदूर्ध्व कुलकं स्मृतम् ॥" Page #41 -------------------------------------------------------------------------- ________________ વીરભક્તામર [ श्रीधर्मवर्धनकृत"मरीचिरय मत्पौत्रः, स चतुर्विंशतितमतीर्थकरो भविष्यति" इति श्रुत्वा वन्दनीयोऽयं “जे' अ भविस्संतणागए काले" इति मत्वा भरतः प्रणमति स्म । “त्वन्ताथादी न पूर्वगौ" ( अभिधान-चिन्तामणी का० १, श्लो. २३) इतिवचनात् तुशब्दोऽपरसम्बन्धार्थः । गर्भस्थितं तु यं सप्तविंशे भवे मघवा-शक्रः अस्तो(पी)त् । ऋषभदत्तभार्याया देवानन्दा. ब्राह्मण्याः कुक्षौ गर्भरूपेण स्थितं हीनकुलावतारत्वेन, चलितासनः शक्रो यं (गर्भस्थितं ) अवधिना दृष्ट्वा हृष्टः सन् (शक्रः) सिंहासनात् समुत्थाय नमोत्धुणमितिस्तोत्ररचनयाऽस्तुत, ततः शक्रस्तवो जातः, सोऽद्यापि सर्वसङ्घन पठ्यते । च-पुनः, श्रेणिकादिकनृपा अपि यं तुष्टुवुः, विद्यमानस्य श्रीवीरजिनेशस्य मुख्यो नृपो भक्तः श्रीश्रेणिकः । यदाह-"सेणियनि वसिद्धाइयदेवीमायंगजक्खकयसेवेत्ति" । श्रेणिकादिकाः आदिशब्दात कोणिकोदायनादीनां ग्रहणम् । श्रेणिकादिकाश्च ते नृपाश्च श्रेणिकादिकनृपाः। यं वीरं तुष्टुवुः-स्तवनां चक्रुः, तमहमपि स्तोष्ये इति । अपिशब्दोवान्याकर्षणद्योतनार्थः। तमिति के ? प्रथमम् । ननु श्रीआदिजिनेशस्तुतौ प्रथममिति विशेषणं स्पष्टम्, चतुर्विंशतितमस्याहतः कथं प्रथममिति विशेषणं चरितार्थ स्यात् ? इत्यत आह--प्रथा-विस्तरा मा-लक्ष्मीः शोभा वा यस्य स प्रथमः । न च सर्वतीर्थकृता सामान्यमदो विशेषणमिति वाच्यम्, मातापितृभ्यां त्रिशलासिद्धार्थाभ्यां यस्य वर्धमान इति नाम कृतम् । कस्मात् ? भवने-स्वकीयवेश्मनि राज्यर्द्धिभवनात् , राज्यं "स्वाम्यमात्यसुहत्कोशराष्ट्रदुर्गवलानि च" (अमरकोशे श्लो० ७५१) इति सप्ताङ्गम्, तद्रपा ऋद्धिः, तस्या वृद्धिभवनंराज्यचिद्धिभवनं तस्मात् राज्यर्द्धि वृद्धिभवनात्, धन-धान्य-हिरण्य-कोश-कोठागारादिसर्वर्द्धिवृद्धे. धमान इति नाम विहितम् । किंविशिष्टाभ्यां पितृभ्यां ? कृतिभ्यां-सुकृतवद्भयां धामवद्भयां वा। पुनर्यस्य वर्धमानस्य अद्य-प्रत्यक्षे पञ्चमारके काले इदं-वर्तमानं शासनं-आज्ञावचनं भूमौ-पृथिव्यां परिवर्ति-सर्वोत्कृष्टतया वर्तते । किंविशिष्टं शासनं ? भवजले-संसारजल निधौ पतता-निमज्जता जनानां-मनुष्याणां आलम्बन-अवलम्बनरूपमित्यर्थः । अत एव राज्यर्द्धिवृद्धि (भवन)त्यात प्रवर्तमा. नशासनत्वाच्च प्रथा-विस्तरा मा-लक्ष्मीः शोभा वा यस्य (स ) प्रथमस्तं प्रथम मिति एतद् विशेषणं श्रीवर्धमानस्वामिनः शासनाधीश्वरस्य सत्फलितार्थ प्रतिभाति ॥ इति काव्यद्वयार्थः ॥ १-२॥ अन्वयः भवने राज्य-ऋद्धि-वृद्धि-भवनात् यस्य श्री-वर्धमानः' इति नाम कृतिभ्यां पितृभ्यां कृतं,भव-जले पततां जनानां आलम्बनं इदं ( यस्य ) शासनं अद्य (अपि) भूमौ वरिवर्ति, यं च श्री-'आर्षभिः' (प्रथम) तृतीये भवे प्रणमति स्म, गर्भ-स्थितं तु (यं) सप्तविंशे मघवा अस्तुत, (यं) श्रेणिक'-आदिक-नृपाः भपि तुष्टुवुन, तं प्रथमं जिन-इन्द्रं अहं अपि किल स्तोष्ये । શબ્દાથ राज्य:04. राज्यर्द्धिवृद्धिभवनात्-शाय-सभीनी वृद्धि पाने ऋद्धि-संपत्ति, सक्षमी. वृद्धिपधारे। भवने ( मू० भवन )-भडेसने विषे. भवन-यQते. पितृभ्यां (मू० पितृ) मातापिता 43. १ये च भविष्यन्ति अनागते काले (शकस्तवे)। २'श्रेणिक'नृप'सिद्धायिका देवी मातङ्ग'यक्षकृतसेवः । सीधे. Page #42 -------------------------------------------------------------------------- ________________ वीरभक्तामरम् ] વીરભક્તામર શ્રી=માનવાચક શબ્દ. ગર્ભ. વનિવર્ધમાન (સ્વામી), ચોવીસમા તીર્થંકર રિત (ધા યા) રહેલ. વર્ષના=શ્રીવર્ધમાન જર્મદિથતંગર્ભ (અવસ્થા)માં રહેલા. હરિએમ, સુરકિ. નામ (મૂળ નામન)=નામ. મધવા (મૂ મકાન )ઇન્દ્ર d (મૂળ કૃત)=કરેલું. અતુત (વા તુ)=સ્તવતે હવો. સિંખ્યા (મૂ૦ સિન)=(૧) સારાં કૃત્ય કરનારા; સવ (પૂ૦ ાિ )=સત્તાવીસમા. (૨) તેજવાળા. હૈ (મૂળ ) જેને થરા (મૂળ )=જેનું. નવા શ્રેણિક (રાજા), અભયકુમારના પિતાશ્રી. અચ=આજે. આરિ=શરૂઆત. રાસન (મૂ૦ રારિન ) =શાસન, આતા. કૃv=રાજા, ભૂપતિ. વં(મુ)=આ. શ્રાઝુિપ =શ્રેણિક પ્રમુખ રાજાઓ. વર્તિ (ધ નૃત)=ઉત્કૃષ્ટપણે વર્તે છે. v=પણ. મૂમ (મૂ માને)=પૃથ્વી ઉપર. gવુ (પા રતુ)=સ્તુતિ કરી. રાજીવ (મૂનારસ્વત) આધાર(ભૂત), ટેકા(રૂ૫). ==અને. નવસંસાર. સ્તો (પા રતુ)=સ્તવીશ. જલ, પાણી. વિસ્ટઃખચિત. મવછે સંસાર-સમુદ્રમાં. આદું (મૂળ અw)=હું. પતિત (મૂળ વત)=પડતા. તિ (મૂ૦ ત૮) તેને. નાનાં (કૂ૦ ગર)=મનુષ્યોના, પ્રથમ પહેલવહેલા. મા=ઋષભસ્વામીના પુત્ર, ભરત (રાજેશ્વર). પ્રથ=વિસ્તીર્ણ. મામિ =શ્રી ભરત (ચક્રવતી). મા (૧) લક્ષ્મી, (૨) શેભા. #=ભૂતાર્યવાચક શબ્દ. પ્રથi=વિસ્તીર્ણ છે લક્ષ્મી [અથવા શોભા) જેની એવા, gઇમતિ (પા નમ્)=નમન કરતા હવા. નિરાગદ્વેષને જીતનારા, વીતરાગ. મ (મૂ૦મવ)=ભવમાં. =મુખ્ય. તીરે (૫૦ તૃતીય)-ત્રીજા. | કિજં જિન-પતિને. બ્લેકાર્થ વર્ધમાન મહાવીર) સ્વામીના પૂર્વ ભવો તેમજ તેમના નામની સાર્થકતા (પિતાના) મહેલમાં રાજય–સંપત્તિની વૃદ્ધિ થવાને લીધે, સારાં કૃત્ય કરનારાં [ અથવા પુણ્યશાળી અથવા તેજસ્વી એવાં માતાપિતાએ જેનું વર્ધમાન એવું નામ પાડ્યું, તેમજ સંસાર-સમુદ્રમાં પડતા (અર્થાતુ ડૂબતા) મનુષ્યના આધારભૂત એવું જેનું આ શાસન અત્યારે (આ પંચમ કેલમાં પણ) પૃથ્વી ઉપર સર્વોત્કૃષ્ટપણે વર્તે છે, તથા વળી પહેલવહેલાં તે ૧ (૧) સ્વામી, (૨) વજીર, (૩)મિત્ર, (૪) ખાન, (૫) રાષ્ટ્ર, (૬) કિલે અને (૭) સૈન્ય એ રાજયનાં સાત અંગે છે. ૨ ધન, ધાન્ય, સુવર્ણ, કાશ, કોઠાર ઈસાદિ સંપત્તિ. ૩ ત્રિશલા રાણું અને સિદ્ધાર્થ રાજા એ વર્ધમાન સ્વામીનાં માતાપિતા થતાં હતાં. જૈન શાસ્ત્રમાં કાલના “ ઉત્સર્પિણી ” અને “અવસર્પિણ” એમ બે મુખ્ય વિભાગ પાડવામાં આવ્યા છે. આ બે વિભાગો મળીને એક “કાલ-ચક્ર થાય છે. આવાં અનંત કાલ–સો પસાર થઈ ગયાં છે અને થશે. ઉપર્યુક્ત કાલચક્રના ઉત્સર્પિણી અને અવસર્પિણી એમ બન્ને વિભાગના છ છ વિભાગો પાડવામાં આવ્યા છે. આ પ્રત્યેક વિભાગને આરા' (ઉંમર) કહેવામાં આવે છે. અત્ર પંચમ કાલથી અવસર્પિણીને પાંચમે આરો સમજવાનું છે. Page #43 -------------------------------------------------------------------------- ________________ વીરભક્તામર [ 2ષાનાજેને શ્રી ઋષભ(દેવ)ના પુત્ર (ભરત ચક્રવર્તી) ત્રીજા ભવમાં પ્રણામ કરતા હવા અને (ત્યાર પછી) ગર્ભવાસમાં રહેલા એવા જેને સત્તાવીસમા (અંતિમ ) ભવમાં (સૌધર્મ દેવલોકને શક) ઇન્દ્ર સ્તવતા હવા, તેમજ જેની શ્રેણિક પ્રમુખ પૃથ્વીપતિઓએ પણ સ્તુતિ કરી, તે (પિતાના પિતાશ્રીની રાજ્ય સંપત્તિની વૃદ્ધિના કારણભૂત હોવાને લીધે તેમજ અત્યારે પણ તેનુંજ શાસન ચાલતું હોવાને લીધે) વિસ્તીર્ણ છે લકમી [ અથવા શોભા ] જેની એવા (વર્ધમાન, વીર, મહાવીર, દેવાર્ય ઇત્યાદિ નામથી પ્રસિદ્ધ ) જિનેશ્વરની હું (ધર્મવર્ધનગણિ) પણ ખચિત રસ્તુતિ કરીશ.”—૧-૨ સ્પષ્ટીકરણ વર્ધમાનસ્વામી આ કાવ્ય દ્વારા કવિવર વર્ધમાનવામીને જીવન-ચરિત્ર ઉપર પ્રકાશ પાડે છે. તેમાં પ્રથમ શ્લોકમાં તે તેમના પૂર્વ ભવ વિષે ઉલેખ કરવામાં આવે છે અને સાથે સાથે તેમનું નામ ચરિતાર્થ છે એમ સિદ્ધ કરવામાં આવ્યું છે. આ કાવ્યના નાયક જેવીસમા તીર્થંકર વર્ધમાનસ્વામીને ગર્ભવાસના સંબંધમાં જે આશ્ચર્યજનક ઘટના બની હતી, તેનું અવ દિગદર્શન કરાવવામાં આવે છે, પરંતુ તે પૂર્વે એટલું કહેવું નિરર્થક નહિ ગણાય કે આ નીચે લખેલી ગર્ભ બદલવા સંબંધિની વાત દિગમ્બરને માન્ય નથી, કેમકે તેમની માન્યતા પ્રમાણે ભૂલ અંગાીિ રહ્યાંજ નથી અને તેમના ઉદ્ધાર કરેલા ગ્રન્થમાં આ વાત મળતી નથી. એમ કહેવામાં આવે છે કે વર્ધમાનસ્વામીએ યાને મહાવીર પ્રભુએ પિતાના બીજા ભવમાં નિજ કુળ વિષે ઘણો ગર્વ કર્યો હતો. પ્રસંગ એમ બન્યો હતો કે ભારત રાજેશ્વર પિતાના પિતાશ્રી પ્રથમ તીર્થંકર ઋષભદેવને નમસ્કાર કરવા ગયા હતા અને ત્યાં તેમણે તે જિનેશ્વરને એવો પ્રશ્ન પૂછે કે હે સ્વામિન્ ! આપની આ સભામાંથી કોઈ પણ જીવ આપ જેવી ઋદ્ધિ પામશે કે કેમ ? આના પ્રત્યુત્તરમાં ભગવાને કહ્યું કે તારે પુત્ર અને મારો પત્ર મરીચિ વીસ (અંતિમ ) તીર્થંકર થશે. ત્યાર બાદ નમુત્થણું યાને શાસ્તવની અંતિમ ગાથા– ૧ ભરત કે ઐરાવતના છ ખંડના અધિપતિને અથવા મહાવિદેહના બત્રીસ વિજયો પછી ગમે તે એક વિજયના સ્વામીને “ચવતી' કહેવામાં આવે છે. આ સંબંધી વિશેષ માહિતી માટે જુઓ શ્રીશોભનમુનીશ્વરકૃત સ્તુતિ-ચતુર્વિશતિકાના ૬૫માં પદ્યનું સ્પષ્ટીકરણ. ૨ જૈન શાસ્ત્રમાં બાર દેવલોક બતાવ્યા છે, તેમાંના પહેલા દેવલોકને સૌધર્મ દેવલોક કહેવામાં આવે છે. અત્ર દેવલેકશબ્દથી કલ્પપપન્ન દેવનું નિવાસસ્થાન સમજવું. જૈન શાસ્ત્રમાં દેવના (૧) ભુવનપતિ, (૨) વ્યતર, (૩) તિક અને (૪) વૈમાનિક એમ જે ચાર ભેદ પાડ્યા છે, તેમાં વળી વૈમાનિકના ક૯પપન્ન અને કલ્પાતીત એમ બે અવાંતર ભેદો છે. તેમાંના ક૫૫ત્ર દેવોના બાર નિવાસસ્થાન છે. તેનાં નામો નીચે મુજબ છેઃ (૧) સૌધર્મ, (૨) ઈશાન, (૩) સનકુમાર, (૪) મહેન્દ્ર, (૫) બ્રહાલેક, (૬) લાના, (૭) મહાશુક, (૮) સહસ્ત્રાર, (૯) આનત, (૧૦) માણત, (૧૧) આરણ અને (૨) અચુત ૩ “પ્રમુખ' શબ્દથી કણિક, ઉદાયન, જિતશત્રુ, અદીનશત્રુ, ચણ્ડપ્રઘાત, દશાર્ણભદ્ર વિગેરે સમજવા. ૪ આ શબ્દના અર્થ સાર જુઓ સ્તુતિ-ચતુર્વિશતિકા (૨૦૧૪). Page #44 -------------------------------------------------------------------------- ________________ વિરભક્તામર જે જ અા હિતા, જે આ અવિરતtrmg #ા. સંદ વદમાળા, હવે તિવિદેખ વંલામ ”—આર્યા –ના ઉપર ધ્યાન આપીને ભરત રાજા પોતાના પુત્ર મરીચિને વન્દન કરવા ગયા અને તેમ કરવાનું તેમને આ કારણ પણ જણાવ્યું. આ સાંભળીને મરીચિએ વિચાર કર્યો કે ખરે. ખર મારા કુળને ધન્ય છે, કેમકે મારા પિતામહ પ્રથમ તીર્થંકર થયા, વળી મારા પિતા પ્રથમ ચક્રવર્તી થયા, હું પણ પ્રથમ વાસુદેવ થઈશ તેમજ અંતિમ તીર્થંકર પણ થઇશ. આ મદના કટુ વિપાક તરીકે એ મરીચિને જીવ પ્રાણુત દેવલોકમાંના પુષ્પોત્તર વિમાનથી ઍવીને અંતિમ ભાવમાં મગધ દેશમાંના ક્ષત્રિયકુડના નરપતિ સિદ્ધાર્થને રાજ્યમાં રહેતા ઋષભદત્ત નામના બ્રાહ્મણની દેવાનન્દા નામની પ્રિયાની કુક્ષિમાં અવતર્યો. આ એક અલૌકિક ઘટના છે (જુઓ ક૯પસૂત્ર, સૂ૦ ૧૭ ). ભિક્ષુક કુળમાં આ પ્રમાણે દેવાનન્દાની કુક્ષિમાં ૮૨ દિવસે વ્યતીત થયા બાદ શકેન્દ્રનું આસન કંપ્યું. ત્યારે તેણે અવધિજ્ઞાનથી પ્રભુને ત્યાં ગર્ભમાં રહેલા જોયા. આથી એકદમ હત થઈ જઈ પોતાના આસન ઉપરથી નીચે ઉતરી, તેમની તરફ સાત-આઠ પગલાં ચાલીઅંજલિ જોડી તેણે તેમની સ્તુતિ કરી આ સ્તુતિ શસ્તવના નામથી પ્રસિદ્ધ છે). પરંતુ પ્રભુને નીચ કુળમાં અવતરેલા જોઈને તે શોકાતુર થે, એથી કરીને તેણે તરતજ હરિણગમેલી દેવને ત્રિશલા રાણીના ગર્ભને અને આ દેવાનન્દાના ગર્ભને અદલબદલ કરવા ફરમાવ્યું. તે કાર્ય તે દેવે કર્યું. આમાં તાત્પર્ય એ રહેલું છે કે કદાચિત્ તીર્થંકરનું ચ્યવન નીચ કુળાદિકમાં થાય, પરંતુ જન્મ તો તેવા કુળમાં કદિ સંભવતો જ નથી. આ વાતની કલ્પસૂત્ર (સૂ૦ ૧૮ ) સાક્ષી પૂરે છે. ગર્ભાવાસને સમય પૂર્ણ થતાં પ્રભુનો જન્મ થયો. આ વાત ઈ. સ. પૂર્વે ૫૯માં બની. મહાવીર સ્વામીના સત્તાવીસ ભવા આ શ્લોકમાં મહાવીરસ્વામીના સત્તાવીસ ભ થયા વિષે ઉલ્લેખ છે. આથી કોઈને એમ શંકા ઉપસ્થિત થાય કે શું મહાવીર સ્વામીના એટલાજ ભા થયા છે ? પરંતુ આ શંકા “ભવ' ની ગણતરીના રિવાજની અજ્ઞાનતા સૂચવે છે. દરેક જીવે અત્યાર સુધીમાં અનેક ભ. ૧ સંત-છાયા "येच अतीताः सिद्धाः, ये च भविष्यन्ति अनागते काले । संप्रति च वर्तमानाः, सर्वान् त्रिविधेन वन्दे ॥" ૨ વાસુદેવ” એ ત્રણ ખંડના અધિપતિનું નામ છે. એનો નીલ વર્ણ હોય છે. એને “ અર્ધ-ચક્રવતીના નામથી પણ ઓળખવામાં આવે છે. એક કાલ-ચક્રમાં ૧૮ વાસુદેવ થાય છે, અર્થાત “ઉત્સર્પિણી ” તેમજ “અવસર્પિણી' કાલમાં નવ નવ વાસુદેવો થાય છે. વાસુદેવના વડીલ બંધુને “બલદેવ' કહેવામાં આવે છે, જ્યારે તેના પ્રખર શત્રુને “પ્રતિવાસુદેવ ' કહેવામાં આવે છે. એ ધ્યાનમાં રાખવું કે વાસુદેવો નિયાણું બાંધવાવાળા હોય છે જ્યારે બલદેવો તેવું કાર્ય કરતા નથી. વળી વાસુદેવ અધોગામી છે, જ્યારે બલદેવો ઊર્ધ્વગામી છે (સરખા આવશ્યક-નિયુકિત, ૪૧૫ મી ગાથા). આ “અવસર્પિણ' કાલમાં શ્રીકૃષ્ણ નવમા વાસુદેવ, તેમના ભાઈ બલરામ નવમા બલદેવ અને જરાસંધ એ નવમા પ્રતિવાસુદેવ થઇ ગયા છે. વિશેષમાં આ સર્વેને “શલાકા પુરૂષ' એવી સંજ્ઞા આપવામાં આવે છે. Page #45 -------------------------------------------------------------------------- ________________ વીરભક્તામર હું શ્રીધર્મવર્ણનવૃતકર્યાં છે; પરંતુ જે ભવમાં જીવને સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે, ત્યારથી તેના ભવ ગણાય છે. "કેમકે સમ્યક્ત્વરૂપી બીજની પ્રાપ્તિ વિના તે પૂર્વેના અન્ય ભવરૂપી ભ્રમણાએ શૂન્યજ છે. વિશેષમાં આ સત્તાવીસ ભવાથી માટા ભવા સમજવાના છે; કેમકે વચ્ચે વચ્ચે બીજા ભવા પણ થયેલા છે, પરંતુ તે મહત્વના નહિ હાવાથી અત્ર તેની ગણના કરવામાં આવી નથી. ઉપર્યુક્ત સત્તાવીસ ભવે ત્રિષષ્ટિશલાકાપુરૂષચરિત્ર તેમજ સુખાધિકા પ્રમાણે નીચે મુજબ છેઃ— ( ૧ ) નયસાર, ( ૨ ) સૌધર્મવાસી દેવ, (૩) મરીચિ, ( ૪ ) બ્રહ્મલેકવાસી દેવ, ( ૫ ) કૌશિક ( બ્રાહ્મણ ) ( ભવ-ભ્રમણ ), ( ૬ ) પુષ્પમિત્ર, ( ૭ ) સૌધર્મવાસી દેવ, ( ૮ ) અગ્નિઘોત ( બ્રાહ્મણ ), ( ૯ ) ઈશાનવાસી દેવ, ( ૧૦ ) અગ્નિભૂતિ ( બ્રાહ્મણ ), ( ૧૧ ) સનત્કુમારવાસી દેવ, ( ૧૨ ) ભારદ્વાજ (બ્રાહ્મણ), ( ૧૩) માહેન્દ્રવાસી દેવ (ભવ-ભ્રમણુ), ( ૧૪ ) સ્થાવર ( બ્રાહ્મણ ), ( ૧૫ ) બ્રહ્મલાકવાસી દેવ, ( ૧૬ ) વિશ્વભૂતિ ( ક્ષત્રિય ), ( ૧૭ ) મહાશુક્ર દેવલાકમાં દેવ, ( ૧૮ ) ત્રિપૃષ્ઠ ( વાસુદેવ ), ( ૧૯ ) સાતમી નરકમાં નારકી, ( ૨૦ ) સિંહ, ( ૨૧ ) ચેાથી નરકમાં નારકી ( ભવ-ભ્રમણ ), ( ૧૨ ) મનુષ્ય, ( ૩ ) પ્રિયમિત્ર ( ચક્રવર્તી ), (૨૪) મહાશુક દેવલાકમાં દેવ, (૨૫) નંદન, (૨૬) પ્રાણત દેવલાકવાસી દેવ અને (૨૭) મહાવીર. આ સબંધમાં નીચેની ગાથાએ વિચારવા જેવી છે. "गामाविकखग १ सोहम्म २ मरिइ ३ पण कप्प ४ को सिय ५ सुहम्मे ६ | मरिऊण पुस्तमित्ते ७ सोहम्मे ८ ग्गिजोय ९ ईसा १० ॥ अग्भूिई ११ तियकप्पे १२ भारद्दाए १३ महिंद १४ संसारे । थावरय १५ बंभिभव १६ विस्सभूइ १७ सुके य १८ विट्ठ १२ ॥ अपइट्ठाणे २० सीहे २१ नरप २२ भमिऊण चक्कि वियमित्ते २३ ॥ सुक्के २४ नंदण नरवर २५ पाणयकप्पे २६ महावीरो २७ ॥ —શ્રીવિચારસાર-પ્રકરણ, ગાથાંક ૭૬-૭૯ આ સંબંધમાં આવશ્યક–નિયુક્તિની ૪૪૦-૪૫૭ સુધીની ગાથાઓ પણ જોવા જેવી છે. ભરત નરેશ્વર~~~ આ અવસર્પિણી કાલમાં ઉત્પન્ન થયેલા પ્રથમ તીર્થંકર શ્રીઋષભદેવના ભરત નરેશ્વર પુત્ર થાય છે. નાભિ અને મરૂ એ તેમનાં દાદાદાદીનાં નામેા છે, જ્યારે તેમની માતુશ્રીનું નામ તેા સુમ ૧ સમ્યક્ત્વ ’ એટલે ‘ યથાર્થ શ્રદ્ધાન. ' વાસ્તવિક દેવને વિષે દેવત્વની બુદ્ધિ, ખરેખરા ગુરૂને વિષે ગુરૂત્વની બુદ્ધિ અને સાચા ધર્મને વિષે ધર્મપણાની બુદ્ધિ રાખવી તે ‘ સમ્યક્ત્વ ' છે. ૨ સંસ્કૃત-છાયા— . ૮ ગ્રામવીક્ષાઃ સૌધર્મઃ મૌલિક ધમ~: સૌચિત્રઃ સૌધર્મઃ । मृत्वा पुष्पमित्रः सौधर्मः अग्निज्योतिः ईशानः ॥ अनभूतिः तृतीयकल्पः भारद्वाजः माहेन्द्रः संसारः । स्थावरश्च ब्रह्मभवः विश्वभूतिः शुक्रे त्रिपृष्ठः ॥ अप्रतिष्ठानः सिंहः नरके भ्रान्त्वा चक्री प्रियमित्रः । शुक्रे नन्दन: नरपतिः प्राणतकल्पे महावीरः ॥ ', ૩ આ પ્રથમ જિનેશ્વરના પિતાશ્રીના જીવનની સ્થૂલ રૂપરેખા સ્તુતિ-ચતુર્વિશતિકા (૫૦ ૮–૯ ) માં આલેખવામાં આવી છે. Page #46 -------------------------------------------------------------------------- ________________ वीरभक्तामरम् ] વીરભક્તામર ગેલા છે. વિશેષમાં બ્રાહ્મીને જન્મ પણ તેમની સાથેજ થયું હતું, અર્થાતુ સમંગલા દેવીએ ભરત અને બ્રાહ્મીના યુગલને જન્મ આપ્યો હતો. અપર માતા સુનંદા દેવીના બાહુબલિ પ્રમુખ ૯૯ પુત્ર તેમના ભાઇઓ થતા હતા અને સુન્દરી નામની પુત્રી એ તેમની બેન થતી હતી. તેઓ ભરતક્ષેત્રના છ ખંડ સાધીને ચક્રવર્તી બન્યા હતા. દરેક ચક્રવર્તીની પાસે જેમ ચૌદ રે હોય છે, તેમ તેમની પાસે પણ હતાં. સાધારણ રીતે એમ કહેવાય છે કે ગૃહવાસમાં કેવલિજ્ઞાન થવું મુશ્કેલ છે, પરંતુ આ મહાત્માને તેનું જ્ઞાન પણ પોતાના રાજ્યભવનમાં રહેવા છતાં થયું હતું, એ તેમની બલિહારી સૂચવે છે. કિન્તુ આનું કારણ એ છે કે જે કે તેઓ તે વખત સંસારરૂપી કાદવમાં રહેતા હતા, છતાં તેમનું હૃદયરૂપી કમલ તો નિર્લેપજ હતું. તેઓ તે વખત “નિત્ય નૈસરે મવતિ સારું વન્નનળમ્' અર્થાત્ “જે જે વસ્તુ આ સંસારમાં દષ્ટિ–ગોચર થાય છે, તે અનિત્ય છે' એવી ભાવના ભાવતા હતા, તેનું જ આ પરિણામ હતું. આ ભરત રાજર્ષિને પ્રણામ કરી તેમના વિશે ઉલ્લેખ અત્ર સમાપ્ત કરવામાં આવે છે. શ્રેણિક નૃપતિ- શ્રેણિકના પિતાનું નામ પ્રસેનજિતુ હતું, જ્યારે તેમની માતાનું નામ ધારણી હતું. વયે તેઓ મગધ દેશમાંની રાજગૃહી નગરીના સ્વામી બન્યા હતા. તેઓને ચિલ્લણ પ્રમુખ રાણીઓ હતી. રાણું ચિલણા તેમના જેવી સૌન્દર્યની એક અનુપમ મૂર્તિ હતી. આ બન્નેને સૌન્દર્યને જોઈને તો સમવસરણમાં મહાવીરસ્વામી વિરાજમાન હોવા છતાં પણ તેની પદામાંના અનેક લકે મેહમુગ્ધ બન્યા હતા અને તે એટલે સુધી કે સાધુઓમાં ફક્ત ગૌતમ સ્વામી (ઇન્દ્રભૂતિ) અને સાધ્વીઓમાં ચન્દનબાલા કેરાં રહી ગયાં હતાં. આ શ્રેણિક રાજાને અભયકુમારાદિક પુત્ર હતા. શ્રેણિક રાજા વીર પ્રભુના પરમ ભક્ત ગણાય છે. તેઓ આ “અવસર્પિણું ” કાલ પૂરો થયા બાદ “ઉત્સર્પિણીના ત્રીજા આરામાં પ્રથમ તીર્થંકર થનાર છે, જોકે અત્યારે તો તેઓ પ્રથમ નરકમાં છે.' ૧ ચાદ રોની માહિતી માટે જુઓ જબુદ્વીપ-પ્રાપ્તિ, તૃતીય વક્ષસ્કાર. ૨ આ ચિલણા રાણીના સંબંધમાં એમ કહી શકાય કે – "सा रामणीयकनिधेरधिदेवता वा सौन्दर्यसारसमुदायनिकेतनं वा। तस्याः सखे ! नियतमिन्दुसुधामृणालज्योत्स्नादि कारणमभून्मदनश्च वेधाः ॥" –માલતી-માધવ અર્થાત–તે (માલતી) રૂપાદિ સંપત્તિના ભંડારની અધિષ્ઠાયિકા દેવી છે અને સૌદર્યના સમુદાયનું ઘર છે. હે મિત્ર! ખરેખર તે (માલતી)નું ઉપાદાન કારણ ચંદ્ર, અમૃત, કમલને દંડ અને ચંદ્રને પ્રકાશ આદિ થયેલ છે અને તેને કર્તા (અષ્ટા) કામદેવ બનેલ છે. ૩ આ વાત એ બનેનું અનુપમ ચારિત્રબળ સૂચવે છે. આવું દઢ બ્રહ્મચર્ય પાળનાર તરીકે સ્થૂલિભદ્રનું નામ પણ જૈન સમાજમાં જાણીતું છે. ૪ પ્રભુના સેવકની પણ આવી દશા થાય એ “મેળો શરૂના ગતિઃ' એ સૂત્રને ચરિતાર્થ કરે છે. Page #47 -------------------------------------------------------------------------- ________________ વીરભક્તામર [ श्रीधर्मपर्धनतઆ શ્રેણિક નૃપતિના જીવન ઉપર શ્રીધર્મવર્ધનત સહસ્ત્રલિઝ્મમણિક શ્રેણિક ચરિત્ર તેમજ શ્રેણિક-કથા પ્રકાશ પાડે છે. આ બંને ગ્રન્થ સંબંધી ઉલ્લેખ જૈન ગ્રન્થાपदी ( ० २३४ २मने २६१ )मा छ. 24॥ ७५२id याश्रय न्य, आवश्य-वृत्ति, દશવૈકાલિક-વૃત્તિ તેમજ જ્ઞાતાધ્યયનમાંથી તેમને લગતી હકીકત મળી આવે છે. ५५-विया२ આ ૪૪ પાનું કાવ્ય શ્રીમાનતંગરિત ભક્તામર સ્તોત્રની ચતુર્થ ચરણની પદતિરૂપ હોવાથી “વસન્તતિલકા છંદમાં રચવામાં આવ્યું છે. એ છંદનું લક્ષણ વસન્તતિલક વૃત્તમાંજ ચાયેલા શ્રીમેરૂવિજયકૃત ચતુર્વિશતિ-જિનાનન્દસ્તુતિને પૃ. ૨-૫ માં વિચારવામાં આવ્યું છે, એથી કરીને અત્ર એ સંબંધમાં ઉલ્લેખ કરવામાં આવતા નથી. अथ तृतीयकाव्ये श्रीभगवतो महावीरस्वामिनो बलाधिक्यमाह वीर ! त्वया विदधताऽऽमलिकी सुलीलां बालाकृतिश्छलकृदारुरुहे सुरो यः। तालायमानवपुषं त्वदृते तमुच्च मन्यः क इच्छति जनः सहसा ग्रहीतुम् ॥ ३॥ टीका हे वीर ! त्वया आमलिकी सुलीलां-शोभनक्रीडां विदधता-कुर्वता यः सुर आरुरुहे -यो देवस्त्वया आरूढः यत्स्कन्धे त्वया चटितमित्यर्थः । किंविशिष्टः सुरः ? छलकृत-छद्मकारकः । पुनः किंविशिष्टः सुरः ? 'बालाकृतिः' बालवदाकृतिः-आकारो यस्य सः । तं सुरं त्वदृते-त्वद्विना अन्यो जनो ग्रहीतुं-स्वायत्तीकत्तुं क इच्छति ? न कोऽपीत्यर्थः । किंविशिष्टं तं ? उच्चम् । कीदृशं ? 'तालायमानवपुष' ताल:-तृणराजस्तद्वदा (तमिवा)चरति तालायते, तालायते ( इति तालायमानं ) तत् तादृशं वपुः-शरीरं यस्य स तालायमानवपुस्तं तालायमानवपुषम् । "ऋते योगे पञ्चमी" । त्वत् इति पञ्चम्या एकवचनम् । ऋते इति विनार्थेऽ. व्ययम् । अत्र भगवत आमलिकीक्रीडाप्रबन्धो ज्ञेयः ॥३॥ अन्वयः (हे ) 'वीर!' त्वया आमलिकी सु-लीलां विदधता यः बाल-आकृतिः छल-कृत् सुर: आरुरुहे, तं तालायमान-वपुषं उच्चं (सुरं) सहसा ग्रहीतुं स्वत् ऋते का अन्यः जना इच्छति । ૧ છંદ સંબંધી સ્થૂલ માહિતી માટે જુઓ શ્રીબાપજસિરિકૃત ચતુર્વિશતિકા (પૂ ર૫). Page #48 -------------------------------------------------------------------------- ________________ वीरभक्तामरम् ] વીરભક્તામર શબ્દાર્થ વીર! (મૂળ વીર)-હે વીર, હે મહાવીર ! g: (મૂળ પુર)-દેવતા. (મૂળ પુષ્પ)તારા વડે. (મૂળ ૨૨)=જે. વિધતા (દૂ વિપર) કરતા. સાચRાન તાડના સમાન. સામષ્ઠિર્શ (મૂળ સાત્રિી )=આમલિકી. વપુq=દેહ, શરીર. સુ=પ્રશંસાવાચક અવ્યય. તારા માનવપુv=તાડસમાન દેહ છે જેને તેને. ઈજા ક્રીડ. સ્વર (૫૦ યુદ્) તા. સુદ્ધાં સુંદર ક્રિડાને. રાતે વિના, સિવાય. વાજી=બાળક. તં (મૂળ ત૬)=તેને. અતિઆકાર. ૩યં (કૂ૦ ૩)=ઊંચે. વાણાતિ =બાળકના જેવો આકાર છે જેનો તે. કન્યા (મૂળ અચ)=બીજે, અપર. વાર (મૂ૦ મ્િ)=ા. કપટ, દગો. છતિ (પ૦ )=ઇ છે. =કરનાર, (મૂ૦ નન)=મનુષ્ય. છ7 કપટ કરનારો. સદા એકદમ. શાહ (ઘા )=આરૂઢ થશે. ત્રનું (ધા ૬)=પકડવાને, વશ કરવાને. શ્લોકાર્થ મહાવીર સ્વામીનું અલૌકિક પરાકમ હે વીર ( જિનેશ્વર ) ! બાળકના સમાન આકારવાળા અને (એથી સાબીત થતા) કપટ કરનાર એવા જે દેવની ઉપર આમલીની સુકડા કરો કે તું આરૂઢ થે, તે તાડના (વૃક્ષ) સમાન દેવાળા અને (અત એવ) ઉચ્ચ એવા દેવને એકદમ વશ કરવાને તારા સિવાય યે અપર મનુષ્ય ઇચ્છા કરે ?”-3 સ્પષ્ટીકરણ વીર પ્રભુની કીડા– એક વખત ઇન્દ્ર સભામાં વીર પ્રભુની પ્રશંસા કરીને કહ્યું કે તે અતુલ સામર્થ્યવાળા છે અને વળી ધીર છે. આ વાત એક સુરને ગળે ઉતરી નહિ એટલે તેની પરીક્ષા કરવા તે જ્યાં લગભગ આઠ વર્ષની ઉમ્મરના વીર પ્રભુ અન્ય રાજકુમાર સાથે વનમાં રમતા હતા, ત્યાં આવ્યું. આવીને તે કોઈ વૃક્ષના મૂળ પાસે સર્પ થઈને રહે એટલે અન્ય રાજકુમારે તો પલાયન કરી ગયા; પરંતુ વીર પ્રભુએ તેને હાથેથી પડી દૂર ફેંકી દીધે. આથી ફરીથી રાજકુમારે એકત્રિત થઈ ક્રીડા કરવા લાગ્યા એટલે તે સુર પણ રાજકુમાર થઈ ત્યાં રમવા આવ્યો. આ ક્રીડામાં એવી સરત હતી કે જે હારી જાય તે બીજાને પોતાની પીઠ ઉપર વહન કરે. વીર પ્રભુ તો હમેશાં જીતતા હતા, તેથી અન્ય રાજકુમારે તેમને પોતાની પીઠ ઉપર વહન કરતા હતા. એવામાં એક વખત પેલો દેવ હારી ગયે એટલે પ્રભુ તેની પીઠ ઉપર ચઢી બેઠા. એટલે તે દુર્મતિ દેવે પોતાનું વિકરાળ રૂપ વિકુવ્યું અને પર્વતના કરતાં પણ તે ઊંચાઈમાં વધવા લાગે. આ રૂપનું વર્ણન કરતાં શ્રી હેમચન્દ્રસૂરિ ત્રિષષ્ટિશલાકાપુરૂષચરિત્રમાં લખે છે કે – Page #49 -------------------------------------------------------------------------- ________________ વીરભક્તામર [ શ્રીધર્મર્ષનજd“તતઃ FIષ્ઠ લેતાહ-સૂપમષા સુધી! भूधरानप्यधरयन् , प्रारब्धो पर्धितुं सुरः॥ पातालकल्पे तस्यास्ये, जिवया तक्षकायितम् । પિતુ રિફો, વાનરાશિતમ્ II तस्यातिदारुणे दंष्टे, अभूतां क्रकचाकृती । जाज्वल्यमाने अङ्गार-शकट्याविव लोचने ।। घोणारन्ध्र महाघोरे, महीधरगुहे इव ।। भृकुटीमगरे भीमे, महोरग्याविव भ्रवौ ॥" ૫૦ ૧૦, સને ૨, પ્લે ૧૧૩-૧૧ અર્થાતુ- “તેના પાતાળ જેવા મુખમાં રહેલી તેની જીભ તક્ષક નાગ જેવી દેખાવા લાગી, ઊંચા પર્વત જેવા મસ્તક ઉપરના તેને પીળા કેશ દાવાનલ જેવા ભાસવા લાગ્યા, તેની ભયાનક દાઢે કરવતના જેવી જણાવા લાગી, તેનાં નેત્રે અંગારાની સગડીની જેમ પ્રકાશવા લાગ્યાં, તેનાં નસાર પર્વતની ગુફાનું ભાન કરાવા લાગ્યા અને તેની ભ્રકુટી વડે ભંગુર ભમરો બે મેટી નાગણ હોય તેમ ભયંકર દેખાવા લાગી.” આ પ્રમાણે તે સુરપિતાનું વધારે ને વધારે વિકરાળ તેમજ ઊંચું રૂપ બનાવતો જતો હતો તે વાત પ્રભુના લક્ષ્યમાં આવતાં તે પરાક્રમી પ્રભુએ તેની પીઠ ઉપર એક એવી મુકી મારી કે તરતજ તે વામન થઇ જઈને તે પ્રભુને નમી પડ્યું અને ઇન્દ્રનું કથન નહિ માનીને તેણે આ કાર્ય કર્યું હતું એમ પ્રભુ સમક્ષ તે કહેવા લાગ્યો. પ્રભુના ધેર્યની પ્રશંસા કરીને તે સ્વરથાને ચાલ્યો ગયો.' વીર” શબ્દના સંબંધી વિચાર વીર ' શબ્દ માટે નિરૂકત કરતાં એક વિદ્વાન કહે છે કે “विदारयति यत्कर्म, तपसा च विराजते । तपोवीर्येण युक्तश्च, तस्माद् वीर इति स्मृतः ॥" અર્થાતુ–જે કર્મનું વિદારણ કરે છે તથા તપશ્ચર્યાથી વિરાજમાન છે તેમજ તપશક્તિથી યુક્ત છે, તે “વીર' કહેવાય છે. વીર પ્રભુએ અનાર્ય દેશમાં પણ વિહાર કર્યો હતો તેનું શું કારણ? આના ઉત્તરમાં સમજવું કે કર્મનું વિદારણ કરવું એ તેમનું ધ્યેય હતું. આ ઉપરથી શું વીર પ્રભુમાં વીરવ હોવાનું સિદ્ધ થતું નથી કે હજી પણ જે એ બાબત પર શંકા રહેતી હોય, તે એ ઉમેરવું અનાવશ્યક નહિ ગણાય કે વીર પ્રભુએ અતિશય ઘેર તપશ્ચર્યા કરી હતી. આ ઉપરથી પણ વીર પ્રભુનું વીરત્વ જોઈ શકાય છે. વીર ' શબ્દને વ્યુત્પત્તિ-અર્થ પણ ઉપર્યુક્ત વાતની સાક્ષી પૂરે છે, કેમકે “વળ પતિ-યતિ વર્માણ રૂતિ વીર” અર્થાત્ જે વિશેષતઃ કમીને પ્રેરે છે, ધક્કા મારે છે, આત્માથી અલગ પાડી તેને દેશવટે દે છે, તે “વીર' છે. આ “વીર' શબ્દની વ્યુત્પત્તિ છે. ૧ સરખાવો આવશ્યક-નિર્યુકિત (ગાથાક ઉર-૭૫). ૨ કોઈ પણ શબ્દમાવને ગ્રહણ કરી તેના ઉપર આ પ્રયોગ લે તે “ નિકા' કહેવાય છે. Page #50 -------------------------------------------------------------------------- ________________ वीरभक्तामरम् ] વીરભક્તામર ११ વીર પ્રભુની વીરતા તેા જાણે તે તેમનો જન્મ-સિદ્ધ હુક નહિ હાય એમ લાગે છે. કેમકે તેમના જન્માત્સવના સમયે ઇન્દ્ર જ્યારે જલાભિષેક કરતા ખેંચાયા, ત્યારે તે પ્રભુએ પોતાના ડાબા પગના અંગુઠા વડે મેરૂ પર્વત કંપાવી પેાતાનું પરાક્રમ પ્રદર્શિત કર્યું હતું. તે ઉપરાંત આપણે ઉપર જોઇ ગયા તેમ આમલકી ક્રીડાર્દિક પ્રસંગે પણ તેમણે તેમનું વીરત્વ પૂરવાર કરી मताव्यं हुतुं. साथी मरीने खेभने 'वीर' 'हेवा ते तो न्याय्य गायन. अरे तेमने 'महावीर ' કહેવામાં આવે, તા તે પણ ખોટુ નથી. શ્રુતકેવલી શ્રીમાન્ ભદ્રબાહુરવામી પણ કહે છે કે— "अयले भयभेरवाणं, परीस होवसग्गाणं खन्तिखमे परिमाणं पालए धीमं अरतिरतिसहे दविए वीरियसंपन्ने देवेहि से णाम कयं समणे भगवं महावीरे" ? ॥ —પસૂત્ર, સૂ॰ ૧૦૮ अथ चतुर्थकाव्येन श्रीभगवतो विद्याधिक्यमाह - शक्रेण पृष्टमखिलं त्वमुवथ यत् तद् जैनेन्द्रसंज्ञकमिहाजनि शब्दशास्त्रम् । तस्यापि पारमुपयाति न कोऽपि बुद्धया को वा तरी तुमलमम्बुनिधिं भुजाभ्याम् ? ॥ ४ ॥ टीका हे वीर ! लेखशालाग्रहणावसरे शक्रेण इन्द्रेण पृष्टं अखिलं समस्तं यत् त्वमुवक्थ- सदुत्तराणि ऊचिवान्, तदिह-अस्मिन् लोके जैनेन्द्रसंज्ञकं शब्दशास्त्रं व्याकरणमजनि - जातम् । जिनवेन्द्रश्व तौ देवते अस्येति जैनेन्द्रम् । इन्द्रचन्द्रः काशिकृत्स्नेत्य ( त्याद्य )ष्ट महावैयाकरणाः, तैस्तैः कृतं तन्नामकं व्याकरणं अजनि - समुत्पन्नमित्यर्थः । कोऽपि जनस्तस्यापि शब्दशास्त्रस्य पारं बुद्धया नोपयाति, गहनार्थत्वात् । उक्तमर्थमर्थान्तरन्यासेन द्रढयति-वेति पक्षान्तरे, अम्बुनिधि - समुद्रं भुजाभ्यां तरीतुं कः [क्षमः ] अलं - कः समर्थः १ न कोऽपीत्यर्थः ॥ ४ ॥ अन्वयः शक्रेण पृष्टं अखिलं यत् त्वं उवक्थ, तद् इह जैनेन्द्र-संज्ञकं शब्द-शास्त्रं अजनि; तस्य अपि पारं कः अपि बुद्धया न उपयाति ( यतः ) कः वा भुजाभ्यां अम्बु-निधि तरीतुं अलम् ? | १ अचलो भयभैरवयोः परीषहोपसर्गाणां क्षान्तिक्षमः प्रतिमानां पालकः धीमान् अरतिरतिसहः द्रव्यं वीर्यसंपन्नः देवैः तस्य नाम कृतं श्रमणो भगवान् महावीरः । ૨ સરખાવે। શ્રીભગવતીના પ્રથમ શતકના પ્રથમ ઉદ્દેશના પાંચમા સૂત્ર ઉપરની શ્રીઅભયદેવસૂરિષ્કૃત वृत्ति. . Page #51 -------------------------------------------------------------------------- ________________ १२ તતે. વીરભક્તામર [શ્રી ધર્મવર્ષનત શબ્દાર્થ રન (૪)=સૌધર્મ-દ્રથી. તજી (તમ્)=તેને. ( )=પૂછાયેલ. બrv=પણ. આવિ (મૂ૦ માર)=સમત. પર (મૂળ ) પાર. ત્વ (યુધ્ધ )=ોં. ૩યાતિ (પા યા) જાય છે. વથ (ધા વ)=કહ્યું. ન=નહિ, ય (૧૦ ૨૨)=જે. (મૂળ વિમ્ )=ઇ. યુથ (૧ યુદ્ધ)=બુદ્ધિ વડે. ને જિન અને ઇન્દ્ર છે દેવતા જેના એવા. વા=અથવા. સં=નામ. તતું (પા)=ારવાને. કને જ્ઞ=જૈનેન્દ્ર છે નામ જેનું એવું. અસમર્થ. દુઆ લોકને વિષે. અq=જલ. માને (પાનન)= થયું. નિધિ સમૂહ. =શબ્દ. વાત્રકશાસ્ત્ર, ગમ્યુનિધિં સમુદ્રને. ધ્વાહ વ્યાકરણ મુનાખ્યાં ( મુ)=બે હતો વડે. શ્લેકાર્થ વીર પ્રભુનું અપૂર્વ વિદ્યા-બલ– સૌધર્મેન્દ્ર પૂછેલા પ્રશ્નના ઉત્તર તરીકે) જે સર્વ તેં કહ્યું, તે આ લોકને વિષે જૈનેન્દ્ર નામના વ્યાકરણ તરીકે (પ્રસિદ્ધ થયું. આ વ્યાકરણ (ગહન હોવાને લીધે) બુદ્ધિ વડે કાઈ પણ તેને પાર પામતો નથી; અથવા હાથ વડે સાગરને તરી જવામાં કોઈ સમર્થ છે કે?” –૪ સ્પષ્ટીકરણ વીર પ્રભુનું નિશાળ-ગરણું– વીર પ્રભુ વિદ્યાભ્યાસ કરવાને લાયક થયા, એટલે તેમના અપૂર્વ જ્ઞાનથી અજ્ઞાત એવાં તેમનાં માતાપિતાએ તેમને નિશાળે બેસાડવા વિચાર કર્યો અને તદનુસાર પોતાના રાજ્યમાં ઉચ્ચ પડિત પાસે તેમને લઈ ગયા. આવા અયુક્ત કાર્યની સૌધર્મેન્દ્રને ખબર પડી એટલે તે બ્રાહ્મણનું રૂપ લઈને લેખ-શાલામાં આવ્યો અને વ્યાકરણને લગતા કેટલાક પ્રશનો વીર પ્રભુને પૂછયા. આના ઉત્તરે સાંભળીને પણ્ડિત તો ઠંડાગાર થઈ ગયું. પછી સૌધર્મેન્દ્ર પ્રભુની સ્તુતિ કરી ચાલત છે. પ્રભુને વ્યાકરણ વિષે પૂછેલા પ્રકો અને તેના ઉત્તર “જૈનેન્દ્ર' વ્યાકરણ એવા નામથી પ્રસિદ્ધ થયા (સરખાવે આવશ્યક-નિર્યુક્તિની ૭૫-૭૭ મી ગાથાઓ ). પદ્ય-અલંકાર આ ચતુર્થ પધ “અર્થાન્તરવાસ' નામને અલંકારથી શોભી રહ્યું છે. શ્રી હેમચન્દ્રસૂરિએ અર્થાતરન્યાસનું લક્ષણ નીચે મુજબ આપ્યું છે – “ विशेषस्य सामान्येन साधर्म्यवैधाभ्यां समर्थनमर्थान्तरन्यासः" –કાવ્યાનુશાસન, પૃ૦ ૨૭૮. Page #52 -------------------------------------------------------------------------- ________________ वीरभक्तामरम् ] च्याउ वैयाम्रो– ( १ ) {न्द्र, ( २ ) भन्द्र, ( 3 ) शत्स्न, ( ४ ) आपिशलि, ( 4 ) शाटायन, ( ( ) पाणिनि, ( ७ )अमर मते ( ८ ) नैनेन्द्र मे माह वैया २९ । छे. આ વાતની વોપદેવકૃત કવિકલ્પદ્રુમનો નીચેનો શ્લોક સાક્ષી પૂરે છે. 66 इन्द्रश्चन्द्रः काशकृत्स्ना - पिशली शाकटायनः । વીરભક્તામર पाणिन्यमर जैनेन्द्रा, जयन्त्यौ च शाब्दिकाः ॥ 33 उपदेशाधिक्यमाह અત્ર એ નિવેદન કરવું અસ્થાને નહિ ગણાય કે શ્રીવિનયવિજયે . કલ્પસૂત્રના દેશમા સૂત્રની વ્યાખ્યામાં વીસ વ્યાકરણા વિષે ઉલ્લેખ કર્યો છે. धर्मस्य वृद्धिकरणाय जिन ! त्वदीया प्रादुर्भवत्य मलसद्गुणदायिनी गौः । पेयूषपोषणपरा वरकामधेनु - र्नाभ्येति किं निजशिशोः परिपालनार्थम् ? ॥ ५ ॥ टीका हे जिन ! त्वदीया गौ:- वाणी धर्मस्य वृद्धिकरणाय प्रादुर्भवति । किंलक्षणा गौः ? अमलान-निर्मलान् सतः- समीचीनान् गुणान् ददातीत्येवंशीला 'अमलसद्गुणदायिनी' । उक्तमर्थं द्रढयतिवरा - प्रधाना कामधेनुः निजशिशोः स्ववत्सस्य परिपालनार्थं किं नाभ्येति-संमुखं किं न समागच्छति ? समागच्छत्येव । किंविशिष्टा वरकामधेनुः ? ' पेयूपपोषणपरा' पेयूषं अभिनवं पयस्तेन पोपणं तस्मिन् परा - तत्परा । " धेनुस्तु नवसूतिका " (का० ४, श्लो० ३३३ ) इति हैमः । भगवतो वाणी कामधेनुरित्यर्थः ॥ ५ ॥ त्वदीया (मू० त्वदीय) = तारी. अन्वयः धर्मस्य ( मू० धर्म ) = धर्मनी. वृद्धि=यधारे।. करण = ( १ ) अर्थ ( २ ) हेतु. वृद्धिकरणाय = वृद्धिना हेतुने अ जिन ! ( मू० जिन ) = त्पा छे राग भने द्वेष भे मेवा ( संभोधनार्थ ), हे वीतराग ! ( हे ) जिन ! त्वदीया अ-मल-सत्-गुण-दायिनी गौ। धर्मस्य वृद्धि करणाय प्रादुर्भवति; पेयूपपोषण-परा वर कामधेनुः निज-शिशोः परिपालनार्थे किं न अभ्येति । । શબ્દાર્થ ** ૧૩ प्रादुर्भवति ( धा० भू ) = अउट थाय छे. अमल=निर्भव. सत्=सारा. गुण=गुण. दायिन्=आपना२. अमलसद्गुणदायिनी=निर्भव तेभन सारा गुशोने અર્પણ કરનારી, Page #53 -------------------------------------------------------------------------- ________________ १४ गौ० ( मू० गो ) = वा. पेयूष =ताभुं दूध, पड़े सात दिवसनी पीसी ગાયનું દૂધ. पोषण = पुष्टि. पर=तत्५२. पेयूषपोषण परानपीन धनी पुष्टियां तत्पर. वर उत्तम. कामधेनु = मुरलि स्वर्गीय गाय વીરભક્તામર कर्मक्षये भगवतो नाम्नो माहात्म्यमाह શ્લોકા ** - वरकामधेनुः = तभ सुरलि. ननहि. अभ्येति ( धा० इ) = संमुख लय ले. कि= शु. निज = पोताना. FT=42, 44103. निजशिशोः = पोताना माजनुं परिपालनार्थ = प्रभुना उपदेश - महिमा -- “ હૈ વીતરાગ ( પરમાત્મા )! નિમલ તેમજ ઉચિત ગુણેને અર્પણ કરનારી એવી તારી વાણીના ધર્મની વૃદ્ધિ કરવાને માટે પ્રાદુર્ભાવ થાય છે ( તે યાગ્યજ છે, કેમકે ) શું નવીન દૂધની પુષ્ટિ (કરવા)માં તત્પર એવી ઉત્તમ કામ-ધેનુ પેાતાના બાળકનું રક્ષણ કરવાને અર્થે સંમુખ જતી नथी डे ? ” – 4 [ श्रीधर्मवर्धन कृत पाने भारे. छिद्येत कर्मनिचयो भविनां यदाशु त्वन्नामधाम किल कारणमीश ! तत्र । कण्ठे पिकस्य कफजालमुपैति नाशं तच्चारुचूतकलिकानि करैकहेतुः ॥ ६ ॥ टीका हे ईश ! हे स्वामिन् ! यद्- यस्माद्धेतोः भविनां संसारिणां कर्मनिचयः - कर्मसमूहः आशुशीघ्रं छिद्येत - छेदं प्राप्नुयात् तत्र किलेति निश्चितं त्वन्नामधाम कारणं, तव नाम त्वन्नाम तदेव धाम- तेजः तदेव हेतुः । दृष्टान्तमाह पिकस्य कोकिलस्य कण्ठे कफजालं यन्नाशमुपैति हार्नि प्राप्नोति तत् चारुचूतकलिकानि करैकहेतुः - चारुः - मनोहरो यत्रत- आम्रस्तस्य कलिका निकरोमञ्जरीसमूहः स एव एक:- अद्वितीयो हेतुरद्वितीयं कारणम् । हेतुशब्दोऽजहलिंगः ॥ ६ ॥ अन्वयः (हे ) ईश ! यद् भविनां कर्म-निचयः आशु द्विद्येत तत्र त्वत्-नामन्-धाम किल कारणं; पिकस्प कण्ठे कफजालं नाशं उपैति तद् चारु-चूत-कलिका-निकर-एक-हेतुः । ૧ વીતરાગ સંબંધી માહિતી માટે જુએ સ્તુતિ-ચતુર્વિંશતિકા ( પૃ૦ ૪૯ ). Page #54 -------------------------------------------------------------------------- ________________ वीरभक्तामरम् ] छिद्येत ( धा० छिदू ) = छहाई नय कर्मन् = अर्म, आत्मानी नैसर्गिक शक्तिने पर भार દિત કરનાર પુદ્દગલ-વિશેષ. निचय= समूह, समुदाय, नथ्थे।. कर्मनिचयःनो समुहाय. भविनां (मू० भविन् ) = संसारमोना. यद् =भेथी. आशु=सत्वर, सही. त्वद् = द्वितीय यु३षवाय सर्वनाम. नामन्=नाम. धामन् = ते. त्वम्न्नामधाम=ताई नाभयी तेल. किल-मयित. कारणं ( मू० कारण ) - हेतु. ईश ! ( मू० ईश ) - हे प्रभु ! तत्र तेभां. વીરભક્તામર શબ્દાર્થ कण्डे (गू० कण्ठ ) - ६९मां गणामां पिकस्य ( मू० पिक ) - अडिसना, अयसना. कफ = ३३. जाल= समूह, कफजालं=इन। सभूल. उपैति (धा नाशं (मू० नाश ) = विनाशने. तद्-ते. चारु = मनोहर. चूत = मात्र, मो. कलिका - भंवरी, भोर. निकर समुहाम इ) आप्त थाय छे. શ્લાકાર્ય एक अद्वितीय, असाधारण. हेतु - अरणु. चारुचूतकलिकानि करैकहेतुम् = मनोहर यात्रમંજરીના સમુદાયરૂપી અદ્વિતીય કારણ, भगवता मिध्यात्वं हतं, तदन्यदेवेषु स्थितमित्याह કર્મ-ક્ષયનું કારણ નાથનું નામ— • डे परमेश्वर ! मेथी संसारी (वा) नांना समुहाय सत्वर हेहा भय छे, तेभां તારૂં નામરૂપી તેજ નક્કી કારણ છે. (જેમકે ) કાકિલાના કને વિષે ( બાઝેલી ) કફની જાલ નાશ પામે છે, તેમાં મનેહર આત્ર-મંજરીના સમુદાય અદ્રિતીય કારણ છે. -६ ૧૫ 'देवार्य' देव ! भवता कुमतं हतं तन्मिथ्यात्ववत्सु सततं शतशः सुरेषु । संतिष्ठतेऽतिमलिनं गिरिगह्वरेषु सूर्याशुभिन्नमिव शार्वरमन्धकारम् ॥ ७ ॥ टीका 44 "" " हे देवादेव ! हे वर्धमान ! । “ देवाय ज्ञातनन्दनः (का० १, श्लो० ३० ) इति हैमः । यद् भवता - त्वया कुमतं- कुत्सितमतं हतं तत् शतशो " बहवादेः शस् शतसहस्रादिसंख्येषु सुरेषु 'मिथ्यात्ववत्सु ' मिथ्यात्वमस्ति येषु ते मिथ्यात्ववन्तस्तेषु संतिष्ठते - निरन्तरं तिष्ठति । किंविशिष्टं कुमतं १ अतिमलिनं महामलीमसम् । केषु किमिव ? गिरिगह्वरेषु मूर्यांशुभिन्नं (शार्वरं ૧ કર્મનું સ્થૂલ સ્વરૂપ સ્તુતિ-ચતુર્વિશતિકાના પૃ॰ ૬-૭ માં આલેખવામાં આવ્યું છે. Page #55 -------------------------------------------------------------------------- ________________ વીરભક્તામર [श्रीधर्मवर्धनकृतशर्वरीसम्बन्धि) अन्धकारमिय, गिरीणां-पर्वतानां गहराणि गुहास्थानानि तेषु सूर्यस्यांशुभिभिनं-सूर्यकिरणैः प्रहतमन्धकारमिव ।। ७ ॥ अन्वयः ( हे ) 'देवार्य-देव ! ( यद ) भवता अति-मलिनं कु-मतं हतं, तद् शतशः मिथ्यात्ववत्सु सुरेषु सूर्य-अंशु-भिन्नं शार्वरं अन्धकार गिरि-गहरेषु इव सततं संतिष्ठते। શબ્દાથે देवार्य-हेवार्य, त-नन, महापी२. अति-अतिशय. देवप्रभु, स्यामी. मलिन मसिन, दषित. देवार्यदेव !-डे या ! अतिमालिनं अतिशय भलिन. भवता (मू० भवत् )-मा५43. गिरि पर्वत. कुमतं (गृ० कुमत ) दुष्ट मत. गह्वर-गु. हतं ( मू० हत )- यु. गिरिगहरेषु-पर्वतानी घुमाने विधे. तदू ( मू० तद् )-ते. सूर्य-२वि, सु२४. मिथ्यात्ववत्सु (मू० मिथ्यात्ववत् )-भियानासाने अंशु-२९१. भिन्न (धा. भिद )-मेहायेस. सततं-मेशने भाटे. सूर्याशुभिन्न-२विना नि२01 43 हाये. शतश: . इव-भ. सुरेषु ( मू० सुर )-वान विषे. शार्वरं ( मू० शार्वर )-रात्रि-सपा . संतिष्ठते ( धा० स्था )=निरंतर रहे थे. अन्धकारं (मू० अन्धकार )-अं५।२, अंधा३. साथ ભગવાને મારી હઠાવેલ મિથ્યાત્વને મળેલો આશ્રય હે દેવાર્ય દેવ! જે અતિશય મલિન એવા દુષ્ટ મત આપે નાશ કર્યો, તે, જેમ રવિનાં કિરણો વડે ભેદાય (કૃષ્ણ પક્ષની રાત્રિ–સંબંધી (સમરત)અંધકાર પર્વતની ગુફાઓને વિષે હમેશાં રહે છે, તેમ તે કુમત (પણ) સેંકડે મિથ્યાત્વી (ઉન્માર્ગી) દેવોને વિષે નિરંતર २७ छ. "- ७ विषे. भगवतो नाम्न आधिक्यमाह त्वन्नाम 'वीर' इति देव ! सुरे परस्मिन् केनापि यद्यपि धृतं न तथापि शोभाम् । प्राप्नोत्यमुत्र मलिने किमृजीषपृष्ठे मुक्ताफलद्युतिमुपैति ननूदबिन्दुः ? ॥ ८ ॥ टीका हे देव ! वीर इति त्वदीयं नाम केनापि जनेन परस्मिन् सुरे-अन्यस्मिन् देवे यद्यपि धृतं द्विपश्चाशद् वीराः क्षेत्रपालादय उच्यन्ते ( तेषां ) वीरनाम स्थापितं, तथापि तन्नाम तस्मिन् शोभा Page #56 -------------------------------------------------------------------------- ________________ ૧૭ वीरभक्तामरम् ] વિરભક્તામર न प्राप्नोति । तत्र दृष्टान्तमाह-अमुत्र-अमुष्मिन् लोके ननु-निश्चितमुदविन्दुः-दकस्य विन्दुःजलकणो मलिने ऋजीपपृष्ठे-पिष्टपाकभृत्पीठे किं मुक्ताफलद्युति-मौक्तिककान्ति [किं] उपैतिप्राप्नोति ? न प्राप्नोतीत्यर्थः । ऋजीषपृष्ठतुल्योऽन्यसुरः, तत्र वीर इति नामोदकबिन्दुनै शोभत ત્યર્થ: . ૮. अन्वयः (ફે) રેવ! વવ સિ -નામ ન પિ મન કુરે પુરં, તથા િ(ત સહિમન) शोभा न प्रामोति; अमुत्र (हि) मलिने ऋजीष-पृष्ठे उदन्-बिन्दुः मुक्ताफल युति ननु उपैति किम् ?। શબ્દાર્થ વિક્રમ તારું નામ. અમુત્ર આ લોકને વિષે. વીu ([ વરવીર. મલ્લેિ (પૂ મસન )=મલિન, મેલવાળા. હતિ એમ. વિં=શું. દેવ! (પૂ. દેવ)=હે પરમેશ્વર ! ની એક જાતનું પાત્ર, તળવાને પણ. ge=પીઠ.. સુરે (મૂ૦ (ર) દેવને વિષે. નીવડે છષની પીઠ ઉપર. પરિમન(મૂળ ર =અન્ય. gmaહ મોતી. ના િ(પૂ. વિક્રમ )=ઇકથી. પ્રતિ પ્રકાશ. =જે. ગુangતિ-મતીના પ્રકાશને. પૃતિ (મૂ૦ પૃત)=૨થાપન થયું. ૩તિ (પાસ)પામે છે. નહિ. નાનુ ખરેખર. તથv=ાપણુ. નકજલ. રોમાં (૧૦ રામા )=શોભાને તેજને. વિદુરીપું. પ્રામતિ (પા માર) પામે છે. સાિ =જલનું ટીપું. કાર્થ પ્રભુના નામની વિશેષતા હે પરમેશ્વર ! જોક કઈકે તારું વીર એવું નામ અન્ય દેવને વિષે સ્થાપન કર્યું, તોપણ તે ત્યાં શોભા પામતું નથી. (કેમકે) આ લેકને વિષે ના પાત્રની મલિન પીઠ ઉપર (રહેલું) જલનું બિન્દુ શું મુક્તાફલની કાન્તિને ખરેખર પામે કે'–૮ સ્પષ્ટીકરણ લેકનું તાત્પર્ય– આ લોકમાંથી તાત્પર્ય એ નીકળે છે કે જેમ સિંહનું ચામડું પહેરવાથી શિયાળસિંહ બનતે નથી, તેમ મનુષ્ય તો શું પણ કઈક ( હનુમાન) દેવ પણ જે વર્ધમાન સ્વામીનું વીર એવું નામ ધારણ કરે, પણ તે તેને ચરિતાર્થ કરી શકે નહિ. અત્ર આ વાત બાવન વીરને નામે ઓળખાતા દેવ આશ્રીને કહેવામાં આવી છે. આ બાવન વીરથી ધંટાકર્ણ વિગેરે સમજવા. Page #57 -------------------------------------------------------------------------- ________________ વીરભક્તામર [श्रीधर्मवर्धनकत भगवतो ज्ञानोत्पत्तिविशेपमाह ज्ञाने जिनेन्द्र ! तव केवलनाम्नि जाते __ लोकेषु कोमलमनांसि भृशं जहर्षुः । प्रद्योतने समुदिते हि भवन्ति किं नो पद्माकरेषु जलजानि विकाशभाञ्जि ? ॥ ९ ॥ टीका हे जिनेन्द्र ! तब केवलनाम्नि ज्ञाने जाते-उत्पन्ने सति लोकेषु-स्वर्ग-मर्त्य-पातालेषु कोमलमनांसि लक्षणया भव्यजनानां मनांसि भृशं-अत्यर्थ जहर्षुः-हर्ष प्रापुः । हीति उक्तमर्थ द्रढयतिप्रद्योतने-श्रीसूर्ये समुदिते-उद्गते सति पद्माकरेषु-तडागेपु जलजानि-कमलानि विकाशभाञ्जिविकस्वराणि किं नो भवन्ति ? भवन्त्येव । " प्रद्योतनस्तपनः" (का० २, श्लो० ९) इति हैमः ॥९॥ अन्वयः (हे ) जिन-इन्द्र । तव केवल-नाम्नि ज्ञाने जाते लोकेषु कोमल-मनांसि भृशं जहए, हि प्रद्योतने समुदिते किं पद्म आकरेषु जलजानि विकाशभाञ्जि नो भवन्ति ।। શબ્દાર્થ शाने ( मू. ज्ञान )ज्ञान, मध. जहर्षुः (धा. हा ) यानं: पामता पा. जिनेन्द्र ! ( म० जिनेन्द्र ) हे निलेश्वर, हे नि! प्रद्योतने ( मू० प्रद्योतन भुर्य. तव (मू० युष्मद् )=तारे विरे. समुदिते ( मू० समुदित )--ये. केवल ३१स-सान, सर्वज्ञता. हि-२९१ ३. केवलनानि=स मे छे नाम रेनु सेवा. भवन्ति ( धा० भू )-थाय . जाते (मू० जात )=84 थये. किं-j. लोकेषु (१५) सोने विषे. नोन्नलि. फोमल-नरम. पद्माकरेषु ( मू० पद्माकर )तणावान विषे, सपशेने विषे. मनस-यित्त. जलजानि (मु० जलज)-भी. कोमलमनांसि नरम थितो. विकाशभाञ्जि ( मू० विकाशभाज् , पिसने भृशंसत्य-त. सतारा, वि३२५२. શ્લોકાર્થ પ્રભુના કેવલજ્ઞાનનો મહિમા "Orनेश्वर ! ज्यारे तने उपस में नामर्नुज्ञान (उपस-ज्ञान) उत्पन्न ययुं, सारे (स्वर्ग, भय અને પાતાળ એ ત્રણે) લોકને વિષે (ભવ્ય પ્રાણીઓનાં) કોમળ ચિત્તે અત્યંત આનંદ પામ્યાં; કેમકે જ્યારે સૂર્ય ઉદય થાય છે, ત્યારે શું (કમલના સમૂહવાળાં) સરોવરને વિષે કમલા વિકવર थता नथी ?" Page #58 -------------------------------------------------------------------------- ________________ वीरभक्तामरम् ] વીરભક્તામર ऐट्याए -वियार रे! तीर्थेऽरना ( १ ) भ्यवन, ( २ ) नन्भ, (3) दीक्षा - ग्रहण, ( ४ ) देवलज्ञाननी प्राप्ति અને (૫) નિર્વાણુ એ પાંચ સમયે અર્થાત્ એ પાંચે કલ્યાણંકા વખતે કેટલીક અલૌકિક ધટનાએ બને છે. જેમકે એક તેા આ વાતની ખબર ઇન્દ્રા પેાતાનાં આસના કમ્પવાથી જાણે છે. વળી આ પાંચે કલ્યાણંકાને વિષે સર્વ જીવાને થાડીક વારને સારૂ શાન્તિ મળે છે, તેમજ તેમને હર્ષે પણ થાય છે. વિશેષમાં નરક જેવા સ્થાનમાં પણ પ્રધાત અને સાતા ( સુખ ) થઇ રહે છે. પ્રસ્તુતમાં કેવલજ્ઞાનરૂપી સૂર્યના ઉદય થવાથી ભવ્ય-કમલેા ખીલી રહે છે. ઇન્દ્રા સમવસરણ ( ધર્મ-દેશના-મણ્ડપ ) ની રચના કરવા અને કેવલજ્ઞાનીની અમૃત દેશનાનું પાન કરવા અધીરા બની જાય છે. * * સ્પષ્ટીકરણ वादाय ( मू० वाद ) = वाहार्थे, देव ! (देव) = ४श्वर ! समियाय (धा० ) = भाव्या. यः ( मू० यद् ) =. सेवके उपकारविशेषमाह - वादाय देव ! समियाय य 'इन्द्रभूतिः ' तस्मै प्रधानपदवीं प्रददे स्वकीयाम् । धन्यः स एव भुवि तस्य यशोऽपि लोके भूत्याश्रितं य इह नाऽऽत्मसमं करोति ॥ १० ॥ टीका हे देव ! इन्द्रभूतिः - गौतम गोत्रीयो ब्राह्मणो वादाय - वादं कर्तुमनाः समियाय -समाजगाम, तस्मै स्वकीयां प्रधान पदवीं भवान् प्रददे । प्रददे इति प्रथमपुरुषैकवचनस्य क्रियाभिसंबन्धाद् भवानिति कर्तृपदं ग्राह्यम् । तस्मै इन्द्रभूतये दानपात्रे चतुर्थी । उक्तमर्थं द्रढयति — भुवि - पृथिव्यां स एव धन्यो लोकेऽपि तस्य यशः तस्य कीर्तिः । तस्येति कस्य ? यो ना - यः पुमानू आश्रितं-सेवार्थमागतं पुरुषं भूत्या - ऋद्धया कृत्वा आत्मसमं - आत्मना तुल्यं करोति स एव ना । नुशब्दस्य प्रथमैकवचनम् । स एव नरो धन्य इत्यर्थः ॥ १० ॥ ૧૯ अन्वयः (हे ) देव ! यः 'इन्द्रभूतिः' वादाय समियाय, तस्मै ( भवान् ) स्वकीयां प्रधान पदवीं प्रददेः यः नाह आश्रितं भूत्या आत्मन्-समं करोति सः एव भुवि धन्यः, तस्य यशः अपि लोके । શબ્દાર્થ १ संभालु स्तुति-यतुविशति ( पृ० ३०-३३ ). इन्द्रभूतिः (मू० इन्द्रभूति) =न्द्रभूति, वीर प्रभुना પ્રથમ ગણધર तस्मै ( मू० तद् ) = तेने. प्रधान=उत्तम, मुख्य. Page #59 -------------------------------------------------------------------------- ________________ ૧૦ વવી હાદ્દા, પદ પ્રધાનજી=મુખ્ય પદ. પ્રહ્લે ( ધા૦ ર્ા )=આપ્યું. વળીયાં ( મૂ॰ ચક્રીયા )=નિજ, પેાતાનું. ધન્યા ( મૂ॰ ધન્ય )=૧૫, પ્રશંસનીય, સઃ (મૂ॰ ત ્ )=તે. e=જ, મુવિ ( મૂ॰ મૂ )=પૃથ્વીને વિષે. તસ્ય ( મૂ॰ તમ્ )=તેની. થરા ( મૂ॰ ચશમ્ )=કીર્તિ. વીરભક્તામર અવિ=પણ. જોજે ( મૂ॰ સોદ )=જગત્તે વિષે. [ શ્રીધર્મવર્ધનતા મૂળા ( મૂ॰ મૂર્તિ ) િવડે. આશ્રિતં ( મૂ॰ માશ્રિત )=આશ્રય લીધેલાને, શરણે આવેલાને. ૬૬=આ જગમાં. ના ( મૂ॰ હૈં )=મનુષ્ય. મન=આત્મા. સમ=સમાન, તુલ્ય. બામણમં=પેાતાના સમાન. ìતિ ( ધા॰ ; )=કરે છે. શ્લોકાઈ પ્રભુના સેવક પ્રતિ અનુપમ ઉપકાર— ‘ હે દેવાધિદેવ ! જે ઇન્દ્રભૂતિ (આપની સાથે) વાદ કરવાને આવ્યા, તેને આપે સ્વકીય ઉત્તમ પદ ( ગણધર-પદ) અર્પણ કર્યું. આ કૃત્ય ચેાગ્યજ છે, કેમકે જે મનુષ્ય પેાતાના આશ્રય લીધેલા (સેવક)ને આ જગમાં ઋદ્ધિ વડે પેાતાના સમાન કરે છે, તેજ ખરેખર પૃથ્વી ઉપર પ્રશંસનીય છે અને જગતુમાં તેનીજ કીતિ ( ધન્યવાને પાત્ર) છે.”—૧૦ સ્પષ્ટીકરણ અવિચાર— ‘ નામસમં ' નું ‘ ન+ગામસÉ' એમ પદચ્છેદ કરવાથી બીજો અર્થ રકુરે છે અને તે એ છે કે જે ( રવામી ) પેાતાના સેવકને સંપત્તિએ કરીને પાતાના સમાન કરતેા નથી, તેને પૃથ્વી ઉપર ધન્યવાદ ધટે છે, તેમજ તેની કીર્તિ પણ તેને મુબારકજ છે ! ! ! આ ‘ક્રાતિ’ છે, અર્થાત્ કટાક્ષના ઉદ્ગાર છે. કહેવાની મતલબ એ છે કે જે સ્વામીની સાચા દિલથી સેવા કરવા છતાં પણ દાસત્વ કાયમ રહે, તે વામીથી શું ? તેની કીર્તિ તેનેજ મુખાર્ક હાજો. ખરા ઉપકારી કાણુ ?— આના ઉત્તર સારૂ વિચારી આ નિમ્ન-લિખિત લેાક:~ — kr ? 'उपकारिषु यः साधुः, साधुत्वे तस्य को गुणः १ । अपकारिषु यः साधु, स साधुः सद्भिरुच्यते ॥ ', અર્થાત્ ઉપકાર કરનારા મનુષ્યા પ્રતિ જે સાધુ હૈાય, તેના સાધુત્વમાં શું ગુણ છે! અપકાર કરનાર તરફ જે સદ્રર્તન રાખે, તેજ સાધુ એમ સંતે કહે છે. આ વાતને ન્યાયવિશારદ મહામહે।પાધ્યાય શ્રીયશાવિજયજી પણુ ટકા આપે છે, કેમકે ઉપાધ્યાયશ્રી 'વિનયવિજયજીકૃત શ્રીપાલરાસમાં ચાથા ખંડની આઠમી હાલમાં તે ક૨ે છે કે— ૧ ‘ શ્રીપાલરાસ ’ વિનયવિજયજીએ બનાવવા માંડ્યા હતા, પરંતુ તેની સાતમે અને પચાસ ગાથા રચ્યા બાદ તે સ્વગે સિધાવ્યા અને ત્યાર બાદ તેમના સંકેતાનુસાર ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ બાકીના રાસ પૂરા કર્યો. જીએ આ સબંધમાં એ રાસના ફળશ, Page #60 -------------------------------------------------------------------------- ________________ वीरमक्तामरम् ] વીરભક્તામર “સજજન જે ભુંડું કરતા રૂડું કરે રે, તેહના જગમાં રહેશે નામ પ્રકાશ રે; આબે પત્થર મારે તેને ફલ દીયેરે, ચંદન આપે કાપે તેહને વાસરે–સાંભળજો હવે કર્મવિપાક કહે મુનિ રે." આ ઉપરથી જોઇ શકાય છે કે પિતાની સાથે બાથ ભીડવાને તૈયાર થયેલા એવા ઈન્દ્રભતિને પણ જે વીર પરમાત્માએ ઉત્તમ પદ આપી પિતાના સમાન બનાવ્યા તેમને ખરેખર ધન્યવાદ ઘટે છે, તેમજ સજજન કે સાધુ કહે છે તે પણ તેવાજ પુરૂષ છે. આ ઉપરથી સાર એ નીકળે છે કે ખરેખરા સજજનની સજજનતા નિરપેક્ષ હોય છે, અથતુ એવા સજજને સજજનતાની ખાતરજ–પિતાના સ્વભાવાનુસારજ સજજનતા દાખવે છે. શું પુષ્પને કાઈએ વિજ્ઞપ્તિ કરી છે કે તમારે અમને સુવાસ આપવી? શું વનદેવીએ કોઈ દિવસ કેઇની સાથે પણ વસન્તને સંદેશો કહા છે કે તારે આવીને મારી શોભામાં વધારો કરવો ! શું કોઈ ચક્રવાકે સૂર્યને પ્રાર્થના કરી છે કે તારે પૃથ્વી અને નભોમંડલને પ્રકાશિત કરવાં, શત્રુરૂપ અંધ. કારને દૂર કરો અને ચક્રવાક અને ચક્રવાકીને સંગ કરાવ! શું મેઘને ચાતકે કે પર્વતે કદી વિનવ્યું છે કે તારે તાપને વિનાશ કરનારી જલ-વૃષ્ટિ કરવી, ચાતકને જીવાડવા અને તેમના ના દ્વારા વૈડૂર્ય રત્નને પ્રાદુર્ભાવ કરવો? શું ચન્દ્રને કદી પણ કુમુદે કે ચરે વિનતિ કરી સાંભળી છે કે તારે અમને આનન્દ આપો? શું ચન્દ્રિકા અને પૃથ્વી સગોત્રીય છે કે જેથી કરીને તે પૃથ્વીને સુધાના સમાન ધવલ બનાવે છે? ૧ સરખાવો શ્રીદેવવિમલગણિત હીરસૌભાગ્યનાં નિમ્નલિખિત પશે. " अपेक्षां च न वापि कुर्वन्ति सन्तः स्वभावेन किं तूपकुर्वन्ति सर्वान् । किमभ्यर्थितानि प्रसूनानि कैश्विज् जनान् सौरभैः स्वैर्यदामोदयन्ति ॥-भुजङ्गप्रयातम् (६,६ ) कदाचिद् वसन्तस्य सन्देशवाचो-. ऽपि च प्रेषिताः कापि किं कुजलक्ष्म्या। मृगाक्षीमिवोत्कण्टको मजरीभिः નેવું હાસયાના ચત તામ્ -મુન किमभ्यर्च्यते केनचिच्चण्डरोचि यदुर्वीदिवौ भासयस्येष यद् वा । विपक्षानिवोदासयत्यन्धकारान् पुनर्योजयत्यजनाभी रथाङ्गान् ॥-भुजङ्ग अयाच्यन्त किं वाऽम्बुदाः केनचित् किं यदुर्वीधराणां व्यपोहन्ति तापम् । जलैवियन्तीह बप्पीहबालान् સાહૈિ વૈદ્ર(૬)શ્નાવન્તિ -મુન્ન उपाकारि किं कैरवैर्वा चकोरै यदेतान् सितांशुः पृणत्येव किं वा । सगोत्राः पुनश्चन्दिकाः किं धरित्र्याः રીતે તો તાઃ લુપાવત્ છે--મુગ -૧૧ મે સગ, ૦૬૨-૬૬ Page #61 -------------------------------------------------------------------------- ________________ ૨૨ વીરભક્તામર [ શ્રીધર્મવર્ષનાત ઇન્દુભૂતિ-વિચાર— મગધ દેશમાંની રાજગૃહી નગરીના સ્વામી શ્રીશ્રેણિકના ‘ ગાર્વર ’ ( ગુજ્વર ) ગામમાં વસુભુતિ નામના વિપ્ર વસતા હતા. તેને પૃથ્વી નામની સ્ત્રીથી ઇન્દ્રભૂતિ, અગ્નિભૂતિ અને વાયુભૂતિ એ નામનાં ત્રણ પુત્ર-રત્ને ઉત્પન્ન થયાં હતાં. એ બ્રાહ્મણનું ગાતમ ગોત્ર હાવાને લીધે ઇન્દ્રભૂતિના એ નામથી વ્યવહાર કરવામાં આવે છે; અર્થાત્ તેને ગાતમ( ગાતમ )વામી તરીકે ઓળખાવવામાં આવે છે. આ ગૈતમ સ્વામી અર્થાત્ ઇન્દ્રભૂતિ ચૌદ' વિધાના પારગામી અન્યા હતા, તેમણે ચાર વેદેાનું સારી રીતે અધ્યયન કર્યું હતું અને તે પેાતાને સર્વજ્ઞ ’ તરીકે ઓળખાવતા હતા. 6 એક વખત પાવાપુરીની સમીપમાં મહુસેન વનમાં રહેતા સામિલ નામના વિપ્રને ત્યાં અગ્નિભૂતિ પ્રમુખ દશૅ બ્રાહ્મણેા સહિત ઇન્દ્રભૂતિ યજ્ઞને માટે ગયા. ત્યાં તેઓ યજ્ઞ કરતા હતા, એવામાં તેમણે આકાશમાં ઉદ્દાત જોયે અને તદનંતર દેવાને મર્ત્ય-લાક ઉપર ઉતરી આવતા જોયા. આથી તેમણે એમ માન્યું કે આ મારા યજ્ઞનેા પ્રભાવ છે અને દેવા મને અભિનંદન આપવાને આવે છે. પરંતુ જ્યારે તે દેવા ત્યાં નહિ આવતાં પાવાપુરીમાં દેવાએ રચેલા વીર પ્રભુના સમવસરણ તરફ ગયા, ત્યારે તેમને આશ્ચર્યના પાર ન રહ્યા (આથી સાખીત થાય છે કે તે સર્વજ્ઞ હતા નહિ, કેમકે આશ્ચર્ય એ અજ્ઞાનજનક ચેષ્ટા છે ). વિરોષમાં લોકાને મુખેથી અત્ર સમીપમાં વીર ભગવાન્ સમવસર્યાં છે અને તે સર્વજ્ઞ છે એમ સાંભળતાં તે તેમને અતિશય સામયે ગર્વ ઉત્પન્ન થયા. તેઓ વિચારવા લાગ્યા કે ખરેખર અત્ર કાઇ ધુતારા આન્યા લાગે છે અને તેને ઇન્દ્રજાળ પાથરી હાય એમ સંભવે છે. આમ વિચારી પ્રભુનું માન મેાડવાને તેએ તૈયાર થયા અને તેમણે સમવસરણ તરફ પ્રયાણ કર્યું. પરંતુ સમવસરણની સમીપ આવતાં, તેમજ દેવ-કૃત ઋદ્ધિનું અવલાકન કરતાં અને વિશેષતઃ વીર પ્રભુના મુખારવિંદ તરફ નજર પડતાં તે તે ઠંડાગાર થઇ ગયા. એટલામાં અધુરામાં પૂરૂં વીર ભગવાને તેમને તેમના નામથી ખેલાવ્યા. અને વગર પૂછે તેમના મનેાગત સંદેહનું નિરાકરણ પણ કર્યું.' આથી કરીને ઇન્દ્રભૂતિને સમસ્ત ગર્વ ગળી ગયે। અને તેમણે પ્રભુના ચરણ-કમલમાં પ્રણામ કરી પેાતાને તેમના સેવક તેરી કે વીકારવા વિનતિ કરી. આ વિનતિને સ્વીકારીને પ્રભુએ તેમને દીક્ષા આપી એટલુંજ નહિ, પરંતુ પ્રથમ ગણધર બનાવ્યા. અરે એટલેથી પણ જાણે પેાતાનું અનુપમ ઉપકારિત્વ સિદ્દ થતું ન હેાય, તેમ ૧ ચૌદ-વિદ્યાઓ— “ વળી વૈશ્રવારો, મીમાંસાડડન્નીક્ષિત્રી તથા । ધર્મશાસ્ત્ર પુરાનું ચ, વિદ્યા સાશ્રતુ ॥ ” અર્થાત્ છ અંગા, ચાર વેદા, મીમાંસા, તર્ક, ધર્મશાસ્ત્ર અને પુરાણ એ ચૌદ વિદ્યાએ છે. ૨ ૠ-વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વ-વેદ એ ચાર વેદ છે. 3 અગ્નિભૂતિ, વાયુભૂતિ, વ્યક્ત, સુધર્મા, મણ્ડિક, મૌર્યપુત્ર, અકસ્પિત, અચલભ્રાતા, મેતાર્ય અને પ્રભાસ એ ઉપર્યુંક્ત દશ બ્રાહ્મણા છે. ૪ આ વાત વિશેષાવશ્યકમાંના ‘ગણુધરવાદ'ના નામથી ઓળખાતા પ્રકરણ ઉપરથી જોઇ શકાશે, જોકે એની સ્યૂલ રૂપરેખા તો શ્રીરૂપચન્દ્રકવિકૃત ગૌતમીય મહાકાવ્યમાં પણ આલેખવામાં આવી છે. Page #62 -------------------------------------------------------------------------- ________________ वीरभक्तामरम् ] વીરભક્તામર ર૩ પિતે એક પૌરૂષી પર્યત દેશના આપ્યા બાદ તરતજ તરતના જૈનેતર દીક્ષિત ઇન્દ્રભૂતિને એજ સમવસરણમાં પાદ-પીઠ ઉપર બેસીને વ્યાખ્યાન આપવાને પણ અધિકાર આપ્યો. આ તેમની સજજનતા સૂચવે છે. આમાં પણ હજી જાણે કંઈ ન્યૂનતા રહી નહિ ગઈ હેમંકે શું કે જેથી કરીને ગૌતમસ્વામીને પિતાના નિર્વાણ-સમયે પિતાનાથી દૂર કાલ્યા. પોતાનામાં ઇન્દ્રભૂતિને “મારાજ વીર’ એવી જે મમતા હતી તે દૂર કરવાને અને તેમ થતાં તેમને સર્વજ્ઞ-પદથી અલંકૃત કરવાને માટે તેમણે આમ કર્યું. આમ બાબત હોવાને લીધે, પિતાના સેવકને પિતાની તુલ્ય બનાવવાની–નહિ કે પોતે વામી તરીકે રહેવાની અને સેવકને સેવક રાખી મૂકવાની–એવી અનુપમ ભાવનાની વીર ભગવાન કરતાં વધારે આબેહુબ મૂર્તિ અન્યત્ર મળે ખરી ? ખરેખર મહાપુરૂષને ઉપકાર પણ મહાન જ હોય છે. સર્વજ્ઞ-પદથી ખરેખરા શોભતા એવા ઇન્દ્રભૂતિ વીર નિર્વાણ બાદ ૧૨ વર્ષે મેલે સિધાવ્યા. આ દ્વિતીયે મંગલરૂપ ઇન્દ્રભૂતિને મારા વારંવાર પ્રણામ હો એટલુંજ કહી અત્ર વિરમવામાં આવે તે પૂર્વે નિલિખિત “ગૌતમાષ્ટક તરફ દષ્ટિપાત કરે અનાવશ્યક નહિ ગણાય.” श्रीदेवानन्दसूरिकृतं गौतमाष्टकम् " श्रीइन्द्रभूतिं वसुभूतिपुत्र पृथ्वीभवं गौतमगोत्ररत्नम् । स्तुवन्ति देवासुरमानवेन्द्राः स गौतमो यच्छतु वाञ्छितं मे ॥१॥-उपजातिः श्रीवर्द्धमानात् त्रिपदीमवाप्य मुहूर्त्तमात्रेण कृतानि येन । अङ्गानि पूर्वाणि चतुर्दशापि स गौतमो यच्छतु वाञ्छितं मे ॥२॥-उप० श्रीवीरनाथेन पुरा प्रणीतं मन्त्रं महानन्दसुखाय यस्य । ध्यायन्त्यमी मूरिवराः समग्राः स गौतमो यच्छतु वाञ्छितं मे ॥ ३ ॥-उप० ૧ “પરૂથી” એટલે પ્રહર અર્થાત્ ત્રણ કલાક ૨ કેટલાક દર્શનકારએ ઈશ્વરને નિત્ય-મુક્ત માન્યો છે, તેમજ તેને સમાન તે તેના સેવકે નજ થઈ શકે એવું જે ઈશ્વરનું સ્વરૂપ આલેખ્યું છે, તે વિચારણીય છે. ૩ બધાં મળીને મંગલો ચારે છે–(૧) વીર ભગવાન, (૨) ગૌતમ સ્વામી, (૩) સ્થૂલિભદ્ર આદિ મુનિરાજ અને (૪) જૈન ધર્મ યાને આÁાદ દર્શન. કહ્યું પણ છે કે inષ્ઠ માવ7 “વો, મંઢ તન'મુ. iારું ‘ભૂમિ'ઘા, નપડતુ મંગણમ્ " * તમસ્વામીને લગતી હકીકત શ્રીજિનપ્રભસૂરિકૃતિ ગોતમસ્તોત્રમાંથી તેમજ આવશ્યક, વિશેષાવશ્યક, ઉત્તરાધ્યયન, ભગવતી ઇત્યાદિ આગમોમાંથી પણ મળી શકે છે. Page #63 -------------------------------------------------------------------------- ________________ २४ વીરભક્તામર [श्रीधर्मवर्धनकृतयस्याभिधानं मुनयोऽपि सर्वे गृह्णन्ति भिक्षाभ्रमणस्य काले। मिष्टान्न-पाना-ऽम्बरपूर्णकामाः स गौतमो यच्छतु वाञ्छितं मे ॥४॥-उप० अष्टापदाद्रौ गगने स्वशक्त्या ययौ जिनानां पदवन्दनाय । निशम्य तीर्थातिशयं सुरेभ्यः स गौतमो यच्छतु वाञ्छितं मे ॥ ५॥-उप० त्रिपञ्चसङ्ख्याशततापसानां तपाकशानामपुनर्भवाय । अक्षीणलब्ध्या परमान्नदाता स गौतमो यच्छतु वाञ्छितं मे ॥६॥-उप० सदक्षिणं भोजनमेव देयं साधर्मिक (के) सङ्कसपर्ययेव । कैवल्पवस्त्रं प्रददौ मुनीनां स गौतमो यच्छतु वाञ्छितं मे ॥७॥-उप० शिवं गते भर्तरि वीरनाथे युगप्रधानत्वमिहेव मत्वा । पट्टाभिषेको विदधे सुरेन्द्रैः स गौतमो यच्छतु वाञ्छितं मे ॥८॥-उप० श्रीगौतमस्याष्टकमादरेण प्रबोधकाले मुनिपुङ्गवा ये । पठन्ति ते सरिपदं च देवा नन्दं लभन्ते नितरां क्रमेण ॥९॥-उप० અર્થાતુ–“વસુભૂતિના નન્દન, (તેની પત્ની) પૃથ્વીને સુત, અને ગૌતમ ગોત્રને વિષે .૧ “પૃથ્વીના સુતને બીજો અર્થ “મંગલ' થાય છે, એ વાત ધ્યાનમાં લઈને તે શ્રીદેવવિમલગણિએ હીરસૌભાગ્યમાં ચતુર્થ સગમાં સાતમા અને આમાં પ દ્વારા નીચે મુજબ ઉદ્દગાર કાઢ્યા છે– "बभूव मुख्यो वसुभूतिसूनु स्तेषां गणीनामिह गौतमाहः।। यो वकभावं न बभार पृथ्वी सुतोऽपि नो विष्णुपदावलम्बी॥"-6जति અર્થાત જેણે પૃથ્વી-સુત હોઈ કરીને પણ વક્રતા ધારણ કરી નહિ તેમજ નારાયણના ચરણનો આશ્રય લીધે નહિ, તે ગતમ નામના વસુભૂતિના પુત્ર તે ગણધરમાં મુખ્ય બન્યા (મંગલ એ પૃથ્વી-સુત છે અને એ ગ્રહની વક્રતા સુપ્રસિદ્ધ છે તેમજ તે ગ્રહ હેવાથી આકાશને આશ્રય લે છે એ દેખીતી વાત છે). Page #64 -------------------------------------------------------------------------- ________________ वीरभक्तामरम् ] વીરભક્તામર રસમાન એવા જે શ્રીઇન્દ્રભૂતિની દેવેન્દ્રા, દાનવેન્દ્ર અને નરેન્દ્ર સ્તુતિ કરે છે, તે ગૌતમ (સ્વામી) મને વાંછિત અર્પો .”—૧. “શ્રીવદ્ધિમાન ( જિનેશ્વર )ની પાસેથી ( ઉત્પાદ, વ્યય અને દૈવ્યરૂપી) ત્રિપદી પ્રાપ્ત કરીને જેણે મુહુર્તમાત્રમાં (બાર) અંગે તેમજ ચૌદ પૂર્વે રચાં, તે ગૌતમ (પ્રભુ) મને અભીષ્ટ અર્પણ કરે.”-૨ “મેક્ષના સુખને માટે શ્રીવીર ભગવાને જે ગૌતમસ્વામી (ના નામવાળે) મંત્ર કર્યો હતો અને જે મંત્રનું ધ્યાન સમગ્ર સૂરીશ્વરો કરે છે, તે ગૌતમ (સ્વામી) મને વાંછિત સમર્પો.”—૩ “સર્વે મુનિએ પણ ભિક્ષા બ્રમણના સમયે જેનું નામ લે છે અને તેમ કરી મિષ્ટ અન્ન, પાન અને વસ્ત્રથી પૂર્ણ ઈચ્છાવાળા થાય છે, તે ગૌતમ ( પ્રભુ) મને અભીષ્ટ અર્પો.”–૪ “સુર પાસેથી (અષ્ટાપદ) તીર્થને અતિશય શ્રવણ કરીને જે ગગનમાં ચાલવાની પિતાની શકિત વડે અષ્ટાપદ પર્વત ઉપર (વીસ) જિનેન્દ્રોનાં ચરણના વન્દના ગયા, તે ૌતમ (મુનીશ્વર ) મને મનવાંછિત આપે.”—પ તપશ્ચર્યા કરવા વડે કૃશ બનેલા એવા પંદરસેં (૧૫૦૦) તાપસને મુક્તિને માટે જેએ અક્ષીણ લબ્ધિ વડે તેમને પરમાત્ર (ક્ષીર)ને દાતા બન્યા, તે ગૌતમ (ગણધર ) મને અભીષ્ટ સમપો.”-૬ સાધર્મિકોને દક્ષિણાની સાથેજ ભેજન દેવું ને સંઘની વાત્સલ્યતા પણ તેમજ થાય છે તેવી રીતે મુનિઓને જેણે સર્વશતારૂપી વસ્ત્ર પણ પરમાન્નની સાથે અર્પણ કર્યું, તે ગૌતમ (ગીર) માર મોરથ પૂરા પાડે.”—૭ પિતાના સ્વામી વીર પ્રભુ મે ગયા એટલે યુગ–પ્રધાનપણું શ્રીગૌતમ સ્વામીમાં છે એમ માનીને જેમને દેવેન્દ્રએ પટ્ટાભિષેક કર્યો, તે ગૌતમ (મુનિવર ) મને મનવાંછિત અપે.”—૮ જે મુનીશ્વરે જાગતાની સાથેજ આદરપૂર્વક (આ) શ્રીગૌતમાષ્ટકનું પઠન કરે છે, તેઓ સૂરિપદને અને તદનંતર (દેવગતિના) આનન્દને પણ ખચિત પ્રાપ્ત કરે છે. (કર્તા શ્રીમાન દેવાનન્દ સુરિજીએ પોતાનું નામ પણ આ અન્ય પદમાં સૂચવ્યું છે.)”— સાથે સાથે વિરોધાભાસ' નામના અલંકારથી વિભૂષિત આના પછીનું નવમું પદ્ય પણ જોઈ લઈએ. " यत्पाणिपद्मः सपुनर्भवोऽपि दत्ते नतानामपुनर्भवं यत् । शिष्यीकृता येन भवं विहाय शिवं श्रयन्ते च तदत्र चित्रम् ॥" –ઉપજાતિ. અર્થાત જેનું કર-કમલ પુનર્ભવ (નખ)થી યુક્ત હેઈ કરીને પણ પ્રણામ કરનારને અપુનર્ભવ (મોક્ષ) અર્પણ કરે છે તેમજ વળી જેણે શિષ્ય કરેલા છે ભાવ (મહાદેવ)ને છોડીને શિવ (મહાદેવ)નો આશ્રય લે છે, તે અત્ર આશ્ચર્યજનક છે. ( ‘ભવ'ને અર્થ સંસાર' કરવાથી અને “શિવ’નો અર્થ “મેક્ષ' કરવાથી વિરોધાભાસને પરિહાર થાય છે.). Page #65 -------------------------------------------------------------------------- ________________ વીરભક્તામર [ श्रीधर्मवर्धनकृतभगवतो वचनमाधुर्यमाह गोक्षीरसत्सितसिताधिकम(मि)ष्टमिष्ट___ माकर्ण्य ते वच इहेप्सति नो परस्य । पीयूषकं शशिमयूखविभं विहाय क्षारं जलं जलनिधे रसितुं क इच्छेत् ? ॥ ११ ॥ टीका हे जिन! ते-तव वचो-वचनमाकर्ण्य-श्रुत्वा परस्य-अन्यदेवस्य वचो जनो नो ईप्सति-नाप्नुमिच्छति । किंविशिष्टं वचः ? गोक्षीरं-दुग्धं सती चासौ सितसिता-उज्ज्वला शर्करा ताभ्यां द्वाभ्यामधिकमामि)ष्टं विशेषेण मृ(मि)ष्टं-मधुरतरम् । पुनः ( किंभूतं वचः ? इष्ट-वाञ्छितं ) । उक्तमर्थ द्रढयति-शशिमयूखविभं-चन्द्रकिरणतुल्यं निर्मलं पीयूपकं-अमृतं विहाय-त्यक्त्वा जलनिधेः- लवणसमुद्रस्य क्षारं जलं रसितुं-स्वादितुं क इच्छेत्-को वाञ्छेत् ? न कोऽपीत्यर्थः । पीयूपमेव पीयूषकं स्वार्थे कप्रत्ययः । यद्वा पीयूपतुल्यं कं-जलं अमृतजलं पीत्वा क्षारं जलं रसितुं, रस आस्वादने ( इति धातोः ) तुम्प्रत्यये इडागमे च रसितुमिति सुपाठः । अशितुमिति पाठोऽज्ञानमूलकः, भोजनार्थाभावात् ॥ ११ ॥ अन्वयः ते गो-क्षीर-सत्-सित-सिता-अधिक-मृमि )ष्टं, इयं वचः आकर्ण्य परस्य (वचः) इह (जनः) नो ईप्सति; (हि) शशि-मयूख-विभं पीयूषकं [पीयूप-कं वा ] विहाय जल-निधेः क्षारं जलं रसितुं कः इच्छेत् ।। શબ્દાર્થ गो-गाय. ते (मू० युष्मद् )-ता।. क्षीर-२, ५. वचः (मू० वचस् )-क्यनने. गोक्षीर गायतुं ५. इह-मा हुनियामां. सत्-उत्तम. ईप्सति (धा० आए)-भेजवा . सित-Gra, श्वेत. नो-नलि. सिता-श:२१, सा३२. परस्य (मू० पर )-4-यना. अधिक-विशेष. पीयूषकं ( मू. पीयूषक )-अमृत. मृए-निर्भस पीयूष-अमृत. मिष्ट मधुर,ना क- स. गोक्षीरसत्सितसिताधिकमृ(मि)टंध अने उत्तम पीयूषकं-अमृतसमान स. તેમજ ઉજજવલ એવી સાકરથી વધારે નિર્મલ शशिन् २०४नी1-, 4-5. [अथवा मधुर ] मे. मयूख-४ि२५. इष्ट ( मू० इष्ट )-प्रिय. विम-तुल्य. आकर्ण्य ( धा० कर्ण )=सामान. शशिमयूखविम-य-नाशिनी तुझ्य. Page #66 -------------------------------------------------------------------------- ________________ वीरभक्तामरम् ] વિધાન ( ધા૦ ૪ )યજી દઇતે, મૂકીને. ક્ષાર ( મૂ॰ ક્ષાર )=ખારા. નહં ( મૂ॰ ગહ )=પાણીને. =પાણી. નિષિ-સમૂહ. વીરભક્તામર નહનિષે: ( મૂ॰ ગલનિધિ )=સાગરનું. દલિતું ( ધા॰ રણ્ )=રવાદ લેવાને. TM ( મૂ॰ ત્રિમ્ )=કાણુ. જેત્ ( ધા॰ ૧ )=ઇચ્છા કરે. શ્લોકાથે ૨૭ પ્રભુની વાણીની મધુરતા— ‘( હે જગન્નાથ ! ) ગાયના દૂધથી તેમજ ઉત્તમ અને ઉજ્જવલ એવી શર્કરાથી પણ વધારે નિર્મલ [ અથવા મધુર ] તથા પ્રિય એવું તારૂં વચન શ્રવણ કર્યાં બાદ અન્યના વચનનું શ્રવણ કરવા (કાઇ પણ મનુષ્ય ) અત્ર ઇચ્છતે। નથી. (કેમકે ) ચન્દ્રનાં કિરણેાના જેવા (નિર્મલ) અમૃતને [ અથવા અમૃત સમાન જલને ] મૂકીને ( લવણુ) સમુદ્રના ખારા જલને રવાદ લેવાને કાણુ ઇચ્છે ?'’——૧૧ સ્પષ્ટીકરણ પાયાન્તર-વિચાર ‘અર્થાન્તરન્યાસ'થી અલંકૃત એવા આ શ્લોકની વૃત્તિમાં ‘નિશિતું’ (ગનિષે:+મશિતું) એ પાઠાન્તરના સંબંધમાં ખુલાસા કરવામાં આવ્યા છે અને તેમાં ‘શિતું' એ પાઠ અશુદ્ છે એમ કહેવામાં આવ્યું છે. આ વાતના સમર્થનમાં એ ઉમેરવાનું કે સમયસુન્દરગણિકૃત ઋષભ-ભક્તામરમાં, રત્નસિંહકૃત નેમિ-ભક્તામર ( યાને પ્રાણપ્રિય કાન્ય )માં તેમજ કાવ્ય-માલાના સપ્તમ ગુચ્છકમાં છપાયલ ભક્તામર સ્તાત્રમાં પણ ‘રક્ષિતું’ પાડે છે. પરંતુ એ નિવેદન કરવું અસ્થાને નહિં ગણાય કે ભાવપ્રભસૂવિરચિત નેમિ-ભક્તામરમાં, કીર્તવિમલકૃત શાન્તિ-ભક્તામરમાં તેમજ ધર્મસિંહસૂરિ રચિત સરસ્વતી-ભક્તામરમાં પણ ‘તું' એવા પાઠ છે. વળી ‘સુધાશિનો લેવા:,’ ‘વાલાશિનો નાળાઃ' એવાં વાયા પણ જોવામાં આવે છે. વાસ્તે આ વાત વિચારણીય છે. * भगवतो रूपाधिक्यमाह - अङ्गुष्ठमेकमणुभिर्मणिजैः सुरेन्द्रा निर्माय चेत् तव पदस्य पुरो धरेयुः । पूष्णोऽग्र उल्मुकमिवेश ! स दृश्यते वै यत् ते समानमपरं न हि रूपमस्ति ॥ १२ ॥ टीका हे जिन ! सुरेन्द्रा-देवेन्द्रा अणुभिः - परमाणुभिः एकमङ्गुष्ठं निर्माय - नूतनं निष्पाद्य चेदयदि तव पदस्य - चरणस्य पुरः-अग्रे धरेयुः - तव चरणस्याङ्गुष्ठेन तुल्यताकरणाय स्थापयेयुः । किंविशिष्टैर Page #67 -------------------------------------------------------------------------- ________________ વીરભક્તામર [ શ્રીધર્મવર્ષનજીતणुभिः? 'मणिजैः' मणयः चन्द्रकान्तादिरत्नानि तेषु जाता मणिजास्तैर्मणिजैः-रत्नोद्भूतः परमाणुभिरित्यर्थः । हे ईश ! सोऽङ्गष्ठो वै इति निश्चितं पूष्णः-सूर्यस्याग्रे उल्मुकमिव-अलातमिव दृश्यते । यद्यस्मात् कारणाद हीति निश्चितं ते-तव समानमपरं रूपं नास्ति, त्वत्तुल्यरूपोऽन्यो नास्तीत्यर्थः।।१२॥ अन्वयः (૨) ૪ : વૈદુ જુ- મનિ-જૈ અનુમા રાઈ નિમાતા ઘર૪ છુ, ( तर्हि ) सः पूष्णः अग्रे उल्मुकं इव वै दृश्यते यद् ते समानं अपरं रूपं न हि अस्ति । શબ્દાર્થ અશુ (સદ)=અંગુઠો. અત્રે (૧૦ ૩૦)=અગ્રે. (મૂળ ઇ%)=એક. હમુ (૧૧ મુ%) અંગારે. અજુમિ ( મજુ)=પરમાણુઓ વડે. ઘ=જેમ. મm=7. ફા! (મૂ )= પરમેશ્વર ! નજિનૈઋત્નોમાંથી ઉત્પન્ન થયેલ. (મૂળ ત૨)=ો. પુત્રદેવ. દફતે (ધા ) દેખાય (છે). સુબ્રા સુરપતિઓ. જૈનક્કી.. નિર્માણ (ધામા )=બનાવીને. યજેથી કરીને. =જે. તે (ક્યુ H)=તારા. તવ ( [ પુષ)=તારા. સમાન (મૂલમાન)=તુલ્ય, અપર (માર )=અન્ય. ૫વસ્થ (F૦ ૧૬ )=ચરણની. ન=નહિ. T =આગળ. દિ=નિશ્ચયવાચક અવ્યય. g(પા 9)=ધરે. (મૂ૦ હg )=૫, સ્વરૂપ. ger: (મૂ૦ ફૂષન)=સૂર્યની. અતિ (પ૦ સમૂ )=છે. પ્લેકાર્થ વીર પ્રભુનું અનુપમ રૂપ હે પરમેશ્વર ! (ચન્દ્રકાન્તાદિક) રત્નમાંથી ઉત્પન્ન થયેલા પરમાણુઓ વડે (કદાચ) એક અંગુઠ (નવીન) બનાવીને જો દેવેન્દ્રો તારા ચરણના અંગુઠાની આગળ ધરે, તે તે નક્કી સૂર્યની સામે અંગારા જેવો દેખાય છે, જેથી કરીને (ખાતરી થાય છે કે) નક્કી તારા સમાન અન્ય રૂપ આ જગતમાં નથી.”—૧૨ સ્પષ્ટીકરણ લેકના સાર સંબંધી વિચાર– આ લોકમાં જે એમ કહ્યું છે કે દેવે વિવિધ રત્નના પરમાણુઓ વડે એક અંગુઠે બનાવે, તો તે પણ પ્રભુના અંગુઠા આગળ કશી ગણત્રીમાં આવી શકે તેમ નથી, તે વાતની આવશ્યક-નિર્યુક્તિની પ૬૯ મી ગાથા પણ સાક્ષી પૂરે છે કેમકે ત્યાં કહ્યું છે કે Page #68 -------------------------------------------------------------------------- ________________ वीरभक्तामरम् ] પરંતુ એ ધ્યાનમાં રાખવું કે સમવસરણમાં તા પ્રભુના પ્રભાવથી પ્રભુના સમાન તેમની ત્રણ મૂર્તિ બનાવવામાં દેવતાએ સમથ થાય છે. વીરભક્તામર ""सव्वसुरा जइ रूवं, अंगुट्टपमाणयं विउव्वेजा ॥ जिणपायंगुहं पर ण सोहए तं जहिंगालो | " भगवद्दर्शने मिथ्यात्वं नोद्घटतीत्याहउज्जाघटीति तमसि प्रचुरप्रचारं मिथ्यात्विनां मतमहो न तु दर्शने ते काकारिचक्षुरिव वा न हि चित्रमत्र । यद् वासरे भवति पाण्डुपलाशकल्पम् ॥ १३ ॥ टीका हे जिन ! मिथ्याविनां मतं तमसि अज्ञाने उज्जाघटीति - अतिशयेन उद्घटति - प्रकटीभवतितराम् । किंभूतं मतं १ प्रचुरो - बहुलः प्रचारो - विस्तारो यस्य तत् प्रचुरप्रचारम् । अहो इत्याश्वर्ये । तन्मिथ्यात्विनां मतं ते तव दर्शने न तु उज्जाघटीति, दर्शने - सम्यक्त्वे भगवतोऽवलोकने वा मिथ्यात्वस्य विलयात् । हीति निश्चितम् । अत्र चित्रं न किञ्चित्, तत्राश्वर्यं नेत्यर्थः । यद् - यस्माद्धेतोः काकारिचक्षुर्वासरे पाण्डुपलाशकल्पं भवति, काकानां - काकपक्षिणामरिः - शत्रुघू कस्तस्य चक्षुःनेत्रं दिवसे पाण्डु पाण्डुरवर्ण यत् पलाशपत्रं तेन कल्पं- तुल्यमिव भवतीत्यर्थः । वासरे घूकचक्षुषो निस्तेजस्त्वात्, तमसि प्रचुरप्रचारत्वात् ॥ १३ ॥ प्रचुर=अत्यंत प्रचार-विस्तार. अन्वयः । ( हे जिन ! ) अहो ! मिथ्यात्विनां प्रचुर - प्रचारं मतं तमसि उज्जाघटीति, न तु ते दर्शने; वा न हि अत्र चित्रं यदू वासरे काक-अरि-चक्षुः पाण्डु-पलाश - कल्पं इव भवति । શબ્દાર્થ उज्जाघटीति ( धा० घट् ) = अतिशय अस्ट थाय छे. तमसि ( मू० तमस् ) =अज्ञानने विषे. प्रचुरप्रचार अत्यन्त छे विस्तार मेवा, मिथ्यात्वनां ( मू० मिथ्याविन् ) = मिथ्यात्वमनुं. मतं (मू० मत) = हर्शन. १ संस्कृत छाया ૨૯ अहो आश्चर्यवाय अव्यय. न=न. तु=परंतु. दर्शने ( मू० दर्शन ) = (१) सम्पत्वने विषे (२) अपसोनने विषे; (3) भतने विषे. ते ( मू० युष्मद् ) =तारा. 909-19131. सर्वसुरा यदि रूपं, अंगुष्ठप्रमाणं विकुर्वीरन् । जिनपादाङ्गुष्ठं प्रति, न शोभते तद् यथाऽङ्गारः ॥ Page #69 -------------------------------------------------------------------------- ________________ ૩૦ અ=િદુશ્મન, શત્રુ, વ્હાòનિ=કાગડાને શત્રુ, વડ. નજી=નેત્ર. હારિચક્ષુઃ-ઘુવડનું નેત્ર. વ=જેમ. વા=અથવા. ટ્વિ=નિશ્ચયવાચક અવ્યય. ચિત્ર ( ચિત્ર )=આશ્ચર્યજનક. વીરભક્તામર શ્લોકાર્થ જિન દર્શનથી મિથ્યાત્વના નાશ— ‘ હૈ જિનેશ્વર ! અહે। ! અત્યન્ત પ્રચાર છે જેને એવું મિથ્યાત્વીનું દર્શન અજ્ઞાનને વિષે અતિશય પ્રકટ થાય છે, પરંતુ તારા દર્શનને વિષે તેમ થતું નથી ( એ આશ્ચર્ય છે ). અથવા ખરેખર એમાં કંઇ આશ્ચર્ય નથી, કેમકે ( એ સ્વાભાવિક છે કે ) ધુવડ (પક્ષી)ની આંખ દિવસના ( ધાળા અને ) પીળા એવા ખાખરાના પાંદડા જેવી ( અર્થાત્ નિસ્તેજ ) થાય છે, ( જ્યારે રાતે અંધારામાં તે તે લીલા લહેર ઉડાવે છે ). ''—૧૩ સ્પષ્ટીકરણ અત્ર=અહીં. ચલૢ જે માટે, વાસરે ( મૂ॰ વાસર )=દિવસે. મતિ ( ધા॰ મૂ॰ )=થાય છે. પાડુ=પીળા. પહારા=ખાખરાનું પાંદડુ.... ૫=સમાન, તુલ્ક. પાડુંપહારાપં=પીળા ખાખરાના પાંદડા સમાન. શ્લોકનું તાત્પર્ય— આ ક્લાકનું તાત્પર્ય એ છે કે જેમ અંધારામાંજ ખધી · પેાલ' ચાલે અને અજવાળામાં તા તે ઉધાડીજ પડી જાય, તેમ મિથ્યાત્વીઓનું શાસન અજ્ઞાનરૂપી અંધકારમાં અથડાતા જનાનેજ રૂચિકર થઇ શકે અને તેનું જોર પણ ત્યાંજ ચાલે, પરંતુ વિવેક–નેત્રવાળા પાસે તે તેની કીંમત તરતજ અંકાઇ જાય. વિશેષમાં સત્ય માર્ગે ચાલનારા જનાની સંખ્યા પણ ઉન્માર્ગે જનારા કરતાં ઓછી હાય, તે તે ખનવા જોગ છે. આ વાત તેા મહાવીર સ્વામીના અને ગેાશાળાના શ્રાવકાની સંખ્યા ઉપરથી પણ જોઇ શકાય છે, કેમકે જ્યારે મહાવીર સ્વામીના ૧પ૯૦૦૦૦ શ્રાવક (અને તેથી ખમણી શ્રાવિકાઓ ભક્ત હતા), ત્યારે ગેાશાળાના ૧૧૦૦૦૦૦ ( ! ) શ્રાવકા ભક્ત હતા. આ ઉપરથી ‘ સુપ્રચાર ’ એવું જે વિરોષણ મિથ્યાત્વીઓના મતને લાગૂ પાડ્યું છે, તે વાસ્તવિક છે, એમ જોઇ શકાય છે. શ્લાકની વિચિત્રતા— [ શ્રીધર્મવર્ષનત આ શ્લોકમાં અઠ્ઠો, ન, તુ, ચ, વા, દિ, અત્ર અને હૂઁ એમ અવ્યયેાનું વહાણ ફાટયું છે અને તેમ છતાં પાદપૂર્તિમાટે એક પણ અવ્યયને ઉપયાગ કર્યાં નથી એ આશ્ચર્ય છે. * * * Page #70 -------------------------------------------------------------------------- ________________ वीरभक्तामरम्] વીરભક્તામર कपायभङ्गे भगवतो बलवत्त्वमाहवन्या द्विपा इव सदैव कषायवर्गा भञ्जन्ति नूतनतरूनिव सर्वजन्तून् । सिंहातिरेकतरसं हि विना भवन्तं कस्तान निवारयति सञ्चरतो यथेष्टम् ? ॥ १४ ॥ टीका हे स्वामिन् ! कपायवर्गाः कपति-दहति प्राणिनां (तं) जीवानामिति कषः -संसारस्तस्यायो-लाभो येभ्यस्ते कपायाः-क्रोधादयस्तेषां वर्गाः, “वर्गस्तु सदृशां स्कन्धः"(का० ६, श्लो० ४९ ) इति हैमः । यद्वा तद्गणो वर्गः अनन्तानुबन्ध्यादिभेदचतुष्टयेन चतुर्गुणिताः कषायवर्गाः वन्या द्विपा इव सर्वजन्तून् नूतनतरूनिव भञ्जन्ति । कदा ? सदैव-सर्वस्मिन् काले । हीति निश्चितम् । भवन्तं विना-त्वां विना तान् यथेष्टं सञ्चरतो द्विपान् को निवारयति ? । किंविशिष्टं भवन्तं ? 'सिंहातिरेकतरसं' सिंहादतिरेक-अधिकं तरः-पराक्रमो यस्य स तं सिंहातिरेकतरसम् ॥ १४ ॥ अन्वयः (हे परम आत्मन् !) कषाय-वर्गाः वन्याः द्विपाः इव सर्वजन्तून् नूतन-तरून इव सदैव मनन्ति; सिंह-अतिरेक-तरसं भवन्तं ( हि ) विना तान् यथेष्टं सञ्चरतः (कषाय-द्विपान ) का निवारयति । શબ્દાર્થ वन्या: (मू० वन्य ) गसी, वनमा सना२१. सर्वजन्तून् समस्त प्रामाने. द्विपाः (मू० द्विप )-गरे, लाथायी. सिंह-सिंह इव-भ. अतिरेक-मपित सदैव-सहा. तरस्-५२४म. कषाय-हीपाहि पाय. सिंहातिरेकतरसं=सिंड्या अधिः छ ५२राम हैं वर्ग-( १ ) समू; ( २ ) ( गणित प्रसि६ ) वर्ग. सेवा. कषायवर्गाःपायोना वर्गो.. हि-निश्रमवाय अव्यय. भान्ति (धा० भञ्ज )-मांगे छ, ना रे छे. विना-११२. नूतन-नवीन. भवन्तं (मू. भवत् ) मा५. तरु-क्ष, . कः (मु० किम् ) . नूतनतरून नवीन होने. तान् (मू० तद् ) भने. सर्व-समरत. निवारयति (धा० वार् )= . जन्तु-पाए. सञ्चरतः ( मू० सञ्चरत् ) पर्तनाराने. यथेष्ट-भ२७ मु . Page #71 -------------------------------------------------------------------------- ________________ વીરભક્તામર [ શ્રીધર્મવર્ધનછત– શ્લેકાર્થ કષાયને નાશ કરવામાં પ્રભુનું અપૂર્વ બળ– (હે પરમાત્મા !) જેમ જંગલી હાથીએ નવીન વૃક્ષને ભાંગી નાંખે છે, તેમ કષાયના વગ સમસ્ત પ્રાણીઓને નાશ કરે છે. (આ પ્રમાણે) મરજી મુજબ વર્તનાર તે (કપાયરૂપી કુંજરોને) ખરેખર સિંહ કરતાં પણ અધિક પરાક્રમ છે જેનું એવા આપ સિવાય (અન્ય) કણ અટકાવે?”—૧૪ સ્પષ્ટીકરણ જિનેશ્વર અને સિંહની તુલના જિનેશ્વર સિંહ કરતાં ચઢિયાતા છે, કેમકે કદરૂપી કુંજરનો તેમણે સર્વથા પરાજય કર્યો છે, જ્યારે સિંહ તો કોઈક વાર પણ તેને વશ બની જાય છે, કેમકે શું સિંહ વર્ષમાં એક વાર પણ વિષયસેવન કરતું નથી કે કહ્યું પણ છે કે"सिंहो बली द्विरदशूकरमांसभोजी, संवत्सरेण रतिमेति किलैकवारम्" કષાય-મીમાંસા “કષાય' શબ્દ “કષ” અને “આય” એ બે શબ્દને બનેલો છે. તેમાં “કષ' એટલે સંસાર' અને “આય” એટલે “લાભ” તેમાં “કષ'ને વ્યુત્પત્તિ-અર્થ એ છે કે “પતિ-રીતિ કાળના રૂતિ વા?” અર્થાત્ જે પ્રાણીઓને સંત સ કરે છે, તે “ક” છે. સંસારમાં જન્મ-મરણના ફેરા ફેરવનાર “કષાય છે. આ કષાયના ક્રોધ (ગુસ્સો), માન (ગર્વ), માયા (કપટ) અને લોભા એમ ચાર મુખ્ય ભેદે છે. આ દરેકને એક એથી મન્ડ અને એથી કરીને તે ઓછા હાનિકારક એવા (૧) અનન્તાનુબંધી, (૨) અપ્રત્યાખ્યાન, (૩) પ્રત્યાખ્યાન અને (૪) સંજવલન એમ ચાર ચાર ભેદ છે. ધને એક ક્ષણ વાર પણ આશ્રય આપવો એ સર્પને દૂધનું પાન કરાવ્યા બરાબર છે. તેણે પિતાના આશ્રયદાતાને વિનાશ કરવાનું બીડું ઝડપ્યું હોય એમ લાગે છે. ટૂંકમાં આત્માની અવનતિ કરવામાં તેનું શુરાતન સમાયેલું છે. આ સંબંધમાં શ્રીવિમલસૂરિએ ઠીક જ કહ્યું છે કે-- "आत्मानं परितापयत्यनुकलं जन्मान्तरेष्वप्यलं दत्ते वैरपरम्परां परिजनस्योउगमापादयेत् । धत्ते सदतिमार्गरोधनविधौ गन्धद्विपत्वं ततः क्रोधस्येत्थमरे ! रिपोः क्षणमपि स्थातुं कथं दीयते? ॥" –સંવેગ-કુમ-કુન્દલી, લે. ૫ ૧ સરખા " क्रोधो हि शत्रुः प्रथमो नराणां देहस्थितो देहविनाशनाय । यथा स्थितः काष्ठगतो हि वहिः સ પૂર વરિફતે રાજીનું ” Page #72 -------------------------------------------------------------------------- ________________ वीरभक्तामरम् ] વીરભક્તામર અથતુ–અરે ! ધ આત્માને પ્રતિક્ષણ પરિતાપ કરે છે, જન્માક્તરમાં પણ અત્યંત વેરની પરપરાનું પોષણ કરે છે, પરિજનને ( સ્વજનને) શોકાતુર કરે છે અને સદ્ગતિના માર્ગને નિરોધ કરવામાં ગન્ધ-હરતીની ગરજ સારે છે; વાસ્તે આ દેધરૂપી વૈરીને એક ક્ષણ વાર પણ સ્થાન કેમ અપાય ? ધના સંબંધમાં શ્રીમેરવિજયવિરચિત ચતુર્વિશતિજિનાનન્દસ્તુતિ (પૃ. ૨૨)માં તથા સ્તુતિ ચતુર્વિશતિકા (પૃ. ૧૫૧)માં વિશેષતઃ વિચાર કરેલું હોવાથી આ સંબંધમાં તે આટલું નિવેદન કરવું બસ સમજાય છે. માન– માનના સંબંધમાં પણ સ્તુતિ-ચતુર્વિશતિકા (પૃ. ૫-૫૪)માં ઉલ્લેખ કરેલ હોવાથી અહિંઆ તેના સ્વરૂપ ઉપર પ્રકાશ પાડનારો ફક્ત એકજ લોક વિચારી લઈએ. "भ्राम्यत्यूर्ध्वमुखः क्षमो नमयितुं पूज्येऽपि नो कन्धरा__ मन्तःक्षिप्तकुशीलतावशतनुः प्राणी यदध्यासितः। तं मानं विपदां निधानमयशोराशेर्निदानं सदा मुक्त्वा मार्दवमादरेण महता चेतः । समभ्यस्यताम् ॥" –સંવેગ, લે છે. અર્થાતુ–હે મન ! જ્યારે માનના સેવનથી પ્રાણ-દેહી અતઃકરણમાં બેસી દીધેલી લોખંડની સળીથી ( અથવા દુષ્ટ આચરણથી ] જકડાઈ જાય છે અને એથી કરીને ઊંચું મુખ રાખીને ચાલતે તે માણસ પૂજનીય પ્રતિ પણ પિતાની ગરદન નમાવવાને સમર્થ થતો નથી, તે પછી આપત્તિઓના ભંડારરૂપ અને અપકીર્તિના સમૂહના કારણરૂપ એવા માનને ત્યાગ કરીને મેટા આદરપૂર્વક તારે મૃદુતા (નરમાશ) મેળવવા પ્રયાસ કરવો જોઈએ. માયા– માયા કહે કે કપટ કહે કે દો કહે એ બધું એકજ છે. દંભ, કુટિલતા, પ્રપંચ, વિશ્વાસઘાત અને ઠગાઈ એ એના પર્યાય છે. અસત્ય વચન બોલાવનારી, અધ્યાત્મ સુખને અટકાવનારી, આચાર-વિચારને જલાંજલિ અપાવનારી અને સક્રિયાને આચ્છાદિત કરનારી એવી આ માયાને શ્રીમાન હેમચન્દ્રસૂરિ તરફથી નીચે મુજબનું પ્રમાણપત્ર મળેલું છે. " असूनृतस्य जननी, परशुः शीलशाखिनः। जन्मभूमिरविद्यानां, माया दुर्गतिकारणम् ॥" –ગશાસ, પ્ર. ૪, શ્લે ૧૫. અર્થાતુ–માયા એ મૃષાવાદ ( અસત્ય)ની માતા છે, શીલરૂપી વૃક્ષને (કાપનારી) કુહાડી છે, અવિધાની જન્મભૂમિ છે અને કુગતિનું કારણ છે. ૧ સરખા “મો મુnિewતાહિ- દુ ક્રિયાપિ दौर्भाग्यकारणं दम्भो, दम्भोऽध्यात्मसुखार्गलः ॥" Page #73 -------------------------------------------------------------------------- ________________ ૩૪ વીરભક્તામર [ શ્રીધર્મવર્ષન9ત માયાવી પુરૂષ અન્યને છેતરી શકે એમાં નવાઈ જેવું નથી, પરંતુ ખાડો ખોદે તે પડે એ કહેવત મુજબ માયાવી પોતાના આત્માને છેતરે છે. આ વાતની નીચેને લોક સાક્ષી પૂરે છે. “દિgટવા પાપા, માથા વત્તા भुवनं वञ्चयमाना, वञ्चयन्ते स्वमेव हि ॥" –ગશાસ્ત્ર, પ્ર. ૪, ૦ ૧૬. અર્થાતુ–કુટિલતામાં કુશળ અને માયા વડે બકવૃત્તિને ધારણ કરનારા એવા પાપીઓ જગતુને ઠગતાં પોતેજ ગાય છે. માયારૂપી મહારાક્ષસીના પંજામાં અનેક જ સપડાઈ જાય છે. જુગારીઓ તેમજ વેશ્યાએ પ્રપંચ-જાળ પાથરવામાં કચ્ચાસ ન રાખે એમાં કંઈ આશ્ચર્ય નથી. પરંતુ કેટલાક વ્યાપારીઓ અને રાજાઓ પણ કુટિલતાને ઉપગ કરવામાં પાછી પાની કરતા નથી. અરે આ તે ગૃહરોની વાત કરી, પરંતુ કેટલાક સંન્યાસીઓ અને નામધારી જોગીઓ પણ માયાદેવીના ભક્ત બને છે. આથી કરીને તે કહેવામાં આવે છે કે– મુખમેં રામ, બગલમેં છુરી, ભગત ભયે પણ દાનત બુરી.” પરંતુ યાદ રાખવું જોઈએ કે “દગો કોઈનો સગો નથી. તેને અલ્પ સહવાસ પણ અનર્થનું કારણ થઈ પડે છે. કહ્યું પણ છે કે – " दम्भलेशोऽपि मल्लयादेः, स्त्रीत्वानर्थनिबन्धनम् । अतस्तत्परिहाराय, यतितव्यं महात्मना ॥" અથ–મહિલનાથ જેવા તીર્થંકરાદિક મહાત્માઓને પણ (પૂર્વ જન્મમાં તપસ્યા માટે કરેલો) દંભને અંશ પણ સ્ત્રી-દરૂપ અનર્થનું કારણ થઈ પડ્યો, તો તેથી કરીને મહાત્માએ તેને ત્યાગ કરવા પ્રયત્ન કરવો જોઈએ (એટલે કે માયારૂપી મહારાક્ષસીના ફંદમાં ફસાયેલાને મુક્ત કરનારી એવી સરલતારૂપી સૈભાગ્યદેવીની સેવા સ્વીકારવી જોઈએ). લેભ– આ ત્રિભુવનમાં કોઈનું પણ એકછત્ર સામ્રાજ્ય હોય, તે તે લેભ રાજાધિરાજનું છે, કેમકે તેનું બળ તે એકેન્દ્રિયના ઉપર પણ ચાલે છે. એના સમર્થનમાં કહેવાનું કે– “મો હોમ સાન્નિ- વિવં મીત तरवोऽपि निधि प्राप्य, पादैः प्रच्छादयन्ति यत् ॥" અર્થાત્ –અહો ! ભૂમંડળમાં લેભનું એકછત્ર સામ્રાજ્ય છે, કેમકે નિધાનને પ્રાપ્ત કર્યા બાદ વૃક્ષો પણ તેને પોતાનાં મૂળ વડે ઢાંકી રાખે છે. ૧ રાજાધિરાજ કહેવાનું કારણ એ છે કે લેભનું રાજ્ય ચક્રવર્તીના કરતાં પણ વિશાળ છે અને તેનું ક્ષેત્ર ફક્ત મર્ય-કજ નથી, પરંતુ સ્વર્ગ અને પાતાલમાં પણ તેની વિજય-પતાકા ફરફરી રહે છે. Page #74 -------------------------------------------------------------------------- ________________ वीरभक्तामरम् ] વીરભક્તામર અરે, દ્રવ્યના લોભથી પ્રાણીઓ પિતાનાં પૂર્વનિધાનેનાં સ્થાનમાં સર્પ, ગાળી, ઉંદર ઇત્યાદિ અધમ પંચેન્દ્રિય જીવો તરીકે ઉત્પન્ન થાય છે. વળી આલોભરૂપી સેતાન તે ભૂત, પિશાચ ઈત્યાદિ દેવોને પણ સતાવે છે, કેમકે તેઓ લોભને વશ થઈ નિધાન-ભૂમિ ઉપર ફર્યા કરે છે. વળી ઉચ્ચ જાતિના દેવેની પણ લાભ દુર્દશા કરે છે. કહ્યું પણ છે કે “મૂળિયાનવાણા, છતારા મા ! व्युत्वा तत्रैव जायन्ते, पृथ्वीकायादियोनिषु ॥" અર્થાતુ-ઘરેણાં, બાગ, વાવ ઇત્યાદિમાં મેહમુગ્ધ બનેલા દેવો પણ આવીને તેજ પૃથ્વીવાદિક નિઓમાં ઉત્પન્ન થાય છે. લાભના પરાક્રમને સંબંધમાં જેટલું કથન કરવામાં આવે તેટલું થોડું છે, કેમકે કહ્યું પણ "सब अवगुणको गुण लोभ भयो तब और अवगुण भयो न भयो" અર્થાત્ જ્યારે સૈમસ્ત અવગુણના ગુણરૂપ લોભ પ્રાપ્ત થશે. તે પછી બીજા અવગુણે હેય કે ન હોય તે સરખું જ છે. હવે આપણે પ્રથમ તે તેના પંજામાં સપડાયેલા સાધારણ મનુષ્ય સંબંધી વિચાર કરી લઇએ. આ સંબંધમાં શ્રી સોમપ્રભસૂરિએ કહ્યું છે કે – "यद् दुर्गामटवीमटन्ति विकट कामन्ति देशान्तरं गाहन्ते गहनं समुद्रमतनुक्लेशां कृर्षि कुर्वते । सेवन्ते कृपणं पति गजघटासंघदुःसंचरं सर्पन्ति प्रधनं धनान्धितधियस्तल्लोभविस्फूर्जितम् ॥". –સિંદૂર-મકર, લે. પ૭. અર્થાતુ–-ધન મેળવવામાં આંધળા બનેલા એવા મનુષ્ય દુર્ગમ અરણ્યમાં રખડે છે, વિકટ દેશાન્તરમાં ભટકે છે, ઊંડા સમુદ્રમાં પ્રવેશ કરે છે, અત્યન્ત કલેશકારી ખેતી કરે છે, (મમ્મણ ૧ સરખાવો “મુગાબાદ હ્યુ-ક્લ્ય: ઘેરિયા ક િ ધનોમન ગાય, નિયા શૂfપુ ! ” ૨ સરખા "पिशाचमुद्गलप्रेत-भूतयक्षादयो धनम् । स्वकीयं परकीयं वा-ऽप्यधितिष्ठन्ति लोभतः ॥" ૩ દેવાના મરણને “વન' કહેવામાં આવે છે. ૪ “પૃવીકાયાદિકથી અત્ર પૃથ્વીકાય, જલ-કાય અને વનસ્પતિ-કાય સમજવા. ૫ સરખાવો " हिंसेव सर्वपापाना, मिथ्यात्वमिव कर्मणाम् । રાયા રોજન, મઃ સવાલણ ગુરુઃ ! ” Page #75 -------------------------------------------------------------------------- ________________ ૩૬ વીરભક્તામર [ શ્રીધર્મવર્ષનાત-~ શેઠ જેવા ) કૃપણ સ્વામીની પણ સેવા કરે છે અને હાથીઓના સમુદાયના સંધર્ષે કરીને અગમ્ય ( જેમાં દુ:ખેથી પ્રવેશ થઇ શકે એવા ) યુદ્ધમાં પણ જાય છે, એ બધા લાભના પ્રતાપ છે. આતા આપણે સામાન્ય ગૃહસ્થને લગતી હકીકત વિચારી. પરંતુ દીક્ષા ગ્રહણ કરેલા અને ‘ઉપશાન્ત મેહુ’ નાનના અગ્યારમા ગુણસ્થાન સુધી જઇ પહેાંચેલા મુનિવર નું પણ અધઃપતન કરાવવાનું લાભ સિવાય અન્ય કાઇ કષાય બીડું ઝડપી શકે તેમ નથી, મુનિવરેાની પણ આવી દશા થાય તેમાં આશ્ચર્ય જેવું છે તેની સાથે એ પણ વિચારવા જેવી વાત છે કે પ્રથમ તીર્થંકર શ્રીઋષભદેવના પુત્રા ભરત અને બાહુબલિ કે જે તેજ ભવમાં માસે જનારા હતા, તે વચ્ચે પણ રાજ્ય બાબત (તેમના પિતાશ્રી આ પૃથ્વીને પાવન કરતા હતા તેવા સમયમાં) પણ દારૂણ યુદ્ધ સળગી ઊઠયું. (આવી પરિસ્થિતિમાં અલ્પ સત્ત્વવાળા રાજાએ ગ્રામાદિકની સીમાના લાભથી આપસઆપસમાં લડી મરે તેમાં તા કહેવુંજ શું ? ) જ્યારે આ પ્રમાણે લાભ લૈલેાક્યના ઉપર કાળા કેર વર્તાવવામાં કુશળ છે અને સર્વ સદ્ગુણાના સંહાર કરવામાં એક છે, તેા પછી શાસ્ત્રકાર તેના સબંધમાં-~ "कोहो पीई पणासेई, माणो विजयनासणी माया मित्ताणि नासेई, लोहो सव्वविणासणो ॥ " —દ્દશવૈકાલિક, અ૦ ૮, સૂ૦ ૩૮ અર્થાત્ ક્રોધ પ્રીતિના નાશ કરે છે, માન વિનયના ભંગ કરે છે, માયા મિત્રતાના ધ્વંસ કરે છે, જ્યારે લાભ તા સર્વે (ગુણા )ના સહાર કરે છે— —એવા અભિપ્રાય રજુ કરે, તેા તેમાં જરાએ ખોટું નથી. આ પ્રકરણ પૂર્ણ કરીએ તે પૂર્વે વારંવાર મેાટી ભરતીની માફક ફેલાતા લેાભરૂપી સમુદ્રને વશ કરવામાં સંતાષ એ સેતુરૂપ છે એમ નિવેદન કરનારા શ્રીહેમચન્દ્રાચાર્યે રચેલા ૧ જૈન શાસ્ત્રમાં આત્મ-વિકાસનાં ૧૪ સ્થાને બતાવ્યાં છે. આ સ્થાને તે ‘ગુણસ્થાન' કહેવામાં આવે છે. આ વિષયના જિજ્ઞાસુએ શ્રીરત્નશેખરસૂરિષ્કૃત ‘ગુણુસ્થાન-ક્રમારે હુ' અને શ્રીહરિભદ્રસૂરિકૃત ‘યેગદષ્ટિ-સમુચ્ચય' જોવા. ૨ સંસ્કૃત છાયા— कोधः प्रीतिं प्रणाशयति, मानो विनयनाशकः । माया मित्राणि नाशयति, लोभः सर्वविनाशकः ॥ ૩ આમ કહેવું બરાબર છે, કેમકે લેભના કંઇ થેાભ નથી. આ સંબંધમાં કપિલ કવલીનું દૃષ્ટાન્ત વિચારવા જેવું છે. કહ્યું પણ છે કે— t जहा लाहो तहा लोहो, लाहा लोहो पवड्ढइ । दोमासाकणयकज्जं, कोडीएवि न निवट्टियं ॥ [યથા ઝામતયા હોમો, માત્ હોમઃ પતે । द्विमाष कनक कार्य, कोट्याऽपि न निवर्तितम् ॥ ] અર્થાત્ જેમ લાભ તેમ લાભ; લાભથી લાભ વધે છે. બે માસા ( તેાલા ) કાંચનનું કાર્ય કરાડ માસાચી પણ સર્યું નહિ. Page #76 -------------------------------------------------------------------------- ________________ वीरभक्तामरम् ] વીરભક્તામર " 'लोभ सागरमुद्वेल - मतिवेलं महामतिः । सन्तोष सेतुबन्धेन, प्रसरन्तं निवारयेत् ॥ " - सोना दर्शन उरी साये. ઉપર્યુક્ત કષાય-મીમાંસાના વિવેચનમાંથી સાર એ નીકળે છે કે ક્રોધાદિક કાયા ઉપર વિજય મેળવવા બનતા પ્રયાસ કરવા જોઇએ. કેમકે કહ્યું પણ છે કે— " सकषायो नरः सत्सु गुणवानपि नार्थ्यते । यतो न विषसंपृक्तं, परमान्नमपीष्यते ॥ " - योगशास्त्र, ५०४, ५० २२ અર્થાત્ –કાઇક મનુષ્ય ગુણવાન હેાય પરંતુ જો તે કષાયથી યુક્ત હાય, તા સજનામાં તે ઇષ્ટ નથી; કેમકે જો પરમાત્ર પણ ( અલ્પ ) વિષધી પણ મિશ્રિત હાય, તે શું તે ઇચ્છવા યાચ गाशाय ! उपसर्गसह भवगतो दृढतां दर्शयन्नाह - द्विसङ्गमेन महतामुपसर्गकाणां या विंशतिस्तु ससृजे जिन ! नक्तमेकम् । चित्तं चचाल न तया तव झञ्झया तु किं मन्दराद्रिशिखरं चलितं कदाचित् ? ॥ १५ ॥ टीका जिन ! द्विट्सङ्गमेन द्वेष्टीति द्विट् अभव्यत्वान्नित्यद्वेषी यः सङ्गमो देवस्तेन या महतामुपसर्गकाणां विंशतिः ससृजे चक्रे । कियत् कालं ? एकनक्तं - एकरात्रिं यावत् । तयोपसर्गविंशत्या तव चित्तं न चचाल - नो चलति स्म । दृष्टान्तमाह — झञ्झया तु- वृष्टियुक्तमहावातेन मन्दराद्रिशिखरं किं कदाचित् चलितं ? न चलितमित्यर्थः । मन्दरो - मेरुः स चासावद्रिश्व - पर्वतस्तस्य शिखरम् । 'धूलीपिवीलियाओ" (आवश्यकनिर्युक्तौ गा० ५०२ - ५०४ ) इत्याद्युपसर्गाणां विंशतिः ||१५|| 66 अन्वयः ३७ (हे ) जिन ! द्विट् सङ्गमेन महतां उपसर्गकाणां या विंशतिः तु एकं नक्तं ससृजे, तया तव चित्तं न चचाल झञ्झ्या तु किं मन्दर-अद्रि-शिखरं कदाचित् चलितम् ? । ૧ આ વિજય મેળવવાના સાચા, સાધેા અને સરલ માર્ગ એ છે કે— " 'क्षान्त्या क्रोधो मृदुत्वेन, मानो मायाऽऽर्जवेन च । लोभवानीया जेयाः, कषाया इति सङ्ग्रहः ॥ " - योगशास्त्र, अ० ४, सो० २३ અર્થાત્ ક્રોધને ક્ષમા વડે, માનને નમ્રતા વડે, માયાને સરલતા વડે અને વડે જય કરવા. આ પ્રમાણે સમસ્ત કાયાને જીતવાના સંગ્રહ છે. લેભતા અનિચ્છા ( સતાય ) Page #77 -------------------------------------------------------------------------- ________________ ૮ વિરભક્તામર [ શ્રીધર્મવર્ધનત શબ્દાર્થ દિઃ(મૂ વુિં =ષી. ચિત્ત (મૂરિ )=મન. ત્સંગમ (નામનો દેવ). ચવાણ (ધા ટૂ) ચળ્યું. દિન-દ્વેષી સંગમ વડે. =નહિ. મતાં (મૂળ મદન)=મોટા. તયા (પૂ૦ તત્ )=તેનાથી. પ hir (મૂ૦ ૩૫૪)-ઉપસર્ગોની, ઉપદ્રવોની. ટ્ટ (ફૂ. ) વૃષ્ટિ-યુક્ત પ્રચંડ પવનથી. ચાં (મૂ૦ થ૮) જે. વિં=શું. ધિંતિઃ (મૂ૦ äિાતિ )=વીસ. મામેરૂ (પર્વત ). સુ-વિશેષતાવાચક અવ્યય. અદ્રિ પર્વત ગિરિ. " હા (ધામૃગ )=કરવામાં આવી. શિવરશિખર, ટોચ. જિન ! (૫૦ બિન )=હે વીતરાગ ! માિિા મેરૂ ગિરિનું શિખર. તો (મુ. ન =રાત્રિ. રહિત (મૂતિ =ચલાયમાન થયેલું. ૫ (મૂ૦ gવા )=એક. વાત કદાપિ, મારે પણ. શ્લોકાર્ધ ઉપસર્ગો સહન કરવામાં પ્રભુની દૃઢતા હે વીતરાગ ! (અભવ્ય હોવાને લીધે સજજનેના નિત્ય) કૈલી એવા સંગમે જે મોટા વીસ ઉપસર્ગો એક રાત્રિમાં કર્યો, તેથી કરીને તારું ચિત્ત ચળ્યું નહિ (તે યુક્તજ છે, કેમકે) શું (મુસળધાર ) વષ્ટિયુક્ત એવા પ્રચણ્ડ પવનથી પણ મેર ગિરિનું શિખર કદાપિ ચલાયમાન થાય છે કે?”—૧૫ સ્પષ્ટીકરણ સિંગમ અને તેણે કરેલા ઉપસર્ગો— સંગમ એ સૌધર્મ દેવલોકને એક સામાનિક દેવ હ. એકદા આ દેવલોકનો સ્વામી સૌધર્મેન્દ્ર (શક ) અનેક દેવ અને દેવાંગનાઓથી અલંકૃત એવી પિતાની સભામાં બેઠો હતો. તેવામાં તેણે મહાવીર સ્વામીને વૈર્યની પ્રશંસા કરતાં કહ્યું કે–“હે દેવાનુપ્રિયે ! ભરતક્ષેત્રમાં પેઢાલ ગામની સમીપમાંના પોલાસ ચૈત્યમાં અત્યારે મહાવીર ભગવાન કાર્યોત્સર્ગ ધ્યાનમાં લીન છે અને તેને ચલાયમાન કરવાને માટે કોઈ સુર કે અસુર-અરે કૈલોક્યમાં કોઈ પણ સમર્થ નથી.” આ સાંભળતાંજ સંગમકે જે સદાને માટે સમ્યકત્વથી વંચિત રહેનાર હતા, તેને ખૂબ ગુસે ચડ્યું. તે શકને કહેવા લાગે કે –“નાં શિખરે ગગનને રૂંધી રહ્યાં છે અને જેનાં મૂળ પાતાળમાં ઊંડા ઉતરી ગયાં છે એવા મેરૂ પર્વતને પણ હરત વડે એક પત્થરને ટુકડાની માફક દૂર ફેંકી દેવામાં, બ્રહ્માણ્ડને પણ જલમાં નિમગ્ન કરવામાં, સાગરનું પણ એક ઘુટડામાં પાન કરી જવામાં તેમજ આ સમસ્ત પૃથ્વીને એક છત્રની માફક હસ્ત વડે ઉપાડી લેવામાં સમર્થે એવા દેવની આગળ કે પ્રાણી હિસાબમાં છે કે તમે આ એક શ્રમણ મહાવીરની આટલી બધી ૧ દેના ઇન્દ્ર, સામાનિક, ત્રાબ્રિશ ઇત્યાદિ જે દશ ભેદ પાડવામાં આવે છે, તે પૈકી આ બીજો ભેદ છે. સામાનિક દેવ પ્રધાન, પિતા, ગુરૂ, ઉપાધ્યાય વગેરેની માફક ઇન્દ્રના સમાન ઐશ્વર્ય ( ઠકુરાઈ વાળે છે, પરંતુ તે ઈન્દ્રપણાથી રહિત છે. Page #78 -------------------------------------------------------------------------- ________________ वीरभक्तामरम् ] વીરભક્તામર પ્રશંસા કરે છે? હું હમણાજ જાઉં છું અને એને ચલાયમાન કરીને પાછો વળું છું.” આ સમયે ઇન્દ્ર વિચાર કર્યો કે જો હું આને રોકીશ, તે આના મનમાં પ્રભુના સામર્થ્ય વિષે શંકા ઉદ્ભવશે. આથી તેણે તેને જવા દીધે. એક શિલાતલ ઉપર જાનુ પર્યત હસ્તને લંબાવીને, શરીરને જર નમાવીને તથા નિનિમેષ નેત્રે એક રૂક્ષ દ્રવ્ય ઉપર દ્રષ્ટિ રાખીને અષ્ટમ તપપૂર્વક એક રાત્રિને માટે મહાપ્રતિમાને ધારણ કરીને ઊભા રહેલા મહાવીર સ્વામીને જોતાં તો સંગમના કેપને પાર રહ્યા નહિ; કેમકે સજજનને જોતાં દુર્જન ક્રોધ કરે, તે તેમાં શી નવાઈ તે તે એક પછી એક ઉપસર્ગ કરવા તૈયાર થઈ ગયા (૧) ધૂળની વૃષ્ટિ–પ્રથમ તે સંગમે ધૂળની એવી વૃષ્ટિ કરી કે પ્રભુનાં સર્વ નાસિકાદિ છિદ્રા તેથી પુરાઈ ગયાં અને શ્વાસોચ્છાસ લેવાનું કાર્ય પણ અશક્ય થઈ પડયું. પરંતુ જ્યારે એથી પણ યોગીશ્વર મહાવીર તલમાત્ર પણ ધ્યાનથી ચલિત ન થયા, ત્યારે સંગમે બીજે ઉપાય શેધી કા. (૨) વજમુખી કીડીઓ–પ્રથમ ઉપસર્ગથી જ્યારે કંઈ વળ્યું નહિ, ત્યારે સંગમે ધૂળને દૂર કરીને પ્રભુના શરીરના ઉપર કીડીઓ વિદુર્થી. આ કીડીઓ પ્રભુના શરીરરૂપી વામાં એક તરફથી પેસી બીજી તરફથી સોયની જેમ બહાર નીકળતી હતી. કીડીઓના તીર્ણ મુખારો વડે પ્રભુનું આખું શરીર વીંધાઈ ગયું. પરંતુ નિભંગીની આશા જેમ નિષ્ફળ જાય છે, તેમ આવો ઉપસર્ગ કરવાથી પણ સંગમને શુક્રવાર ન વળે. ત્યારે તેણે નવીન યોજના ઘડી કાઢી. (3) પ્રચંડ સે–દુર્જનતાની કંઈ હદ હોતી નથી, એ નિયમાનુસાર સંગમે પ્રચંડ ડાંસે વિદુર્થી. તેના પ્રહારથી પ્રભુના શરીરમાંથી ગાયના દૂધ જેવું રૂધિર વહેવા લાગ્યું. આથી પણ પ્રભુ તે ક્ષોભ નહિ પામ્યા, ત્યારે સંગમ વધારે ઘેર ઉપસર્ગ કરવા તૈયાર થયે. (૪) ધીમેલે–ચેથી ઉપસર્ગ તરીકે ચટકા ભરવામાં પાછી ન પડે તેવી સંગમે ધીમેલ વિદુર્થી. આ ધીમેલો તે ચટકા મારવાને માટે પ્રભુને શરીર ઉપર એવી ચૂંટી જતી હતી કે જાણે તે દેહની રેમપંક્તિ જ હોય એમ દેખાવા લાગી. આથી પણ જગશુરૂ ધ્યાનથી ચલિત થયા નહિ, ત્યારે સંગમ વિચારવા લાગ્યો કે હવે શું કરવું? વીલે મેટે સુરસભામાં જવું તે તે ઠીક નહિ, વાતે હીંમત ન હારતાં મારે ફરી ઉદ્યમ કરો. (૫) વીંછીઓ–આ વખતે તેણે અતિશય ઝેરી વીંછીઓ વિકુવ્યું. તેના આંકડાએના પ્રહારથી પ્રભુનું શરીર છિન્નભિન્ન થઈ ગયું. પરંતુ પ્રભુ તે ધ્યાનારૂઢજ રહ્યા, ત્યારે તેણે નીચે મુજબને છઠ્ઠો ઉપસર્ગ .. (૬) નકુલ–તેણે વિકલા નકુલો (નળીઆઓ) પોતાના ઉગ્ર દાંત વડે પ્રભુના શરીરમાંથી તેડી તેડીને તેનું માંસ બહાર કાઢવા લાગ્યા. આથી પણ જ્યારે સંગમને બેડે પાર પડ્યો નહિ, ત્યારે તેણે નૂતન ઉપાય શોધી કાઢ્યું. ૧ આની માહિતી માટે જુઓ સ્તુતિ ચતુર્ઘશતિકા (પૃ૨૧૩). ૨ તીર્થકરના રૂધિરને વર્ણ ગાયના દૂધ જેવો સફેત છે. આ તેમના ત્રીસ અતિશયોમાંનો એક છે. Page #79 -------------------------------------------------------------------------- ________________ વીરભક્તામર [श्रीधर्मवर्धनकृत( ૭ ) સર્પો–આ ઉપાય તે બીજો કઈ નહિ, પરંતુ તેણે યમરાજના દંડ જેવા ભયંકર અને મેટી ફેણવાળા સર્પો (સાપ) વિદુર્થી. જેમ વૃક્ષને લતા વીંટી લે છે, તેમ આ સપનાખથી તે મસ્તક સુધી પ્રભુના શરીરને વીંટી લીધું અને તેના શરીરમાં પોતાનાથી બને તેટલી વેદના ઉત્પન્ન કરવામાં કચાસ ન રાખી. કિન્તુ આથી પણ સંગમનું કાર્ય સર્યું નહિ, એટલે તેણે “હાર્યો જુગારી બમણું રમે તેમ આઠમા ઉપસર્ગને પ્રારંભ કર્યો. (૮) ઉંદર–આઠમા ઉપસર્ગ તરીકે તેણે વજા જેવા દાંતવાળા ઉંદરે વિમુલ્યાં. તેઓએ પ્રભુને કરડવામાં પિતાનું સમસ્ત બળ વાપર્યું. પરંતુ પ્રભુ તે નિશ્ચલ રહ્યા એટલે ક્રોધથી ભૂત જે બનેલો એવો સંગમ વધારે વધારે ઉપદ્રવ કરવા તૈયાર થશે. (૯) કુંજર –જેનાં ચરણના ધબકારાથી આખી પૃથ્વી ધ્રુજી ઊઠે એવો અને જેની સૂંઢ આકાશને પણ અડકી શકે તેવો એકમદેન્મત્ત કુંજર (હાથી) વિદુર્યો. આ કુંજર એકદમ દોડતો પ્રભુની પાસે આવ્યો અને તેણે તેમને પિતાની સૂંઢ વડે અદ્ધર ઉપાડીને આકાશમાં ઉછાળ્યા. આથી પણ જાણે તે ધરાયે ન હોય તેમ તે પોતાના દંતશૂળ ઊંચા રાખીને ઊભે રહ્યા. આમ કરવામાં તેની એ ઇચ્છા હતી કે પ્રભુ નીચે પડે ત્યારે તેને દંતશળ વડે ઝીલવા કે જેથી તેની છાતી ચીરાઈ જાય અને તેના દેહને અંત આવે. આ પ્રમાણે કરવા છતાં પણ પ્રભુ તે પોતાના ધ્યાનમાં મગ્ન જ રહ્યા એટલે સંગમે વળી કોઈ અન્ય ઉપદ્રવ કરવા માંડ્યા. ( ૧૦ ) હાથિણી–આ વખતે તેણે હાથિી વિમુર્તી. આ હાથિણી પ્રભુને દાંત વડે ભેદવા લાગી અને વિષની જેમ પોતાના મદ-જલનું તે તે ભાગ ઉપર સિંચન કરવા લાગી. પરંતુ તેથી પણ પ્રભુ તો શેભ નહિજ પામ્યા. એટલે સંગમ અન્ય ઉપસર્ગ કરવા કટિબદ્ધ થયે. (૧૧) પિશાચ–પ્રજવલિત અગ્નિકુંડને પણ લજજારપદ કરનારા એવા અનેક જ્વાલાએથી વ્યાપ્ત મુખવાળે, યમરાજના હસ્તંભ જેવી ભુજાવાળો, તાડ વૃક્ષ જેવી જંધાવાળ, ચર્મવસ્ત્રને ધારણ કરનારે, અદાદહાસ્ય કરતે અને “કિલ’ ‘કિલ' શબ્દ કરી સુકારા કરે એવો એક પિશાચ તેણે વિકુવ્યો. આ પિશાચ કાતી લઈને પ્રભુની સમીપ દેડી આવ્યા. પરંતુ તે પણ આખરે હારી ગયે, એટલે સંગમે એક ભયંકર વ્યાઘ (વાઘ) વિકવ્ય. (૧૨) વ્યાઘ–પુચ્છ(પુંછડા)ની છટાના આછાટનથી જાણે પૃથ્વીને ફાડી નાખતા હોય તેવો તે વ્યાઘવજ જેવી પિતાની દાઢથી અને ત્રિશૂળના જેવા નાગાથી પ્રભુને દુઃખ દેવા લાગે. પરંતુ આખરે તે પણ નિસ્તેજ થઈ ગયો એટલે વળી કઈક નવીન ઉપસર્ગ કરવા સંગમ તૈયાર થયા. (૧૩) સિદ્ધાર્થ અને ત્રિશલા--સંગમ મહાવીર પ્રભુ પાસે તેમના પિતા સિદ્ધાર્થ રાજનું રૂપ લઈ આવ્યો અને કહેવા લાગ્યું કે મારી વૃદ્ધાવસ્થામાં તારા વડીલ બંધુ નંદિવર્ધન મારી ઉપેક્ષા કરે છે તેથી તું આ દીક્ષા-વ્રત મૂકી દઈ મારી સેવા કર. આ પ્રમાણે તેણે ઘણા કાલાવાલા કર્યા, પરંતુ તે મગશિળીઆ પત્થર ઉપર થતી જલની વૃષ્ટિની જેમ નિષ્ફળ ગયા. આથી સંગમ પ્રભુની માતા ત્રિશલા દેવીનું રૂપ ધારણ કરી વારંવાર વિલાપ કરવા લાગે, પરંતુ Page #80 -------------------------------------------------------------------------- ________________ વિરભક્તામર ૪૧ वीरभक्तामरम्] અરણ્યમાં રૂદન કરે તે તેની પણ દરકાર કરે તેમ તે આ કાર્યમાં પણ ફાવે નહિ. ત્યારે તે બહુજ કે પાયમાન થયે અને તેણે મનુષ્યની એક છાવણી વિતુર્વી. (૧૪) રસોઇ—આ છાવણીમાં એક રસોઈએ ભાત રાંધવા તૈયાર છે. તેને ચેલે નહિ મળવાથી તેણે પ્રભુનાં ચરણોને ચૂલો કલ્પીને તેના ઉપર ભાતનું ભાજન ચડાવ્યું અને તેમનાં ચરણેની વચ્ચે અગ્નિ પ્રજવલિત કર્યો. પ્રભુએ આવું અધાર દુઃખ પણ ધૈર્યપૂર્વક સહન કર્યું અને તેઓ પોતાના ધ્યાનમાં એકતાન રહ્યા. આથી સંગમ ઉલટે ચીડાય અને તેણે ચંડાળનું રૂપ વિકુછ્યું. (૧૫) ચંડાળ –આ ચંડાળે પ્રભુના કંઠમાં, કાનમાં અને ભુજામાં શુદ્ધ પક્ષીઓનાં પાંજરાં લટકાવ્યાં. આ પક્ષીઓએ ચાંચ અને નખના પ્રહારથી પ્રભુની કાયાને ચાળણીની જેમ અનેક છિદ્રવાળી બનાવી દીધી. પરંતુ તેથી આ યોગીશ્વરને શું ? તેઓ તે પિતાના ધ્યાનમાં નિચળજ રહ્યા. આથી સંગમે નવી યુક્તિ શોધી કાઢી. (૧૬) પ્રચંડ પવન–સંગમે પ્રૌઢ વૃક્ષને પણ તૃણની માફક આકાશમાં ઉછાળ, ચારે દિશાઓમાં પથરા અને કાંકરાઓને વરસાદ વરસાવતો અને ચેતરફ ધૂળ ઉડાડતે એવો પવન વિકુવ્યું. આ પવન પ્રભુને ઊંચકી ઉચકીને પટકવા લાગે. પરંતુ ધ્યાનમાં આરૂઢ બનેલા આ ગીશ્વરને તેની ક્યાં પરવી હતી. આથી સંગમ નૂતન ઉપદ્રવ કરવા લાગે. (૧૭) વળી–પર્વને પણ જમાડવાને પરિપૂર્ણ પરાક્રમવાળે વળીઓ વિફર્થીને સંગમ પ્રભુને કુંભારના ચક્રની જેમ ભમાડવા લાગ્યા. પરંતુ પ્રભુનું ચિત્ત ધ્યાનથી ચલિત થયું નહિ. એટલે તેણે નવીન ઉપાય શોધી કાઢયે. (૧૮) કાલચક–સંગમે હજાર ભાર લોઢાથી ઘડેલું, પૃથ્વીને સંપુટ કરવામાં સહાયક બને તેટલા પ્રમાણવાળું, ઉછળતી જવાલાએથી દશે દિશાઓને વિકરાળ બનાવતું અને કુલપવન પણ ચચરા કરવામાં સમર્થ એવું એક કાલચક વિકવ્યું. ત્યાર પછી રાવણે જેમ કૈલાસ પર્વત ઉપાડ્યો હતો તેમ તેને ઉપાડીને પ્રભુને પ્રાણ લેવાના ઈરાદાથી તેણે તે તેના ઉપર ફેંક્યું. આથી પ્રભુ જાનુ પર્યત જમીનમાં દટાઈ ગયા, પરંતુ તેમણે પિતાનું ધ્યાન તે ચાલુ જ રાખ્યું. આથી સંગમે વિચાર્યું કે અનુકૂળ ઉપસર્ગો કર્યા વિના પ્રભુને ક્ષેભ પમાડવા તે અશક્ય છે. (૧૯) પ્રભાત–તે દુષ્ટ દેવે અકાલે પ્રભાતની રચના કરી. પરંતુ આ માયાવીના કપટથી પ્રભુ અજ્ઞાત નહિ હોવાને લીધે તેઓ લગારે ચલાયમાન થયા નહિ. આથી તે દેવે એક નવીન યુક્તિ શોધી કાઢી. આ યુકિત અનુસાર સંગમે એક વિમાન વિકુવ્યું અને તેમાં તે દેવનું રૂપ લઈને પ્રભુ પાસે આવે. જાણે પ્રભુને પૈર્યથી, પરાક્રમથી, તપથી અને તેને ટેકથી પોતે પ્રસન્ન થઈ વરદાન નહિ આપતા હોય તેમ તેણે આચરણ કર્યું. મધુર વચન વડે અનેક વસ્તુઓ અર્પણ કરવાને તે તૈયાર છે એમ કહી તેણે પ્રભુને લોભાવવા પ્રયત્ન કર્યો. પરંતુ તેમાં પણ તેને પાસે સવળો પડ્યો નહિ. આથી તેણે નવીન યુક્તિ અજમાવવા વિચાર કર્યો. Page #81 -------------------------------------------------------------------------- ________________ વિરભક્તામર [श्रीधर्मवर्धनछत(२०) हिव्यांगनाना हाव-भाव-माना प२ि९॥३५ तेथे पनी सेना३५ हेवांगनाઓને તેમજ તેના વિશ્રમમાં સહાયક છ ઋતુઓને સમકાલે પ્રકટ કરી. આ દેવાંગનાઓએ ગીત, વાધ, નૃત્ય, અંગ-ચેષ્ટા તેમજ ચાટુ વચને ઈત્યાદિથી પ્રભુને ચલાયમાન કરવા પૂર્ણ પ્રયાસ કર્યો, પરંતુ તેમાં તેમનું કંઈ વળ્યું નહિ.” ૧ આ સંબંધમાં શ્રી હેમચન્દ્રસૂરિએ ત્રિષષ્ટિશલાકાપુરૂષચરિત્રમાં આબેહુબ ચિત્ર આલેખ્યું છે. તેમની અપૂર્વ પ્રતિભા પ્રકટ કરનારાં તે પધો નીચે મુજબ છે – " कृतप्रस्तावना मत्त-कोकिलाकलकूजितैः । कन्दर्पनाटकनटी, 'वसन्त'श्रीरशोभत ॥ मुखवासं सज्जयन्ती, विकसन्नीपरेणुभिः । सैरन्ध्रीव दिग्वधूनां, 'ग्रीष्म'लक्ष्मीरजृम्भत ॥ राज्याभिषेकं कामस्य, मंगल्यतिलकानिव । सर्वाङ्ग केतकव्याजात्, कुर्वती 'प्रावृडा'बभौ ॥ सहस्रनयनीभूय, नवनीलोत्पलच्छलात् । स्वसम्पदमिवोद्दामां, पश्यन्ती शुशुभे 'शरद' । अयप्रशस्ति कामस्य, श्वेताक्षरसहोदरैः।। 'हेमन्त श्रीलिंलेखेव, प्रत्यौः कुन्दकुइमलैः ॥ गणिकेवोपजीवन्ती, हेमन्तसुरभीसमम् । कुन्दैश्च सिन्दुवारैश्च, 'शिशिर'श्रीरचीयत ॥ एवमुज्जृम्भमाणेषु, सममेवर्तुषु क्षणात् । मीनध्वजपताकिन्यः, प्रादुरासन् सुरागानाः ।। संगीतमविगीतांग्यः, पुरो भगवतस्ततः। ताः प्रचक्रमिरे जैत्रं, मन्त्रास्त्रमिव मान्मथम् ॥ तत्राविसूत्रितलयं, गान्धारामबन्धुरम् । काभिश्चिदुदगीयन्त, जातयः शुद्धचेतसः ॥ क्रमव्युत्कमगैस्तान-य॑क्तयंजनधातुभिः । प्रवीणाऽवादयदू वीणा, काचित् सकलनिष्कलाम् ॥ स्फुटनकारधोंकार-मकारैघनिस्वनान् । काश्चिच वादयमासु-सृदंगांस्त्रिविधानपि ॥ नभोभुगतचारीकं, विचित्रकरणोद्भटम् । दृष्टिभावैर्नवनवैः, काश्चिदप्यनरीनृतुः ॥ दृढांगहाराभिनयैः, सद्यस्त्रुटितकंचुका। बध्नन्ती श्लथधम्मिलं, दोमूलं काऽप्यदीशत् ॥ दंडपादाभिनयन-च्छलात् काऽपि मुहुर्मुहुः । चारुगोरोचनागौर-मूरुमूलमदर्शयत् ॥ श्लथचंडातकग्रन्थि-दृढीकरणलीलया। काऽपि प्राकाशयद् वापी-सनाभि नाभिमण्डलम् ।। ध्यपदेश्येभदन्ताख्य-हस्तकाभिनयं मुहः । गाढमंगपरिष्वंग-संज्ञा काचिच्च निर्ममे॥ संचारयन्त्युत्तरीय, नीवीनिबिडनच्छलात् । नितम्बबिम्बफलकं, काचिदाविरभावयत् ॥ Page #82 -------------------------------------------------------------------------- ________________ वीरभक्तामरम्] વીરભક્તામર આ પ્રમાણે સંગમે એક રાત્રિમાં પ્રભુને વીસ ઉપસર્ગો કર્યો, પરંતુ તેમાં તે તલમાત્ર કાવ્યો નહિ; તે પણ તે નિરાશ ન થે, પરંતુ તેણે પ્રભુના ઉપર ઉપસર્ગોની વૃષ્ટિ વરસાવવી ચાલુજ રાખી. એકંદર રીતે છ મહિના સુધી તેણે અનેક ઉપગ ક્ય; પરંતુ પ્રભુ તે પિતાના સન્માર્ગથી સ્વપશે પણ પતિત થયા નહિ. આથી ઉપસર્ગ કરવાનું માંડી વાળીને તે દેવલોકમાં જવા તૈયાર થયે. પિતાના કંદા શત્રુની આ દશા જોઈને પ્રભુને ગુસ્સો ન ચડતાં તેના તરફ ઉલટી દયા ઉત્પન્ન થઈ અને તેમનાં નેત્રમાં અશ્રુ આવ્યાં. આ વાત શ્રીમાન હેમચન્દ્રસૂરિકૃત સકલાર્વત' ઉપરથી જોઈ શકાય છે, કેમકે તેના ૨૧માં પધમાં કહ્યું છે કે – " कृतापराधेऽपि जने, कृपामन्थरतारयोः । ईषद्वाप्पाईयोर्भद्रं, श्री वीर'जिननेत्रयोः ॥" સંગમ તે દેવલોકમાં ચાલે ગયે. પરંતુ તેને આવતો જોઈ જેણે તેની અત્યાર સુધી ઉપેક્ષા કરી હતી એ તેને સ્વામી ઈન્દ્ર તે ક્રધાતુર બની ગયું. તેણે આ સંગમ દેવને તિરસ્કાર કર્યો અને તેને દેવલોમાંથી કાઢી મૂક્યું, એટલે તે મેરૂની ચૂલિકા ઉપર જઇ રહ્યું. भगवानपूर्वदीपोऽस्तीत्याहनिःस्नेह ! निर्दश ! निरञ्जन ! निःस्वभाव ! निष्कृष्णवर्त्म ! निरमत्र ! निरङ्कुशेश ! । नित्यद्युते ! गतसमीरसमीरणात्र दीपोऽपरस्त्वमसि नाथ ! जगत्प्रकाशः ॥ १६ ॥ टीका हे नाथ ! हे स्वामिन् ! अब त्वं अपरो दीपोऽसि । दीपयति-वस्तुजातमिति दीपः । किमपरत्वमिति संबोधनगर्भितविशेषणैर्भिवलक्षणत्वमाह-हे ईश ! हे निःस्नेह ! निर्गतः स्नेहात् यः स अङ्गभङ्गापदेशेन, वक्षः पीनोन्नतस्तनम् । सुचिरं रोचयामास, काचिद रुचिरलोचना ॥ यदि त्वं वीतरागोऽसि, रागं तन तनोषि किम् ? । शरीरनिरपेक्षश्चेद, दत्से वक्षोऽपि किं न नः ॥ दयालर्यदि वाऽसि त्वं, तदानीं विषमायुधात् । अकाण्डाकृष्टकोदण्डा-दस्मान् न त्रायसे कथम् ॥ उपेक्षसे कौतुकेन, यदि नः प्रेमलालसाः । किश्चिन्मात्रं हि तद् युक्तं, मरणान्तं न युज्यते ॥ स्वामिन् ! कठिनतां मुञ्च, पूरयास्मन्मनोरथान् । प्रार्थनाविमुखो मा भूः, काश्चिदित्यूचिरे चिरम् ।। एवं गीतातोद्यनृत्यै-विकारैराङ्गिकैरपि। चाटुभिश्च सुरस्त्रीणां, न चुक्षोभ जगद्गुरुः ॥ -५० १०, १०४, २० २५८-२८० Page #83 -------------------------------------------------------------------------- ________________ વીરભક્તામર [ श्रीधर्मवर्धनकृत निःस्नेहस्तत्संबोधनं हे निःस्नेह || "निरादयः क्रान्ताद्यर्थे पञ्चम्या" (कात्यायनप्रणीते वार्तिकपाठे ) इति समासः । अन्यो दीपः सस्नेहो भवति । हे निर्देश ! निष्क्रान्तो दशाया इति निर्देशस्तत्संबोधनं हे निर्देश ! । “अवस्था तु दशा स्थितिः" इति हैम : (का० ६, श्लो० १३ ) | अन्यः सदशो - वर्तिसहितः । हे निरञ्जन ! अन्यस्तु साञ्जनः । हे निःस्वभाव ! - निर्द्रव्यभाव ! अन्यस्तु सद्रव्यभावः । कृष्णवर्त्य - मलिन मार्गस्तस्मात् कृष्णवर्त्मनो निष्क्रान्तो निष्कृष्णवर्मा, ‘टाडकाः’ (सा० सू० ५३३) इति डेप्रत्यये हे निष्कृष्णवर्त्म ! अन्यः कज्जलसद्भावात् सकृष्णवर्मा | हे निरमत्र !--अमत्रवर्जित ! अन्यस्त्वमत्रसहितः । हे निरङ्कुश ! अन्यस्तु साङ्कुशः । हे नित्यद्युते ! अन्यस्त्वनित्यद्युतिः । हे गतसमीरसमीरण ! गतं समीरेण वायुना समीरणं- कम्पनं यस्य तत्संबोधनम्, अन्य वायुकम्पसहितो भवेत् । अत एव विपरीत विशेपणैरत्र लोके त्वं जगति प्रकाशो यस्य स जगत्प्रकाशः, अन्यस्तु गृहमात्रप्रकाशो भवतीति त्वमपरः - अधिक इत्यर्थः ॥ १६ ॥ ४४ अन्वयः (हे ) नाथ ! निर्-स्नेह ! निर्-दश ! निर्-अञ्जन | निर्-स्वभाव ! निर् कृष्ण-वर्त्म ! निर्-अमत्र ! निर्-अङकुश ! ईश ! नित्य- चुते ! गत- समीर समीरण । अत्र त्वं जगत्-प्रकाशः अपरः दीपः असि । શબ્દાર્થ निर्=अभावसूयः अव्यय स्नेह = ( १ ) राग ( २ ) तेस. निःस्नेह !=स्तेन| अभाव हे मां भेवा ! (सं०) दशा= ( १ ) व्यवस्था; ( २ ) हीवानी वाट. निर्देश ! = अविद्यमान छेशाने विषे मेवा ! (सं०) अञ्जन - ( १ ) सेप; ( २ ) अ०४ण. निरञ्जन != हे नथी विभुक्त ! स्व= द्रव्य. स्वभाव-द्रव्यपाएं. निःस्वभाव != हे द्रव्यपाथी भुक्त, हे निष्यन ! कृष्ण- श्याम. वर्त्मन् = भाग. निष्कृष्णवर्त्म ! = | श्याम भार्गथी निवृत्त ! अमत्र = मोन्तनुं पात्र. निरमत्र != हे पात्र - रहित ! अङकुश = हाथीने ही निरङ्कुश != अंकुश-२डित ! ईश ! ( मू० ईश ) = नाथ ! साववानी मां नित्य= स्थायी. gia=dor, 4. नित्यद्युते ! = स्थायी छे अाश ने मेवा ! (सं० ) गत ( धा० गम् )= गयेस. समीर=पवन. समीरण = अभ्यन, बासवुं ते. गतसमीरसमीरण != २ह्युं छे पवन वडे डासपानुं मेनुं मेवा ! (सं०) 375=2467. दीप: ( मू० दीप ) = पड, हवा. अपरः ( मू० अपर ) = अपूर्व. त्वं (मू० युष्मद् )=j. असि ( धा० अस् ) = छे. नाथ ! ( मू० नाथ )= हे प्रभु ! जगत् = दुनिया. प्रकाश-ते. जगत्प्रकाशः =४गत्ने विषे अाश छे ने मेवा ! ( संग ) १ एतत्सूत्रस्यापरिमित विषयकत्वात् “ निष्कृष्णवर्त्म " इत्यादौ प्रत्ययाऽयोगः, किंच " कृष्णवर्त्मनो निष्क्रान्तो निष्कृष्ण वर्मा " इति व्युत्पादने तत्पुरुषविषयत्वाद् बहुव्रीहिविषयकप्रत्ययविधानं चिन्त्यम् । एतदपि न नियतम् । ૨ આ અવ્યયને અનેક વાર આ શ્લાકમાં પ્રયોગ કરવામાં આવ્યા છે, એ એની વિચિત્રતા સૂચવે છે. Page #84 -------------------------------------------------------------------------- ________________ ૪૫ वरिभक्तामरम् ] વીરભક્તામર શ્લેકાર્થ પ્રભુની અપૂર્વ દીપકતા–– “હે પ્રભુ ! હે રાગ (અને ટ્રેષ)થી રહિત (વીસમાં જિનેશ્વર ) ! અવિદ્યમાન છે દશા જેને વિષે એવા હે (નદિવર્ધનના બાંધવ) ! હે (કર્મરૂપી) લેપથી રહિત (મહાવીર) ! હે નિષ્કાંચન (વર્ધમાન) ! હે મલિન માર્ગથી બહાર નીકળી ગયેલા એવા (સિદ્ધાર્થ-સુત)! હે પાત્ર-રહિત ( અર્થાતુ હતરૂપી પાત્ર વડે ભજન કરનારા મહેશ્વર ) ! (હે પરત—તારૂપી) અંકુશથી મુક્ત (યશોદા-પતિ ) ! (હે કૈલોક્યના ) હવામી ! થાય છે (કેવલજ્ઞાનરૂપી) પ્રકાશ જેને એવા હે (ગાતમાદિક ગણધરના ગુરૂ) ! જતું રહ્યું છે (ક્રોધાદિ રૂપ) પવન વડે કમ્પન જેનું એવા છે (ગીશ્વર) ! તું આ દુનિયામાં (સમતિ) જગતુને વિષે પ્રકાશ (પડે છે જેને એવો અપૂર્વ દીપક છે.'-૧૬ સ્પષ્ટીકરણ જોક–સમીક્ષા– આ લોક ભક્તામરની પાદપૂર્તિનું જ કામ કરે છે તેમ નથી, પરંતુ સાથે સાથે તેના તે લોકગત ભાવાર્થના પ્રઘાતનનું પણ કામ કરે છે. આ લોકમાંથી તાત્પર્ય એ નીકળે છે કે પ્રભુને (લૌકિક) દીપકની ઉપમા ઘટતી નથી. કેમકે લૌકિક દીપક તે ધૂમ (ધૂમાડે), દશા (વાટ) અને સ્નેહ (તેલ)થી યુક્ત હોય છે, જ્યારે પ્રભુરૂપ દીપકમાં તે ટ્રેષરૂપી ધૂમ્ર, કામરૂપી દશાને અને રાગરૂપી સ્નેહને અભાવ છે. વળી લૌકિક દીપક કાજલસહિત હોય છે, જ્યારે પ્રભુ તે કર્મરૂપી અંજન (કાજલ)થી સર્વથા મુક્ત છે. વિશેષમાં લૌકિક દીપક તે પવનથી બૂઝાઈ જાય છે, જ્યારે પ્રભુને જ્ઞાન દીપક ગમે તેવા પ્રચંડ (વાદીરૂપ) પવનથી પણ પરાભૂત થતો નથી. તેમજ વળી લૈકિક દીપકને પ્રકાશ પણ અનિત્ય તેમજ થોડા તેલમાં વ્યાપીને રહે છે, જ્યારે પ્રભુને જ્ઞાન-દીપકનો પ્રકાશ તે સદાને માટે તેમજ સર્વત્ર વ્યાપી રહે છે. વિશેષમાં આ શ્લોકમાં નિર્દશ, નિઃસ્વભાવ અને નિમિત્ર એ વિશેષણે પ્રભુને ઉદ્દેશીને વાપરવામાં આવ્યાં છે તે પણ સાર્થક છે. કેમકે હર્ષ, શેક વિગેરેનાં અનેક કારણે પ્રાપ્ત થયાં છતાં પણ જેની અવસ્થા એકજ સરખી રહે અર્થાત્ જે આત્મ-સ્વભાવમાંજ રમણ ક્ય કરે તે નિર્દેશ કહેવાય છે અને ધન્યવાદ પણ તેવાજ પુરૂષને ઘટે છે. કહ્યું પણ છે કે __ "सम्पदि यस्य न हों, विपदि विषादो रणे च धीरत्वम् । સં મુવનથતિ, જાતિ ની કુર્ત વિમ્ II –આર્યા વળી પ્રભુ નિઃસ્વભાવ અર્થાતુ અકિંચન છે એ તો દેખીતું છે, કેમકે રાજ્યનલમીને પણ તૃણવતુ ત્યાગ કરીને તે તેઓએ દીક્ષા ગ્રહણ કરી છે. વળી તેઓ નિરમત્ર છે અર્થાતું પાત્ર-રહિત છે તે વાત પણ સત્ય છે, કારણ કે આહાર યોગ્ય વસ્તુઓ તેઓ હતરૂપ પાત્રમાં ગ્રહણ કરે છે, નહિ. કે કાષ્ઠાદિક પાત્રમાં. Page #85 -------------------------------------------------------------------------- ________________ ४६ વીરભક્તામર [श्रीधर्मवर्धनकृतअथ सूर्यादप्यतिशयवान् भगवानित्याह विस्तारको निजगवा तमसः प्रहर्ता __ मार्गस्य दर्शक इहासि च सूर्य एव । स्थाने च दुर्दिनहतेः करणाद् विजाने सूर्यातिशायिमहिमाऽसि मुनीन्द्र ! लोके ॥ १७ ॥ टीका हे जिन ! इह-अस्मिन् लोके त्वमेव सूर्योऽसि । विशेष्यसंगत एवकारोऽन्ययोगव्यवच्छेदार्थः । त्वदन्यस्तादृक् सूर्यो नास्तीत्यर्थः । हेतुगर्भितविशेषणान्याह-किंभूतस्त्वं सूर्यश्च ? निजगवा-स्ववाणीनां स्वकिरणानां च विस्तारकः । पुनः तमसः-अज्ञानस्यान्धकारस्य च प्रहर्ता । पुनमार्गस्य दर्शकः, सन्मार्गप्रकाशकत्वात् त्वं सूर्य एवासि, तत् स्थाने युक्तम् । स्थाने इति योग्यतार्थेऽव्ययम् । हे मुनीन्द्र ! अहं तु विजाने-विज्ञानतया वितर्के-असि त्वं सूर्यातिशायिमहिमासूर्यादतिशायी महिमा-माहात्म्यं यस्य स सूर्यातिशायिमहिमा । कस्मात् ? 'दुर्दिनहतेः करणात्' दुर्-दुष्टं दिन-दुर्दिनं तस्य हनन हतिस्तस्याः करणात् । सूर्यपक्षे दुर्दिनं-मेघजं तमः तद्धन्तुं सूर्यो न शनोतीति सूर्यादपि भगवानधिक इति व्यतिरेकालङ्कारः ॥ १७ ॥ अन्वयः इह निज-गवां विस्तारकः, तमसा च प्रहर्ता, मार्गस्य दर्शकः ( त्वं ) एव सूर्यः असि, (तत्) स्थान; दुर्दिन-हते: करणात् च विजाने-(हे) मुनि-इन्द्र ! (स्वं) लोके सूर्य-अतिशायिन्-महिमा असि। શબ્દાર્થો विस्तारकः ( मू० विस्तारक )=देशा ४२नार. दुर्दिन=(१) मरा५ दिवस; ( २ ) मेघा पायेस निज-पोती. गो-(१) पाए); (२) २१. हति-नाश. निजगवां=नि पाएना [ ५५५। हिरणोना]. दुर्दिनहतेः दुनिना नाशना. करणात् (मू. करण )२वाधा. तमसः (मू० तमस् )(१) अजानना; (२) अं५। विजाने (धाज्ञा )पित छु. २. सूर्य-२वि. प्रहर्ता (मू० प्रहर्तृ )-पात, ना ४२ना२. अतिशायिन् मथि. मार्गस्य (मू० मार्ग )=२२ताना. महिमन-महिमा, मालाम्य. दर्शकः (मू० दर्शक )=सतानार. सूर्यातिशायिमहिमा सूर्पया अधि छ मलिमा रेना इह-माहिंसा. मेवा. असि (धा० अस् ) छ. चअने. मुनि साधु. सूर्यः ( मू० सूर्य )=सूर्य, २पि, सू२०१. इन्द्र-भुन्य. पव%Dr. मुनीन्द्र = भुनिमामा भुस्य ! स्थाने योग्यतावा-य अध्यय. लोके ( मू० लोक )-जगत विषे. १ अत्र " गोस्तत्पुरुषात् " (सिद्ध० ॥३।१०५) इत्यनेन टप्रत्ययप्राप्तिः, नव निजाश्च ता गावश्चेति विशेषणविशेष्यैकार्थे कथं तत्पुरुषप्रयुक्तटप्रत्ययापत्तिरिति वाच्यं " विशेषणं विशेष्येणैकार्थ कर्मधारयश्च " (सिद्ध० ३।१।९६) इत्यनेन तस्यापि तत्पुरुषसंज्ञाविधानातू, तथापि समासान्तशासनस्याऽनित्यत्वाश्रयणेन समाधेयम् । संधार. Page #86 -------------------------------------------------------------------------- ________________ ૪૭ वीरभक्तामरम् ] વીરભક્તામર લેકાર્થ સૂર્ય કરતાં પણ પ્રભુનો અધિક મહિમા– * “(હે જગદીશ !) પોતાની વાણીરૂપી કિરણોને વિરતાર કરનારો, અજ્ઞાનરૂપી અંધકારને વિનાશ કરનાર, સન્માર્ગને પ્રદર્શિક એવો તુંજ આ જગતને વિષે સૂર્ય છે, તે (વાત) કેચ છે. (પરંતુ, તું (તે) દિનને નાશ કરનાર હોવાને લીધે, હું એમ તર્ક ઊઠાવું છું કે હે મુનીશ્વર ! તું લોકને વિષે સૂર્ય કરતાં પણ અધિક મહિમાવાળો છે.”—૧૭ સ્પષ્ટીકરણ પ્રભુની સૂર્યની સાથે સરખામણું – પ્રભુના જ્ઞાનને અપૂર્વ પ્રકાશ જોઈને કોઈક લોકિક પદાર્થના પ્રકાશ સાથે બને તો તેની તુલના કરવા પ્રથમ તો કવિરાજે પ્રભુને દીપકની ઉપમા આપી; પરંતુ જ્યારે તે તેને વારતવિક લાગી નહિ, ત્યારે તે તેમને સૂર્યની સાથે સરખાવવા લલચાયા છે. આ લોકની પ્રાથમિક ચરણમાં તો સૂર્ય તેમજ પ્રભુની સામ્યતા કંઈક અંશે સચવાઈ પણ રહે છે, કેમકે જેમ પ્રભુ વાણુને વિરતાર કરે છે, તેમ સૂર્ય પણ દશે દિશામાં પિતાનાં કિરણેને પ્રચાર કરે છેવળી જેમ પ્રભુ અજ્ઞાનનો નાશ કરે છે, તેમ સૂર્ય અંધકારનો વિનાશ કરે છે, તેમજ વળી પ્રભુ જેમ સદુપદેશ આપી સન્માર્ગનું ભાન કરાવે છે, તેમ સૂર્ય પણ રાત્રિએ ભૂલા પડેલાને રસ્તે બતાવે છે. પરંતુ અંતિમ ચરણમાં તો પ્રભુને સૂર્યની ઉપમા આપવી પણ વ્યર્થ છે એમ સિદ્ધ કરવામાં આવે છે. આનું કારણ એ છે કે જ્યારે વર્ષ ઋતુમાં ગગન મેઘ વડે પૂર્ણ આચ્છાદિત થયેલું હેય, અર્થાતુ અતિશય કાળું વાદળું ચડી આવ્યું હોય અને હાથે હાથ પણ સુઝે નહિ એવું ઘોર અંધારું થઈ રહ્યું હોય તે વખતે સૂર્ય પ્રકાશ પડતો નથી, એટલે કે આવી વખતે સૂર્ય હાર ખાઈ જાય છે. પરંતુ કેવલજ્ઞાની પ્રભુને પ્રકાશ તો કોઈ પણ કાળે છે તે જ નથી. વિશેષમાં શ્રીમાનતુંગસૂરિના કથન મુજબ સૂર્યને તે રાહુ ગળી પણ જાય છે, તેનું ગ્રહણ પણ થાય છે, અરે તેને અરત પણ થાય છે તેમજ તેને પ્રકાશ પણ એકી સાથે ત્રણે ભુવનને પ્રકાશિત કરવા અસમર્થ છે; જ્યારે પ્રભુ તે પાપરૂપી રાહુ વડે પરાભવ પામતા નથી, વળી કદાપિ તેને અસ્ત થતા નથી, તેમજ ત્રણે કાળને અને ત્રણે ભુવનના સમસ્ત પદાર્થ ઉપર સમકાલે પ્રકાશ પાડવા તે સર્વથા સમર્થ છે. વ્યતિરેક અલંકાર– આ શ્લોક “વ્યતિરેક અલંકારથી વિભૂષિત છે. આ અલંકારનું લક્ષણ શ્રી હેમચન્દ્રસૂરિએ “કાવ્યાનુશાસનના છઠ્ઠા અધ્યાયમાં નીચે મુજબ આપ્યું છે – “ उत्कर्षापकर्षहेत्वोः साम्यस्य चोक्तावनुक्तौ चोपमेयस्याधिक्यं व्यतिरेका" अथ चन्द्रादपि त्वद्यशोऽधिकमित्याह प्रह्लादकृत् कुवलयस्य कलानिधानं पूर्णश्रियं च विदधच्च यशस्त्वदीयम् । *. Page #87 -------------------------------------------------------------------------- ________________ ४. વીરભક્તામર [ श्रीधर्मवर्धनकृतवर्वर्ति लोकबहुकोकसुखकरत्वाद् विद्योतयज्जगदपूर्वशशाङ्कबिम्बम् ॥ १८ ॥ टीका हे जिन ! तवेदं त्वदीयं यशोऽपूर्वशशाङ्कविम्बं वर्ति अतिशयेन वर्तते । किंविशिष्टं शशाऋविम्बं ? कुवलयस्य प्रहादकृत्-प्रमोदकारि, यशस्तु कुवलयस्य-भूवलयस्य प्रह्लादकृत् । कलानिधान द्वयोस्तुल्यविशेषणम् । पुनः किं कुर्वत् ? पूर्णश्रियं विदधत्, द्वयमपि तुल्यं, विशेषणैस्तुल्यवात् । यशसः किमपूर्वत्वं ? तत्र हेतुमाह-लोका एव बहवः कोकाः-चक्रवाकास्तेषां सुखंकरत्वात् । भगवद्यशः श्रुत्वा लोकाः कोका इव सुखं प्राप्नुवन्ति । अत एव त्वदीययशोऽपूर्वशशाङ्कबिम्बमिति तात्पयार्थः । पुनः किंभूतं तत् ( यशः ) ? जगत् विद्योतयत्-विश्वं विशेषेण द्योतयत् ॥१८॥ अन्वयः (हे जिन-राज ! ) त्वदीयं जगत् विद्योतयत् , कुवलयस्य प्रहाद-कृत्, कला-निधानं च पूर्णश्रियं च विदधत् यशः बहु-लोक-कोक-सुर्खकरत्वात् अ-पूर्व-शशाइक-बिम्ब वर्वति । શબ્દાથે प्रहाद-मानंह. | वर्वति ( धा. वृत् )-सत्यंत पर्ने छ. कृत्-१२ना२. लोक-मनुष्य. प्रहादकृत्-मानं सापना२. बहु-धा. कुवलयस्य ( मू० कुवलय.)=(१) य-द्रविसी भ. कोक-या सना; (२) भूभंडना. सुखकर-सु५ ४२ना।. कला. लोकबहुकोकसुखंकरत्वात्मनुष्यो३५ या य. निधान% . વાકાને સુખ કરનારા હોવાને લીધે. कलानिधानं जाना R. विद्योतयत् (धा० युत् ) विशेषत: अशित ४२तु. पूर्ण परिपूर्ण. जगत् दुनिया. श्री=(१) सक्षमी; ( २ )शाला. अपूर्वसाधारण, भौतिक पूर्णश्रियं=(१) संपूए समान; (२) समस्त शालाने. शश-भृग, २९. च-अने. अङ्क-सांछन. विदधत् (धा. धा)-पा२९ ३२ना।. शशाक-भृगर्नु बांछन छ मते, य.. यशः (मू० यशस् ति. विम्ब निस त्वदीयं (मू. त्वदीय )-तारी. शशाङ्कबिम्ब-य-र्नु मिम. શ્લોકાથે પ્રભુના યશશ્ચન્દ્રની અપૂર્વતા ___ " ( जिनेश्वर ! ) भगना ७५२ विशेष प्राश पाउना, भूभंड (वासी प्राणी)ને આનંદ આપનારો, કળાનો ભંડાર એવો તેમજ સંપૂર્ણ શોભાને ધારણ કરનારો એવો તારો યશ (રૂપી ચન્દ્ર) ચન્દ્ર-વિકારસી કમલને આનંદ ઉપજાવનારા, કલાના નિધિરૂપ એવા તેમજ સંપૂર્ણ લક્ષમીને ધારણ કરનારા એવા (લૈકિક) ચન્દ્ર કરતાં અનેક જનરૂપી ચક્રવાકને સુખકારી होपानी सत्यंत वर्ते छ."-१८ ૧ ચન્દ્રોદય થતાં ચક્રવાક અને ચક્રવાકીને વિયોગ દશા અનુભવવી પડે છે. Page #88 -------------------------------------------------------------------------- ________________ वीरभक्तामरम् ] વીરભક્તામર भगवता (यत्) सांवत्सरिकं दानं दत्तं तदाहयद् देहिनां जिनवराब्दिकभूरिदानैहतं हि भवता किमु तत्र चित्रम् ? | दुर्भिक्षकष्टदलनात् क्रियते सदौपकार्य कियज्जलधरैर्जलभारनः ॥ १९ ॥ टीका हे जिनवर ! भवता-त्वया आब्दिक भूरिदानैः - वार्षिक स्वर्णदानैर्यद् देहिनां प्राणिनां दौःस्थ्यंदारिद्र्यं हतम् । हीति निश्चितम् । तत्र चित्रं किमु ? - तत्र चित्रम्- आश्चर्य ( किम् ), न किमपीत्यर्थः । दृष्टान्तमाह – जलभारनत्रैर्जलधरैः - मेघैः सत्-समीचीनं उपकारस्य भाव औपकार्यं कियत् ( क्रियते - विधीयते ) का संख्या यस्य तत् कियत्, बहुतरमित्यर्थः । कस्मात् ? दुर्भिक्षकष्टदलनात्सुभिक्षकरणात् ।। १९ ।। अन्वयः (हे ) जिन-वर ! यद् भवता आब्दिक - भूरि-दानैः देहिनां दौःस्थ्यं हि हतं, तत्र किमु चित्रम् ? जल-भार- नम्रः जलधरैः दुर्भिक्ष-कट दलनात् कियत् सत्-औपकार्य क्रियते ? | શબ્દાર્થ यद् -े. देहिनां ( मू० देहिन् ) = प्राणीयोनी. जिनवर ! = हे भिनाने विषे श्रेष्ठ ! आब्दिक = वार्षि, वर्ष-पर्यंतना. भूरि=सुवर्ण. दान =ान, अर्पण. आब्दिक भूरिदानैः=१र्ष पर्यंत सुचना होना वडे, ( :) ge'ell, efkeal. हतं ( मू० हत ) नष्ट था. हि=निश्वमवाय! मव्यय. भवता ( मू० भवत् ) = याय वडे. किमु = प्रश्नार्थ अध्यय तत्र-तेभां. चित्रं = आश्चर्यवाय! २पव्यय दुर्भिक्ष हुआण. कष्ट-संट, हु:म. दलन=विनाश. ૪૯ दुर्भिक्षकष्टदलनात्=अनुं हुः हणी नामनार હાવાને લીધે. क्रियते ( धा० कृ ) = 514 छे. सत् =साथी. औपकार्य = उपारता. सदौपकार्य = साथी उपारता. कियत्टली मधी. जलधरै : ( मू० जलघर ) = भेथे पडे. जल = पाएगी. HIT=4ION. नम्र=नभी पडेला. जलभारनत्रैः=पाएगीना मोल वडे नभेला. શ્લેકાર્થે પ્રભુએ દીધેલું સાંવત્સરિક દાન— " “ હું જિનેશ્વર ! જે આપે ( એક ) વર્ષ પર્યંત સુવર્ણનાં દાના દઇને પ્રાણીઓની દરિદ્રતાને નાશ કર્યાં, તેમાં શું આશ્ચર્ય છે ! (કેમકે ) જલના ભાર વડે નમ્ર બનેલા એવા મેા દ્વારા દુકા जना हुनु हसन थवाने सीधे डेटा (अधी ) साथ उपर राय छे !" - १७ Page #89 -------------------------------------------------------------------------- ________________ ५० વિરભક્તામર [श्रीधर्मवर्धनकृत સ્પષ્ટીકરણ સાંવત્સરિક દાન– દરેક તીર્થંકર દીક્ષા લે તે પૂર્વે એક વર્ષ પર્યત દાન દે છે. આ દાન સૂર્યોદયથી માંડીને તે ભેજનના સમય સુધી દેવામાં આવે છે. પ્રતિદિન એક કરોડ અને એંસી લાખ સુવર્ણનું દાન દેવામાં આવે છે. આ વાતના ઉપર આવશ્યક-નિયુક્તિ પ્રકાશ પાડે છે. ત્યાં કહ્યું છે કે "एंगा हिरण्णकोडी, अडेव अणूणगा सयसहस्सा। सूरोदयमाईअं, दिज्जइ जा पायरासाओ ॥" -गाथांर २१७. भगवच्चरणदर्शने फलाधिक्यमाह यादृक् सुखं भवति ते चरणेऽत्र दृष्टे ___ तादृक् पर वदनेऽपि न देहभाजाम् । प्राप्ते यथा सुरमणौ भवति प्रमोदो नैवं तु काचशकले किरणाकुलेऽपि ॥ २० ॥ टीका हे वीर! याहक सुखं ते-तव चरणे-पादे दृष्टे सति भवति ताहक पर:-अन्यो य ऋभुः-देवस्तस्य वदनेऽपि-मुखेऽपि दृष्टे सति न । “सुरनिर्जरदेवतर्भु" (अभिधान० का० २, श्लो० २) इति हैमः । केषां ? 'देहमाजां' देह-शरीरं भजन्ते-सेवन्ते इति देहभाजः-प्राणिनस्तेषां । दृष्टान्तमाहयथा सुरमणौ-चिन्तामणौ प्राप्ते सति प्रमोदो-हर्षो भवति । किरणाकुलेऽपि किरणैराकुले-व्याप्तेऽपि चाकचिक्याधिकेपि काचशकले एवं न-सुरमणाविव प्रमोदो न भवति । तव चरणश्चिन्तामणिः, परदेवमुखं (तु ) काचशकलमिति स्पष्टार्थः ॥ २०॥ अन्वयः (हे 'सिद्धार्थ'-सुत! ) अत्र ते चरणे दृष्टे यादृक् सुखं देह-भाजां भवति, ताक पर-ऋभु-वदने अपि न ( भवति), यथा सुर-मणौ प्राप्त प्रमोदः भवति, ( तथा ) किरण-आकुले अपि काच-शकले न एवम् । १ मा संघमा मेस्तुति-यतुविशति (५० ८३ ). २ संत छाया एका हिरण्यकोटिः अष्टव अनूनकानि शतसहस्राणि । सूर्योदयादारभ्य दीयते यावत् प्रातरशनम् ॥ Page #90 -------------------------------------------------------------------------- ________________ वीरभक्तामरम् ] વીરભક્તામર ૫૧ શબ્દાર્થ यादृक्-जे. यथाभ. सुखं (मू० सुख)सुभ. सुर-हे. भवति (धा. भू )याय छे. मणिरत्न. ते ( मू० युष्मद् )=ता. सुरमणौ-चिन्तामणि चरणे (मू०चरण )-५६, ५. भवति ( धा० भू )=याय छे. अत्र-महिमा. प्रमोद (मू. प्रमोद ) . दृष्टे ( मू० दृष्ट )-नेयेस. एवं-या प्रमा, मेम. तादृक्-ते. तु-विशेषतापाय अव्य५. पर-सन्य. काचय. ऋभु-प. शकल=31, १४.. वदन-भु५. काचशकले-आयने ५४. पर वदने अन्य हेर्नु भुम. किरण-ठि२५. नम्नलि. आकुल-व्यात. देहभाजां ( मू० देहभाउ )=शरी२५॥२वोने. किरणाकुले-२ि0 व्याप्त. प्राप्ते (मू० प्राप्त ) भणे. अपि-प. કાર્ય પ્રભુના ચરણ-દર્શનને પ્રભાવ– - “(હે આ અવસર્પિણી કાલમાં થઈ ગયેલા અંતિમ જિનેશ્વર !) જ્યારે અત્ર તારા ચરણના દર્શન થાય છે, ત્યારે પ્રાણુઓને જેટલું સુખ થાય છે, તેટલું અન્ય દેવના વદનના પણ દર્શનથી થતું નથી. (પરંતુ આ હકીકત યથાર્થ છે, કેમકે) સુર-મણિ મળવાથી જે આનંદ થાય છે તે जि२४॥ व्यास (अर्थात् यस्यन्ति ) मेपो आयने । भगवायी थी नथी."-२० भक्तो भगवत्सेवा प्रार्थयन्नाह एवं प्रसीद जिन ! येन सदा भवेऽत्र त्वच्छासन लगति मे सुमनोहरं च । त्वत्सेवको भवति यः स जनो मदीय कश्चिन्मनो हरति नाथ ! भवान्तरेऽपि ॥ २१ ॥ टीका __ हे जिन ! त्वमेवं प्रसीद-प्रसन्नो भव येनात्र भवे सदा-सर्वदा मे मम त्वच्छासनं त्वदाज्ञा सुमनोहरं लगति । च-पुनर्हे नाथ ! यस्त्वत्सेवको भवति स कश्चिन्जनो मदीयं मनो भवान्तरेऽपि हरति, भवान्तरे त्वत्सेवको मम मनोहरो लगतीत्यर्थः ॥ २१ ॥ अन्वयः (हे ) जिन ! ( त्वं ) एवं प्रसीद येन अत्र मवे सदा त्वत्-शासनं मे सु-मनोहरं लगति, नाथ । यः च त्वत्-सेवकः भवति, स कश्चित् जना भवान्तरे अपि मदीयं मना हरति । Page #91 -------------------------------------------------------------------------- ________________ પર एवं = अरे. प्रसीद ( धा० सद् ) = तुं प्रसन्न था . जिन ! ( मू० जिन ) =ड़े तीर्थकर ! येन ( मू० यद् ) = थी मरीने. सदा = सर्वहा, महोनिश. भवे ( मू० भव ) = न्यने विषे. 373=241. त्वत् ( मू० युष्मद् )=द्वितीयपु३ष सर्वनाम, शासन = आज्ञा. स्वच्छाशनं-तारी भाज्ञा. लगति ( धा० लग् ) = लागे छे. मे ( मू० अस्मद् ) = भने. सु=अत्यंततावाय मध्यम मनोहर यित्ता 3. सुमनोहरं = अत्यंत वित्ता जिनस्य मामण्डलम् - વીરભક્તામર શબ્દાર્થ च = भने. सेवक सेवा २नार, लक्. त्वत्सेवकः = तारे। सेव. भवति ( धा० भू० ) - थाय छे. या ( मू० यद् ). सः ( मू० तद् ) = ते. जन ( मू० जन ) = मनुष्य. मदीयं ( मू० मदीय) = भाई. कश्चित् ( मू० किम् ) = ४. मनः ( मू० मनस् ) = चित्तते. हरति ( धा० हृ )-रे छे. नाथ ! ( मू० नाथ ) हे प्रभु ! भवान्तरे ( मू० भवान्तर ) = 24-4 लवने विषे. अपि = पशु. શ્લોકા પ્રભુ સેવાની પ્રાના “ હે તીર્થંકર ! તું એવા પ્રસન્ન થા કે જેથી કરીને આ ભવને વિષે મને તારૂં શાસન સર્વદા અત્યંત ચિત્તાકર્ષક લાગે અને વળી હૈ સ્વામિન્ ! જે કાઇ તારા સેવક હાય, તે મનુષ્ય અન્ય ભવને વિષે પણ મારૂં ચિત્ત હરે ( અર્થાત્ ભવાન્તરમાં પણ તારા સેવક મને પ્રિય લાગે ये हुं धुंधुं ) .” –२१ [ श्रीधर्मवर्धन कृत भामण्डलं जिन ! चतुर्मुख ! दिक्चतुष्के तुल्यं चकासदवलोक्य समा व्यमृक्षत् । सूर्य समा अपि दिशो जनयन्ति किं वा प्राच्येव दिग् जनयति स्फुरदंशुजालम् ? ॥ २२ ॥ टीका हे जिन ! हे चतुर्मुख ! समवसरणे भगव ( मव ) तथेत्वारि मुखानि देवैर्विनिर्मितानि ऽश्यन्ते । समा-परिषद् भामण्डलं दिकचतुष्के तुल्यं चकासत् - तुल्यं दीप्यमानमवलोक्य व्यमृ १ त्रीणि देवनिर्मितानि, एक च स्वाभाविकमित्यत्र विशेषार्थो बोध्यः मुखचतुष्कत. तत्कृतेत्यर्थः । Page #92 -------------------------------------------------------------------------- ________________ વીમામાનું ] વીરભક્તામર क्षद्-विमर्शमकार्षीत् । किं व्यमृक्षदित्याह-सूर्य समा अपि-सर्वा अपि-चतस्रोऽपि दिशो जनयन्ति, किं वा प्राच्येव-पूर्वदिगेव जनयति ? । किंभूतं सूर्य ? स्फुरदंशुजालं-दीव्यकिरणसमूहम् ॥२२॥ अन्वयः (हे ) जिन ! (हे ) चतुर-मुख! (तव) भा-मण्डलं दिक्-चतुष्के तुल्यं चकासत् अवलोक्य सभा व्यमृक्षत् ( यद् ) समाः अपि दिशा स्फुरत्-अंशु-जालं सूर्य जनयन्ति, किं वा प्राची एव दिक (तं) નથતિ? શબ્દાર્થ મા=પ્રકાશ તેજ, સૂર્ણ (મૂળ સૂર્ય)=રવિને. મv૩૪ ઘેરાવો. રમાર સના)=સર્વે. મામä=ભામંડળ, તેજનો ઘેરાવો. v=પણ. નિમ(મૂ૦ જિન)=હે તીર્થંકર ! વિરાટ (મૂ૦ ૪િ)=દિશાઓ. વા=યાર, Tનરિત ( પ૦ ) ઉત્પન્ન કરે છે, કુલવંદન. ત્રિશું. !=ચાર છે વદન જેનાં એવા ! (સં.) વા અથવા. વિજ્ઞદિશા. ઘારી પૂર્વ રંતુ શ=ચાર.. ga જ. વિરત ચારે દિશામાં. વિન (મૂ હિલ્સ )=દિશા. તુ સરખી રીતે. નયતિ (પ૦ ગ ) ઉત્પન્ન કરે છે. વસિસ્ (ધા ૦ ) પ્રકાશતું. ન (ધા ૦ ૨ ) દેદીપ્યમાન. ગંજી-કિરણ. વોરા ( પા ) જોઈને. ઝાઇન્સમૂહ. સમ=પરિષ, પર્વદા. હંગારંગદેદીપ્યમાન છે કિરણોને સમૂહ જેનો કથાઃ (ધા મુસ)વિતર્ક કરતી હતી. શ્લોકાઈ જિનેશ્વરનું ભામડલ– “હે તીર્થંકર ! હે ચાર વદનવાળા (વામિન) ! (સમવસરણમાં આપના) ભામંડળને ચારે દિશામાં સરખી રીતે પ્રકાશનું જોઇને (ત્યાં બેઠેલી બર ) પર્ષદા વિતર્ક કરતી હવી કે શું સર્વે દિશાઓ, ફરાયમાન છે કિરણેને સમૂહ જેન એવા સૂર્યને ઉત્પન્ન કરે છે કે ફક્ત પૂર્વજ દિશા તેમ કરે છે?”—૨૨ એવા. ૧ બ્રહ્માને ચતુર્મુખ કહેવામાં આવે છે એ વાત જેટલે અંશે પ્રસિદ્ધ છે, તેટલે અંશે જિનેશ્વર ચતુર્મુખ છે એમ જોવામાં આવતું નથી. પરંતુ જિનેશ્વરો માટે બારે પદાની દેશના માટે જેટલી ચતુર્મુખની જરૂર છે, તેટલી જરૂર બ્રહ્મા માટે નહિ હોય છતાં પણ તેમને મહિમા વધારવા માટે આવી કલ્પના કરવામાં આવી હોય એમ લાગે છે. ૨ સમવસરણના સંબંધી માહિતી માટે જુઓ સ્તુતિ-ચતુર્વિશતિકાના ૯૪માં પદ્યનું સ્પષ્ટીકરણ. ૩ આનાં નામે સારૂ જુઓ ચતુર્વિશતિકા (પૃ૦ પર ). Page #93 -------------------------------------------------------------------------- ________________ ૫૪ વીરભકતામર लोकैर्यः शिवः शिव इति ध्यायते स भगवानेवेत्याहशम्भुर्गिरीश इह दिग्वसनः स्वयम्भूमृत्युञ्जयस्त्वमसि नाथ ! महादिदेवः । तेनाम्बिका निजकलत्रमकारि तत् त्वन् नान्यः शिवः शिवपदस्य मुनीन्द्र ! पन्थाः ॥ २३ ॥ टीका हे नाथ ! इह-अस्मिन् लोकेशं सुखं भवत्यस्मादिति शम्भुः । गिरां - वाणीनामीशो गिरीशः । दिगेव वसनं यस्य स दिग्वसनः । स्वयमात्मना भवतीति स्वयम्भूः । मृत्युं जयतीति मृत्युञ्जयः । सत्वमसि त्वमेवासि । ईनामा यो महादेवस्तेन अम्बिका - अम्बा एव वाक्छलेन माता, सा निजकलत्रमकारि, सा रुद्रेण स्त्रीकृतेति व्यङ्ग्यार्थः । तत्-तस्मात् कारणात् त्वदन्यः-त्वत्तोऽपरः मुनीन्द्र ! शिवः शिवपदस्य पन्थाथ न, नास्तीत्यर्थः ॥ २३ ॥ 1 अन्वयः (हे ) नाथ ! त्वं इह शं-भुः गिर्-ईशा, दिश् वसनः, स्वयं-भूः मृत्युंजयः महत्-आदि-देवः असि तेन अम्बिका निज कलत्रं अकारि, तद् त्वत् अन्यः ( हे ) मुनि-इन्द्र | शिवः शिव-पदस्य पन्थाः (च ) न ( अस्ति ) । શબ્દાર્થ शम्भुः (मू० शम्भु)= (१) भेयी सुष्म थाय ते; ( २ ) महादेव. गिर्= पाएगी. गिरीशः ( मू० गिरीश ) = वाणीयोना स्वामी. गिरि-हैदास, गिरीशः ( गिरि + ईश ) = वासना स्वाभी, महादेव, दिश = हिशा वसन=पत्र. दिग्वसनः = (१) हिशा छे वस्त्र नेनुं ते, दिगम्बर; (२) महादेव. स्वयंभूः ( मू० स्वयंभू )=पोते पोतानी भेणे (६३५) थार; (२) महादेव. मृत्यु=भ२५. मृत्युंजयः = ( 1 ) ने मृत्युने कृते छे ते; (२) भाहेब. त्वं ( मू० युष्मद् ) = तुं. असि ( धा० अम् ) = छे. नाथ | ( मू० नाथ ) = हे प्रभु ! महत्= भा. आदि-श३आत. देव-देव. [ श्रीधर्मवर्धनकृत महादिदेवः =भा शब्द याहियां छेनी सेवा हेव, महादेव. तेन ( मू० तद् ) = तेनाथी. अम्बिका = (१) (२) भाता. निज = पोतानी. कलत्र = पत्नी. भि, भहादेवनी पत्नी, पार्वती; निजकलत्रं = पोतानी पत्नी. अकारि ( धा० कृ ) = ४२वा भाषी तद्= तेयारीने. त्वत् ( मू० युष्मद् ) =ताराथी . न=नहि. अन्यः ( मू० अन्य )=मीले. शिवः ( मू० शिव ) = शिव, भहादेव. शिव-मोक्ष. पद-स्थान. शिवपदस्य =मोक्षना स्थानने।. मुनीन्द्र ! = हे योगीश्वर ! पन्थाः ( मू० पथिन् ) = भार्ग, Page #94 -------------------------------------------------------------------------- ________________ वीरभक्तामरम्] વીરભક્તામર બ્લેકાર્થ જિનેશ્વરજ ખરેખર શંભુ છે હે નાથ ! આ જગતુમાં તું (સુખનું કારણ હોવાથી) શંભુ છે, તું (વાણુને સ્વામી હોવાથી) ગિરીશ છે, (વસ્ત્ર રહિત હોવાને લીધે તું દિગમ્બર છે, (સ્વયંબુદ્ધ હોવાને લીધે) તું સ્વયંભૂ છે, (મૃત્યુને પરાજય કરેલો હોવાથી) તું મૃત્યુંજય છે, અને તું (મહાપ્રમાણવાળી દ્વાદશાંગીની શરૂઆત કરનાર હેવાથી) મહાદેવ છે. (બાકી આ નામધારી મહાદેવે તે ) અંબિકાને સ્ત્રી તરીકે સ્વીકારી છે ( અંબિકા અર્થ માતા પણ થાય છે એ વ્યંગ્યાર્થ છે ). વાતે હૈ ગીશ્વર ! તારા સિવાય અન્ય કોઇ શિવ નથી તેમજ એક્ષપદને માર્ગ નથી.” – ૨૩ સ્પષ્ટીકરણ મધ્યસ્થ-ભાવ-- જિનેશ્વર મહાદેવ એવું નામ આપીને આ શ્લોક દ્વારા કવીશ્વરે પિતાને મધ્યરથ–ભાવ પ્રકટ કર્યો છે. આવોજ ભાવ મૂળ ભક્તામરના કર્તા માનતુંગસૂરિજીના સંબંધમાં પણ દષ્ટિગોચર થાય છે, કેમકે પ્રભુનું સંકીર્તન કરતાં તેઓએ નીચે મુજબના ઉદ્દગાર કાઢ્યા છે સ્વ રોડ મુવનરારા धाताऽसि धीर ! शिवमार्गविधेर्विधानाद् व्यक्तं त्वमेव भगवन् ! पुरुषोत्तमोऽसि ॥" અર્થી–હે પ્રભુ ! તું બુદ્ધ છે, કેમકે વિબુધેએ તારા કેવલજ્ઞાનના વસ્તુ–સમૂહના પરિચ્છેદનું પૂજન કર્યું છે. વળી શકર પણ તું જ છે, કેમકે તે ત્રિભુવનને સુખ અર્પણ કર્યું છે. હું ધીર વાસ્તવિક રીતે તે બ્રહ્મા પણ તું જ છે, કેમકે મુક્તિ માર્ગની વિધિની પ્રરૂપણા હૈ કીધી છે અને તે નાથ ! એ વાત તે સ્પષ્ટ છે કે તું પુરૂષોત્તમ (નારાયણ) પણ છે. સાધારણ રીતે સામાન્ય પુરૂ નામને અંગે ઝગડા કરતા જોવામાં આવે છે. જેમકે કઈક કહે છે કે શંકરનેજ ઈશ્વર માનવા જોઈએ; જ્યારે બીજો કહે છે કે સાચા દેવ તે બ્રહ્માજ છે; ત્યારે વળી ત્રીજે વિષ્ણુ-ભકત હોવાથી એમ કહેવા તૈયાર થઈ જાય છે કે ખરૂં પૂછવો તે દેવ તો વિષ્ણુજ કહેવાય. કેમકે કહ્યું પણ છે કે "जले विष्णुः स्थले विष्णुर्विष्णुः पर्वतमस्तके। सर्वभूतमयो विष्णुस्तस्माद् विष्णुमयं जगत् ॥" આવી રીતની બેટી ખેંચતાણ કરવામાં આવે તે લાભકારી નથી. કેમકે એક વખત જે સર્વથા વીતરાગ હેાય તે ઈશ્વર કહેવાય એવું ઈશ્વરનું લક્ષણ જેણે ગળે ઉતરી ગયું હોય, તે મનુષ્ય १' विबुधार्चित ! ' इति पृथक् पदं सम्बोधनार्थेऽपि समीचीनम् । ૨ બુદ્ધ અસર્વત હોવાને લીધે, શંકર સૃષ્ટિના સંહાર કરનાર હોવાને લીધે, બ્રહ્મા હિંસાત્મક વેદની પ્રરૂપણું કરનાર હોવાને લીધે તેમજ કૃષ્ણ કપટ-ક્રિયામાં કુશલ હેવાને લીધે આનામાં રહેલા અપૂર્વ ગુણો તે આપનામાં જ છે, એવો આ લેકનો ભાવાર્થ છે. Page #95 -------------------------------------------------------------------------- ________________ વીરભક્તામર (શ્રીધર્મનાતઈશ્વરની બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ઇત્યાદિ ગમે તે નામ વડે સ્તુતિ કરે તે ખોટું નથી. પરંતુ હા, એટલું તો જરૂર જ કહેવું પડશે કે એ કામ ઉદાર વૃત્તિવાળાનું છે. વિશેષમાં આવી રીતે કોઈ જૈનેતરે જૈનના દેવોનાં નામપૂર્વક ઈશ્વરની સ્તુતિ કરી હોય એમ જોવામાં આવતું નથી, એ અત્ર વિશેષતા છે. સૌથી પહેલાં જેમાં પણ આ પ્રકારને મધ્યસ્થભાવે પ્રર્દશત કરવા કેણ તૈયાર થયું તેને નિર્ણય કરવો મુશ્કેલ છે, પરંતુ શ્રીમાનતુંગસૂરિથી શરૂઆત થઈ હશે એમ લાગે છે. શ્રીમાનું હરિભદ્રસુરિજીએ પણ તેમણે રચેલા લકતત્ત્વનિર્ણયમાં તથા અષ્ટક-પ્રકરણમાં એવી જ મતલબના ઉદ્ગારો કાઢ્યા છે, એ વાત નીચેનાં પધો ઉપરથી જોઈ શકાય છે. " यस्य संक्लेशजननो, रागो नास्त्येव सर्वथा । न च द्वेषोऽपि सत्वेषु, शमेन्धनदवानलः ॥१॥ न च मोहोऽपि सज्शान-च्छादनोऽशुद्धवृत्तकृत् । त्रिलोफख्यातमहिमा, महादेवः स उच्यते ॥२॥-युग्मम् વો વીતા સર્વશો, વા શાશ્વતpણેશ્વરઃ क्लिष्टकर्मकलातीतः, सर्वथा निष्कलस्तथा ॥ ३॥ यः पूज्या सर्वदेवानां, यो ध्येयः सर्पयोगिनाम् । यः स्रष्टा सर्वनीतीनां, महादेवः स उच्यते ॥ ४ ॥-युग्मम् एवम्भूताय शान्ताय, कृतकृत्याय धीमते । महादेवाय सततं, सम्यग्मक्त्या नमो नमः ॥ ८॥" અર્થાતુ-ફ્લેશજનક રાગને, શાન્તિરૂપ ઇન્વનને વિષે સમસ્ત પ્રાણુઓ પ્રતિ (તેને નાશ કરવામાં) દાવાનલસમાન એવા દ્વેષને તથા યથાર્થ જ્ઞાનને આચ્છાદિત કરનારા તેમજ ચરિત્રને મલિન કરનાર એવા મેહને જેનામાં સર્વથા અભાવ છે તેમજ જેને મહિમા ત્રિલોક્યમાં વિખ્યાત છે, તે મહાદેવ કહેવાય છે. જે વીતરાગ છે, જે સર્વજ્ઞ છે, જે શાશ્વત સુખને સ્વામી છે, જે કિલષ્ટ કર્મની કલાથી મુક્ત છે, જે સર્વથા મૂર્ત આકારથી રહિત છે, જે સમસ્ત દેવને પૂજ્ય છે, જે સંકલ ગિજનેને ધ્યેય છે, જે નિઃશેષ નીતિઓને પ્રકાશક છે, તે પ્રભુને મહાદેવ કહેવામાં આવે છે. આ પ્રકારના શાન્ત, કૃતકૃત્ય અને સંપૂર્ણ જ્ઞાનશાલી એવા મહાદેવને ઉત્તમ ભક્તિપૂર્વક મારા નિરંતર નમસ્કાર હો. આવા મધ્યસ્થ ભાવનું પ્રતિબિમ્બ નિન લિખિત પદ્યમાં પણ દષ્ટિગોચર થાય છે. ૧ આ સંબંધી વિશેષ માહિતી માટે જુઓ ઉપાધ્યાય શ્રીમંગલવિજયકૃત તવાખ્યાન (ઉત્તરાર્ધમાં ઉપર મેં લખેલી પ્રસ્તાવના. Page #96 -------------------------------------------------------------------------- ________________ वीरभक्तामरम् ] વીરભક્તામર "भवबीजाकुरजनना, रागाद्याः क्षयमुपागता यस्य । ब्रह्मा वा विष्णुर्वा, हरो जिनो वा नमस्तस्मै ॥" –શ્રીહેમચન્દ્રાચાર્યત ઈશ્વર-સ્તુતિ હવે આ પ્રકરણ પૂર્ણ કરીએ તે પૂર્વ મહોપાધ્યાય શ્રીચારિત્રસુન્દરમણિકૃત કુમારપાલચરિત્રમાં આપેલા નીચે મુજબના મહાદેવની તેમજ ઋષભદેવની સ્તુતિરૂપ) 'દ્વિઅર્થી પદ્ય તરફ દષ્ટિપાત કરી લઇએ. “योऽमारयन्मारमरं विभूति बिभ्रद् भवानीहितकारकश्च । आदीश्वरो भूतपतिवृषाका સ સ્વામીનામનગઃ પુનg i”—ઇન્દ્રવજા –સ૪, ૧૦ ૧, શ્લે ૧૭ અર્થાત્ જેણે કામદેવ અને મૃત્યુને (અથવા કામદેવને સત્વર ) નાશ કર્યો, તે (જ્ઞાનાદિ) સંપત્તિને ધારણ કરનારા, સંસારના અનિષ્ટને (અર્થાત્ તેને નાશ) કરનારા, પ્રાણીઓને સ્વામી, વૃષભ (બળદ)ના લાંછનવાળા, (વિશ્વ વિશ્વની સંપૂર્ણ શૃંગારરૂપ એવા આદીશ્વર (ઋષભપ્રભુ) તેને પવિત્ર કરે. જે બીજો અર્થ મહાદેવને લાગુ પડે છે, તે નીચે મુજબ છે – જેણે કામદેવને જલદી મારી નાંખ્યો, તે, વિભૂતિ (રાખેડી)ને (ગે) ધારણ કરનારા, પાર્વતીને હિતકારી, ભૂતના નાથ, બળદના વાહનવાળા, સર્પરાજરૂપી ભૂષણવાળા આદિદેવ તને પવિત્ર કરે. આવા દ્વિઅર્થ કે દ્વારા પણ જિનેશ્વરની જૈનેતર ગ્રન્થોમાં સ્તુતિ કરવામાં આવી હોય એમ લાગતું નથી. અરે શ્રીસમપ્રભસૂરિએ તો હદ કરી છે, કેમકે નીચે મુજબના-- "कल्याणसार सविता न हरेक्षमोह કારત્તાવાળસમાન વાવવા धर्मार्थकामदमहोदयवीर धीर મકમાવામા મસિદ્ધq II " –શતાર્થિક પદ્ય દ્વારા તેમણે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ પ્રમુખ અનેક જૈનેતર દેવની સ્તુતિ કરી છે. આ રસ્તુતિમાં તેમને અંગે જે જે વિશેષણે વાપર્યા છે તે તે દર્શનમાં આપેલાં વિશેષ સાથે બરાબર મળતાં આવે છે. આ ઉપરથી જોઈ શકાય છે કે જૈન મુનિવરે જૈનેતર દર્શનને હિંદુ પુરાણને પણ સચોટ અભ્યાસ કરતા હોવા જોઈએ. આ તેમની સહિષ્ણુતા અને યથાસ્થિત વસ્તુ આલેખવાની અભિલાષા પ્રકટ કરે છે. ૧ કહેવામાં આવે છે તેમ જ રાજાને આશીર્વાદ રૂપે શ્રીમાનતુંગસૂરિએ નીચે મુજબને દ્વિઅર્થી શ્લેક કહ્યો હતે. “નકારાની નળરાત્રી, રાø: શtifqતઃ | युगादीशः श्रियं कुर्याद , विलसत्सर्वमङ्गलः ।।" ૨ આ સૂરિજીની સ્થૂલ રૂપરેખા સાર જુઓ ગરવૈરાગ્ય-તરંગિણીની મેં લખેલી પ્રસ્તાવના Page #97 -------------------------------------------------------------------------- ________________ વીરભક્તામર [श्रीधर्मवर्धनकृत-- सर्वशास्त्राध्ययनादपि सम्यक्त्वमधिकमिति दर्शयन्नाह जानन्ति यद्यपि चतुर्दश चारु विद्या देशोनपूर्वदशकं च पठन्ति सार्थम् । सम्यक्त्वमीश ! न धृतं तव नैव तेषां ज्ञानस्वरूपममलं प्रवदन्ति सन्तः ॥ २४ ॥ टीका हे जिन ! ये चतुर्दश विद्या जानन्ति । यतः "पडङ्गी वेदाचत्वारो, मीमांसाऽऽन्वीक्षिकी तथा । धर्मशास्त्रं पुराणं च, विद्या एताश्चतुर्दश ॥१॥" च-पुनर्देशोनपूर्वदशकं-देशेनोनं पूर्वाणां दशकं च सार्थम्-अर्थयुक्तं पठन्ति, परं तव सम्यक्त्वं यैन धृतं तेषां ज्ञानस्वरूपं सन्तः-सज्जनाः अमलं-निर्मलं नैव प्रवदन्ति-नैव कथयन्ति । यत उक्तं नन्दिवृत्तौ-"मिथ्यादृष्टिः उत्कृष्टतः श्रुतमवगाहमानो देशोनानि दश पूर्वाण्ययगाहते, परिपूर्णानि त्वरगाढुं न शक्नोति" । एतावच्छात्राधीत्यपि सम्यक्त्वाभावेऽज्ञानवानेवेत्यर्थः ॥२४॥ अन्वयः (हे ) ईश ! यद्यपि ( ये ) चतुर्दश विद्याः चारु जानन्ति, देश ऊन-पूर्व-दशकं च स अर्थ पठन्ति (परं) तव सम्यक्त्वं (यैः ) न धृतं, तेषां ज्ञान-स्वरूपं सन्तः अ-मलं न एव प्रवदन्ति । શબ્દાર્થ जानन्ति (धाज्ञा )=M छे. सम्यक्त्वं (मू० सम्यक्त्व )सम्पत्य. यद्यपि ईश ! (मू. ईश ) डे पर चतुर्दश ( मू० चतुर्दशन् ) यो. न-18. चारु-सु४२ शत. धृतं (मू० धृत) धारए ७२रायु. विद्याः (मू० विद्या )-विधामा. तव (मू० युष्मद् )-तारा. देश-मा. एव-४. ऊन-पूर्ण, अ. तेषां (मू० तद् )-तमनु. पूर्वरेन शास्त्रना मे विभागनु नाम. ज्ञानजान, माध. दशक-श. स्वरूप-२५३५. देशोनपूर्वदशकं अपूर्ण सेवा ६० पूर्वी. ज्ञानस्वरूपं-जानतुं २५३५. अमलं (मू. अमल):अविद्यमान छेमेसन विष च-मने. मेg, निमस. पठन्ति (धा० पट )-शामे छे. प्रवदन्ति (धा० वद् डेछ. सार्थ ( मू० सार्थ ) सखित. सन्तः (मू० सत्)सरतो. Page #98 -------------------------------------------------------------------------- ________________ परिभक्तामरम् વીરભક્તામર શ્લોકાર્થ હે નાથ ! જોકે (જે મનુષ્ય) ચોદ વિધાઓ સારી જાણે છે તેમજ કંઈક અપૂર્ણ એવાં દશ પૂર્વોનું અર્થ-સહિત પઠન (પણ) કરે છે, છતાં પણ જે તેમણે તારું સમ્યકત્વ (યથાર્થ દર્શન) ધારણ કર્યું નથી, તે તેને જ્ઞાન-સ્વરૂપને સજજને નિર્મલ કહેતા નથી જ.”—૨૪ સ્પષ્ટીકરણ ચૌદ વિદ્યાઓ આપણે જોઈ ગયા તેમ ચૌદ વિદ્યાઓ તે બીજી કઈ નહિ પણ ચાર વેદ, વેદનાં છ અંગે, મીમાંસા, તર્ક, ધર્મશાસ્ત્ર અને પુરાણ એ ચૌદ છે. તેમાં ચાર વેદથી ઋગવેદ, યજુર્વેદ અને સામવેદ એ ત્રણ મૂળ વેદે ઉપરાંત પાછળથી ઉદ્ધાર થઇને ઉમેરાયેલે (એમ કહેવાતે ) અથર્વવેદ સમજવામાં આવે છે. વેદના કરતાં ઉતરતા દરજજાના પરંતુ તેને સહાયક ને “અંગ” કહેવામાં આવે છે. એકંદર અંગ છ છે –(૧) શિક્ષા, (૨) છંદશાસ્ત્ર, (૩) વ્યાકરણ, (૪) નિરૂક્ત, (૫) જ્યોતિર્ષે અને (૬) કલ્પ. પૂર્વમીમાંસા તીર્થંકરના ઉપદેશનું શ્રવણ કર્યા બાદ તેના મુખ્ય શિષ્યો કે જેઓ વિશિષ્ટ જ્ઞાનવાનું હોય છે અને જેમને ગણધર' એવા નામથી સંબોધવામાં આવે છે, તેઓ જૈન શાસ્ત્રની રચના કરે છે અને તે શાને બાર વિભાગમાં વિભક્ત કરે છે. આ દરેક વિભાગને “અંગ” કહેવામાં આવે છે જ્યારે આ બારે વિભાગોના સમરત સૂત્રને દ્વાદશાંગી' કહેવામાં આવે છે). આચારાદિક બાર અંગોમાંના “દષ્ટિવાદ' નામના બારમા અંગના (૧) પરિકર્મ, (૨) સૂત્ર, (૩) પૂર્વાનુ ગ, (૪) પૂર્વગત અને (૫) ચૂલિકા એમ પાંચ ભેદે છે. આ ભેદોમાંના “પૂર્વગત” નામના ભેદમાં “ચૌદ પૂર્વ ને સમાવેશ થાય છે, અર્થાત્ પૂર્વગતના ચૌદ વિભાગ પૈકી દરેક વિભાગને પૂર્વ” કહેવામાં આવે છે. ચૌદ પૂર્વોનાં નામ (૧) ઉત્પાદ (૨) અગ્રાયણીય (૩) વીર્ય-પ્રવાદ, (૪) અરિત-નાસ્તિકવાદ, (૫) જ્ઞાન-પ્રવાદ, (૬) સત્ય-પ્રવાદ, (૭) આત્મ-પ્રવાદ, (૮) કર્મ-પ્રવાદ, (૯) પ્રત્યાખ્યાન-પ્રવાદ, (૧૦) વિદ્યાનુવાદ, (૧૧) અવશ્ય, (૧૨) પ્રાણાયુ, (૧૩) ક્રિયા-વિશાલ-પ્રવાદ અને (૧૪) લોકબિન્દુસાર. ૧ એ પણ સાથે સાથે ધ્યાનમાં રાખવું કે જૈનએ પણ પિતાના શાસ્ત્રના વિભાગ-વિશેષને અંગ' એવી સંજ્ઞા આપી છે. ૨ સરખાવે– સામાથવો, વેઢા સાનિ પુનઃ | शिक्षा कल्पो व्याकरणं, छन्दो ज्योतिरिक्तयः॥" ૩ વર્ણ સ્વરાદિકના ઉચ્ચારણના ભેદોને જણાવનારૂં શાસ્ત્ર. ૪ વેદમાંના સ્વરાદિકના ઉપર પ્રકાશ પાડનારું શાસ્ત્ર. ૫ ખગોળ-વિધા. ૬ વૈદિક-વિધાન-સાપક શાસ્ત્ર. ૭ આને સમય–પ્રવાદ પણ કહેવામાં આવે છે. જુઓ શ્રીનેમિચન્દ્રસૂરિકૃત પ્રવચન-સારોદ્વાર. Page #99 -------------------------------------------------------------------------- ________________ વીરભક્તામર [ શ્રીધર્મવર્ષનાધીરે ધીરે બારમું અંગ નષ્ટ થતાં ચૌદ પૂર્વનું જ્ઞાન પણ નષ્ટ થયું અને અત્યારે તે એવો સમય આવી લાગે છે કે આ ભરતક્ષેત્રમાં તે કઈને પણ એક પૂર્વ જેટલું પણ જ્ઞાન નથી. વીર-નિર્વાણ પછી ૯૮૦ વર્ષ સુધી એક પૂર્વના જેટલું તો જ્ઞાન ધરાવનાર મહાત્મા વિદ્યમાન હતા. કહેવામાં આવે છે કે વી. સં. ૯૮૦ માં શ્રીમાન્ દેવર્ફિંગણિએ ધીરે ધીરે પૂર્વને ઉચ્છેદ થતે જોઈને જે કંઈ જ્ઞાન તેમના સમયમાં વિધમાન હતું, તે ટકી રહે તેટલા માટે તેમણે તે પુરતકાર્ય કર્યું. પર્વ શબ્દમાં રહેલી પ્રધાનતા એ પણ નિવેદન કરવું આવશ્યક સમજાય છે કે સૌથી પ્રથમ તે ગણધર (અક્ષર-રચનાની અપેક્ષાએ) પૂર્વની રચના કરે છે અને ત્યાર બાદ બીજાં અંગાદિક રચે છે. આથી “પૂર્વ” શબ્દને વ્યુત્પત્તિ અર્થે ચરિતાર્થ થાય છે. વિશેષમાં સર્વ આગમોમાં “પૂર્વ' ને પ્રધાન પદ આપવામાં આવ્યું છે. અર્થાત્ જેમ સામાન્યતઃ મનુષ્યમાં પુરૂષ પ્રધાન પદ ભોગવે છે, તેમ સમગ્ર આગમાં “પૂર્વનું પ્રાધાન્ય છે. આથી કરીને તે સાધ્વીઓને પૂર્વનું અધ્યયન કરવાનો અધિકાર નથી, એમ કહેવામાં આવે છે, પરંતુ એ ધ્યાનમાં રાખવું કે અગ્યાર અંગ સુધીનું અધ્યયન કરવામાં તેને કેઇ રેકતું નથી. વિશેષમાં આ પૂર્વે પ્રાયઃ સંસ્કૃત ભાષામાં રચવામાં આવે છે અને એ સંસ્કૃત સાહિત્ય કેટલું વિશાળ હોય છે તેને ખ્યાલ નીચે લખવામાં આવતી હકીકત ઉપરથી આવી શકશે. પહેલું “પૂર્વ ” લખવાને માટે એક હરિત (હાથી) પ્રમાણ મસી (શાહી) જોઈએ. બીજું પૂર્વ લખવાને સારુ બે હસ્તિ-પ્રમાણ, ત્રીજું ‘પૂર્વ' લખવાને માટે ચાર હતિ પ્રમાણ અને ચોથું પૂર્વ' લખવાને સારૂ આઠ હસ્તિપ્રમાણ મસી જોઈએ. એ પ્રમાણે પાંચમાં પૂર્વના લખાણને માટે ૧૬ હસ્તિ-પ્રમાણ, છઠ્ઠાને સારૂ ઉર, સાતમાને સારૂ ૬૪, આઠમાને માટે ૧૨૮, નવમાને માટે ૨પ૬, દશમાને માટે પ૧૨, અગ્યારમાને સારૂ ૧૦૨૪, બારમાને સારૂ ૨૦૪૮, તેરમાને માટે ૩૦૯૬ અને ચૌદમાને માટે ૮૧૯૨ હરિત-પ્રમાણ મસી જોઈએ. અર્થાત્ કોઈ એક “પૂર્વ' લખવાને માટે તેની પૂર્વેના “પૂર્વી કરતાં બમણું શાહી જોઇએ. એકંદર રીતે સમસ્ત પૂર્વે લખવાને માટે ૧૬૧૮૩ હસ્તિ-પ્રમાણ શાહી જોઈએ. કલ્પસૂત્ર ઉપર ઉપાધ્યાયશ્રી વિનયવિજયજીએ રચેલી સુબાધિકા નામની ટીકામાં આ પ્રમાણે ઉલ્લેખ છે. ચૌદ પૂર્વેના વિષયો તેમજ તેની પદ-સંખ્યા ૧) ઉત્પાદ પૂર્વમાં સર્વ દ્રવ્યો અને સર્વ પદાર્થોના ઉત્પાદન અધિકાર છે. તેમાં એક કરોડ પદે છે. (૨) અગ્રાયણીય પૂર્વમાં સર્વ દ્રવ્ય અને સર્વ પદાર્થોના પરિમાણનું વર્ણન છે. તેમાં ૯૬ લાખ પદો છે. ૧ આ સંબંધમાં મતાન્તર છે. તે એ છે કે પ્રથમ તે ગણધર-શ્રુતની રચના કરતાં આચારાદિ અંગો રચે છે. પરંતુ આ સ્થાપના આશ્રીને છે એમ નદી–સૂત્ર તેમજ પ્રવચન-સારોદ્ધારની ટીકા ઉપરથી જોઈ શકાય છે. ૨ નન્દીસત્રની શ્રીમલયગિરિત ટીકામાં આ પ્રમાણે ઉલ્લેખ છે, જયારે પ્રવચનસારધાર (ગા. ૭૧૧) માં ૧૧ કરોડ પદે હોવાનો ઉલ્લેખ છે. Jain Education international Page #100 -------------------------------------------------------------------------- ________________ वीरमक्तामरम् ] વીરભક્તામર (3) વીર્ય–પ્રવાદ પૂર્વમાં જીવાદિકની શક્તિને ઉલ્લેખ છે. તેમાં ૭૦ લાખ પદે છે. (૪) અસ્તિ-નાસ્તિ-પ્રવાદ પૂર્વમાં કયા પદાર્થ છે અને ક્યા પદાર્થો નથી એ વાત તેમજ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવની અપેક્ષાએ જીવાદિકની સત્તા તેમજ અસત્તા પણ વિચારવામાં આવી છે. આમાં સપ્તભંગીની પણ પ્રરૂપણ છે. તેમાં ૬૦ લાખ પદે છે. (૫) જ્ઞાન-પ્રવાદ પૂર્વમાં મતિ, ભુત ઈત્યાદિ પાંચ પ્રકારના જ્ઞાનનું સવિરતર વર્ણન છે. તેમાં ૯૯, ૯૯૯૯ પદો છે. ( ૬ ) સત્ય-પ્રવાદ પૂર્વમાં સંયમ, સત્ય વચન, અસત્ય વચન ઈત્યાદિને ઉલ્લેખ છે. એમાં એક કરોડ અને છ પદો છે. ( ૭) આત્મ-પ્રવાદ પૂર્વમાં આત્માનું અનેક નયપૂર્વક અને વિશેષમાં નિશ્ચય અને વ્યવહાર નયાનુસાર વર્ણન કરવામાં આવ્યું છે. આત્માના સ્વરૂપ ઉપર આ પૂર્વ વિશેષતઃ પ્રકાશ પાડે છે. એમાં ૨૬ કરોડ પદે છે. (૮) કર્મ-પ્રવાદ પૂર્વમાં જ્ઞાનાવરણાદિક આઠે કર્મોનું પ્રકૃતિ, રિથતિ અનુભાગ અને પ્રદેશ એ ચારે અપેક્ષાપૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે. એમાં એક કરોડ અને એંસી હજાર પદે છે.' (૯) પ્રત્યાખ્યાન-પ્રવાદ પૂર્વમાંથી પ્રત્યાખ્યાન સંબંધી માહિતી મળે છે. એમાં ૮૪ લાખ પદે છે. ( ૧૦ ) વિધાનપ્રવાદ પૂર્વમાં અનેક પ્રકારની વિદ્યાઓ સંબંધી ઉલ્લેખ છે. એમાં એક કરોડ અને દશ લાખ પદ છે. (૧૧) અવશ્ય પૂર્વમાં જ્ઞાન, તપ, સંયમ ઈત્યાદિ શુભ ફળરૂપે સફળ અને પ્રમાદ ઇત્યાદિ અશુભ ફળરૂપે અફળ છે એ સંબંધી માહિતી આપવામાં આવી છે. એમાં ૨૬ કરોડ પદે છે. (૧૨) પ્રાણાયુઃ પૂર્વમાં પાંચ ઇન્દ્રિય, ત્રણ પ્રકારનાં બલ, ઉચ્છવાસ-નિઃશ્વાસ અને આયુષ્ય એ દશ પ્રાણ તેમજ અનેક પ્રકારનાં આયુષ્ય સંબંધી ઉલ્લેખ છે. એમાં એક કરોડ અને પ૬ લાખ પદે છે. (૧૩) ક્રિયાવિશાલ પૂર્વમાં સંયમાદિક ક્રિયાઓ સંબંધી ઉલ્લેખ છે. એમાં નવ કરોડ પદે છે. (૧૪) કબિન્દુસાર પૂર્વ જગતુમાં તેમજ કૃત-લકમાં અક્ષરની ઉપર બિન્દુની જેમ સર્વોત્તમ છે. એમાં સાડા બાર કરોડ પદે છે. આ પૂર્વમીમાંસાનું પ્રકરણ પૂર્ણ કરવામાં આવે તે પૂર્વે એ નિવેદન કરવું અસ્થાને નહિ ગણાય કે આ લોકાર્થ ઉપરથી એમ જોઈ શકાય છે કે દશ પૂર્વથી કંઈક ન્યૂન જ્ઞાન ધરાવનારી વ્યક્તિ સમ્યકત્વથી વંચિત હોઈ શકે અને ઓછામાં ઓછા દશ પૂર્વના જ્ઞાતા સમ્યત્વથી અલકૃત હોય છે. ૧-૩ પ્રવચન-સારોદ્વાર પ્રમાણે સાતમા, આઠમા અને દશમાં પૂર્વમાં અનુક્રમે ૩૬ કરોડ, એક કરોડ અને એસી લાખ અને ૧૧ કરોડ અને ૧૫ હજાર પદો છે. Page #101 -------------------------------------------------------------------------- ________________ વીરભક્તામર [श्रीधर्मवर्धनकृत| વિશેષમાં ચૌદ પૂર્વધર યાને શ્રુતકેવલીની તો બલિહારીજ છે, કેમકે સેન-પ્રશ્નના ઉલ્લેખ મુજબ તે અસંખ્યાત ભવ જોઈ શકે. વળી તે મરીને જધન્યથી લાન્તક દેવલોકે જાય (જુઓ તત્ત્વથાપિંગમસૂત્ર અ૦ ૫, સૂ૦ રર નું ભાષ્ય.) पुरुषोत्तमोऽयं वीर एवेत्याह नृणां गणा गुणचणाः पतयोऽपि तेषां ये ये सुराः सुरवराः सुखदास्तकेऽपि । कृत्वाऽञ्जलिं जिन ! चरिक्रति ते स्तुतिं तद् व्यक्तं त्वमेव भगवन् ! पुरुषोत्तमोऽसि ॥ २५ ॥ टीका हे जिन ! ये नृणां-मनुष्याणां गणाः ! किंविशिष्टा गणाः ? 'गुणचणाः' गुणैर्विख्याताः । "'तेन वित्ते चु [च] चुपचणपौ" इति चणप्प्रत्ययः । ये तेषां नृगणानां पतयो-राजानश्चक्रिणः । ये पुनः सुराः सुरवरा-इन्द्राः सुखदास्तकेऽपि, स्वार्थेऽकच् प्रत्ययः । ते-तव स्तुतिं चरिक्रतिअतिशयेन कुर्वन्ति । किं कृत्वा ? अञ्जलिं कृत्वा । तत्-तस्मात् कारणाद् व्यक्तं-स्पष्टं यथा स्यात् तथा हे भगवन् ! पुरुषोत्तमः-पुरुषेषत्तमस्त्वमेवासि, अन्यो न कोऽपीत्यर्थः ॥२५॥ अन्वयः (हे ) जिन ! ये नृणां गुण-चणाः गणाः तेषां पतयः अपि ये (च) सुराः सुर-वराः सुख-दार तके अपि अञ्जलिं कृत्वा ते स्तुति चरिक्रति, तद् व्यक्तं ( यद् ) भगवन् । त्वं एव पुरुष-उत्तमः असि । શબ્દાથે नृणां (मू० न )-मनुष्योना. कृत्वा (धा० कृ )रीने. गणाः (मू० गण )-समुहायो, रोगांमी. अञ्जलिं (मू० अञ्जलि ) संजलि. गुण-गुए. जिन! ( मू० जिन )-डे तीर्थ:२! चण-असितावा प्रत्यय. चरिक्रति (धा० कृ) अतिशय छे. गुणचणा-गुणोथा प्रसि. ते ( मू० युष्मद् )-तारी.. पतयः (मू. पति )=२वाभासो. स्तुति ( मू० स्तुति )=२तुतिन, प्रशसाते. अपि-५९. तद् तथा. तेषां (मू० तद् )=मना. व्यक्तं-२५ट. ये (मू० यद् ) मो. त्वं (मू० युष्मद् )-j. सुराः ( मू० सुर )=अमरे, ३१. एव-1. सुर-६५. भगवन् । (मू० भगवत् )-हेनाथ । वर-त्तम. पुरुष-५३१, भ२६. सुरवरा ( मू० सुरवर )=सुरेन्द्री, सु२५तिया. उत्तम-श्रेष्ठ. सुखदाः (मू० सुखद )-सुप आपनारा. पुरुषोत्तमा=(१) पुषोने विषे श्रेष्ठ, (२) नारायण, तके ( मू० तकद् )-तमो. असि (धा० अस् )-. ___ १ तेन वित्ते चञ्चुचौ' इति श्रीसिद्धहमसूत्रम् ( 1१।१७५ )। For Pavate Personal Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ वीरभक्तामरम् ] વીરભક્તામર પ્લેકાર્થ મહાવીરજ પુરૂષોત્તમ છે – હે વીતરાગ ! ગુણાએ કરીને વિખ્યાત એવા માનવોના સમુદાયે તેમજ તેના સ્વામીઓ (ચક્રવર્તી પ્રમુખ નપતિએ) તેમજ સુખ અર્પણ કરનાર જે દેવો તથા જે દેવેન્દ્રો છે તેઓ પણ બે હાથ જોડીને તારી અતિશય સ્તુતિ કરે છે, તેથી એ સ્પષ્ટ (સિદ્ધ થાય) છે કે હે ભગવન ! તુંજ પુરૂષને વિષે ઉત્તમ છે [તુંજ નારાયણ છે, બાકી બીજા તે નામધારી જાણવા ].”—૧૫ रोगा झषा बहुमहामकराः कषाया श्चिन्तैव यत्र वडवाग्निरसातमम्भः । वार्धिर्भवः सर इव त्वयका कृतस्तत् तुभ्यं नमो जिन ! भवोदधिशोषणाय ॥ २६ ॥ टीका हे जिन ! त्वयैव त्वयका स भवः-संसारो वार्धिः-समुद्रः सर इव-तटाक इव कृतः । स इति कः ? यत्र रोगा झपा-मत्स्याः , कषाया बहुमहामकराः, चिन्तैव वडवानिः-वडवानलः, असातं-दुःखमम्भो-जलं यत्र । तत्-तस्मात् कारणात भवोदधिशोषणाय (संसारसमुद्रनिर्जलीकारकाय ) तुभ्यं-भवते नमो-नमस्कारोऽस्तु ॥ २६ ॥ अन्वयः (हे ) जिन! यत्र रोगाः झपाः, कषायाः बहु-महत्-मकराः, चिन्ता एव वडवाग्नि, अ-सातं अम्भः (सः ) भवः वार्धि स्वयका सरः इव कृतः, तद्भव उदधि-शोषणाय तुभ्यं नमः । શબ્દાથે रोगाः ( मू० रोग )-. वाधि। ( मू० वार्षि )-समुद्र झषाः (मू० झष )-भत्रयो, मासा. भवः (मू० भव ) संसार. बहु-१ सरः (मु० सरस् )-तणाव, सराव२. महत्-भाटा. इव-म. मकर भगर. त्वयका ( मू० युष्मद् )ता। 43. बहुमहामकराना मोटा भगरे।. कृतः ( मू० कृत ):यो. कषायाः ( मू० कषाय )पायो. तदू तेथी. चिन्ता-यिन्ता, ३२. तुभ्यं ( मू• युष्मद )=तने. एव:07. नमस्-नमसर. यत्र-rl. जिन ! ( मू० जिन ) हे पातरा।। घडवाग्निः (मू० वडवाग्नि ) 43वानस, हरिमामांना भव-संसार. मान. उदधि-सागर, समुद्र असातं ( मू० असात )-दुः५. शोषण-सूपी नाम त, निस २. अम्भः (मू० अम्भस् )=स. भवोदधिशोषणाय-संसार-समुद्रनुशाष ३२ना२१. १ वारीणि धीयन्ते यत्र स वार्धिः । Page #103 -------------------------------------------------------------------------- ________________ વીરભક્તામર [શ્રીધર્મનન્નતલેકાર્થ હે જિનેશ્વર ! જ્યાં રોગરૂપી મા છે, (ધ, માન, માયા અને લોભ એ ચાર) કષારૂપી ઘણા મોટા મગરો છે, ચિત્તાજ એ વડવાનલ છે, અને દુઃખ તે જલરૂપ છે, તે સંસારરૂપી સમુદ્રને તે (જ) સરોવર જેવો કરી દીધું છે તેથી કરીને સંસારરૂપી સાગરનું શોષણ કરનારા એવા તને (મારા) પ્રણામ (હેજો).”—૨૬ સ્પષ્ટીકરણ બ્લેક તાત્પર્ય– આ શ્લોમાં સંસારને સમુદ્રની ઉપમા આપી છે અને તેને ચરિતાર્થ કરવા બનતા પ્રયત્ન કરવામાં આવ્યો છે. જેમકે સમુદ્રમાં મ, મગર, વડવાનલ તેમજ જલ હેાય છે, તેમ સંસારમાં તેની ગરજ સારનારા રોગ, કષા, ચિન્તા અને દુઃખ રહેલાં છે. આને નાશ કરવાની ઈચ્છા રાખનારે આ સાગરનું શોષણ કરી જવું જોઈએ. એવું કાર્ય હે વીર પ્રભુ! તેંજ કર્યું છે, વારતે (નામધારી અગત્ય નહિ, પરંતુ તે નામને સંપૂર્ણતઃ ચરિતાર્થ કરી આપનારા એવા) તને મારા અનંતવાર પ્રણામ હેજો, એ આ લોકને ફલિતાર્થ છે. ચિન્તા ચિન્તાના સ્વરૂપથી તો કોણ અજાણ્યું હોઈ શકે? તેથી તેને પરાક્રમના સંબંધમાં એટલું જ કહેવું બસ થશે કે – “વિતા જિતાતો વ્યધિકા–જનુન ગુરા થતા चितैकशो दहेद् देहं, चिन्ता दहति सर्वदा ॥" –શ્રીપાલ-ચરિત્ર. અર્થાતુ ચિન્તા અનુરવારથી યુક્ત છે તેથી કરીને તે ચિતાથી અધિક છે, કેમકે ચિતા તે એક વાર દેહને બાળે છે, જ્યારે ચિન્તા તો સર્વદા બાળે છે. यद् यस्य तस्य च जनस्य हि पारवश्य मावश्यक जिन ! मया वरिवस्ययाऽऽप्तम् । तत् तर्कयामि बहुमोहतया मया त्वं स्वप्नान्तरेऽपि न कदाचिदपीक्षितोऽसि ॥ २७ ॥ ટીલા हे जिन ! यन्मया यस्य तस्य जनस्य पारवश्यं-परवशत्वमाप्त-प्राप्तम् । कया? वरिवस्ययासेवया । तत्-तस्माद्धेतोरहमिति तर्कयामि-विचारयामि । इतीति किं ? बहुमोहतया-प्रचुराज्ञानतया मया त्वं कदाचिदपि स्वमान्तरेऽपि नेक्षितोऽसि-न दृष्टोसि ॥ २७ ॥ Page #104 -------------------------------------------------------------------------- ________________ वीरभक्तामरम् ] વીરભક્તામર अन्वयः (हे ) जिन ! यद् मया हि यस्य तस्य च जनस्य आवश्यकं पारवश्यं वरिवस्ययाआप्तं,तत् तर्कयामि बहु-मोहतया मया त्वं स्वप्न-अन्तरे अपि न कदाचित् अपि ईक्षितः असि । શબ્દાથે. यो सरगुने सीधे. तर्कयामि ( धा० त• ) = ३ . यस्य (मू० यद् )-नी. बहु-घा. तस्य (मू० तद् ) तेनी. मोहता-जाना. च-मने. वहुमोहतया सत्यन्त अजानपणाने सीधे. जनस्य (मू० जन )मनुष्यनी. त्वं (मू० युष्मद् )-तुं. हि-निश्वयवाय अध्यय. स्वप्न- २j. पारवश्यं ( मू० पारवश्य )=५२तन्त्रता. अन्तर=मध्य. आवश्यकं (मू. श्रावश्यक )-१३२री. स्वप्नान्तरे-स्वाम. जिन ! ( मू० जिन )-3 पीत ! अपि-प मया (मू० अस्मद् )-भाराथी. न-नलि. वरिवस्यया (मू० वरिवस्या ) सेवा 43. कदाचित् पि. आप्तं ( धा० आए )-पास ययुं. ईक्षितः ( मू० ईक्षित ) नेवायेस. तद्-तेय. असि ( धा० अस्) . લેકાર્થ પરતત્રતાનું કારણ ___" वात ! मारे २१ तेवा मनुष्यनी ( ५ ) अवश्य ( मागवानी पी) ५२તન્નતા સેવારૂપે પ્રાપ્ત થઈ છે ( અર્થાત્ મારે ગમે તેવા માનવની ગુલામગીરી પણ કરવી પડે છે) તેથી હું એમ તર્ક કરું છું કે પ્રચુર અજ્ઞાનપણાને લીધે મારાથી તું સ્વપનમાં પણ કદાપિ જોવા નથી (અર્થાતુ પરત—તારૂપી વિડંબનાથી વ્યાકુળ રહું છું એજ બતાવી આપે છે કે સ્વપ્નમાં ५५ हुं ताशन २वाने भाग्यशाजी थये। नथी )."-२७ स्तनन्धयस्य भगवतो रूपस्वरूपमाह रम्येन्द्रनीलरुचिवेषभृतो जनन्याः ___ पाश्वे श्रितस्य धयतश्च पयोधरं ते । रूपं रराज नवकाञ्चनरुक् तमोघ्नं बिम्बं रवेरिव पयोधरपार्श्ववति ॥ २८ ॥ १ एतच्च भगवतः स्तम्यपानवर्णनं लौकिकरूढया क्षेयं, रूढिश्च ये शिशवस्ते स्तन्यपानं कुर्वन्ति इति व्यवहारविषया शाननीत्या तु स्पष्टमेव विरोधः "जिनाङगुष्ठे सुरेन्द्रेण, पीयूषमवतारितम् । अपिबत् क्षुधितो नाथो, स्तन्यपाना जिना यतः ॥" इत्यायुक्तः प्रामाण्यात्। Page #105 -------------------------------------------------------------------------- ________________ વીરભક્તામર [ श्रीधर्मवर्धनकृत टीका हे जिन ! ते-तव रूपं रराज-विराजति स्म । किं कुर्वतस्ते ? जनन्या-मातुः पार्श्व-समीपं श्रितस्य-आश्रितस्य । च-पुनः पयोधरं-कुचं धयतः-पिवतः। 'धेट पाने' इत्यस्य शत् (वन्तस्य) रूपम्। किंविशिष्टाया जनन्याः ? रम्यो-मनोज्ञो य इन्द्रनील-श्यामरत्नविशेपस्तद्वद् रुचिर्यस्य स एतादृय वेपो-नेपथ्यस्तं विभौति रम्येन्द्रनीलरुचिवेपभृत् तस्याः। किंविशिष्टं रूपं ? नवकाञ्चनरुक्-नव्यस्वर्णद्युति । पुनः कीदृशं? तमोघ्नम्-अन्धकारघातकम् । किमिव ? पयोधरपार्थवर्ति-मेघसमीपवर्ति रवेः सूर्यस्य विम्बमिव रविभण्डलमिवेति उपमासाम्यमिति ॥ २८ ॥ अन्वयः ( हे जिन ! ) रम्य-इन्द्रनील-रुचि-वेष-भृतः जनन्या पार्श्व श्रितस्य पयोधरं च धयतः ते नवकाञ्चन-रुक् तमस्-घ्नं रूपं पयोधर-पार्श्व-वर्ति रवेः बिम्ब इव रराज । શબ્દાર્થ रम्य-मना२. नव-नूतन. इन्द्रनील-मेगतर्नु रत्न. काञ्चन-सुवर्ण. रुचि-ति. रुति. वेष-पोषा. नवकाञ्चनरुक-नूतन सुपीना समान तिथे भृत्पा२९ ४२नारी. नी से. रम्येन्द्रनीलरुचिवेषभृतः भना२ द्रनासना तमस (1) अज्ञान; (२) संध।२. જેવી કાંતિવાળા વેષને ધારણ કરનારી. हन्ना १२.. जनन्या: (मू० जननी)=भातानी. तमोघ्नं-मजानना नाश नाई. पार्श्व ( मू० पार्श्व )-माने. बिम्ब (मू० विम्ब )=मि. श्रितस्य (मू० श्रित )-आश्रय रेखा. रवेः (मू० रवि )-सूर्यना. घयता (मू० धयत् ) पान ४२ता. च-यने. इवयोम. पयोधरं (मू० पयोधर)=रतनन. पयोधर-भेष. ते ( मू० युष्मद् )ता. पार्श्वसभी५. रूपं (मू० रूप )-३५. वर्तिन् हाना. रराज (धा० राज् )शालतुं . पयोधरपार्श्ववर्ति भेवनी सभी५ २९ो. બ્લેકાર્થે રતન-પાન કરતી વેળાએ પ્રભુનું રૂપ" (सेनाथ ! ) मनोहर छन्द्रनीस (नामा २) नवी तिवाणा मेवा ( अर्थात् થામ) વેષને ધારણ કરનારી માતાની સમીપતાને આશ્રય કરેલા એવા તેમજ તેના રતનનું પાન કરનાર એવા તારું [ નૂતન સુવર્ણના જેવી પ્રશાવાળું તેમજ અજ્ઞાનને નાશ કરનારૂં ] રૂપ નવીન કાંચનના જેવી કાંતિવાળું તેમજ અંધકારને અંત આણનારું એવું મેઘની પાસે રહેલા રવિના બિબની रम शाम तुं."-२८ Page #106 -------------------------------------------------------------------------- ________________ * वीरभक्तामरम् ] વીરભક્તામર સ્પષ્ટીકરણ શું તીર્થકર સ્તનપાન કરે છે?— - વીર ભગવાન સ્તનપાન કરતા હતા એવો ધ્વનિ આ માંથી નીકળે છે. પરંતુ એ તો લૌકિક ન્યાય પ્રમાણેનું વર્ણન છે એમ સમજવું જોઈએ. કેમકે તીર્થંકર સ્તનપાન કરતા નથી એ વાત તે સુસ્પષ્ટ રીતે આવશ્યક-ગૃણ તેમજ આવકની શ્રીમાન હરિભદ્રસૂરિકૃત ટીકા ( ५५ १२५) ७५२थी नशाय छे. प्रभोर्जन्म इक्ष्वाकुनामनि कुले विमले विशाले ___ सद्रत्नराजिनि विराजत उद्भवस्ते। दोषापहारकरणः प्रकटप्रकाशस्तुङोदयादिशिरसीव सहस्ररश्मेः ॥ २९ ॥ टीका . हे जिन ! इक्ष्वाकुनामनि कुले ते-तव उद्भवो-जन्म विराजते । किंविशिष्टे कुले १ विमलेनिर्मले, ( विशाले ) विस्तीर्णे । पुनः (किंविशिष्टे) सद्भिः-समीचीन रवैः-पुरुषरत्नै राजत इत्येवंशीलस्तस्मिन् सद्रत्नराजिनि । कस्मिन् कस्य क इव ? तुङ्गोदयादिशिरसि-उच्चोदयाचलशिखरे सहस्ररश्मेः-सूर्यस्य प्रकटप्रकाश इव-प्रसिद्धतेज इव। किंविशिष्ट उद्भवः १ दोषाणामपहारस्य करणंविधानं यस्य सः । उभयत्र विशेषणं तुल्यमिति ॥ २९ ॥ अन्वयः (हे जिन ! ) 'इक्ष्वाकु'-नामनि विमले विशाले सद्-रत्न-राजिनि कुले ते दोष-अपहार-करणः उद्भवः तुङ्ग-उदय-अद्रि-शिरसि सहस्र-रश्मे दोषा-अपहार-करणः प्रकट-प्रकाशः इव विराजते। શબ્દાર્થો इक्ष्वाकु-वा. अपहार-६२ ४२j ते. नामन्नाम. करणार्य. इक्ष्वाकुनामनि' वा ' नामना. दोषापहारकरणः अराधने अथवा राति हर कुले ( मू० कुल ) वंशन विषे. २वार्नु छ रेनु ते. विमले ( मू० विमल )-निर्भण. प्रकट=२५०८, प्रसिद्ध विशाले ( मू० विशाल )-पिरता. प्रकाश-ते. सत्-श्रे४. प्रकटप्रकाश प्रसि .१२. रत्न-रत्न. तुग-या. राजिन्-शोलायमान, सुशामित. उदय-अय. सद्रत्नराजिनि-०४ २४ पडे सुशामित. अद्रि पर्वत, अयण विराजते ( धा० राज् ) शामे छे. शिरस्टाय. उद्भवः ( मू० उद्भव )-orम. तुङ्गोदयाद्रिशिरसि-याय1924 शि५२५२. इवोभ. ते ( मू० युष्मदू)तारा. सहस्र-M२. दोष-अ५२५. रश्मि -६२१ दोषा-रात्रि | सहस्ररश्मे ( मू० सहस्र-रश्मि )-सूर्यना. For Private & Personal use only Page #107 -------------------------------------------------------------------------- ________________ વીરભક્તામર [ શ્રી ધર્મવર્ષનતિ લેકાર્થ પ્રભુનો જન્મ “(હે તીર્થરાજ !) “ઈશ્ર્વાકુ' નામના નિર્મળ તેમજ વિસ્તીર્ણ તથા ઉત્તમ (પુરૂષરૂપ) રત્ન વડે શોભતા એવા વંશને વિષે દેને નાશ કરનારે તારે જન્મ ઉદયાચળને ઉચ્ચ શિખરને વિષે રાત્રિને અંત આણનારા એવા સૂર્યના પ્રસિદ્ધ પ્રકાશની માફક વિશેષતઃ શોભે છે.”—૨૯ સ્પષ્ટીકરણ ઇક્વાકુ વંશની ઉત્પત્તિ પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવને જન્મ થયાને એક વર્ષ વીત્યા બાદ સૌધર્મેન્દ્ર વંશ થાપન કરવાને માટે પ્રભુ પાસે આવવા તૈયાર થયે. સ્વામીનું દર્શન કરવા જનારા સેવકે ખાલી હાથે જવું તે યોગ્ય નથી એમ વિચારી તે બન્ને એક મેટે ઇક્ષુદર્ડ (શેરડીને સાંઠ) સાથે લીધો. આ લઇને તે ઇન્દ્ર નાભિ રાજાના ઉત્સગ (ખોળા)માં બેઠેલા પ્રભુ સમીપ આવે. અવવિજ્ઞાન વડે તેને સંકલ્પ જાણું લઈને પ્રભુએ તે ઈશુદડ લેવાને પિતાને હાથ લંબાવ્યું, એટલે મસ્તક વડે પ્રણામ કરી ઇન્દ્ર તે પ્રભુને અર્પણ કર્યો. પ્રભુએ ઇટ્યુનું ગ્રહણ કર્યું તેથી તેમના વંશનું નામ ઇન ઇક્વાકું પાડ્યું. नाथस्य जन्माभिषेक: स्नानोदकैर्जिन(र्जनि)महे सुरराजिमुक्तै त्रे पतद्भिरपि नूनमनेजमानम् । दृष्ट्वा भवन्तममराः प्रशशंसुरीशमुच्चैस्तटं सुरगिरेरिव शातकौम्भम् ॥ ३० ॥ टीका जिन(जनि)महे-जन्ममहोत्सवे सुरराजिमुक्तैः-देवश्रेणिमुक्तैः स्नानोदकैः। गात्रे-शरीरे पतद्भिः। नूनं-निश्चितम् । भवन्तमीशं अनेजमानम्-अकम्पमानं दृष्ट्वाऽमरा-देवाः प्रशशंसुः-प्रशंसन्ति स्म । कमिव ? शातकौम्भं-सौवर्ण सुरगिरेः-मेरोरुचैस्तटमिव, निश्चलतया वर्णेन च तुल्यत्वात् ॥३०॥ अन्वयः जिन ( जनि )-महे सुर-राजि-मुक्कैः गात्रे पतद्भिः अपि स्नान उदकैः भवन्तं ईशं अनेजमानं દવા મા કુ-જિજે રાત -તરંવ (વક્ત) જૂનં કરાતુ. શબ્દાથે તાનસ્નાન. H=ઉત્સવ. નિમ જન્મ-ઉત્સવને વિષે. નાનવિજ્ઞાન-જલો વડે, =દેવ. નિજન્મ. નિઃશ્રેણિ. ૩૬=જલ. Page #108 -------------------------------------------------------------------------- ________________ वीरभक्तामरम् ] વીરભક્તામર મુa (ા મુ=મૂકેલ. અમર (મૂળ અમર=દેવો. સુરતનિમુકદેવશ્રેણિએ મૂકેલા. પ્રાણુ ( પા શં) પ્રશંસા કરતા હવા. રાત્રે (મૂ ત્ર)=દેહ ઉપર, વાં (પૂ૪)નાથને. નિદ્રા (મૂળ વતન્ત =પડતાં, શૈ=ઊંચા. અહિ પણ ત૮ (મૂ૦ તેટ)-ત.. નૂનં=ખચિત. f=પર્વત. અનેમાનં (પૂ. સન-gઝમાન)=નિશ્રળ, ref=સુરગિરિના, મેરૂના. ૨pવા (પ૦ દર )=જોઇને. વ-જેમ. મવતં ( મૂળ અવસ્ )=આપને. રાતi ( [ સાત )=સુવર્ણમય. લેકાર્થ પ્રભુને જન્માભિષેક— જન્મ-મહત્સવને વિષે દેવ-પંક્તિએ મૂકેલાં અને શરીરના ઉપર પણ પડતાં એવાં નાન-લો વડે પણ આપ પ્રભુને નિશળ જેઈને દેવો મેરૂ પર્વતના સુવર્ણમય અને ઊંચા (તથા નિશ્ચળ) એવા તટની જેમ આપની ખચિત પ્રશંસા કરતા હવા.”—૩૦ સ્પષ્ટીકરણ સ્નાત્ર-જલ– સુવર્ણાદિક આઠે જાતિઓ પૈકી પ્રત્યેક જાતિના એક જન ઊંચા એવા એક હજાર ને આઠ કળશને ક્ષીરસાગરના જલથી ભરીને તે વડે પ્રથમ અય્યતેન્દ્ર અને ત્યાર બાદ બીજા ૬૨ ઈ પ્રભુને જલાભિષેક કરે છે. મેરૂ પર્વતના શિખરોમાંથી વેગથી ચારે તરફ પ્રસાર પામતું આ જલ હજારે નદીઓની કલ્પના કરાવે છે. ૬૩ ઈન્દ્રનું આ કાર્ય પૂરું થતાં સૌધર્મેન્દ્ર ચાર દિશામાં ચાર રસ્ફટિક મણિને ઊંચા વૃષભ (બળદે) બનાવે છે અને તેને જલથી ભરી દે છે. આ વડે જ્યારે સૌધર્મેન્દ્ર પ્રભુને જલાભિષેક કરે છે, ત્યારે જાણે પાતાલ ફાડ્યું હોય તેમ આ વૃષભનાં આઠ શંગે (શીંગડાં)માંથી જલ-યંત્રની જેમ નીકળતી જલની ધારાઓ આકાશમાં વહેવા લાગે છે. જૂદા જૂદા મૂળવાળી પરંતુ અન્તમાં મળી ગયેલી એવી આ જલધારાઓ આકાશમાં નદીસંગમને વિશ્વમ ઉત્પન્ન કરે છે. આ ઉપરથી પ્રભુના ઉપર કે જલ-પ્રપાત થતું હશે તેને સહજ ખ્યાલ આવી શકશે. વિશેષમાં ઈન્દ્ર પ્રભુને જલાભિષેક કરતાં ખચાય હતે એ વાતનું અત્ર સૂચન થાય છે. ઈન્દ્રની શંકાના નિવારણાર્થે પ્રભુએ પોતાના ડાબા પગના અંગુઠા વડે મેર ચાં અને તેમ કરતાં આવા અચળને પણ ચલાયમાન કર્યો (જુઓ મહાનિશીથ, અ૦ 3). ૧ સરખાવો શ્રીમહાવીરસ્વામીને પંચકલ્યાણકના સ્તવનની ત્રીજી ઢાલની નીચે લખેલી કડીઓ:-- કંચનમણિ ભૂંગાર, ગોદકે ભર્યા એ; કિમ સહસે લધુ વી૨, હરિ સંશય ધર્યા એ. વહેસે નીર-પ્રવાહ, કેમ તે નામીયે રે, ન કરે નમણુ સનાઉ, જાણ્યું સ્વામીએ રે.” Page #109 -------------------------------------------------------------------------- ________________ ७० વીરભક્તામર [श्रीधर्मवर्धनकृत वप्रत्रयविचार: ये त्रिप्रदक्षिणतया प्रभजन्ति वीरं ते स्युनरा अहमिवाद्भुतकान्तिभाजः । वप्रत्रयं वददिति प्रविभाति तेऽत्र प्रख्यापयत् त्रिजगतः परमेश्वरत्वम् ॥ ३१ ॥ टीका हे स्वामिन् ! इह-अस्मिन् लोके ते-तव वात्रयं प्रविभाति-दीप्यति। किं कुर्वत् ? इति वदत् । इतीति किं ? ये नरा-मनुष्यास्त्रिप्रदक्षिणतया-प्रदक्षिणत्रयेण वीरं प्रभजन्ति-सेवन्ते तेऽद्भुत कान्तिभाजः स्युः । क इव ? 'अहमिव' यथाऽहमद्भुतकान्तिभागस्मि । अर्थवशाद् विभक्तिपरिणामो "लिङ्गभेदं तु मेनिरे" इत्यलङ्कारः । वप्रत्रयं किं कुर्वत ? त्रिजगतः परमेश्वरत्वं प्रख्यापयत्-प्रथयत् ॥ ३१॥ अन्वयः "ये नराः त्रि-प्रदक्षिणतया 'वीर' प्रभजन्ति, ते अहं इव अद्भुत-कान्तिभाजः स्युः" इति वदत् त्रिजगतः परमेश्वरत्वं (च) प्रख्यापयत् ते वप्रत्रयं अत्र प्रविभाति । શબ્દાર્થ ये ( मू० यद् )ो . अद्भुतकान्तिभाजः माया प्रमाने मना२१. त्रित्रए. वप्र . प्रदक्षिणा=क्षिा. त्रय-त्रय त्रिप्रदक्षिणतया प्रक्षिामे शन. वप्रत्रयंत्र गटी. प्रभजन्ति ( धा० भज् ) सेवा रे छे. वदत् (धा० वद् ) ता. वीरं (मू० वीर)-बीर (अनु)त. इति-येम. ते (मू० तद् )-तेमा. प्रविभाति ( धा० भा )=विशेषतः शाने छ. स्युः (धा० असू )=याय. ते ( मू० युष्मद् )-तारा. नराः (मू. नर )-मनुष्यो. अत्र-अहिंसा. अहं (मू० अस्मद् हु. प्रख्यापयत् ( धा० ख्या )=सि नाई, घर्षतः इव-भ. वना. अद्भुत मायरी. जगत् निया, सो. कान्ति प्रभा, ते. त्रिजगतः सोयनु. भाज-साना२. परमेश्वरत्वं ( मू० परमेश्वरत्व )=५२मेश्व२५४ाने. શ્લેકાર્થ સમવસરણના ગઢ જે મનુષ્ય ત્રણ પ્રદક્ષિણા કરીને વીર (પ્રભુ)ની સેવા કરે છે, તેઓ મારી માફક આશ્ચર્યજનક પ્રભાવાળા થાય છે, એમ કહેતા અને વળી (હે જિનેશ્વર ! તારા) રૈલોક્યના १ वाग्भटालङ्कारः। Page #110 -------------------------------------------------------------------------- ________________ वीरभक्तामरम् ] વીરભક્તામર ७१ પરમેશ્વરપણાને વિશેષ પ્રકારે જણાવનારા એવા તારા (સમવસરણના) ત્રણ ગઢ આ જગતમાં सत्यंत शोभे छ."_3१ भगवत्संस्मरणे सुरसान्निध्यमाह कान्तारवर्त्मनि नराः पतिताः कदाचिद् ___ दैवात् क्षुधा च तृषया परिपीडिताङ्गाः ये त्वां स्मरन्ति च गृहाणि सरांसि भूरिपद्मानि तत्र विबुधाः परिकल्पयन्ति ॥ ३२ ॥ टीका हे जिन ! कदाचित् समये कान्तारवर्त्मनि-अरण्यमार्गे पतिता दैवात् क्षुधा-बुभुक्षया ( चपुनः ) तृपया परिपीडिताङ्गा ये नरास्त्वां स्मरन्ति-त्वत्स्मरणं कुर्वन्ति । तत्र कान्तारवर्त्मनि देवाविवुधा गृहाणि च पुनः सरांसि परिकल्पयन्ति-रचयन्ति । किंविशिष्टानि गृहाणि ? भूरिः-प्रचुरा पद्मा-लक्ष्भीर्येषु तानि । किंविशिष्टानि सरांसि ? भूरिपद्मानि- बहुकमलानि ॥ ३२ ॥ अन्वयः कदाचित् दैवात् कान्तार-धर्मनि पतिताः क्षुधा तृषयाच परिपीडित-अङ्गाः ये नराः त्वां स्मरन्ति, ( तेषां कृते ) तत्र विबुधाः भूरि-पद्मानि गृहाणि सरांसि च परिकल्पयन्ति । શબ્દાર્થ कान्तार-पन, स२९५. ये (मू० यद् ) मो. वर्मन् भाग. त्वां (मू० युष्मद् )-तने. कान्तारवर्मनि-५२९५ना मार्गन विषे. स्मरन्ति (धा० स्मृ)-या रे छे. नगः ( मू० नर ) मनुष्यो. गृहाणि ( मू० गृह )-धरे।. पतिताः (मु. पतित )-पडेसा. सरांसि ( मू० सरस् ) सरोवरे।. कदाचित्=पि, ४ वेणा. भूरि-प. दैवात् ( मू० दैव ) हैपने सीधे, मनसीमे. पद्मा-सभी. क्षुधा ( मू० क्षुध् )-भूमथा. पद्मभण. च-अने. भूरिपद्मानि-(१) मछे सभी ने विष सेवा; तृषया ( मू० तृषा)-पाथी, तरसथा.. (२) ajiछ भने ने विषयोवा. परिपीडित (धा० पीइ)-सत्यंत पीयेसा. अङ्ग-शरीर. तत्र-सा. परिपीडिताना अत्यंत पाये छे शरीर भर्नु । विवुधाः (मू० विबुध ) यो. सेवा. परिकल्पयन्ति (धा० क्लुप् )-रये छे. ૧ આની માહિતી માટે જુઓ સ્તુતિ-ચતુવિંશતિકાના ૮૪માં પદ્યનું સ્પષ્ટીકરણ. Page #111 -------------------------------------------------------------------------- ________________ 5 વીરભક્તામર [श्रीधर्मवर्धनकृत કાઈ ભગવતુ-સ્મરણને મહિમા કદાચિત્ દૈવયોગે કરીને અરણ્યના માર્ગમાં ( ભૂલા) પડેલા એવા તેમજ ફુધા અને તૃષાથી અતિશય પીડા પામેલું છે શરીર જેમનું એવા જે મનુષ્ય (આવા સંકટ સમયમાં) તારું મરણ કરે છે, તેમને માટે) દેવો તે સ્થલમાં બહુ છે લક્ષ્મી જેને વિષે એવાં ગૃહ તેમજ ઘણાં छ पदमा बने विषे सेवा सरोवरे। ३२ छ."-3२ भगवञ्चित्तस्थिरतामाह संनिश्चला जिन ! यथा तव चित्तवृत्तिः ___ कस्यापि नैवमपरस्य तपस्विनोऽपि । यादृक् सदा जिनपते ! स्थिरता ध्रुवस्य तादृक् कुतो ग्रहगणस्य विकाशिनोऽपि ? ॥ ३३ ॥ टीका हे जिन ! यथा तव चित्तवृत्तिः संनिश्चला-स्थिरा वर्तते, एवम्-अमुना प्रकारेण कस्याप्यपरस्य तपस्विनोऽपि न । दृष्टान्तमाह-हे जिनपते! सदा-सर्वदा ध्रुवस्य-उत्तानपादजतारकस्य यादृक् स्थिरता ताक् स्थिरता विकाशिनोऽपि-प्रकाशवतोऽपि ग्रहगणस्य कुतः १, ताक् स्थिरता नास्तीत्यर्थः ॥ ३३॥ अन्वयः ( हे ) जिन ! यथा तव चित्त वृत्तिः संनिश्चला, एवं कस्य अपि अपरस्य तपस्विनः अपि न; हे जिन-पते ! याक् ध्रुवस्य सदा स्थिरता ( वर्तते), ताक् विकाशिनः अपि ग्रह-गणस्य कुतः । શબ્દાર્થ संनिश्चला अतिशय स्थिर. याहक ( मू० यादृश) . जिन ! (मू० जिन ) हे तीर्थ ! सदा-हमेशा. यथा-पाशत. जिन-पीतराग तव (मू० युष्मद् )-तारी. पति-२वामी. चित्त-मन. जिनपते !-मिनेश्वर ! वृत्ति-वण. स्थिरता-स्थि२५४ चित्तवृत्तिा-मनापत्ति. ध्रुवस्य (मू• ध्रुव ) ध्रुवमुं. कस्य (मू० किम् )जानी. तारक ( मू० तादृश् )-ते. अपिए. कुतः=34थी. नम्नलि. ग्रह-अ. एवं- मेरे. गण-समुहाय. अपरस्य (मू० अपर)-सन्पनी. ग्रहगणस्य-ग्रहाना समुदायतुं. तपस्विनः (मू० तपस्विन् )-५ ३२नारानी. विकाशिनः (मू० विकाविनाशमान. Page #112 -------------------------------------------------------------------------- ________________ वीरभक्तामरम् ] વીરભક્તામર પ્લેકાર્થ પ્રભુની મનોવૃત્તિની નિશ્ચલતા “હે વીતરાગ ! જેવી રીતે તારી મનોવૃત્તિ અત્યન્ત નિશળ છે, તેવી રીતે અન્ય કોઈ તપરવીની પણ નથી. હે જિનેશ્વર! જેવી જાતની ધ્રુવ (ના તારા)ની સ્થિરતા છે, તેવી રિથરતા Hशमान मेवा अंडाना समुदायानी ५५ याथी शं? -33 अथ भगवदर्शने आजन्मवैरिणामपि विरोधो न भवतीत्याह-- ओत्वाखवोऽहिगरुडाः पुनरेणसिंहा ___ अन्येऽडिनोऽपि च मिथो जनिवैरबन्धाः । तिष्ठन्ति ते समवसृत्यविरोधिनं त्वां दृष्ट्वा भयं भवति नो भवदाश्रितानाम् ॥ ३४ ॥ टीका हे जिन! ते-तव समवसति । स गतौ समवपूर्वः विप्प्रत्ययान्तः तत्र समवसरणे । जनिवैरबन्धा अपि -जन्मवैरवन्तोऽपि मिथः-परस्परं तिष्ठन्ति । के ते इत्याह-ओतुभिः-मार्जारैर्युता आखयोमूपका ओत्वासवः, अहिमिः-सपैंयुता गरुडा अहिगरुडाः, पुनरेणैः-मृगैर्युताः सिंहा एणसिंहाः, च-पुनरन्येऽप्यङ्गिनः-प्राणिनो मिथस्तिष्ठन्ति । किं कृत्वा ? त्वामविरोधिन-विरोधवर्जितं दृष्ट्वा । अत एव भवन्तमाश्रिता (भवदाश्रिता)स्तेषां भवदाश्रितानां भयं नो भवति । न च नित्यविरोधिनां द्वन्दू एकवद्भवतीति कथमत्र बहुत्वमिति वाच्यं, द्वन्द्वे एवैकत्वनियमात् । अत्र तु शाकपार्थिवादिवन्मध्यमपदलोपितत्पुरुषसमासत्वात् स्पष्टैव निर्दोषता ॥ ३४ ॥ अन्वयः (हे स्वामिन् ! ) ते समवसति त्वां अ-विरोधिनं दृष्ट्वा ओतु-आखवा, अहि-गरुडाः, पुनः एण-सिंहाः जनि-वैर-बन्धाः अपि अन्ये च अभिन्नः मिथः तिष्ठन्ति; ( अतः एव ) भवत्-आश्रितानां (प्राणिनां) भयं नो भवति। શબ્દાર્થ ओतु-गिदाडी. एण-भृग. आखु-६२. सिंह-सिंह ओत्वाखवा-मिसामाथी यु . एणसिंहाः भूगोया परिपत सिंडी. अहि-स अन्ये ( मू० अन्य )= M. गरुड-३७. | अगिनः ( मू० अगिन् )=(मो. अहिगरुडा: साथी यु-१ ३31. अपि-५९. पुनर्-qणा. चम्यने. ૧ ધ્રુવના સંબંધી માહિતી માટે જુઓ તત્વાર્થાધિરામસૂત્ર (અ૦ ૪, સૂ૦ ૧૪ ) ની ટીકા. ૨ જૈન શાસ્ત્રમાં ૮૮ ગ્રહો હોવાનો ઉલ્લેખ છે (તેનાં નામ માટે જુઓ સૂર્ય-પ્રજ્ઞપ્તિ, ૨૦ મું પ્રાકૃત, સૂત્ર १०७); परंतु तेमा (1) य, ( २ ) सूर्य, (3) भंगस, (४) सुध, (५) ४२पात, (६) शुर, (७) शनि, ( ८ ) राई भने (८) तु मे भुम्य अहो छ. Page #113 -------------------------------------------------------------------------- ________________ ७४ વીરભક્તામર [श्रीधर्मवर्धनकृत मिथसम्म२२५२स. अविरोधिनं ( मू० अविरोधिन् ) विरोध खित. जनि- म. त्वां (मू० युष्मद् )-तने. वैर-दुश्मनाय. दृष्ट्वानधन. बन्ध-ध. भयं (मू० भय )-भय, भी। जनिबैरवन्धानमा वैश्तो छ भने सेवा. भवति (धा० भू) डाय छे. नोनलि तिष्ठन्ति ( धा० स्था)=२९ छे. भवत्या५. ते ( मू० तद.)-तमो. आश्रित (धा० श्रि)माश्रय घरेस. समवसृति ( मू० समवसृत् ) समयसरमां. भवदाश्रितानां मापना आश्रय रेवाने. બ્લેકાર્થ प्रभु-शननु माहात्म्य ___ " ( नाथ ! ) ता समक्स२९।मां तने विरा-पात ( २ात सौभ्य दृष्टिवाणा) ने બિલાડીઓ ઉંદરની વચ્ચે, સર્પ ગરૂડેની વચ્ચે અને હરણે સિહોની વચ્ચે તેમજ જન્મથી વૈરભાવ વહન કરનારાં એવાં અન્ય પ્રાણિઓ પણ અરરૂટ્સ (સાથે) રહે છે. (એ ઉપરથી જોઈ शय छ ४) मापनी माश्रय दीसा (यो)ने भय खाता नथी."-३४ भगवच्चरणशरणगतं न कोऽपि पराभवतीत्याह यस्ते प्रणश्य चमरोंऽह्नितले प्रविष्ट स्तं हन्तुमीश ! न शशाक भिदुश्च शक्रः । तद् युक्तमेव विबुधाः प्रवदन्ति कोऽपि नाकामति क्रमयुगाचलसंश्रितं ते ॥ ३५ ॥ टीका हे ईश ! यश्चमरः-चमरेन्द्रः प्रणश्य ते-तवांगितले प्रविष्टस्तं हन्तुं शक्रश्च-पुनर्भिदुः-वज्र न शशाक-न समर्थो वभूव । तद्धेतोर्विबुधाः-पण्डिता देवा वा युक्तमेव प्रवदन्ति । किं तदित्याह-ते -तव क्रमयुगाचलसंश्रितं-चरणयुग्मपर्वताश्रितं कोऽपि नाकामति-कोऽपि न पराभवति । अत्र भगवतीसूत्रात् ( श० ३, उ० २, सू० १४३-१४६ ) चमरप्रबन्धो ज्ञेयः ॥ ३५ ॥ अन्वयः (हे ) ईश ! यः 'चमरः' प्रणश्य ते अंति-तले प्रविष्टः तं हन्तुं शक्रः' भिदुः च न शशाक; तद् 'कः अपि ते क्रम-युग-अचल-संश्रितं न आक्रामति' ( इति ) विबुधाः युक्तं एव प्रवदन्ति । શબ્દાર્થ यः (मू० यद् ). अंहि-५२९५. ते (मू० युष्मद् )-तारा. तल-ताणयु. प्रणश्य ( धा० नए)नासाने. अंहितले य२-तसम. चमरः ( मू० चमर )-यभर, असु२४भारोतो. | प्रविष्टः ( मू०प्रविष्ट )-प्रवेश प्रो. Page #114 -------------------------------------------------------------------------- ________________ वीरभक्तामरम् ] વીરભક્તામર ૭૫ તં ( [ )=તેને. વિયા (મૂ વિપુષ)=૧) દેવ; (૨) પણિતિ. તું (પ૦ ટુર)=ણવાને. પ્રવૃત્તિ ( [ )=કહે છે. ફા! (મૂળ શ )=ડે નાથ ! વઃ (મૂ૦ ઝિમ્)=ઈ. જ નહિ. વિ=પણ. ફાર (વા હા)=સમર્થ છે. કામતિ (ઘ૦ ) આક્રમણ કરે છે. મિતુઃ (૦ fમટું)=વજ. મ=ચરણ ==અને. ગુજEયુગલ, જોડલું. રાક (શા)=શક સૌધર્મ દેવકને ઈન્દ્ર. | અચા-પર્વત. તતેથી કરીને. વંશ્ચિત (ધા ત્રિ)=રૂડી રીતે આશ્રય કરેલ. ગુi ( યુ ) વ્યાજબી. મયુરાસંચિતં ચરણ-યુગલરૂપી પર્વતને રૂડી gવ જે. રીતે આશ્રય કરેલા. લેકાર્થ પ્રભુની ચરણ-સેવાને પ્રતાપ હે નાથ ! જે ચમરે નાસીને તારા ચરણ-તલમાં પ્રવેશ કર્યો, તેને હણવાને (સૌધર્મ દેવલોકને રવામી) શક તેમજ વજા (પણ) સમર્થ થયાં નહિ. તેથી કરીને કઈ પણ તારા ચરણ યુગલ રૂપી પવતને રૂડી રીતે આશ્રય કરેલ (પ્રાણી)નું આક્રમણ કરતો (અર્થાતુ પરાભવ કરી શકતો ) નથી એમ વ્યાજબીજ (વાત) દેવે [ અથવા પડિત ] કહે છે.”——૩૫ સ્પષ્ટીકરણ ચમરેલ્બનો ઉત્પાત – વિધ્યાચળની તળેટીમાંના ‘બિભેલી ગામમાં વસનારો પૂરણ નામને એક તાપસ મરીને બાલ-તપશ્ચર્યાના પ્રભાવથી “ચમરચા” નગરીમાં ચમરેન્દ્ર તરીકે ઉત્પન્ન થયો. ઉત્પન્ન થતાં જ તે અવધિજ્ઞાન વડે જોવા લાગે. અનુક્રમે ઉપર દષ્ટિ કરતાં તેણે પોતાની ઉપર સૌધર્મ દેવલોકના સ્વામી શકને જે. આથી તે કોપાયમાન થયું અને તેને નીચે પાડવાને તે તૈયાર થઈ ગયો. તેને સામાનિક સુરોએ આ વાતની ના કહી, કિન્તુ તેણે માન્યું નહિ. પરંતુ તેને એમ વિચાર આવ્યો કે ખરેખર મારા કરતાં વધારે પુણ્યશાળી શકથી કદાચ મારો પરાભવ થાય, તો પછી મારે કાને શરણે જવું? આ સંબંધમાં અવધિજ્ઞાનના ઉપયોગ વડે તેણે જોયું કે ચરમ તીર્થંકર મહાવીર પ્રભુ “સુસુમાર’ પુરમાં હાલ વિરાજે છે; તેમને શરણે હું જઈશ તે મારું શ્રેય થશે, કેમકે તેઓ ઐક્યના પિતા છે. આમ વિચારી તે પિતાની તુંબાલય' નામની આયુધ–શાળામાં ગયે. ત્યાંથી એક મુદ્દાર લઈ તે નગરી બહાર નીકળે. આ વખતે સામાનિક દેવતાઓએ તે અજ્ઞ છે એમ જાણી તેની ઉપેક્ષા કરી. ક્ષણ વારમાં તે મહાવીર પ્રભુ પાસે આવ્યા અને આયુધને દૂર મૂકી ત્રણ પ્રદક્ષિણા કરીને તેમને કહેવા લાગ્યો કે મારે મસ્તક ઉપર પગ મૂકીને શક રહેલ છે, વાસ્ત તે દુર્જય શાકને હું આપના પ્રભાવથી જીતી લઈશ. આ પ્રમાણે કહીને ઈશાન દિશામાં જઈને તેણે વૈક્રિય લબ્ધિ વડે એક લાખ જન પ્રમાણનું અતિ ભયંકર રૂપ વિકુવ્યું અને તેમ કરીને તે સૌધર્મ દેવલોક તરફ ઉઠ્યા. આને જોઈને તે વ્યંતરો પણ ગભરાઈ ગયા અને તિક દેવો પણ ત્રાસ પામી ગયા. જોત જોતામાં તે સૂર્ય-ચન્દ્રના મંડળનું ઉલ્લંઘન કરી તે સૌધર્મ દેવલે Page #115 -------------------------------------------------------------------------- ________________ ૭૬ વીરભક્તામર (શ્રીધર્મર્ધકૃતકમાં આવી પહોંચે. તેને જોઈને ત્યાં વસતા અનેક જીવો ભયભીત બની ગયા. આ ચમરેલ્વે એક પગ પ-વેદિકાની ઉપર મૂક્યો અને બીજો પગ સુધમ સભામાં મૂક્યો અને પિતાના આયુધ વડે ઈન્દ્ર-કીલ ઉપર ત્રણ વાર તાડન કર્યું અને શકને તુચ્છકારી કા. શકને વિસ્મય થે અને અવધિજ્ઞાન વડે તેને વિચાર કરતાં તેને ખબર પડી કે આ તો ચમરેન્દ્ર છે. એટલે તેણે કહ્યું કે અરે અમર! તું અહિંથી નાસી જા. આમ કહીને તેણે ચમરના તરફ પ્રજવલિત વજા મૂક્યું. આથી અમરેન્દ્ર ભયભીત થઈ નાસવા લાગ્યો અને ધીરે ધીરે પોતાનું રૂપ નાનું બનાવતો ગ. અહિ વ મૂક્યા બાદ શિક વિચારવા લાગે કે તીર્થંકર, તીર્થંકરનું ચય કે કોઈ મહર્ષિના શરણને પ્રતાપથીજ કઈ અસુર અહિં આવી શકે, બાકી તે કદાપિ તેમ બને નહિ; અને જે તેમ હશે, તે હું તેમની આશાતના કરનારો થઈશ. આથી આ સંબંધમાં અવધિજ્ઞાન વડે જોતાં તેને માલુમ પડ્યું કે તે મહાવીર પ્રભુના પ્રભાવથી અત્ર આવ્યું હતું અને અત્યારે તેમને જ શરણે ગયા છે. આથી તે તે વિચારવા લાગે કે અરરર ! મેં ઘણું અનુચિત કાર્ય કર્યું, હું માર્યા ગયે. એમ વિચારી તે એકદમ ચમરેન્દ્રની અને વજની પાછળ પૂર વેગથી નીકળી પડ્યો અને ક્ષણવારમાં તો તે તેની સમીપ આવી પહોં. વજ ચમરેન્દ્રની અતિશય નજદીક આવી પહોંચતા “શરણ, શરણે એમ પોકારતે તે ચમરે પિતાનું શરીર અત્યંત લ કરીને મહાવીર પ્રભુનાં ચરણની વચ્ચે કુજુની જેમ ભરાઈ ગયે. આ વખતે વજા પ્રભુના ચરણથી ચાર તસુ જેટલુંજ આવું રહ્યું હતું અને તે આગળ વધે તેટલામાં તો શકે તેને પકડી લીધું. ત્યાર બાદ પ્રભુને વન્દના કરી તેણે તેમની ક્ષમા માગી લીધી. પિતાના ક્રોધને શમાવવાની ખાતર શકે ઈશાન કોણમાં જઈને ત્રણ વાર પિતાનો ડાબો પગ પછાડ્યું અને પછી ચમરેન્દ્રને કહ્યું કે તેં મહાવીર પ્રભુનું શરણ લીધું, તેથી મેં તારી સાથેની દુશ્મનાવટ ત્યજી દીધી છે, વાતે સુખેથી તું તારે રથાનકે જ. આમ કહી શકે પ્રભુને વન્દના કરી અને પછીથી તે પિતાના દેવલોકમાં જ રહ્યો. ત્યાર પછી ચમરેન્દ્ર પ્રભુના ચરણમાંથી બહાર નીકળે અને અંજલિ જોડીને તેમની સ્તુતિ કરવા લાગે. પછી પ્રભુને નમીને તે પોતાની નગરીમાં ગયો અને લજજાથી નીચું મુખ રાખીને પોતાની હકીકતથી સર્વને વાકેફગાર કર્યા. અંતમાં તે સમસ્ત પરિવારસહિત વીર પ્રભુ પાસે આવી તેમને વંદન કરી પોતાને સ્થાનકે ચાલ્યો ગયે. भगवन्नामतोऽति(पि)भयं न भवतीत्याह पूर्व त्वया सदुपकारपरेण तेजो लेश्या हता जिन ! विधाय सुशीतलेश्याम् । अद्यापि युक्तमिदमीश ! तथा भयाग्निं त्वन्नामकीर्तनजलं शमयत्यशेषम् । ३६ ॥ टीका हे जिन ! पूर्व-छमस्थावस्थायां सदुपकारपरेण त्वया तेजोलेश्या हता । किं कृत्वा ? सुशीतलेश्यां विधाय । यूकाशय्यातरेण गोशालके तेजोलेश्या मुक्ता, असौ मैनं धाक्षीदिति भगवता Page #116 -------------------------------------------------------------------------- ________________ वीरभक्तामरम् ] વીરભક્તામર સશકવિનેન ના હરિ મનાવ@(શ૦ ૨૫, ) શોરૂમા ! તથાડાपीदं युक्तं वनामकीर्तनजलं तव नाम्नः कीर्तन-शंसनं तदेव जलं अशेष-समस्तं भयाग्निं शमતિ-વિધ્યાપયતીતિ રદ્દ अन्वयः (૮) નિન! પૂર્વ સત્ત-૩૫-ur dયા -શત-શેરાાં વિધાય તે-જેવા સુતા તથા ( ) રા ! તુરં ગુt ( ) ચાં િવર્-ગ્રામ-ર્તિન-ઝર્ટ માં મા- રામપતિા. શબ્દાર્થ પૂર્વ=પહેલાં. =આજે. વથા (મૂળ યુH)-તારાથી. =સજજન. ગુt (મૂળ યુ)યુક્ત, વ્યાજબી. ૩જાર-ઉપકાર. ( [ મ )=આ. તત્પર. રા! (મૂ૦ રૃા) હે નાથ ! સદુવાદ=સજજન પ્રતિ ઉપકાર કરવામાં તથા તેવી રીતે. તત્પર, મા=બીક. તેનો જેવા તેજલેશ્યા. =અગ્નિ. દતા (મૂત) નષ્ટ થઈ. મયા=ભયરૂપી અગ્નિને. નિન ! (મૂનિન)=હે તીર્થકર ! ર્તન=કથન. વિપક (ધા પા)=કરીને, મિર્તનનારું તારા નામનું કીર્તનરૂપી જલ. g=સુન્દરતાવાચક અવ્યય. રામથતિ (ઘા” રામ્)==શત કરે છે. તથા શીતલેશ્યા. અરોષ (મૂ૦ શેપ)=સમસ્ત. પુરતાં સુંદર શીતલેશ્યાને. પ્લેકાર્થ પ્રભુના નામનો મહિમા– હે જિન! સજજને પ્રતિ અિથવા સારો ઉપકાર કરવામાં તત્પર એવા તેં પૂર્વે અિર્થાત્ છદ્મસ્થ અવરથામાં] સુંદર શીત-લેયા મૂકીને વૈશિકાયમ તાપસે ગોશાળકના ઉપર મૂકેલી) તેજલેશ્યાને નાશ કર્યો. તેવી રીતે હે નાથ ! આ ન્યાચ્ય છે કે આજે પણ તારા નામનું કીર્તનરૂપી જલ સમસ્ત ભયરૂપી અગ્નિને શાંત કરે છે.”—૩૬ સ્પષ્ટીકરણ ગશાળક-ચરિત્ર– ગશાળકના પિતાનું નામ મેખલી હતું, જ્યારે તેની માતાનું નામ ભદ્રા હતું. આ ગોશાળકને જન્મ ગે શાળામાં થયેલ હતું, તેથી તેનું આવું નામ પાડવામાં આવ્યું હતું. આ ગોશાળક રવભાવથીજ ઉર્ફીલ હતો. જ્યારે તે યુવાવરથાને પ્રાપ્ત થયે, ત્યારે તેણે ચિત્રપટ લઈને ફરવાને પોતાના પિતાને ધંધો શીખી લીધો. એક દિવસ તે ચિત્ર-પટ લઈને ફરતો ફરતે રાજગૃહ' નગરે જઈ પહોંચ્યા. આ નગરમાં મહાવીર પ્રભુ પણ વિહાર કરતા કરતા આવી ચડ્યા. તેમણે વિજય શ્રેષ્ઠીને ત્યાં માસક્ષપણનું એટલે કે એક મહિનાના ઉપવાસનું પારણું Page #117 -------------------------------------------------------------------------- ________________ ७८ વીરભક્તામર [ શ્રી ધર્મવર્ધનત કર્યું એટલે ત્યાં રન-વૃષ્ટિ વિગેરે પાંચ દિવ્ય પ્રકટ થયાં, આ હકીકતની ગોશાળકને ખબર પડી એટલે તે મહાવીર સ્વામીને શિષ્ય થવા તૈયાર થઈ ગયા. પ્રભુની પાસે આવી તેણે તદનુસાર ઘણું વિજ્ઞપ્તિ કરી, પરંતુ પ્રભુ તો મૌન જ રહ્યા. છતાં તે પિતાને તેમના શિષ્ય માનવા લાગે. પછી તે પ્રભુની સાથે વિહાર કરવા લાગ્યો. અનુક્રમે તેઓ કુર્મ' ગામમાં આવી ચડ્યા. આ ગામમાં એક શિકાયન નામને તાપસ રહેતો હતો. આ તાપસ ગામની બહાર મધ્યાહન સમયે આતાપના લેતો હતો. તે સ્વભાવથી વિનીત અને ક્ષમાવાન હતો. ગોશાળક આ તાપસ પાસે ગયો અને પોતાના દુષ્ટ ભાવાનુસાર તે તેને પૂછવા લાગ્યો કે અરે તાપસ ! તું કંઈ તત્ત્વ જાણે છે કે? અથવા શું તું ને શય્યાતર છે? અરે તું સ્ત્રી છે કે પુરૂષ છે. આ પ્રમાણે ઘણી વાર ગોશાળકે તેને કર્કશ વચને કહ્યાં, તેથી જેમ ચંદન પણ ખૂબ ઘસવાથી ઉષ્ણ બની જાય, તેમ તે ક્ષમાવાન તાપસ પણ કપાયમાન થઈ ગયે અને તેણે આના ઉપર તેજલેશ્યા મૂકી, જવાળાઓથી અતિશય ભયંકર એવી તેજલેયાથી ભયભીત બનેલો તે ગોશાળક પ્રભુ પાસે આવ્યા, એટલે સવંદા અપકારી જનો ઉપર પણ ઉપકાર કરવામાં તત્પર એવા પ્રભુએ તેના રક્ષણાર્થે સામી શીતલેશ્યા મૂકી. તેથી જળ વડે જેમ અગ્નિ શાંત થઈ જાય તેમ તે તેજલેયા શાંત થઈ ગઈ. આથી શિકાય તે આશ્ચર્યાકિત થઈ ગયે. તે પ્રભુ પાસે આવી તે જેલેથા મૂક્યા બદલ ક્ષમા યાચી ગયે. ગોશાળકે પ્રભુને પૂછયું કે—“આ તેજલેશ્યાની લબ્ધિ શી રીતે પ્રાપ્ત થાય છે વારૂ?” પ્રભુએ તેના ઉત્તરમાં જણાવ્યું કે –“જે મનુષ્ય નિયમધારી થઈ હમેશા ઠંડા કરે અને એક મુષ્ટિ કુલ્મોષ (અડદ) તથા અંજલિ-માત્ર જળ વડે પારણું કરે તેને છ મહિનામાં તેજલેશ્યાની લબ્ધિ પ્રાપ્ત થાય છે.” ગોશાળકે ઉપર મુજબની વિધિ અનુસાર ઉગ્ર તપશ્ચર્યા કરીને તેજલેશ્યાની લબ્ધિ પ્રાપ્ત કરી. વિશેષમાં શ્રી પાર્શ્વનાથના શાસનથી વિમુખ બનેલા સાધુઓ પાસેથી તે અષ્ટાંગ નિમિત્તને પણ જાણકાર થયો. પિતાને દુષ્ટ અધ્યવસાયને લઈને તે લોકોમાં પિતાને તીર્થકર તરીકે ઓળખાવવા લાગ્યા. પરંતુ સર્વજ્ઞ વીર ભગવાને તેની ખરી હકીકત કે સમક્ષ કહી બતાવી. આથી દેધાતુર થઈને તેણે ભગવાનના ઉપર તેજલેશ્યા મૂકી, પરંતુ તે તેજલેશ્યાએ તો પ્રભુની પ્રદક્ષિણા કરી અને આવું નીચ કાર્ય પિતાની પાસે ગોશાળકે કરાવ્યું તેથી ધાયમાન થઈ હોય તેમ તે તેનાજ દેહમાં પેસી ગઇ. ગોશાળકે પ્રભુ ઉપર તેજલેશ્યા મૂકી હતી, તેથી પ્રભુના અંગમાં માત્ર સંતાપ થયે; બાકી ગોશાળકના તે રામ રમી ગયા. સાતમે દિવસે મરણ સમયે તેને સદવિચાર આવ્યો, તેથી તેને બહુજ પશ્ચાત્તાપ થયે. અવસાન-કાલે પિતાના દુષ્ટ કર્મની તેણે નિન્દા કરી, ૧ દેવતાઓએ આકાશમાં રહીને કરેલ (1) દુદુભિ-નાદ, તેમણે કરેલી (ર ) સુવર્ણની વૃષ્ટિ, (૩) પંચ વર્ણનાં પુછપની વૃષ્ટિ અને (૪) ગન્ધોદકની વૃદ્ધિ અને તેમણે કરેલે (૫) વસ્ત્રોનો ઉલ્લેપ એ પાંચ દિવ્ય છે. - ૨ પ્રથમ દિવસે એકાસણું કરવું યાને એક વાર ભોજન કરવું, પછી બે દિવસ સુધી ઉપવાસ કરવો અર્થાત ચાર વાર ભેજનો ત્યાગ કરવો અને ત્યાર બાદ પાછું એકાસણું કરવું એમ એકંદર રીતે છ વારના ભજનો ત્યાગ કરે તે “છઠ' કહેવાય છે. આ વ્યુત્પત્તિ-અર્થ છે. પ્રવૃત્તિ તે બે દિવસના ઉપવાસ કરવાની છે. Page #118 -------------------------------------------------------------------------- ________________ वीरभक्तामरम् ] . વીરભક્તામર તેથી તે બારમા દેવલોકમાં ઉત્પન્ન થયું. ત્યાંથી ચવીને તેણે આ ભવમાં અનેક દુષ્ટ કર્મો કરેલાં હોવાથી ઘણા સમય સુધી તે નરકાદિક ગતિને પણ અતિથિ બનશે, પરંતુ અંતમાં શુદ્ધ ચારિત્ર પાળી તે મોક્ષે જશે. भगवन्नामतः सर्पभयमपि विलीयत इत्याह--- ऊर्ध्वस्य ते बिलमुखे वचनं निशम्य यच्चण्डकौशिकफणी शमतामवाप । तत् साम्प्रतं तमपि नो स्पृशतीह नागस्त्वन्नामनागदमनी हृदि यस्य पुंसः ॥ ३७ ॥ टीका हे जिन! (यद-) यस्मात कारणात् ते-तव विलमुखे ऊर्ध्वस्य (ऊर्ध्व स्थितस्य) वचनं निशम्यश्रुत्वा चण्डकौशिकः फणी-सर्पः शमता-क्रोधत्यागतामवाप । तत्-तस्माद्धेतोः साम्प्रतमपि नागः-सपेस्तं न स्पृशति-तत्स्पशेमात्रं ( अपि ) न करोति । तमिति के ? यस्य पुंसो-मनुष्यस्य हदि त्वन्नामनागदमनी वर्तते । तव नाम नागदमनी जटिकाविशेषः ॥ ३७ ।। अन्वयः ( हे जिन! ) विल-मुखे ऊर्ध्वस्य ते वचनं निशम्य यद 'चण्डकौशिक'-फणी शमतां अवाप, तद साम्प्रतं अपि इह यस्य पुंसः हृदि त्वद्-नामन्-नागदमनी ( वर्तते ) तं नागः नो स्पृशति । શબ્દાર્થ ऊर्ध्वस्य ( मू. ऊर्ध्व )-ला रडेसा. तं (मू० तद ) तेने. ते ( मू० युष्मद् )-ताई. अपि-५९. बिल-६२. नो-नलि. मुख-भु स्पृशति ( धा० स्पृश् ) स्पर्शरे छ. बिलमुखेरना भुम पासे. इहया दुनियामा. वचनं ( मू० वचन )-पयनने. नागः ( मू० नाग ) सपं. निशम्य ( धा• शम् )-श्रय रीन, सुने. त्वत्-दितीय ५३५वाय सपनाम. यद भाटे. नामन्नाम. चण्डकौशिक-यौशिक नागदमनी-मेजतनी0डी. चण्डकौशिकफणी-२५ औशि सपं. त्वन्नामनागदमनीता नाम३५नाराभानी. शमतां ( मू० शमता )-शांतिने. अवाप (धा. आप )= तो हवा. हृदि ( मू• हृद् ) यम. तद-ते भाटे. यस्य (मू० यद् )ना. साम्प्रतं-सम. पुंसः (मू० पुस ५३५न. Page #119 -------------------------------------------------------------------------- ________________ વીરભક્તામર [श्रीधर्मवर्धनकृत શ્લેકાર્થ નાથના નામનું ગૌરવ– (હે વીતરાગ ! ) જે કારણને લીધે (સર્ષના) દરના મુખ સમીપ ઊભા રહેલા એવા તારા વચનનું શ્રવણ કરીને ચડકૌશિક સર્વ શાંતિ પામે, તે કારણને લીધે હાલમાં પણ જે મનુષ્યના હૃદયમાં તારા નામરૂપી નાગદમની છે, તેને આ દુનિયામાં નાગ સ્પર્શ (પણ) કરતે નથી. ”—૩૭ સ્પષ્ટીકરણ ચણ્ડકૌશિકનું વૃત્તાન્ત પૂર્વ જન્મમાં જેણે ચારિત્ર અંગીકાર કર્યું હતું, પરંતુ ક્રોધને વશ થઈ જેણે તે મલિન કર્યું હતું અને તદનુસાર જે કનખલ' નામના સ્થાનમાં વસતા પાંચસે તાપસના કુલપતિના કૌશિક પુત્ર તરીકે ઉત્પન્ન થયે હતું અને ત્યાં પણ જે કોપાયમાન અવસ્થામાં મરણ પામે હતું, તે તાપસ મરીને ચડકૌશિક નામના દષ્ટિ-વિષ સર્ષ તરીકે ત્યાં જ ઉત્પન્ન થયે. આ સર્ષથી સમરત કે ભયભીત રહેતા હતા. એકદા વીર પ્રભુ વિહાર કરતા કરતા તે સ્થાનમાં આવી ચડ્યા, ત્યારે લોકોએ તેમને કહ્યું કે તમે “તંબી” નગરીએ જવા ઈચ્છો છો, તે સરળ માર્ગ મૂકીને વક્ર માર્ગે જાઓ, કેમકે મધ્યમાં અતિશય ભયંકર એવો દષ્ટિ-વિષ સર્પ રહે છે. પ્રભુએ તેમનું કહ્યું માન્યું નહિ, કેમકે તેઓ જાણતા હતા કે મારા દર્શન અને ઉપદેશથી ચડકૌશિક પ્રતિબોધ પામનાર છે. જે અરણ્યમાં આ સર્પ વસતો હતો, તે અરણ્યમાં આવીને યક્ષ-મણ્ડપમાં પ્રભુ કાર્યોત્સર્ગ ધ્યાનમાં આરૂઢ થયા એટલામાં તે ગર્વિષ્ટ સર્ષ પણ ફરતો ફરતો ત્યાં આવી ચડ્યા. પ્રભુને જોઈને તે ક્રોધથી લાળ થઈ ગયે અને તેના સામું વિષમય દૃષ્ટિથી જોવા લાગ્યા. આથી પણ જ્યારે તેનું કાર્ય સિદ્ધ થયું નહિ, ત્યારે સૂર્ય સામું જોઈ જોઈને તે વધારે ભયંકર દષ્ટિ વાલા છોડવા લાગે. પરંતુ એ જવાલાએ તો પ્રભુની ઉપર જલધારા જેવી થઈ પડી. આથી ખૂબ ચીડાઈ જઈને તે પ્રભુને ડસવા લાગે અને હસી હસીને પાછા હઠવા લાગે, કેમકે તે બીતે હતો કે મારા વિષથી આના પ્રાણ પરલોક પ્રયાણ કરી જશે અને તેમ થતાં કદાચ તે મારા ઉપર પડશે. તે પ્રભુને અનેક સ્થળે ડર, પરંતુ કોઈ પણ સ્થળે તેનું વિષ પ્રસર્યું નહિ; કિન્તુ ત્યાંથી ગાયના દૂધના જેવી લોહીની ધારા વહેવા લાગી. આથી તે વિલખ થઈ પ્રભુના કાન્ત અને સૌમ્ય રૂપને જોવા લાગ્યો. જ્યારે તે સર્પ કંઈક શાન્ત થયે, ત્યારે પ્રભુએ તેને કહ્યું કે હે ચણ્ડકૌશિક! તું બુઝ, બુઝ. આ વાક્ય સાંભળી તેના ઉપર ઉહાપોહ કરતાં તે સર્પને તિ-મરણ જ્ઞાન થયું. પ્રભુને વન્દન કરી તેણે અનશન વ્રત અંગીકાર કર્યું. તે પોતાના બિલમાં પિતાનું મુખ રાખી સ્થિર થઈ ગયે. આ વાતની લેકેને ધીરે ધીરે ખબર પડતાં તેઓ ત્યાં ૧ જતિ-સ્મરણ જ્ઞાન એ મતિ-જ્ઞાનનો પેટા-વિભાગ છે. (જુઓ અચારાંગ અ૦ ૧, ઉ૦ ૧ ની ટીકા ). આ જ્ઞાન જે પ્રાણીને થાય, તે પ્રાણ પિતાના સંખેય પૂર્વ ભવ જાણી શકે. વિશેષમાં આ જ્ઞાન પ્રાપ્ત થતાં પ્રાણી ટુંક સમયને માટે સુચ્છ પામી જાય છે. Page #120 -------------------------------------------------------------------------- ________________ वीरभक्तामरम्] વીરભક્તામર આવવા લાગ્યા અને કેટલાક તે દૂધ, ધી વિગેરે પદાર્થો તેના શરીર ઉપર ચડાવવા લાગ્યા. આ પદાર્થોની ગન્ધથી આકર્ષાઇને અનેક કીડીઓ આવી પહોંચી અને તેઓ આ સપના શરીર ઉપર દુઃસહ ચટકા ભરવા લાગી. થોડા સમયમાં તો આ સર્પનું શરીર ચાળણી જેવું થઈ ગયું, પરંતુ આ પ્રમાણેનું મરણાન્ત કષ્ટ આવી પડતાં પણ તે શાન્ત રહ્યો અને અંતમાં મરીને તે સહસ્ત્રાર (मामा) मा ३१ तरी पनि यी. भगवद्विहारे ईतयो न भवन्तीत्याह तुर्यारके विचरसि स्म हि यत्र देशे ___ तत्र त्वदागमत ईतिकुलं ननाश । अद्यापि तद्भयमहर्मणिधामरूपात् त्वत्कीर्तनात् तम इवाशु भिदामुपैति ॥ ३८ ॥ टीका हे जिन ! तुर्यारके-चतुर्थारके यत्र देशे त्वं विचरसि स्म-विजहर्थ, तत्र देशे त्वदागमतःतवागमनाद् ईतिकुलं-सप्तेतयस्तासां कुलं-समूहो ननाश-नाशं प्राप । यतः "अतिवृष्टिरनावृष्टि-{पकाः शलभाः शुकाः । स्वचक्र परचक्रं च, सप्तैता ईतयः स्मृताः॥१॥" अद्यापि ताभ्यो भयं तद्भयं त्वत्कीर्तनादाशु-शीघ्रं भिदां-नाशमुपैति । कस्मात् किमिव ? अहर्मणिधामरूपात-सूर्यप्रशस्ततेजसस्तम इव-ध्वान्तमिव । यथा तमो भिदा-नाशमुपैति, तथेतिकुलमिति ।। ३८ ॥ अन्वयः तुर्य-अरके यत्र देशे ( हे जिन ! त्वं ) विचरसि स्म, तत्र त्वद्-आगमता ईति-कुलं हि ननाश; अद्यापि तद्-भयं त्वत्-कीर्तनात् अहन्-मणि-धामन्-रूपात् तमः इव भिदां आशु उपैति । શબ્દાર્થ तुर्य-यतुर्थ, योयो. त्वदागमताता। भागभनथी. अरक-मारे. ईतिति, ५4. तुर्यारफे योया मारामा. कुल-समूह. विचरसि स्म (धा० चर् )-पिया 641. इतिकुलं-तिना समू हि-निश्चयाय म०५५. ननाश (धा. नश)नाश पामत 1. यत्र-ri. अद्यापि3GY ५. देशे ( मू० देश )-देशमा तद्यं तेनालय. तत्र:५i. अहन्-हिस. आगम-भागमन मणिरत्न. Page #121 -------------------------------------------------------------------------- ________________ ૮૨ अहमपि = सूर्य. धामन् = तेन. रूप = समान, नेपा. अहर्मेणिधामरूपात् = सूर्यना तेन नेवा. त्वत्कीर्तनात् =तारा ीर्तनथी. વીરભક્તામર भगवत्पादसेवाफलम् - શ્લાકા तमः ( मू० तमस् ) = अंधार. इष-भ. आशु=शीघ्र, सत्वर. भिदां (मू० भिदा ) = नाशने. उपैति ( धा० इ )= पाने छे. પ્રભુના વિહારના પ્રતાપ— “ ( હૈ જિનેશ્વર !) ચોથા ઔરામાં જે દેશમાં તું વિચરતા હતા, ત્યાં તારા આગમનથી ( अतिवृष्टि, अनावृष्टि, उदर, तीड, पोपट, स्वय४ मने प२४ मे सात ) ई तिनो समूह नाश પામતા હતા. ( વળી ) જેમ સૂર્યના પ્રશસ્ત તેજ વડે અંધકાર નાશ પામે છે, તેમ હજી પણ तारा संडीर्तनथी ते (ति-समुदाय )नो लय नष्ट थाय छे.” – ३८ [ श्रीधर्मवर्धनकृत निर्विग्रहाः सुगतयः शुभमानसाशाः सच्छुक्लपक्षविभवाश्चरणेषु रक्ताः । रम्याणि मौक्तिकफलानि च साधुहंसास्त्वत्पादपङ्कजवनाश्रयिणो लभन्ते ॥ ३९ ॥ टीका हे जिन ! तव पादावेव पङ्कजे - कमले तदुपलक्षितं वनमाश्रयन्तीति त्वत्पादपङ्कजवनाश्रयिणः । शीलेऽर्थे णिन् प्रत्ययः । ईदृशाः साधुहंसा रम्याणि मौक्तिकफलानि लभन्ते । साधुपक्षे मोक्षफलानि, हंसपक्षे मुक्ताफलानि । कीदृशाः साधवो हंसाच ? विग्रहानिष्क्रान्ता- निर्विग्रहाः सुगतयः शुभमानसे-सुचित्ते मानससरोवरे (च) आशा - इच्छा येषां ते शुभमानसाशाः । साधवः कीदृशाः ? सन्- समीचीनो यः शुक्लपक्षो - मातृपितृपक्षस्तत्र विभव-उद्भवो येषां ते । अथवा सम्यक्त्वलाभात् शुक्लपक्षः-अपापुद्गल संसारस्तत्र विभवो - जन्म येषां ते, तत्परतो भ्रमणाभावात्, सच्छुक्लपक्षविभवाः । हंसास्तृज्ज्वलपक्षविभवाः । पुनश्चरणेषु चारित्रेषु रक्ताः, हंसास्तु चलनेषु रक्तारक्तवर्णाः । उभयत्र विशेषणानि तुल्यानि ।। ३९ ।। अन्वयः त्वत्-पाद्-पङ्कज-वन-आश्रयिणः, निर्-विग्रहाः, सु-गतयः, शुभ- मानस-आशाः, सत्-शुक्ल. पक्ष-विभवाः, चरणेषु रक्ताः च साधु-हंसाः रम्याणि मौकिक- फलानि लभन्ते । ૧ આની સ્થૂલ માહિતી માટે જીએ મુનિરાજ શ્રીન્યાયવિજયકૃત ન્યાયમુમાંજલિનું સ્પષ્ટીકરણ ( પૃ॰ ૨૬૪૨૬૫ ). આ વિષયના વિશેષ જિજ્ઞાસુએ જમ્મૂઠ્ઠીપ-પ્રજ્ઞપ્તિના દ્વિતીય વક્ષરકાર જોવે. Page #122 -------------------------------------------------------------------------- ________________ વીરમજામન] વીરભક્તામર નિર=અભાવવાચક અવ્યય. ઉત્પત્તિ છે જેમની એવા; (૩) સુન્દર સફેદ વિ4૧) લડાઈ, સંગ્રામ; (૨) કલેશ; (૩) દેહ. પાંખરૂપી સંપત્તિવાળા. નિર્વિગ્રહ =લડાઈથી અથવા લેશથી વિમુખ. ang (મૂળ વળ) (1) ચારિત્રને વિષે (૨) કુસુન્દરતાવાચક અવ્યય. ચરણોને વિષે. જતિન ૧) ગતિ; (૨) ચાલ. રજી (ફૂ૦ ( )(૧) રાગી (૨) લાલ. તથા=સારી છે ગતિ જેમની એવા. wા (રહ્ય) મનહર મ=સારું. મૈરવ(૧) મુક્તિ સંબંધી, (ર) મોતી. માનસન ૧) ચિત્ત, (૨) માનસ (સરેવર ). Re=ફળ. ભાર=અભિલાષા, ઈરછા, મૌશિકાને (૧) મુક્તિ સંબંધી ફળે; (૨) શુભમાન = (૧) શુભ ચિત્તને વિષે ઈચ્છા છે મોતીએ. જેમની એવા; (૨) સુંદર માનસને વિષે ==અને. અભિલાષા છે જેમની એવા સપુ=મહાત્મા. નવસારા. ર=હંસ. શ - ત. સાપુહંત =સાધુરૂપી હં. પક્ષ પાંખ. પાચરણ. પક્ષ અર્ધપુદ્ગલ સંસાર, જેને પારિભાષિક =કમળ. શબદ, વન–વન. વિમવ(=1) જન્મ, (૨) સંપત્તિ. આથિકઆશ્રય લેનાર. સાક્ષમતા - ૧ ) સારા શુકલ પક્ષને હgramગના શિખર તારાં ચરણ-કમલના વિષે જન્મ છે જેમને એવા; (૨) સમ્યકત્વનો વનને આશ્રય લેનારા. લાભ થયેલ હોવાથી અર્ધપુદગલ સંસારને વષે | મત્તે (ધા સમ)=મેળવે છે. લેકાર્થ પ્રભુની ચરણ-સેવાનુ ફળ– તારાં ચરણકમલના વનનો આશ્રય લેનારા, વિગ્રહથી વિમુખ, સારી ગતિને પ્રાપ્ત થયેલા, સુંદર માનસને વિષે અભિલાષા છે જેમને એવા, સારા શુકલપક્ષરૂપ વિભવવાળા અને વળી ચરણને વિષે રક્ત એવા સાધુરૂપી હંસે મૌક્તિક-કલે પામે છે.”–૩૯ સ્પષ્ટીકરણ પદ્ય-મીમાંસા– આ સ્તોત્રમાં જોકે બબ્બે વસ્તુઓમાં સરખી રીતે ઘટી શકે એવાં દ્વિઅર્થી વિશેષણથી યુક્ત અન્ય પળે (જેવાંકે ર૮મા, રમા) પણ છે, છતાં આ પધ વાંચતાં કંઈ એરજ લહેર આવે છે, કેમકે એમાં એવાં વિશેષણો વિશેષ દૃષ્ટિગોચર થાય છે. આવાં પ ચવાં એ કંઇ બાળકનો ખેલ નથી; એ તે શબ્દ-શાસ્ત્રમાં પ્રવીણ હોય તેજ રચી શકે. જૈન સાહિત્યમાં આવાં પથી વિશિષ્ટ ઘણાં કાવે છે. પરંતુ અત્ર તો તેમાંના એકને જ ઉલ્લેખ કરવામાં આવે છે. તે કાવ્ય બીજું કોઈ નહિ પણ કાવ્યમાલાના સપ્તમ ગુરછમાં છપાયેલ શ્રીજબૂમુનિવિરચિત જિનશતક છે. એ કાવ્યનાં સમસ્ત (૧૦૦) પ અધરા જેવા વિશાળ વૃત્તમાં રચાયાં છે એ પણ એની વિશેષતા સૂચવે છે, Page #123 -------------------------------------------------------------------------- ________________ ૮૪ વીરભક્તામર [ શ્રીધર્મવર્ધનમ્રુત ઉદાહરણ તરીકે, એ કાવ્યનું નીચે મુજબનું દશમું પદ્ય અત્ર આપવામાં આવે છેઃ— "तन्वाना वैनतेयश्रियमं हितवृषोत्कर्षमोषिप्रतापाः कामं कौमोदकीनाशरणशरणदा नीरंजोदाररागाः । सद्यः प्रद्युम्नयुक्ताः सदेसिकृतमुदो यत्क्रमाश्चक्रिणो वा भ्राजन्ते भ्राजिताशाः सुखमखिलमसौ श्रीजिनो वो विधेयात् ॥” શુક્લપક્ષી એટલે શુ ?— ' જે જીવને નિર્વાણ-નગરે પહેાંચવામાં વધારેમાં વધારે અર્ધયુગલ-પરાવર્ત જેટલાજ કાલ સુધી વિલંખ ખમવા પડે તેમ હેાય, તે જીવ ‘શુક્લપક્ષી ' કહેવાય છે; જ્યારે એથી વધારે કાળ પર્યંત જેને સંસારમાં રખડપટ્ટી કરવાની બાકી ાય, તે ‘કૃષ્ણપક્ષી ’કહેવાય છે. આ વાત લક્ષ્યમાં આવે તેટલા માટે જૈન શાસ્ત્રમાં કાલના વિભાગને આશ્રીને વાપરેલી પુદ્ગલ-પરાવર્ત નામની પરિભાષા પરત્વે વિચાર કરીએ, પુદ્ગલપરાવર્તી એ જૈનશાસ્ત્રના ધણા મેટા કાલના વિભાગને દર્શાવનારા પારિભાષિક શબ્દ છે. કરાડા વર્ષ જેટલા સમય પણ આ કાલ-વિભાગની આગળ કંઇ હિસાબમાં નથી. આ પુદ્ગલ-પરાવર્તના ( ૧ ) દ્રવ્ય-પુદ્દગલ-પરાવર્ત, ( ૨ ) ક્ષેત્ર-પુદ્ગલ-પરાવર્ત, ( ૩ ) કાલ– પુદ્દગલ-પરાવર્ત અને ( ૪ ) ભાવ-પુદ્ગલ-પરાવર્ત એમ ચાર પ્રકારો છે. તેમાં પણ વળી આ દરેક પ્રકારના પરાવર્તના ખાદર અને સૂક્ષ્મ એમ બબ્બે અવાન્તર ભેદે છે. આ દરેકનું સ્વરૂપ તે અત્ર વિચારવું પ્રાસંગિક નહિ ગણાય, વાસ્તે હું તે આ બધા પ્રકારાન્તરામાંથી ફક્ત સૂક્ષ્મક્ષેત્ર-પુદ્ગલ-પરાવર્તનુંજ સ્વરૂપ વિચારી લઇએ, કેમકે પ્રસ્તુતમાં તેનુંજ કામ છે. જૈન શાસ્ત્ર પ્રમાણે આકાશના લેાકાકાશ અને અલેાકાકાશ એમ બે વિભાગ કલ્પવામાં આવ્યા છે અને તેમાં વળી લેાકાકાશના અસંખ્ય પ્રદેશે! માનવામાં આવ્યા છે. આ દરેક પ્રદેશને મરણ દ્વારા રપર્શવામાં જેટલા સમય વ્યતીત થાય, તે સંપૂર્ણ સમયને ‘બાદર-ક્ષેત્ર-પુદ્ગલ-પરાવર્ત’ કહેવામાં આવે છે. આ સર્વ પ્રદેશને ક્રમસર અત્યંત્ એક પછી એક જેમ તે ગેઠવાયેલા છે તેમ તેને મરણથી સ્પર્શવામાં જેટલા કાલ જાય તે બધા વખત ‘સૂક્ષ્મ-ક્ષેત્ર-પુદ્દગલ-પરાવર્ત' કહેવાય છે. અન્ય શબ્દોમાં કહીએતા ધારા કે કાઇ એક જીવનું એક અમુક આકાશ-પ્રદેશમાં મરણ થયું. ત્યાર પછી ગમે ત્યારે ( ત્યાર પછી તરતજ અથવા અમુક કાલ વીત્યા બાદ, કેમકે ફરીથી તેનું મરણ તે પ્રદેશના અનન્તરવર્તી પ્રદેશમાં થવુંજ જોઇએ એવા કંઇ નિયમ નથી ) પણ તે જીવતું અનન્તર પ્રદેશમાં મરણ થાય ( વચ્ચેના વખતમાં કાઇ અન્ય પ્રદેશ કે પ્રદેશમાં મરણ થાય તા તે પ્રદેશ કે પ્રદેશાની આમાં ગણત્રી કરવાની નથી, કેમકે તે ક્રમથી પોયેલ નથી ), ત્યાર પછી વળી તેવીજ રીતે જ્યારે પાછું આ દ્વિતીય પ્રદેશના અનન્તર પ્રદેશમાં મરણ થાય, એવી રીતે એક પછી એક ક્રમ १ वै-निश्चयेन नते प्राणिनि अप्रियं - शुभावहविधिसम्पत्तिम्, पक्षे वैनतेयो - गरुडः । २ अहितो- विरुद्धो यो वृषो धर्मः, पक्षे वृषः - अरिष्टासुरः । ३ कौ - भूमौ मोदस्य कीनाशो - नाशको यो रणस्तत्र शरणदाः, पक्षे कौमोदकी गदा तस्या इना:- प्रभवोऽशरणशरणदाः । ४ नीरजेष्विवोदारो रागो येषु, पक्षे नीरज: - शंखः । ५ प्रकृष्टं द्युत्रं - तेजः, पक्षे प्रद्युम्नो- वासुदेवपुत्रः । ६ सदसि सभायाम्, पक्षे संश्चासावसि :-खड्गो नन्दकस्तेन कृता मुदू येषाम् । ७ कमाः पादा वासुदेवा इव । Page #124 -------------------------------------------------------------------------- ________________ वीरभक्तामरम् ] વીરભકતામર સર આવતા જતા સમસ્ત લોકાકાશના પ્રદેશમાં ક્રમશઃ મરણ થાય અને તેમ થવામાં જેટલો સમય પસાર થઈ જાય તેટલો બધો સમય “સૂમ-ક્ષેત્ર-પુદગલ-પરાવર્તન નામથી ઓળખાય છે. આ કાલ અનન્ત કાલ કહેવાય છે. આનાથી અડધો સમય કે જેને અર્ધ-પુદ્ગલ-પરાવર્ત કાલ કહેવામાં આવે છે, તે પણ અનન્ત કાલ છે. भगवद्वचनश्रद्धानात् कामितप्राप्तिर्भवतीत्याह-- संसारकाननपरिभ्रमणश्रमेण क्लान्ताः कदापि दधते वचनं कृतं ते। ते नाम कामितपदे जिन ! देहभाजस्त्रासं विहाय भवतः स्मरणाद व्रजन्ति ॥ ४० ॥ टीका हे जिन ! देहभाजः-प्राणिनः कदापि ते वचनं कृतं-सत्पदं धरन्ति । ते नामेति कोमलामन्त्रणे, कामितपदे-वाञ्छितस्थाने व्रजन्ति-गच्छन्ति । किंविशिष्टास्ते ? संसारकाननपरिभ्रमणश्रमेण क्लान्ताः-क्लेदं(शं) प्राप्ताः । किं कृत्वा ? त्रासम्-आकस्मिकं भयं विहाय । कस्मात् ? भवतः स्मरणात् । ईप्सितपदप्राप्तौ भवत्स्मरणमेव हेतुरित्यर्थः ॥ ४० ॥ अन्वयः (हे) जिन । ( ये ) देह-भाजः कदापि ते वचनं कृतं दधते, ते संसार--कानन-परिभ्रमण-श्रमेण क्लान्ताः भवतः स्मरणात् त्रासं विहाय कामित-पदे नाम व्रजन्ति । શબ્દાથે संसार-संसार, स. नाम-नी. कानन-२९५, 18. कामित (धा० कम् )=qiछित. परिभ्रमण-२५७५ट्टी, भार. पद:२थान. श्रम था. कामितपदे-aiछित स्थानमा. संसारकाननपरिभ्रमणश्रमेण-संसा२३५नमानी जिन !( मू० जिन ) हे तीय:२ ! રખડપટ્ટીને થાકથી. देहभाजः ( मू० देहभाज् ) मो. क्लान्ताः ( मू० क्लान्त ) मे पासा, मिन ययेसा. त्रासं ( मू० त्रास )=मयने. कदापि वार. विहाय (धा. हा )-10 धने. दधते धा. धा) घार घरेछे. भवतः (मू० भवत् )-यापना. कृतं ( मू० कृत )-भाय२९ ४२८. स्मरणात् ( मू० स्मरण )-२८२९४थी. ते (मु० युष्मद् )-तारा. वजन्ति ( धाव )MA. ते ( मू० यद् )=तो. શ્લોકર્થ ભગવસ્મરણથી ઈષ્ટ સ્થાનની પ્રાપ્તિ ___ " पात ! (2 1) अपार ( ५५१) ता२। क्यनने यासहित ५।२९१ ७३ छ (અર્થાત્ તદનુસાર વર્તન કરે છે), તે સંસારરૂપ વનમાંના પરિભ્રમણના શ્રેમથી ખિન્ન થયેલા Page #125 -------------------------------------------------------------------------- ________________ વીરભક્તામર [श्रीधर्मवर्धनकृत(છ) તારા મરણથી ત્રાસ-રહિત થઇને ઇચ્છિત થાનમાં (નિવણનગરમાં ખરેખર જોય ७."-४० भगवद्रूपं दृष्ट्वा सुरूपा अपि स्वरूपमदं मुश्चन्तीत्याह-- सर्वेन्द्रियैः पटुतरं चतुरस्रशोभ त्वां सत्प्रशस्यमिह दृश्यतरं प्रदृश्य । तेऽपि त्यजन्ति निजरूपमदं विभो ! ये मां भवन्ति मकरध्वजतुल्यरूपाः ॥ ४१॥ टीका हे विभो ! ये मा मकरध्वजतुल्यरूपाः-कामदेवसदृशरूपा भवन्ति, तेऽपि त्वां प्रदृश्यदृष्ट्वा निजरूपमदं त्यजन्ति । किंभूतं त्वां ? सर्वेन्द्रियैः पटुतरं-स्पष्टतरम्, चतुरस्रशोभं-समचतुरस्रसंस्थानराजिनम्, पुनः सद्भिः-सज्जनैः (प्रशस्यः-) प्रशंसाहः सत्प्रशस्यस्तम्, इह-अस्मिन् लोके दृश्यतरं, दर्शनाया) दृश्यः, अतिशयेन दृश्यो दृश्यतरस्तम् ॥ ४१ ॥ अन्वयः (हे ) विभो ! ये माः मकर-ध्वज-तुल्य-रूपाः भवन्ति, ते अपि सर्व-इन्द्रियैः पटु-तरं, चतुरन. शोभं, सत्-प्रशस्यं इह दृश्य-तरं त्वां प्रदृश्य- निज-रूप-मदं त्यजन्ति । શબ્દાર્થ सर्व-समरत. प्रदृश्य ( धा० दृशु ) धने. इन्द्रिय-न्द्रिय. त्यजन्ति (धा. त्यज् )-५७ हे छे. सर्वेन्द्रियैः समस्त चन्द्रियो 3. निज-पोताना. पटुतरं ( मू० पटुतर ) मनो२. रूप-२५३५. चतुरन (सम-)यपुरख ( संस्थान). मद-मलिभान. शोभा-शाला. निजरूपमदंपताना ३५ना माने. चतुरस्रशोभं (सम-)यतुरसा 43 शोभतो. विभो ! (मू० विभु )- नाय ! त्वां ( मू० युष्मद् )तने. ये ( मू० यद् ) . सत्स न , साधु. माः (मू. मर्त्य )=पाशीसी. प्रशस्य-प्रशसा ४२वा साय. भवन्ति ( धा० भू)=डाय छे. सत्प्रशस्यं सनसनाने प्रशसा ४२वा साप मकर-भग२. इह-या दुनियामां. ध्वज:LAM. दृश्यतरं ( मू० दृश्यतर )-अत्यन्त शनीय, अतिशय | मकरध्वज भार छेनी मा , महेय. દેખવા લાયક. तुल्य समान. ते (मू. तद्ने मा . मकरध्वजतुल्परूपाः भवना समान ३५ छ अपि-प. જેમનું એવા. Page #126 -------------------------------------------------------------------------- ________________ वीरभक्तामरम्] વીરભક્તામર શ્લોકાઈ પ્રભુનું અલૌકિક રૂપ– “હે નાથ ! જે પ્રાણીઓ કામદેવના સમાન રૂપવાળા હોય છે, તેઓ પણ સમસ્ત ઈન્દ્રિય વડે મનોહર, (સમ7) ચતુર (સંસ્થાન) વડે શોભતા, સજજનેને પ્રશંસા કરવા લાયક તેમજ વળી આ લોકને વિષે અતિશય દર્શનીય એવા તને જોઈને પિતાના રૂપને અભિમાન ત્યજી દે છે. (અથવ તારું રૂપ અનુપમ છે).”—૪૧ સ્પષ્ટીકરણ સંસ્થાન-વિચાર “સંસ્થાન” એટલે અવયવોની રચના પૂર્વકની શરીરની આકૃતિ. આ સંસ્થાનના જૈન શાસ્ત્રમાં છ ભેદ પાડવામાં આવ્યા છે –(૧) સમચતુરસ્ત્ર, (૨) ન્યધપરિમણ્ડલ, (૩) સાદિ, (૪) કુન્જ, (૫) વામન અને (૬) હુડ. (૧) સમચતુરન્સ સંસ્થાન એ સર્વોત્તમ છે. “સમ” એટલે જેનું જેટલું માપ હોવું જોઈએ તેટલું; “અસ” એટલે ચાર દિશાઓથી ઉપલક્ષિત શરીરનાં અવયવ. આ સંસ્થાનમાં સર્વ અવલેવાનું માપ જેટલું જોઈએ એટલુંજ હોય છે. (૨) ન્યધ-પરિમડલ સંસ્થાન એ એના નામ પ્રમાણે વડન જેવા પરિમણ્ડલવાળું છે. અર્થાત્ જેમ વડનું ઝાડ ઉપરના ભાગમાં પરિપૂર્ણ અવયવવાળું હોય છે, પરંતુ તેને નીચલો ભાગ તેવો નથી, તેવી રીતે આ સંસ્થાનવાળાને નાભિથી ઉપરને ભાગ બહુ વિસ્તારવાળે યાને સુંદર હોય છે જ્યારે નીચલો ભાગ ઓછાવત્તા પ્રમાણવાળ હૈય છે. (3) સાદિ શબ્દમાંના આદિ શબ્દથી નાભિની નીચે ઉભેંધના નામથી ઓળખાતા દેહને એક ભાગ સમજવો. જેમ ઉપર્યુંકત સંસ્થાનને ઉપરને ભાગ શુભ છે, તેમ આ સંસ્થાનને નીચેને ભાગ શુભ છે. (૪) મુજે સરથાનવાળાનાં મસ્તક, ડેક, હાથ અને પગનું પ્રમાણ યથોચિત હોતું નથી, પરંતુ તેનાં બાકી બધાં અવયવોનું પ્રમાણ બરાબર હોય છે. (૫) વામન સંથાન આનાથી ઉલટું છે. અર્થાત્ એ સંસ્થાનવાળા પ્રાણીના મસ્તક ઇત્યાદિ બરાબર પ્રમાણવાળા હોય છે, જ્યારે બાકીનાં અવયવોનું પ્રમાણ યથાચિત હેતું નથી. ૧ સરખા–“વિ હંકાળે વળજો, તંગ—(૧) માણે, (૨) હરિમરૂં, () સતી, (૪) તુ, (૫) વાળ, (૬) હું –રાનાં, ફૂ૦ ૪૫. ૨ પંચસંગ્રહની તમાં સૂચવ્યા મુજબ કેટલાકે આને “સાચિના નામથી ઓળખાવે છે અને ‘સાચિને અર્થ શામેલી વૃક્ષ કરે છે. આ વૃક્ષ મૂળમાં ગોળ અને પુષ્ટ હોય છે, જ્યારે તેને ઉપરનો ભાગ તેમજ તેની શાખાપ્રશાખા તેમ નથી. ૩ કેટલાક વામન સંસ્થાનને અકુજઅને કુમ્ભ સંસ્થાનને વામન ' કહે છે, કેમકે તે તેના વિપરીત લક્ષણ આપે છે. Page #127 -------------------------------------------------------------------------- ________________ વીરભક્તામર [ શ્રીધર્મવર્ધનત(૬) હુષ્ઠ સંરથાન એ સૌથી ખરાબ સરસ્થાન છે. એમાં તે એક પણ અવયવના પ્રભાને “ઢંગ ધડે હેત નથી. કહ્યું પણ છે કે – "तुलं १ वित्थरबहुलं २ उस्सेहबहुलं च ३ मडहकोढे ४ च । हेडिल्लकायमडहं ५ सम्वत्थासंठीय हुंडं ६॥" પ્રભુનું અનુપમ સૌદર્ય વીર પ્રભુના શરીરની સુન્દરતા અવર્ણનીય છે; કેમકે દરેક તીર્થંકરનાં સંહનન, રૂપ, સંરથાન, વર્ણ (દેહની છાયા), ગતિ (ચાલ), સત્ત્વ, સાર અને ઉચ્છવાસ એ અસાધારણ હોય છે, તે વાત તેમને પણ લાગુ પડે છે. તેમના રૂપના સંબંધમાં તે શ્રીમાન ભદ્રબાહુવામી સ્વયં કહે છે કે – “hત્રાપુર () સાવ વન-વા-વાયુ-વહા! मण्डलिया ता हीणा छट्ठाणगया भवे सेसा ॥" –આવશ્યક-નિર્યુકિત, ગા. ૫૭૦ અર્થાત્ તીર્થંકરના રૂપ કરતાં ગણધરનું રૂપ અનંતગણું ઉતરતું છે. તેમાં વળી ગણધરના રૂ૫ કરતાં આહારક શરીરધારીનું રૂપ અનન્તગણું હીન છે. એવી રીતે તેના કરતાં અનુત્તરવાસી દેવેનું, તેના કરતાં બારમા દેવલોકવાસી દેવાનું એમ કરતાં કરતાં જતિષ્ક દેવનું, આ દેવોથી વ્યન્તરનું, વ્યન્તરેથી ચક્રવર્તીનું, તેના કરતાં વાસુદેવનું, તેનાથી બળરામનું અને તેનાથી મડલિક રાજાઓનું રૂપ ઉતરતું છે. પ્રભુનું રૂપ અલૌકિક છે એ સંબંધમાં ઉપાધ્યાય વિનયવિજયજી પણ વીર પ્રભુની સાથે વાદ કરવાને આવેલા ગૌતમસ્વામીના મુખમાંથી નીચે મુજબના ઉદ્ગારે કઢાવે છે – ર કિં? 1, ચત્ત છકૂક્ટિવા, સૂર્યોsfપ નો તીવ્ર मेरुः किं ? न स, यनितान्तकठिनो विष्णुर्न यत् सोऽसितः। ब्रह्मा किं ? न जरातुर। स च जराभीरुन यत् सोऽतनुतिं दोषविवर्जिताखिलगुणाकीर्णान्तिमस्तीर्थकृत् ॥" –સુબોધિકા (ક્ષ૦ ૬) ૧ સંસ્કૃત છાયા तुल्यं १ विस्तारबहुलं २ उत्सेधबहुलं ३ च मडभकोष्ठ ४ च । अधस्तनकायमडभं ५ सर्वत्रासंस्थितं हुण्डम् ६ ॥ ૨ સંવનન એટલે શરીરનો બાંધો. આ સંવનનના પણ સંસ્થાનની પેઠે છ પ્રકારો છે. તેમાં વજષભનારાચ સહનન સર્વોત્તમ છે. ૩ સરખાવો આવશ્યક-નિયુક્તિની ૫૭૧મી નીચે મુજબની ગાથા– “શિયાણ સંકાન-વ--કાર-કક્ષાના एमाइणुतराई हवति नामोदए तस्स ॥" [ સંહનાના-માનવ-mતિ-સવિસાજીંવાલાઃ | एवमादीन्यनुत्तराणि भवन्ति नामोदयात् तस्य ॥] ૪ સંસ્કૃત છાયા જાપારાશનુa (૨) વાવ-ત્ત (૩)વવાદ(દેવ) (સેવા) : मण्डलिकास्ताबर हीनाः पदस्थागता भवन्ति शेषाः॥ Page #128 -------------------------------------------------------------------------- ________________ ૮૯ वीरभक्तामरम् ] વીરભક્તામર અર્થાત્ શું આ ચન્દ્ર છે ? ના એમ તેા નહિ, કેમકે તે તેા કલંકી છે. આ સૂર્ય પણ નથી, કારણકે તેનું તેજ અસહ્ય છે. ત્યારે શું આ મેરૂ છે ? એમ પણ નથી, કેમકે તે તેા અત્યંત કઠિન छे. वणी या विष्णु या नथी, उभडे ते तो श्याम (बी) छे. त्यारे शुंभा श्रह्मा छे ? नहि, तेभ નથી, કેમકે આ કંઇ વૃદ્ધુ નથી તેમજ મા અનંગ (કામદેવ ) પણ નથી, કેમકે તે તેા દેતુ રહિત છે. ઠીક, હવે મને માલૂમ પડ્યું કે આ તે સર્વે દાષાથી મુક્ત અને સમસ્ત ગુણાથી યુક્ત अन्तिम तीर्थ २ ( भहावीर ) छे. * निर्बन्धनं जिनं ध्यायन्तो निर्बन्धना भवन्तीत्याह -- छित्त्वा दृढानि जिन ! कर्मनिबन्धनानि सिद्धस्त्वमापिथ च सिद्धपदं प्रसिद्धम् । एवं तवानुकरणं दधते तकेऽपि सद्यः स्वयं विगतबन्धभया भवन्ति ॥ ४२॥ टीका हे जिन ! त्वं दृढानि कर्मनिबन्धनानि छित्त्वा (सिद्धः ) प्रसिद्धं सिद्धपदं - मोक्षपदमापिथ-प्राप्तवान् (च) । एवम् अमुना प्रकारेण ये तवानुकरणं-त्वद्रूपसमाचरणं दधते - धरन्ति ते एव तके, स्वार्थेऽप्रत्ययः, तकेऽपि जनाः सद्यः- तत्काल स्वयं- स्वतो विगतबन्धभया - बन्धनभयरहिता भवन्ति ॥ ४२ ॥ अन्वयः (हे ) जिन ! त्वं दृढानि कर्मन् - निबन्धनानि छित्त्वा सिद्ध: ( जातः ) प्रसिद्धं सिद्ध-पदं च आपिथ; एवं ( ये ) तव अनुकरणं दधते, तके अपि सद्यः स्वयं विगत-बन्ध-भयाः भवन्ति । શબ્દાર્થ छित्त्वा ( धा० छिदू )=याने. दृढानि ( मू० दृढ )= भ० भूत. जिन ! ( मू० जिन ) - ड़े तीर्थं४२ | कर्मन् =र्भ. * निबन्धन=२५. कर्मनिबन्धनानि =र्मनी अर सिद्ध: ( मू० सिद्ध ) = भुक्त. त्वं ( मू० युष्मद् ) = तुं. आपिथ ( धा० आपू ) = प्राप्त उरतो हवे. च = भने. सिद्ध=भोक्षे गयेला. पद-स्थान. सिद्धपदं = मोक्षे गयेसाना स्थानने. प्रसिद्धं ( मू० प्रसिद्ध ) = प्रसिद्ध. एवं मेवी रीते. तव ( मू० युष्मद् ) =तारा. अनुकरणं ( मू० अनुकरण ) = अनुकरण, समान सायर. दधते ( धा० घा) = धारण रे छे. तके ( मू० तकद् ) = मो. अपि = पशु. सद्यः =तरत४. स्वयं = पोतानी भेजे. विगत ( धा० गम् ) = विशेषे रीने गये. बन्धन्धन. भय =श्री. विगतबन्धभयाः=विशेषे उरीने तो रोा छे अन्ध નના ભય જેતા એવા. भवन्ति ( धा० भू० ) = थाय छे. Page #129 -------------------------------------------------------------------------- ________________ વિરભક્તામર [श्रीधर्मवर्धनकृतશ્લોકાર્થ હે જિન ! કર્મનાં મજબૂત બન્ધને છેદીને તું સિદ્ધ થશે અને વળી પ્રસિદ્ધ એવા મુકિત-પદને (પણ) પામ્યો. આવી રીતે જેઓ તારું અનુકરણ કરે છે, તેઓ પણ પિતાની મેળે सत्५२ मन्यनना यथी २हित मने छ."-४२ भगवत्स्तोत्राध्ययनात् सर्वोपद्रवनाशो भवतीत्याह 'न व्याधिराधिरतुलोऽपि न मारिरारं नो विड्वरोऽशुभतरो न दरो ज्वरोऽपि । व्यालोऽनलोऽपि न हि तस्य करोति कष्टं यस्तावकं स्तवमिमं मतिमानधीते ॥ ४३ ॥ टीका हे जिन ! यो मतिमान् इमं तावकं स्तवमधीते, तस्य मतिमतो व्याधिराधिश्च कष्टं न करोति । " व्याधिः शरीरजा पीडा, स्यादाधिर्मानसी व्यथा" इति विवेकः । किंविशिष्टो व्याधिस्तथाऽऽधिः १ अतुलो-महत्तरः । च-पुनमोरिः-मरकोपद्रवः, पुनः आरम्-अरीणां समूह आरं कष्टं न करोति । अपि पुनालो-दुष्टगजः सर्पो वाऽनलो-वह्निस्तस्य कष्टं न करोति ॥ ४३ ॥ अन्वयः (हे स्वामिन् ! ) या मतिमान् इमं तावकं स्तवं अधीते, तस्य अ-तुलः अपि व्याधिः आधिः कष्टं न हि करोति, न मारिः, आरं, नो विड्वर: अशुभ-तरः दरः ज्वर। अपि न, व्याला अनलः अपि न (कष्टं करोति)। શબ્દાર્થ न-नखि. व्यालः ( मू० भ्याल )=(1)खाया; (२) सर्प. व्याधिः (मू० व्याधि ) शेम, शारीरि पा. अनलः ( मू० अनल)-मलि. आधि: ( मू० आधि ) मानसिपी31. हि-निश्चयवाय मध्यय. अतुलः (मू० अतुल )असाधारण. करोति ( धा० कृ)-२ छे. अपि-५९. कष्टं (मू. कष्ट )-:म. मारिः (मू० मारि )-म२४ी. यः (मू. यदू )37. आरं ( मू. आर ) शत्रुमोनो समुदाय तावकं ( मू० तावक )-२ सयधा. नो-नलि. स्तवं (मू० स्तव )=२तुतिने. विइवरः (मू० विड्वर )-राय-शत्रुनो ७५६५. अशुभतरः ( मू० अशुभतर )-भतिशय भराम. इमं ( मू० इदम् )-मा. दरः ( मू० दर )=. मतिमान् ( मू० मतिमत् )-भुक्षिी . ज्वरः (मू० ज्वर )-ताप अधीते ( धा० इ )-भरे छ. ૧ આ પદ્યનાં પ્રથમ ત્રણ ચરણ શબ્દાલંકારથી શેભી રહ્યાં છે. Page #130 -------------------------------------------------------------------------- ________________ वरिभक्तामरम् ] વીરભક્તામર લોકાર્થ ભગવત સ્તોત્રના પઠનથી સર્વ ઉપદ્રને નાશ " ( ना ! )रे युद्धिशाजी ( मनुष्य ) 24 त स्तोत्रने म छ, तेने मसा५।२९५ વ્યાધિ, આધિ, મરણ, શત્રુને સમુદા, રાજય-શત્રુને ઉપદ્રવ, અત્યંત અશુભ ભય કે જવર (६४ ४२ २५५41) सपं 3 माम माथी १४ ५५ दुः५ ३।। (समर्थ) नथी."-४3 भगवत्स्तवो मौक्तिकहारः कण्ठे धार्य इत्याह त्वत्स्तोत्रमौक्तिकलतां सुगुणां सुवर्णा त्वन्नामधामसहितां रहितां च दोषैः । कण्ठे य ईश ! कुरुते धृतधर्मवृद्धिस्तं मानतुगमवशा समुपैति लक्ष्मीः ॥ ४४ ॥ टीका हे ईश !-हे स्वामिन् ! यः पुमान् त्वत्स्तोत्रमौक्तिकलता कण्ठे कुरुते-कण्ठे दधाति । तव स्तोत्रं त्वत्स्तोत्रं तदेव मौक्तिकलता ताम् । किंविशिष्टां मौक्तिकलता ? शोभना गुणा-औदार्यमाधुर्यादयो यस्याः सा तां सुगुणां सुदवरको तां च । पुनः कीदृशीं ? शोभना वर्णा-अक्षराणि नेतिनि ( सितादीनि ) च यस्याः सा तां सुवर्णा-मनोशाक्षरां, शोभनवों च । पुनस्त्वन्नामघामसहिताम् । अन्याऽपि मौक्तिकलता धामसहिता-तेजोयुक्ता भवति । च-पुनर्दोषैः-दूषण रहितां, एतादृशीं यः कण्ठे कुरुते । किविशिष्टो यः ? धृता धर्मस्य वृद्धिः वर्धनं येन सधृतधर्मवृद्धिः, धर्मवर्धन इति कर्तृनामगर्भितं विशेषणम् । तं पुरुषं लक्ष्मीः समुपैति-समागत्य वृणुते । किविशिष्टं तं ? 'मानतुङ्ग' मानेन-स्वाभिमानेन तुङ्गम्-उच्चं, अप्राप्तपराभवत्वादखण्डिताभिमानमित्यर्थः । मानतुङ्ग इति भक्तामरस्तोत्रकारकस्य नामगर्भित विशेषणम् ॥ ४४ ॥ अन्वयः (हे ) ईश ! यः धृत-धर्म-वृद्धिः सु-गुणां, सु-वर्णी, त्वद-नामन्-धामन्-सहितां, दोपैः च रहितां स्वत्-स्तोत्र-मौक्तिक-लतां कण्ठे कुरुते, तं मान-तुझं अवशा लक्ष्मी समुपैति । શબ્દાથે स्तोत्र-स्तवन, स्तुति. | वर्ण=(१) अक्षर;(२) २१. मौक्तिक-मोती. सुवर्णा-K२ वर्षपाणा. लता-वेत. नामन्नाम. त्वत्स्तोत्रमौक्तिकलतां तारा स्तोत्र३पा भाताना धामन्-ते. बारने. सहित-युत. सु-सुन्६२तावाय अयय. त्वन्नामधामसहिता-ता। नाम३पी तथा युत. गुण (1) गु(२) २. रहिता ( मू० रहिता )-२खित. सुगुणां=सु४२ छे गुएरोना मेवा. दोषैः ( मू० दोष ) हषिोथी. १ अशुद्ध स्थलमेतत्, प्रत्यन्तराभावात् तु कः कर्तुस्तात्पर्यविषयकः शब्द इति न निश्चेतुं शक्यते। 'सितादीनि' इति स्यात् । Page #131 -------------------------------------------------------------------------- ________________ ૯૨ વીરભક્તામર [श्रीधर्मवर्धनकृत कण्ठे ( मू० कण्ठ गान विषे. सेवा. या (मू० यद् ). तं (मू. तद् तेने. शि। ( म० ईश) हे नाथ! मान-मलिभान. कुरुते (धा० कृ )रे छे. तुग-यो. धृत (धा० धृ) पा२५५ रेस. मानतुग-यमिमानथा यो. धर्म-धर्म. अवशा-(मू० अवश ) (१) ५२तन्त्र; (२) स्वतन्त्र वृद्धि-पधारे। समुपैति (धा० इ)-पासे मारे ७. धृतधर्मवृद्धिः पा२५ ४२री धमनी वृद्धि गरे । लक्ष्मीः ( मू० लक्ष्मी )-सनी. શ્લોકાથે પ્રભુના સ્તોત્રરૂપી હારનું કંઠમાં ધારણ " ( व२ ! ) पा२६५ ३२ छ भनी वृद्धिने नए मेवा (धर्भवर्धन आणि ) सुंदर ગુણથી યુક્ત, સુશોભિત વર્ણવાળા, તારા નામરૂપી તેજથી યુક્ત અને દેથી રહિત એવા તારા સ્તોત્રરૂપી મૌક્તિક-હારને કઠમાં (ધારણ) કરે છે, તે અભિમાનથી પ્રૌઢ (માનતુંગ)ની સમીપ ५२तन्त्र [ अथवा स्वतन्त्र] सक्षमी नय छे."-४४ रसगुणमुनिभूमेऽब्दे ( १७३६ )ऽत्र भक्तामरस्थैः चरमचरमपादैः पूरयन् सत्समस्याः । सुगुरु विजयहर्षा' वाचकास्तद्विनेय श्वरमजिननुतिं ज्ञो 'धर्मसिंहो' व्यधत्त ॥ १॥-मालिनी ॥ इत्युपाध्यायश्रीधर्मवर्धनगणिकृतं श्रीभक्तामरस्तोत्रसमस्यारूपश्रीवीरजिनस्तवनं तद्वृत्तिश्च ॥ १ मालिनी-लक्षणम्-" ननमयययुतेयं मालिनी भोगिलोकैः ।" Page #132 -------------------------------------------------------------------------- ________________ (२) श्रीभावप्रभसूरिविरचितं ॥ श्रीनेमिभक्तामरम्॥ नेमिसम्बोधनापरनामकं स्वोपज्ञवृत्तिसमलङ्कृतम् श्रीसरस्वत्यै नमः । श्रीइष्टदेवतायै नमः । श्रीगुरुभ्यो नमः । नत्वा श्रीपार्श्वनाथाय, गुरवे वाणयेऽपि च । भक्तामरस्तवान्त्यांनि-समस्यारचनाश्रितम् ॥१॥-अनुष्टुप नेमिसम्बोधनं काव्यं, कृतं यन्मयका मुदा। तस्य च क्रियते वृत्तिः, श्री भावप्रभ'मारिणा ॥ २ ॥-युग्मम् (अवतरणम् ) तत्र प्रथमकाव्ये समुद्रविजयनृपशिवादेवीपुत्र श्रीनेमिनाथे रचितविवाहसामग्रीशोभिते सपरिवारे विवाहार्थ तोरणसमीपं समागतेऽपि नानाविधपशूनां बृहत्पूत्कारं श्रुत्वा दयां विधाय तान् बन्धनात् प्रमोच्य पश्चाद् गते सति उग्रसेन राजपुत्री राजीमती प्रियवियोगजं दुःखं प्रकटयन्ती सती नेमिनं संबोधयति भक्तामर ! त्वदुपसेवन एव राजी मत्या ममोत्कमनसो दृढतापनुत् त्वम् । पद्माकरो वसुकलो वसुखोऽसुखार्तावालम्बनं भव जले पततां जनानाम् ॥ १॥-वसन्ततिलका टीका भक्ताः-सेवका अमरा-देवा यस्य स नेमिस्तस्य संबोधने हे भक्तामर ! हे नेमे ! त्वं ममराजीमत्या आलम्बनम्-आधारो भव-भवतात् । कस्यां सत्यां ? असुखातों-त्वद्विरहलक्षणपीडायां सत्यामित्यन्वयः । भक्तामरेति सातिशयसम्बोधनपदत्वेन ये यस्य सेवकास्ते तस्य सेवां कुर्वन्तीत्यतो देवानां पूज्य(ज?)कत्वान्मङ्गलशब्दोपन्यासः कृतो ज्ञेयः । अत्र श्लेषपदत्वात् भक्तायमल्लक्षणजनाय अम-विरहलक्षणं रोग राति-ददातीति हे भक्तामर ! इति रोपोक्तिसम्बोधनमपि । पुनः कथंभूतस्त्वं ? 'दृढतापनुत् ' दृढं-कठोरं ताप-विरहलक्षणं नुदति-अपनयतीति दृढतापनुत् । पुनः कथंभूतस्त्वं ? पद्माकरः-लक्ष्मीणां खानिः, लक्ष्मीवानित्यर्थः । अन्यथा विपरीतस्तु निन्द्यः । यदुक्तं १'नृपपुत्री '.इति ख-पाठः । Page #133 -------------------------------------------------------------------------- ________________ નૈમિભકતામર " वासश्वर्म विभूषणं शवशिरो भस्माङ्गरागः सदा गौरेकः स च लाङ्गले त्वकुशलः सम्पत्तिरेतावती । ईशस्येत्यवत्य याति जलधिं रत्नाकरं जाह्नवी 1 कष्टं निर्धनिकस्य जीवितमहो दारैरपि त्यज्यते ॥ १ ॥ " - शार्दूल० पुनः कथंभूतस्त्वं ? ' वसुकल: ' वसुपु-द्रव्येषु कला यस्य सः, द्रव्योपार्जन कलवानित्यर्थः, अथवा वसु- धनरत्नवस्तुषु कला - शुद्धाशुद्ध परीक्षणलक्षणा यस्य सः, अथवा वसुपु-रत्नेषु उपलक्षणत्वात् ज्ञानदर्शनचारित्रेषु कला - दक्षत्वं यस्य स इति । पुनः कथंभूतस्त्वं ? ' वमुखः ' वसुभिः - तेजोभिरुपलक्षितः खः सूर्य इव वसुख:- तेजसा सूर्यस्वरूपः । एतेन तेजस्वी प्रतापवानत्यर्थः । एतैर्विशेषणैर्गृहस्थताव्यवहारः सुनिर्वाहकर उक्तः । कथंभूताया मम ? ' उत्कमनसः उत्कण्ठितं मनो यस्याः सा उत्कमनास्तस्या उत्कमनसः । कस्मिन् ? त्वदुपसेवने एव तव सेवायामेव । एवकरणं राजीमत्या निजसतीत्यख्यापनार्थम्, सुकलत्रेण गृहस्थावासः प्रशस्यत इत्युक्तम् । यथाशब्दोऽत्र गम्यः । यथा त्वं जले - जडस्वरूपे मार्गे डलयोरैक्यत्वात् पततां - पातं कुर्वतां जनानां आलम्बनं भवसि ज्ञानमार्गदायकत्वात् । अथवा यथा इ इति संबोधने हे जड ! पततां जनानां उपलक्षणत्वात् पतच्छन्दसाहचर्येण पशुशब्द गृहीतत्वात् गौरवदानार्थं तंत्रीलितानां पक्षिणां मयूरादीनां अजादीनां चासुखात सत्यां आलम्बनं भवसि । एतेन पशुपरि दयां कृत्वा त्वं पश्चाद् वलितः, परं विरहपीडिताया ममोपरि दया न धृता इति रोपोक्तिः प्रोक्ता ॥ पत्वात् वः सन्ति । ते केचिल्लिख्यन्ते - हे नेमे ! त्वं ममालम्बनं भव । व इति उपमायाम् । क इव ? पद्माकरः - तडाग इव । यथा तडागोऽसुखात तुपाक्रान्तायामवस्थायां अथवा उष्णर्तुपीडायां सत्यां जले - जलनिमित्तं पतताम् आगच्छतां जनानां मनुष्यादीनां आलम्बनं भवति । कथंभूतः पद्माकरः ? ' सुकल: सुष्ठु - शोभनानि कानि - जलानि लाति -गृह्णातीति सुकलः, स्वच्छजलधारक इत्यर्थः । पुनः कथंभूतः पद्माकरः १ व इति वरुणः, वाद् वरुणात् सुखं यस्य स वसुखः, जलस्वामित्वात्, यो यस्य स्वामी (तस्मात् ) तस्य स्वामिनः सुखं भवतीति लोकोक्तेः । अथवा हे ! त्वं आलम्बनं भव । क इव ? व इत्युपमायां सुकल इव । यथा सुकल: " अर्थव्ययज्ञः सुकलः” (का० ३ श्लो० ५१) इति है मवचनात् । दाता भोक्ता पुरुषः । असुखात - दारिद्र्यपीडायां सत्यां पतताम् आगच्छतां जनानां - याचकादीनां आलम्बनं भवति, दातृत्वात् । कथंभूतः सुकलः ? पद्माकरः- लक्ष्मीवान्, 'वसुखः ' वसुभिः - तेजोभिः खः सूर्य इव, तेजस्वीत्यर्थः । अथवा हे नेमे ! त्वं आलम्बनं भव । क इव ? सुकल इव । यथा सुष्ठु - शोभनाः कला यस्य स सुकल:- चन्द्रः । असुखात सत्यां जलेऽर्थात् अमृतपाने, निमित्तार्थे सप्तमी, अमृतपाननिमित्तं पततां जनानां अर्थात् चकोरपक्षिणां आलम्बनं भवति, तानमृतपानेन पुष्णातीत्यर्थः । कथंभूतः सुकलश्चन्द्रः ? पद्मायाः - शोभाया आकरः पद्माकरः, शोभायुक्तः । पुनः कथंभूतः सुकलचन्द्रः ? ' वसुखः ' वो रुद्रस्तस्य सुखकृत् चन्द्रभूषणत्वात् । अथवा वसुभिः किरणैरुपलक्षितं खं निजमण्डलं वसुखः । अथवा हे नेमे ! त्वं आलम्बनं भव । क इव ? व इति उपमायाम् । सुखः सूर्य इव, यथा सुष्ठु - शोभनः खः सूर्यः सुखः उपरागादिमुक्तः शुभसूर्यः । असुखात रात्रौ सञ्जातविरह ૯૪ [ श्रीभावप्रभकृत , Page #134 -------------------------------------------------------------------------- ________________ नेमिभक्तामरम् ] નેમિભક્તામર पीडायां सत्यां जले उपलक्षणत्वान्नीराश्रयसमीपे, आधारे सप्तमी, तत्र वसतां पततां जनानां अर्थात् चक्रवाकपक्षिणां आलम्बनं भवति, विरह विनाशकत्वात् । चक्रवाकमिथुनं हि रात्राववश्यमेव विश्लेपं गच्छति, सूर्योद्गमे तु संयोग प्राप्नोति, तवापीदृशं कर्तुमुचितमिति सूचितम् । दृढतापनुत् एतद्विशेषणं सर्वत्र योज्यमिति । पतत् पक्षी " पतत्रिपतत्पतङ्गाः" इति हैमः ( का० ४, श्लोक ३८२ ), "खः मूर्ये' इति हैमानेकार्थ्यां महीपकोपे च । “वो वाते वरुणे रुद्रे सान्त्वने" इत्येकाक्षरनिघण्टौ । खं चन्द्रमण्डलं, यतः "खं नृपे गगने विन्दाविन्द्रिये चन्द्रमण्डले" इत्यादि महीपसत्के । इति प्रथमकाव्यार्थः ॥ १॥ अन्वयः (यथा ) जस्ले ( डे ) ( अथवा इ जड ! ) अक्त-अमर ! ( अथवा भक्त-अम-र)! पततां जनानां अ-सुख-आर्ती ( सत्यां ) आलम्बनं ( भवसि तथा ) दृढ-ताप-नुद, पद्मा-आकरः, वसु-कलः वसुखः त्वं त्वत्-उपसेवने एव उत्क-मनसः मम राजीमत्याः आलम्बनं भव । अथवा (हे ) भक्त-अमर ! अ-सुख आतौ जले पततां जनानां दृढ-ताप-नुद, सु-क-लः व-सुखः पद्माकरः व त्वं त्वत्-उपसेवने एव उत्क-मनसः मम राजीमत्याः आलम्बनं भव । अथवा (हे ) भक्त-अमर ! इ जड ! अ-सुख-आतौ पततां जनानां दृढ-ताप-नुद् वसु-खः, पद्माआकरः सुकला व त्वं त्वत्-उपसेवने एव उत्क-मनसः मम राजीमत्याः आलम्बनं भव । अथवा ( हे ) भक्त-अमर ! अ-सुख-आतौ जले पततां जनानां दृढ-ताप-नुद, व-सुखः ( अथवा वसुखः), पद्मा-आकरः सुकलः व [अथवा (हे) भक्त-अमर !............दृढ-ताप-नुद् पद्म-आकरः वसु-कलः, सुखः व ] त्वं त्वत्-उपसेवने एव उत्क-मनसः मम राजीमत्याः आलम्बनं भव । શબ્દાર્થ भक्त-सेवा उत्कमनस:=63हित छ यित मेवा. अमर-सु२. दृढ=२. अम-रोग. ताप=(१) ४५२; (२) ६:५; (3) 15; (४) २भी. रा-मा . नुद्-प्रेर,६२ ४२. भक्तामर !=(१) सुरे। छ से ना मेया !; (२) | दृढतापनुद्=(१) तापते ६२ ५२नारा; (२) હે ભક્તને રોગ અર્પણ કરનારા ! સંબોધનાર્થે. त्वत् (मू० युष्मद् )-द्विती५ ५३५वाय सर्वनाम. त्वं (मू० युष्मद )-तुं. उपसेवन सेवा. पद्मा=(१) सभी; (२) शामा. त्वदुपसेवने तारी सेवामा पद्म:34. पव-४. आकर=(१) माय; (२) समूह राजीमत्याः ( मू० राजीमती )- भतीना. पद्माकर =(१) सक्षमीनी मा; (२) शालाना म९७४२; मम (मू० अस्मद् )भारा. ( 3 ) भवानी समू७. उत्क-अहित. वसु-(1) द्रव्य; (२) २त्न; (3) ७ि२९, (४) ते. मनस्य त्त. कला-Yणा. Page #135 -------------------------------------------------------------------------- ________________ ૯૬ નૈમિભક્તામર વાઇ=મનેાહર. વસુજઃ—-(૧) દ્રવ્ય(ના ઉપાર્જનને) વિષે કળાવાન્; ( ૨ ) રત્નને વિષે કુશળ; ( ૩ ) કિરણા અથવા પ્રકાશ વડે મનેાહર. q=ઉપમાવાચક અવ્યય. મુ=શ્રેષ્ટતાવાચક અવ્યય. =જી. હા=ગ્રહણ કરવું. સુહ્રહઃ=( ૧ ) સુંદર જલને ધારણ કરનાર; ( ૨ ) પૈસા કેમ ખરચવા તે જાણનાર; ( ૩ ) ચન્દ્ર. લા ( મૂ॰ લ )=( ૧ ) સૂર્ય; ( ૨ ) મણ્ડળ. ==( ૧ ) વરૂણ; ( ર ) રૂદ્ર. સુવ=મુખ. વસુલા=( ૧ ) તેજ વડે સૂર્ય; ( ૨ ) કિરણ વડે ( ઉપલક્ષિત છે ) મઙળ જેનું એવા. [ શ્રીમાવપ્રમઋત વસ્તુત:=( ૧ ) વરૂણથી સુખ છે જેને એવા; ( ૨ ) રૂદ્રને સુખ છે જેથી એવા. પુલઃ=સુંદર યું. અતુલ=દુઃખ. જ્ઞાતિ-પીડા. અણુવાર્તા-દુઃખની પીડાને વિષે. આઇમ્બર્ન ( મૂ॰ આશ્ર્વન )=આધાર. મય ( પા॰ મૂ )=યા, Rહે ( મૂ॰ ગરુ )=( ૧ ) જલતે વિષે; ( ૨ ) જલ નિમિત્તે. ૧૬ | ( મુ॰ ૬૩ )=હે જડ ! =સખાધનાર્થક અવ્યય. પતતાં ( મૂ॰ વતત્ )=( ૧ ) પડતા; ( ૨ ) આવતા; ( ૩ ) પક્ષીઓના. નાનાં ( મૂ॰ ગન )=લેકાના. શ્લાકાર્થ વિરહિણી રામતીના ઉદ્ગાર — “ સુરા છે સેવા જેના એવા ( હે દેવાધિદેવ ) ! જડ માર્ગને વિષે પડતા ( અર્થાત્ ઉન્માર્ગે જનારા ) લાંકાના જેમ તું ( તેમના જ્ઞાનદાતા તરીકે ) આધાર છે, [ અથવા હે ( મારા જેવા ) ભક્ત ( જનને વિરહરૂપી ) રાગ-દાયક ! હે જડ ! ( મારા લગ્ન પ્રસંગે ગૌરવ-દાન આપવાને અર્થે એકત્રિત કરેલા ) પશ્ચિ-જનાને (તેમના સંહાર કરવારૂપ તેમને) દુઃખ આવી પડતાં જેમ તું તેમનેા આધાર બન્યા (અર્થાત્ તેમના ઉપર દયા લાવીને તેમને દુઃખ-મુક્ત કર્યાં ] તેમ જ્યારે મને તારા વિરહરૂપી દુઃખની પીડા થાય છે ત્યારે કઠાર ( વિરહરૂપી ) અગ્નિને દૂર કરનારા એવા, વળી લક્ષ્મીની ખાણુરૂપ ( અર્થાત્ દ્રવ્યવાન ), તથા વળી દ્રવ્ય( ના ઉપાર્જનને ) વિષે કળાવાન્ [ અથવા ધન, રત્ન અને વસ્તુ (ની પરીક્ષા ) માં કુશળ ] એવે તેમજ તેજ વડે સૂર્ય ( સમાન અર્થાત્ પ્રતાપી ) એવા ( એટલે કે ગૃહસ્થના ધર્મોથી અલંકૃત) તું, તારીજ સેવામાં ઉત્કૃતિ ચિત્તવાળી જે હું ( ધારિણીની નંદિની ) રાજીમતી તેના આધાર થા’’ અથવા “ દેવા છે ભક્ત જેના એવા હે (નાથ)! (તુષાથી અથવા ગ્રીષ્મ ઋતુના તાપથી) જ્યારે પીડા થાય છે, ત્યારે જલને માટે આવતા જનાના જેમ કંઠાર તાપને નષ્ટ કરનારા તથા સ્વચ્છ જલને ધારણ કરનારા તેમજ વરૂણ (રૂપી સ્વામી) દ્વારા સુખ છે જેને એવા પદ્માકર આધાર છે, તેમ [ અથવા જ્યારે ( દારિરૂપી ) પીડા થાય છે, ત્યારે (તારા જેવા ધનિકની સમીપ ) આવતા મનુષ્યાના જેમ તીવ્ર સંતાપના સંહાર કરનારા એવા તથા તેજ વડે સૂર્યસમાન ( અર્થાત્ Page #136 -------------------------------------------------------------------------- ________________ नेमिभक्तामरम्] નેમિભક્તામર وای તેજસ્વી) તેમજ લક્ષ્મીને ભંડાર છે જેની પાસે એ દ્રવ્યના વ્યયને જાણનાર (મનુષ્ય) આધાર છે, તેમ ] તું, હે જડ! (સતી હોવાને લીધે) તારીજ સેવામાં ઉકઠિત મનવાળી એવી જ હું (સત્યભામાની બેન) રામતી તેને આધાર બન.” અથવા “હે સુરેશ્વર ! જેમ અત્યંત સંતાપને નાશ કરનારે એ, તથા કિરણ વડે (વ્યાપ્ત છે) મડળ જેનું એવો [ અથવા (ભૂષણરૂપ હેવાથી) મહાદેવને સુખકારી એ ] તેમજ શોભાના ભંડારરૂપ ચન્દ્ર અમૃતનું પાન કરવાને માટે (અધીરા બનેલા અને એથી કરીને )દુઃખથી પીડાતા એવા (ચકોર ) પક્ષિ જનોને આધાર છે તેમ [અથવા જેમ (ચક્રવાકના વિરહરૂપી) કહેર તાપને હરનારા, ૫ને (વિકસિત કરનાર હોવાથી તેની) ખાણરૂપ તેમજ કિરણે અથવા તેજ ] વડે મને હર એવો શુભ (અર્થાતુ ગ્રહણાદિકથી મુક્ત) સૂર્ય જલાશય પાસે (વસનારા ચક્રવાક) પક્ષિ-જનના (યુગલને રાત્રિ આવી પડતાં વિરહરૂપી) દુઃખની પીડા જયારે પ્રાપ્ત થાય છે ત્યારે તેને આધાર બને છે, તેમ ](સમ્યગ્દર્શનાદિક) રત્નોની (પ્રાપ્તિમાં) કુશળ એવો તું તારી જ સેવા (કરવામાં) આતુર છે મન જેનું એવી હું જે (ઉગ્રસેનની પુત્રી) રાજીમતી તેને આધાર થા.”—૧ સ્પષ્ટીકરણ શ્રીનેમિનાથ– આ અવસર્પિણી કાલમાં થઈ ગયેલા વીસ તીર્થકરોમાંના શ્રીનેમિનાથ એ જેના બાવીસમા તીર્થકર છે. એમને અરિષ્ટનેમિના નામથી પણ ઓળખવામાં આવે છે. સૈર્યપુરના સમુદ્રવિજય રાજાની રાણી શિવા દેવી ચૌદ સ્વપ્ન વડે સૂચિત એવા આ પુત્રરત્નને શ્રાવણ શુલ પંચમીએ જન્મ આપવા ભાગ્યશાળી થઈ હતી. નેમિનાથ પ્રભુ બાલ્યાવસ્થામાંથી જ વૈરાગ્ય રંગથી રંગાયેલા હોવાને લીધે તેઓ લગ્ન-ગાંઠથી બંધાઈ પોતાની સ્વતંત્રતા વેચવા માંગતા હતા નહિ. એક વખત આ પ્રભુ પિતાના કાકા વસુદેવના પુત્ર શ્રીકૃષ્ણની આયુધ શાળામાં જઈ ચડ્યા અને ત્યાં તેમણે એવું અપૂર્વ શર્ય બતાવ્યું કે શ્રીકૃષ્ણ તેમનાથી ભયભીત થઈ ગયા. તેમને શંકા થઈ કે આ નેમિકુમાર મારું રાજ્ય લઈ લેશે. એટલામાં આકાશ વાણી થઈ કે એઓ તો યોગ્ય વયે દીક્ષા ગ્રહણ કરનાર છે. આ સાંભળીને કૃષ્ણ નિશ્ચિત્ત થયા. પરંતુ બંધુ રનેહને વશ થઈ તેમણે તેમને પરણાવવા વિચાર કર્યો અને તદંગે વિવાહ મનાવવાનું કાર્ય તેમણે પોતાની પત્નીઓને સોપ્યું. તેઓ પોતાના દીયર નેમિનાથને જલક્રીડા કરવા લઈ ગઈ અને ત્યાં તેમને અતિશય ઉપાલંભે આપ્યા. આ સંબંધમાં ઉપાધ્યાય શ્રીવિનયવિજયે કલ્પસૂત્ર ઉપર તેમણે રચેલી સુબેધિકા નામની ટીકામાં નીચે મુજબનું વર્ણન કર્યું છે – ૧ સરખાવો સરસ્વતીચન્દ્રના નાટકમાં કુસુમના ઉદ્દગારઃ પરણીને પરવશ થઈ રહેવું, પિંજરમાં પૂરાવું, સુખમાં ફરતાં સ્વત જીવને બંધનમાં બંધાવું.” Page #137 -------------------------------------------------------------------------- ________________ ८८ નેમિકતામર [श्रीभावप्रभकृतनिर्वाहकातरतयोद्वहसे न यत् त्वं कन्यां तदेतदविचारितमेव नेमे ।। भ्राता तवास्ति विदितः सुतरां समर्थो द्वात्रिंशदुन्मितसहस्रवधर्विवोढा ॥१॥-सन्ततिस। (પ્રથમ રૂકિમણીએ કહ્યું કે, નિર્વાહ કરવાની કાયરતાથી જે તે કન્યાનું પાણિગ્રહણ नहि रे, तो है नमि(नाथ)! ते अवियारी (आर्य) छे. (उभ3) मत्रीस २ पनितासाना વર તરીકે પ્રસિદ્ધ એવા તમારા ભાઈ (તમારા બધાનું પોષણ કરવા) સર્વથા સમર્થ છે.”—૧ ऋषममुख्यजिनाः करपीडनं विदघिरे दघिरे च महीशताम् । बुमुजिरे विषयांश्च बहून् सुतान् सुषुविरे शिवमप्यथ लेमिरे ॥२॥-द्रतविम्मित त्वमसि किं नु नवोऽद्य शिवंगमी भृशमरिष्टकुमार ! विचारय । कलय देवर ! चारुगृहस्थतां रचय बन्धुमनस्सु च सुस्थताम् ॥ ३॥-द्रत० (ત્યાર બાદ સત્યભામાં બોલવા લાગી કે) અષભ (સ્વામી) પ્રમુખ તીર્થકરોએ पाणि-आए युपृथ्वीना स्वाभीपणाने (अर्थात २०यने ) ५।२९५ यु, अने (भाग-34ભેગના)વિશે ભોગવ્યા અને વળી તેઓ ઘણા પુત્રના પિતા (પણ) બન્યા અને તેમ છતાં (અંતમાં) તેમણે મોક્ષ પણ પ્રાપ્ત કર્યો. તો હે અરિષ્ટકુમાર ! શું તું આજે ને મોક્ષે જનાર છે? વાતે તું ખૂબ વિચાર કર. હે દીયર! તું મને હર ગૃહરપણું ધારણ કરી અને બધુ (જનો)નાં મનને सुस्थ (चिन्ता-२हित ) मनाव."-२-3 अथ जगाद च जाम्बुवती जवात् शृणु पुरा हरिवंशविभूषणम् । स मुनिसुव्रततीर्थपतिर्गृही शिवमग दिह जातसुतोऽपि हि ॥ ४ ॥-द्रत. ( આ પ્રમાણે સત્યભામા બેલી રહી એટલે) ત્યાર બાદ જામ્બુવતી સત્વર બેલી કે હે નેમિ(કુમાર) સાંભળો. પ્રાચીન સમયમાં હરિવંશના ભૂષણરૂપ તે મુનિસુવ્રત તીર્થેશ્વર ગ્રહવાસમાં રહેવા છતાં અને પુત્રવાન બનવા છતાં ( અંતમાં ચારિત્ર ગ્રહણ કરી) એક્ષે गया. "-४ पद्मावतीति समुवाच विना वधूटीं शोभा न काचन नरस्य भवत्यवश्यम | १भावप्रभसूरयस्तु द्वितीयपद्यटोकाया धाकृष्णषधूना षाडशसहनसंख्या निवेदयन्ति । Page #138 -------------------------------------------------------------------------- ________________ नेमिभक्तामरम्] નેમિભક્તામર नो केवलस्य पुरुषस्य करोति कोऽपि વિશ્વમેવ વિટ વે મમઃ || ૧ –વસન્ત (આ પછી) પદ્માવતી એમ બેલી કે સ્ત્રી વિનાને પુરૂષની અવશ્ય જરા પણ શોભા નથી. એકલા પુરૂષને કોઈ પણ (માનવ) વિશ્વાસ કરતો નથી, કેમકે પત્ની વિનાને પુરૂષ પારજ બને.''–૫ सजन्ययात्राशुभसङ्घसार्थ पर्वोत्सवा वेश्म विवाहकृत्यम् । उद्यानिकापुङ्क्षणपर्षदश्च शोभन्त एतानि विनाऽङ्गनां नो ॥६॥-न्द्रय “(ત્યાર બાદ ગાધારી બેલી ) નવોઢા સ્ત્રી સારા જ્ઞાતિ મિત્ર, યાત્રા, શુભ સંધ, સાર્થ, પર્વ, મહત્સવ, ઘર, લગ્નનું કાર્ય, ઉજાણું, (વિવાહમાં) પોંખવું તેમજ સભા એ બધું સુન્દરી વિના રોભતું નથી.-૬ अज्ञानभाजः किल पक्षिणोऽपि क्षितौ परिभ्रम्य वसन्ति सायम् । नीडे स्वकान्तासहिताः सुखेन તો જિં લેવા ! મૂઢદ ત્રણ? | ૭ –ઉપજાતિ “(ગૌરીએ એમાં ઉમેરો કર્યો કે, ખરેખર અજ્ઞાની એવા પક્ષીઓ પણ ભૂમિ ઉપર રખડ્યા પછી સાંજના સુખેથી પિતાના માળામાં પોતાની કાન્તા સાથે રહે છે, તે હે દીયર ! શું તેનાથી પણ તમે અધિક મૂઢ દષ્ટિવાળા છો?”—૭. स्नानादिसर्वाङ्गपरिक्रियायां विचक्षणः प्रीतिरसाभिरामः । विश्रम्भपात्रं विधुरे सहायः कोऽन्यो भवेन्नूनमृते प्रियायाः १ ॥ ८॥-3५० “( આ સાંભળીને લક્ષ્મણીએ કહ્યું કે, પ્રિયાના સિવાય બીજા કોણ સર્વ શરીરના નાનાદિક સંસ્કારમાં ચતુર, પ્રીતિ-રસ વડે મનહર તથા વિશ્વાસ-ભાજન હોઈ શકે અને વિધુર (અવસ્થા)માં મદદગાર બને?”૮ विना प्रियां को गृहमागतानां प्राघूर्णकानां मुनिसत्तमानाम् । करोति पूजाप्रतिपत्तिमन्यः સાથે ૨ શોમાં પતે મનુષ? 3 –ઉપ૦ (ત્યાર પછી સુસીમાએ કહ્યું કે, ઘેર આવેલા પરણાની તેમજ મુનિવરની પૂજાની ક્રિયા પ્રિયા વિના કણ કરે તેમજ (તેવા) મનુષ્યને શોભા (પણ) કેમ મળે?''–-૯ Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ નેમિભક્તામર [ શ્રીમાવપ્રમતઆ પ્રમાણેના ઉપાલંભે સાંભળી પ્રભુથી રહેવાયું નહિ એટલે તેઓ હસી પડ્યા. આથી શ્રીકૃષ્ણની સ્ત્રીઓ એમ માની બેઠી કે તેમણે વિવાહ કરવા સંમતિ દર્શાવી છે. આ વાતની શ્રીકૃષ્ણને તેઓએ વધામણી આપી એટલે તેમણે (કંસના પિતા) ઉગ્રસેનની પુત્રી રાજીમતી સાથે તેમની સગાઈ કરી. લગ્ન દિવસ નજીક આવતાં ભારે ઉત્સાહપૂર્વક કૃષ્ણ નેમિનાથને સાથે લઈને છપ્પન કોટિ યાદવની જાન સહિત ઉગ્રસેન રાજાને ત્યાં ગયા. તરણે આવતાં નેમિનાથ પ્રભુએ પશુઓને અતિશય કરૂણ પોકાર સાંભળ્યો. તેનું કારણ પિતે જાણતા હોવા છતાં તે વાતને ખુલાસો કરવા તેમણે પિતાના રથના સારથિને કહ્યું. તેણે ઉત્તરમાં જણાવ્યું કે આપના લગ્ન પ્રસંગે ભેજન આપવાને અર્થે અત્ર પશુ-પક્ષીઓને એકત્રિત કરવામાં આવ્યાં છે; આ સાંભળતાંજ દયાના સાગર એવા નેમિનાથે પિતાનો રથ તે પ્રાણીઓની સમીપ લઈ જવાને સારથિને સૂચવ્યું. આ પ્રાણીઓની દયાજનક સ્થિતિ જોઈને તરતજ તેમણે તેમને છોડાવી મૂક્યાં અને પોતાના રથને પાછો પિતાના ગૃહ તરફ વાળવા સારથિને ફરમાવ્યું. નેમિકુમારને પાછા વળતાં જઈને તેમના માતા-પિતાએ તથા તેમનાં અન્ય સગા-સંબંધીઓએ તેમને ઘણા સમજાવ્યા, પરંતુ તે એકના બે થયા નહિ અને તેમણે ગૃહ તરફ પ્રયાણ કર્યું. આથી રામતી અતિશય દારૂણ વિલાપ કરવા લાગી. " આ પ્રસંગને લક્ષ્યમાં રાખીને કવિરાજ રામતીના મુખથી તેમને ઉપાલંભે અપાવે છે. એક પછી એક વિવિધ પ્રકારના ઉપાલંભની શ્રેણિ આ ૪૪ શ્લોકના કાવ્યમાં છેક ૩૫ લોક પર્યત દષ્ટિગોચર થાય છે. છંદાદિક સંબંધી વિચાર– આ કાવ્ય શ્રીમાનતુંગરિકૃત ભક્તામર સ્તોત્રના ચતુર્થ ચરણની પાદપૂર્તિરૂપ છે, એથી કરીને આના પ્રત્યેક પધમાં આ રતત્રના પ્રત્યેક પધનું અંતિમ ચરણ દષ્ટિગોચર થાય એ સ્વાભાવિક છે. પરંતુ અત્ર તો વિશેષતા એ છે કે આ કાવ્યનો પ્રારંભ પણ ઉપર્યુક્ત સ્તોત્રના મમ ' એવા પ્રારત્મિક પરથી થાય છે. આ કાવ્ય વસન્તતિલકા છંદમાં રચાયેલું છે અને તેનું લક્ષણ “વસતતિા તેમના a r:' એમ આપવામાં આવે છે. આ ઉપરથી જોઈ શકાય છે કે એ તગણથી શરૂ થાય છે. આથી આ સંબંધમાં એમ પ્રશ્ન ઉઠાવવામાં આવે છે કે તાણનું ફળ શુન્ય હોવાથી આ ગણથી કાવ્ય શરૂ કરવું શું ઇષ્ટ છે? આના સમાધાનાર્થે નિવેદન કરવાનું કે ભગયું અને યગણ એ મૃત્ય (ચાકર ) ગણે છે, જયારે જગણ અને તગણ ઉદાસીન છે. તેમાં ઉદાસીન ગણની પછી જો ૧ આ સંબંધમાં જુઓ મેરૂવિકૃત ચતુર્વિશતિ-જિનાનન્દ-સ્તુતિના પ્રથમ પદ્યનું સ્પષ્ટીકરણ (પૃ. ૪). ૨ સરખાવો– મની ત્રેિ મયૌ –કુલીન નતૌ પૃ . रसावरी नीचसंज्ञौ, द्वा द्वावेतौ मनीषिभिः ॥" Page #140 -------------------------------------------------------------------------- ________________ नेमिभक्तामरम् ] નેમિભક્તામર १०१ મૃત્યગણ આવે તે શુભ થાય અને જ્ય મળે. આ હકીકત તો વસતતિલકા છેદને લાગૂ પડે છે, કેમકે તેમાં પ્રથમ તગણ છે અને ત્યાર બાદ ભગયું છે. माप्रमाणे पर्युत प्रनतुं समाधान 25 Mय छ, छतां ५५ 'भः प्रभुक्षोभकारकः' અર્થાત્ ભ એ અત્યંત ખળભળાટ કરનાર છે, વાતે એ અક્ષરથી કાવ્યને પ્રારંભ કર ઉચિત નથી એ નવીન પ્રશ્ન ઉદ્દભવે છે. આને ઉત્તર એ છે કે વર્ણ-શુદ્ધિની બાબતમાં સંયોગવાળા ભકારનો નિષેધ કરવામાં આવ્યો છે, પરંતુ એક ભાર તે ભગવાનને જણાવનાર હોવાથી તે હાનિકારક નથી.' હવે એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે “ભક્તામરંમાં જે “મર' એ અપશબ્દ આવે છે તે ઠીક નથી તેનું શું ? આનું સમાધાન એ છે કે “માં” એ મન્ન-બીજ છે અને કાવ્યની આદિમાં તેમજ અન્તમાં તેને પ્રયોગ કરવાથી કાવ્ય સમાપ્ત થાય છે. વળી “ ' એ અક્ષર ચકેશ્વરી મત્રનું બીજ છે એવી આમ્નાયિકા પણ છે. पित्रोर्मुदे सह मयोपयम यदीन्द्र ! नोरीकरिष्यसि तदा तव काऽत्र कीर्तिः । जग्राह यो हि गृहिकर्म विधाय वृत्तं स्तोष्ये किलाहमपि तं प्रथम जिनेन्द्रम् ॥ २॥ टीका हे इन्द्र !-हे स्वामिन् ! यदि-चेत् त्वं उपयमं-विवाहं न उरीकरिष्यसि । कया सह ? मया सह । कस्यै ? पित्रोः-मातरपितग्योर्मुदे-हर्षाय । तदात्र-लोके तव का कीर्तिः-कीय यशः १ न कापि, अथवा कुत्सिता कीर्तिरित्यर्थः, साभ्यसूयवचनत्वात् । एतदेव द्रढयति-हीति निश्चितं यो मरुदेवासुतः वृत्तं-दीक्षा जग्राह-गृह्णाति स्म । किं कृत्वा ? गृहिकर्म विधाय-विवाहादिभोगकृत्यं कृत्वा । यत्तदोर्नित्यसंबन्धात् किलेति सत्ये अहं तं प्रथमं जिनेन्द्र ऋषभं स्तोष्ये । अपिशब्दादन्येऽपि विचक्षणजनाः स्तोष्यन्ते । अथवा प्रथमं जिनेन्द्रं ऋषभं, अपिशब्दादन्यानपि ईदृशान् जिनान् स्तोप्ये-स्तुतिमार्ग नेष्यामि । अतस्त्वां विहाय अन्ये सर्वेऽपि जिनाः कीर्तनीया इति काकुः । अत्र मल्लिस्तु स्त्रीवेदत्वादनपेक्षितः । इति प्रथमोऽर्थः ॥ अथ द्वितीयोऽर्थः---यः अहि इति, अत्र अकारप्रश्लेषः, न विद्यते हे संबोधनं “हे कमलनेत्रे ! अहि, मम समीपं निपीद" इत्यादिलक्षणं तद् अहि । नपुंसके सन्ध्यक्षराणां -हस्वत्वम् । एवंविधं गृहिकर्म विधाय अपरिणीतत्वात् स्त्रीवर्जितं गृहिकार्य कृत्वा यो भवान् नेमिः वृत्तं जग्राह। ૧ આ ઉપરાંત મિત્ર ગણની પાછળ મિત્રગણ આવે તે ઉત્કૃષ્ટથી જુદું જ ફળ આવે છે અને વળી બીજા સર્વ ગણન યોગ શુભ ફલદાયક નથી એમ પડિત માને છે. ૨ આ સંબંધમાં જુઓ શ્રીભટકેદારકૃત વૃતરનાકરની નારાયણભદે રચેલી વૃત્તિ. Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ નેમિભક્તામર [श्रीभावप्रभकृतकिलेत्यसत्ये । अहं अपिशब्दादन्यो मत्सदृशो जनः प्रथम-प्रारु तं जिनेन्द्र-त्वां अरिष्टनेमि स्तोप्ये, किलाव्ययस्यालीकार्थत्वात् तव स्तुतिं न करिष्यामीत्यर्थः । इति द्वितीयोऽर्थः ।। अथ तृतीयोऽर्थः-यः-कृष्णः अहिः-सूर्य इव, “अहिः सूर्य" इति महीपानेकार्थकोपे, तेजस्वी यो गृही तस्य कर्म-विहारिकार्य तस्य या विधा-क्रिया भोगविलासादिका तस्या आयो -लाभो यस्मिंस्तत् एवंविधं यद् वृत्तं-शीलं जग्राह । एतेन जनार्दनेन षोडशसहस्रसंख्यामितकलत्राणि परिणीतानि, तैः सह विलासो लोकैः प्रशस्यगृहस्थावासो गीयते । किलेति सत्ये । अहमपि तं प्रथम जिनेन्द्र-नारायणस्वामिनं स्तोष्ये । “माज जिनौ कुमोदकः" इति हैमः (का० २, श्लो० १३०)। एतेन एककलत्रनिर्वाहेऽपि त्वं असमर्थोऽसि, भीरकत्वेन निरुद्यमत्वादिति काकुः । इति तृतीयोऽर्थः ॥ ____ अथ लौकिकदृष्टान्तेनापि चतुर्थोऽर्थः-य-ईश्वरो हि-निश्चितं गृहिकर्म विधाय-हिमाचलपुत्री परिणीय वृत्तं भिक्षाटनलक्षणं जग्राह-भिक्षाटनं चकार। अहमपि प्रथमं जिनेन्द्रं-वृषाङ्क (शिवं ) स्तोष्ये । त्वत्तो वामदेवः श्रेष्ठः, यतो भिक्षाटनेनापि स्त्रीनिर्वाहकारकोऽभवत्, उमोपरि परमप्रीतित्वात् । गौरीशिवयोग्प्रतिमप्रीतिप्रवर्तनं प्रसिद्धमिति । त्वं तु महत्यां समृद्धौ सत्यामपि स्वीविमुखोऽसि, तेन तव कात्र कीर्तिरिति निश्चितम् । जिन-ईश्वरः स चासौ इन्द्रःस्वामी च जिनेन्द्रः । यतः "कन्दर्पवीरे निहते जिनेन किं दुःखितं वाढमभूत् तदानीम् । इदं मया स्पष्टतरं तु प्रोक्तं न वेत्ति मोघं वहते स गर्वम् ॥ १॥"-उपजातिः इति द्वितीयकाव्यार्थः ॥ २॥ अन्वयः (हे ) इन्द्र ! यदि (त्वं ) पित्रोः मुदे मया सह उपयमं न ऊरीकरिष्यसि, तदा तव अत्र का कीर्तिः ? यः हि ( अथवा अहि-) गृहिन्-कर्म विधाय वृत्तं जग्राह, तं प्रथमं जिन-इन्द्रं ( अपि) अहं अपि किल स्तोष्ये [ अथवा यः अहि-गृहिन्-कर्म-विधा-आय-वृतं जग्राह, तं प्रथमं जिन-इन्द्रं अहं अपि किल स्तोष्ये। શબ્દાર્થ पित्रोः ( मू० पितृ )-मात-पिताना. तदा-तो. मुदे ( मू० मुद् ) ने भाटे. तव ( मू० युष्मद् )-तारी. सह-सहित, साये. का (मू० किम् )-(१)शु; (२) पराम. मया (मू० अस्मद् )-भारी. अत्र-मासोमां. उपयमं (मू० उपयम) समने. कीर्तिः (मू० कीर्ति )-माम३. यदि -ल. जग्राह (धा० ग्रह )= [. इन्द्र ! (मू० इन्द्र)नाथ! या (मू० यद् ). यः ( मू० य )=(१) , नारायण; (२) ऊरीकरिष्यसि ( धा० क )-तुं पी३।२शे. मला. नम्नलि. Page #142 -------------------------------------------------------------------------- ________________ नेमिमक्तामरम् ] નેમિભક્તામર ૧૦૩ દિનિશ્ચયવાચક અવ્યય. મહિલિવિયાગવૃત્ત સૂર્યના જેવા ગૃહસ્થના દિનગ્રહસ્થ. કર્મના વિધાનો લાભ છે જેમાં એવા વૃત્તને. વર્મન=કાર્ય. તોષે (ઘ૦ સુ)=હું સ્તુતિ કરીશ. મિત્રગ્રહસ્થનું કાર્ય. હિન્ ૧) નિશ્ચયવાચક અવ્યય; (૨) અસત્યતાદેસંબંધનાર્થક અવ્યય. સૂચક અવ્યય. હિ-(૧) (હે કમલાક્ષી ! અત્ર આવ, મારી પાસે | ક૬ (મૂળ સમ) હું. બેસ ઈત્યાદિ ) સંબોધનથી રહિત, (૨) સૂર્ય અઘિ=પણ. હિમૃતિર્મહે મૃગલેચની ! મારી સમીપ બેસ તે (મૂળ તત્)=ો. ઇત્યાદિ સંબોધનથી રહિત એવા ગૃહસ્થના કાર્યને. પ્રથમ (મૂળ પ્રથમ ) પ્રથમ. એ પહેલા (અવ્યય ). વિપાક (ધા પા કરીને. વિન (૧) સામાન્ય કેવલી; (૨) નારાયણ; (૩) વૃત્ત (મૂળ વૃત્ત =દીક્ષાને, ચારિત્રને. - મહાદેવ. વિષા=વિધાન. જિનેન્દ્ર (મુ. નિને)(૧) જિનેશ્વરને (૨) સાયલાભ. નારાયણ નાથ; (૩) શંકર સ્વામીને. લેકાર્થ “હે નાથ! જો તું માતા પિતાના હર્ષની ખાતર મારી સાથે લગ્ન રવીકારશે નહિ (અર્થાત્ મારું પાણિગ્રહણ નહિ કરશે), તે આ જગતમાં તારી શી આબરૂ? (વિશેષમાં જે નાભિ-નને) ( વિવાહાદિક ) ગુહુરથનું કાર્ય કર્યા બાદ દીક્ષા ગ્રહણ કરી તે પ્રથમ જિનેશ્વરની (તે) હું પણ નક્કી સ્તુતિ કરીશ [ અથવા “હે (મૃગાક્ષી ! અત્ર આવ, મારી પાસે બેસ ” ઇત્યાદિ ) સંબોધનથી રહિત એવું ( અર્થાતુ લગ્ન કર્યા વિનાનું) Jથે-કર્મ કરીને જે (તે) દીક્ષા ગ્રડણ કરી તે તું જિનેશ્વર (અરિષ્ટનેમિ)ની પ્રથમ તે હું પણ સ્તુતિ નહિ કરીશ (કેમકે તેં અનુચિત કાર્ય કર્યું છે ) ૩. ” અથવા હે રવામિન ! જો તું માતા-પિતાને ખુશી કરવાને માટે મારી સાથેના લગ્ન કબૂલ રાખશે નહિ, તે તારી આબરૂ ખરાબ ગણાશે. (વળી) સૂર્યસમાન (તેજવી) એવા ગહરથના કર્મના વિધાનને લાભ છે જેમાં એવા (અર્થાતુ સોળ હજાર સુન્દરીઓની સાથે લગ્નગાંઠથી જોડાવાના એવા ) વૃત્તને જેણે ગ્રહણ કર્યું, તે નારાયણ નાથની ખરેખર (સથી) પહેલાં હું પણ સ્તુતિ કરીશ, (કેમકે તું તે બીકણ હેવાને લીધે કે નિરૂઘમી હોવાને લીધે એક નારીને પણ નિર્વાહ કરવા અસમર્થ છે, જ્યારે નારાયણ તે સોળ હજાર સુંદરીઓનું પૂરું કરવા સમર્થ છે ) [ અથવા જે (મહાદેવે) ખરેખર (પાર્વતીનું પાણિગ્રહણ કરવારૂપ ) ગૃહરીને ગ્ય કાર્ય કરીને ( ભિક્ષાટન રૂપી ) વૃત્તને ગ્રહણ કર્યું તે મહાદેવ (વૃષભેશ્વર )ની હું પણ ખરેખર પ્રથમતઃ સ્તુતિ કરીશ ( કારણ કે ભીખ માગીને પણ તે પિતાની પત્નીને નિર્વાહ કરવા સર્વદા કટિબદ્ધ છે, જ્યારે તું તો ધનિક હોવા છતાં તે કાર્ય કરી શકતો નથી).”—૨ ૧ અત્ર પણ શબ્દથી મારા જેવા અન્ય જને પણ તેમની સ્તુતિ કરશે એ અર્થ નીકળે છે. પરંતુ “પણું શબ્દનો અવય જો પ્રથમ જિનેશ્વરની સાથે કરવામાં આવે અથત પ્રથમ જિનેવરની પણ એમ ઉ૮ આવે, ત્યારે ગૃહકાર્ય કરી દીક્ષા લેનારા એવા અજિતસ્વામી પ્રમુખ અન્ય જિનેશ્વરોની પણ હું સ્તુતિ કરીશ એવો અર્થ સ્પરે છે. Page #143 -------------------------------------------------------------------------- ________________ નેમિભક્તામર रम्यं गृहं च रमणीं रमणीयराढां भोगान् समं प्रवरबन्धुजनैरपास्य । तारुण्ययुग यदुपते ! त्वद्यतेऽङ्ग दीक्षा मन्यः क इच्छति जनः सहसा ग्रहीतुम् ? ॥ ३ ॥ टीका -वा अङ्ग इति संबोधने । हे यदुपते ! कोऽन्यो जनः सहसा - शीघ्रं दीक्षां ग्रहीतुमिच्छति - छति ? न कोऽपीत्यर्थः । कस्मात् ? त्वत् ऋते - त्वां विना । किं कृत्वा ? रम्यं गृहं च पुनः रमणीयराढां-मनोहरशोभां एवंविधा रमणीं- प्रियां पुनः भोगान् अपास्य - त्यक्त्वा । कैः समं ? बन्धुजनैः -सहोदरादिभिर्जनैः समं सार्धम् । कथं भूतोऽन्यो जनः १ तारुण्ययुग्, यौवनयुक्त इति ॥३॥ ૧૦૪ अन्वयः अङ्गः 'यदु'-पते ! रम्यं गृहं रमणीय-शढां रमणी प्रवर- बन्धु-जनैः समं भोगान् (च ) अपास्य श्वत् ऋते कः तारुण्य-युग् जनः सहसा दीक्षां ग्रहीतुं इच्छति १ ( न कः अपि ) । શબ્દા रम्यं (मू० रम्य ) = भनोड२. गृहं (मू० गृह )= धरने. च=भने. रमण (मू० रमणी )= सुंदरीने. रमणीय = मनोहर, वित्त ५. राढा=शीला. रमणीयराढां वित्ताला छेनी वी भोगान् ( मू० भोग )= लोगोने. समं=साथै, युत. प्रवर= उत्तम. 48=441-44. जन = से 3. gacaryaà:=074 4'y-or 71en. अपास्य ( घा० अस् ) = ६२ ४ ने, ने. तारुण्य =यौवन, भुवानी. युज् = लेना. तारुण्ययुग = यैौवनथी युक्त, युव. यदु =यहु. पति =नाथ. यदुपते != यहु-नाथ, हे नेमिनाथ ! त्वत् ( मू० युष्मद् ) =तारा. ऋते विना. [ श्रीभावप्रभकृत अङ्ग= संयोधनवाया अध्यय दीक्षा ( मू० दीक्षा )= हीक्षाने, यास्त्रिने. अन्यः ( मू० अन्य ) = २५२. कः ( मू० किम् ) = } |. इच्छति ( धा० इष्) -पछि. जनः ( मू० जन ) = भनुष्य. सहसा =६५. ग्रहीतुं ( धा० महू ) = वाने. શ્લેકાર્થ “ હૈ ચદુ-નાથ! મનહર મંદિરને તથા ચિત્તાકર્ષક સૌન્દર્યવાળી સુંદરીને તેમજ ઉત્તમ બંધુજનાની સાથેના ભાગને ( એકદમ ) ત્યજી દઇને તારા સિવાય કયા અન્ય યુવક એકદમ દીક્ષા होवाने धरछे ?"--3 Page #144 -------------------------------------------------------------------------- ________________ १०५ नेमिभक्तामरम् ] નેમિભક્તામર रोर्बु क्षमो जिन ! करोऽपि ममाबलाया स्त्वामुद्दल हि भवदागमजातवीर्यः । न स्यान्मुनीश ! लवणेशगृहीतशक्तिः को वा तरीतुमलमम्बुनिधि भुजाभ्याम् ? ॥ ४॥ टीका हीति निश्चितम् । हे जिन ! ममावलाया अपि करो-हस्तस्त्वां रोर्बु क्षमः-समर्थो वर्तते । (कथंभूतः करः १ 'भवदागमजातवीर्यः' भवत आगमः-सिद्धान्त आगमनं वा तेन जातम्-उत्पन्न वीर्य-बलं यस्य सः)। कथंभूतं त्वां ? उद्धलम्-उत्कटपराक्रमम् । वा इति पक्षान्तरं करोति-हे मुनीश! को नरोऽम्बुनिधि-समुद्रं तरीतुमलं-समर्थो न स्यात् ? अपितु स्यादेवेत्यर्थः। काभ्यां? भुजाभ्याम् । कथंभूतः कः ? 'लवणेशेति' लवणसमुद्रसुराद् गृहीता-प्राप्ता शक्तिः-सामर्थ्य येन स इति ॥ ४॥ अन्वयः (हे ) जिन ! मम अबलायाः अपि भवत्-आगम-जात-धीर्यः करः उद्-बलं ( अपि ) त्वां रोद्धं हि क्षमः । वा (हे) मुनि-ईश! लवण-ईश-गृहीत-शक्तिः कः अम्बु-निधिं भुजाभ्यां तरीतुं अलं न स्यात् ।। શબ્દાથે रोखं ( धा० रुध् )-पाने. मेवी. क्षमः (मू० क्षम)समय. नम्नलि. जिन! (मू० जिन )-डे वीतराम! स्यात् (धा. अस् )याय. करा (मू० कर)-२त, हाय. मुनि-योगी, साधु. अपि-५९. ईशनाथ, पानी. मम ( मू. अस्मद् ) मारे। मुनीश! योगीश्वर! अबलायाः (मू० अबला )-नारीनो. लवण-१५ ( समुद्र). स्वां (मू० युष्मद् )-तने. गृहीत (धा० ग्रह ) रेस. उद्-अमलतासूय मध्यय. शक्ति-शति. बल-५२४म. लवणेशगृहीतशक्तिः संqA ( समुद्र ) स्वामी उबलंघमण छे ५२॥ मनु सेवा. પાસેથી ગ્રહણ કરી છે શક્તિ જેણે એવો. हि-निश्चयवाय अव्यय. का (मू० किम् )= ए. भवत्-मा५. वा मा . आगम=(१) सिधान्त; (२) मागमन. तरीतुं ( धा० त )-तरी पाने. अलं समर्थ. जात (धा० जन् )-पन्न येस. अम्बु=ore. वीर्यमण. निधि-भर. भवदागमजातवीर्यः मापना सित [ अथवा अम्बुनिधि-समुद्रने. मागमन 0 Gपन्न यथुछ नेवि । भुजाभ्यां (मू० भुज )-मे खाय 43. १ 'लवणेशेत्यादि' इति क-पाठः । ૨ જૈન માન્યતા પ્રમાણે જે દ્વીપમાં આપણે વસીએ છીએ, તે જખ્ય દ્વીપ છે. આ દ્વીપની ચારે બાજુએ આવી રહેલા સમુદ્રને લવણના નામથી ઓળખાવવામાં આવે છે. આ સમદ્રન જળ તેના નામ ઉપરથી સૂચ તેમ ખારું છે. એના સંબંધી વિશેષ માહિતી માટે જુઓ જીવાભિગમ તથા પ્રશ્વવ્યાકરણ. Page #145 -------------------------------------------------------------------------- ________________ નેમિભક્તામર શ્લોકા · હૈ વીતરાગ ! આપના સિદ્ધાન્ત [ અથવા આગમન ]થી ઉત્પન્ન થયું છે ખળ જેને વિષે એવા મારા અબળાનેા પણ હસ્ત પ્રબળ પરાક્રમવાળા આપને રાકવાને ( અર્થાત્ તેરણેથી નઢુિ પાછા ફરવા દેવામાં ) ખરેખર સમર્થ છે; કેમકે હું યેાગીશ્વર ! લવણ ( સમુદ્ર )ના સ્વામી પાસેથી પ્રાપ્ત કર્યું છે પરાક્રમ જેણે એવે કાણુ સમુદ્રને બે હાથ વડે તરી જવામાં समर्थ न थाय ? ” – ४ १०६ भद्रं चकर्थ पशवेऽपि यथा तथा त्वं तूर्ण कृपापर ! ममैसुरक्षणार्थम् । रिष्टाश्रितां खलु धवो महिलां समन्तुं नाभ्येति किं निजशिशोः परिपालनार्थम् ? ॥ ५ ॥ टीका कृपापर ! - हे दयाप्रवीण ! तथा त्वं तूर्ण - क्षिप्रं मम असुरक्षणार्थ - प्राणरक्षणाय हिआगच्छ | यथा त्वं भद्रं - कल्याणं चकर्थ - करोषि स्म । कस्मै ? पशवेऽपि - हरिणादितिर्यग्जात येsपि दृष्टान्तेन । खलु इति निश्चितम् । धवः - पतिः महिलां - भार्यां किं नाभ्येति संमुखं न गच्छति ? अपि(तु) गच्छत्येव । किमर्थ ? निजशिशोः - स्वकीयबालकस्य परिपालनार्थम् । कथंभूत महिला ? समन्तुं - सापराधामपि । पुनः किंभूतां महिलां ? रिष्टाश्रितां कष्टाक्रान्तामिति । " रिष्टं क्षेमेऽशुभे च" इत्यनेकार्थः ॥ ५ ॥ अन्वयः (हे ) कृपा-पर ! यथा स्वं पशवे अपि भद्रं चकर्थ, तथा मम असु-रक्षण - अर्थ तूर्ण एहि । किं धवः निज - शिशोः परिपालन- अर्थ सह-मन्तुं रिष्ट-आश्रितां महिलां खलु न अभ्येति ? | શબ્દાર્થ भद्रं ( मू० भद्र )=५८याशुने, चकर्थ ( धा० कृ ) = . पशवे ( मू० पशु) = पशु प्रति अपि = पशु. यथा=भ. तथा=तेभ. त्वं ( मू० युष्मद् ) = . तूर्ण = सत्वर. 591=841. पर= तत्५२. कृपापर ! = हेमा वामां तत्पर ! मम ( मू० अस्मद् ) = भारा. [ श्रीभावप्रभकृत एहि ( धा० )= भाव. असु = प्राप्यु. रक्षण =मयाव. असुरक्षणार्थे=आशु माववाने माटे. रिष्ट= ३ष्ट. आश्रित ( धा० श्रि ) = आश्रम सीधेस, रिष्टाश्रितांष्ट वडे आन्त खलु =भरेपर, नी. धवः ( मू० धव ) पति. महिलां ( मू० महिला ) = भार्याने. सह = सठित . मन्तु =अपराध. Page #146 -------------------------------------------------------------------------- ________________ नेमिभक्तामरम् ] समन्तुं =अपराधीने. न=नषि. अभ्येति ( घा० ६) संभु लय छे. किं=शु. * શ્લેકાર્થ "हे घ्या ( वा)भां तत्पर ( नाथ ) ! प्रेम तें शुतुं या उदया। यु तेभ तुं भारा પ્રાણના રક્ષણ અર્થે ( મારી સમીપ ) સત્વર આવ. પાતાના બાળકના બચાવ અર્થે કષ્ટમાં સપડાયેલી એવી અપરાધી ભાર્યાંની સંમુખ શું તેના પતિ ખરેખર જતા નથી !''—પ * * * નૈમિભક્તામર afrevi (after), $812. वचः ( मू' वचस् ) =पयन. निज=योताना. शिशु =माण. निजशिशोः = पोताना माणना. परिपालनार्थे ( मू० परिपालन ) = २क्षार्थे. तीक्ष्णं वचोऽप्यभिहितं मयका हितं यत् तत् ते भविष्यतितरां फलवृद्धिसिद्धयै । लिधाम तपतीश ! भृशं निदाघे तच्चारुचूतकलिकानिकरैकहेतुः ॥ ६ ॥ टीका हे ईश ! मया एव मयका यत् तीक्ष्णं भवदीयकर्णपुटानीप्सितमपि वचः हितं - हितकृत् अभिहितं - कथितम् । तद् वचः कर्तृपदं ते तब फलवृद्धि सिद्धयं भविष्यतितराम्, फलस्य राज्यादिसमृद्धिसुखलक्षणोदयस्य प्रवर्धननिष्पत्तये इति । दृष्टान्तमाह – यत्तदित्यव्ययौ हेत्वर्थे । यत् हेलिधाम- सूर्यकिरणः भृशम् - - अत्यर्थं निदाघे - उष्णकाले तपति, तत् चारवः- मनोहराः चूतस्य - आम्रस्य कलिका–मञ्जर्यस्तासां निकरैकहेतुः - समूहककारणमस्ति इति स्पष्टम् || ६ || अपि = पशु. अभिहितं ( मू० अभिहित ) = न प्रयुं. मका (मू० अहमद) =भाशथी. हितं ( मू० हित ) = अल्पायुअरी. यद् (मू० यद् )=. तड़ ( मू० तद् ) = ते. भविष्यतितरां (धा० भू) = अत्यंत थशे. फल= ५५. बुद्धि = वधारे!. अन्वयः - (हे ) ईश ! मयका यद् तीक्ष्णं अपि हितं वचः अभिहितं तद् ते फल-वृद्धि-सिद्ध भविष्यतितराम् । यद् निदाघे हेलि-धाम भृशं तपति, तद् चारु-चूत- कलिका - निकर एक हेतु: ( अस्ति ) | શબ્દાર્થ १०७ सिद्धि-सिद्धि. फलवृद्धिसिद्धयै={णनी वृद्धिनी सिद्धिने भाटे, यद् = अरने सीधे. हेलि= सूर्य. धामन् = २. हेलिधाम = सूर्यनुं द्विश्य. तपति (धा० तप् ) =त छे. ईश ! ( मू० ईश ) = नाथ ! भृशं =अत्यंत निदाघ ( मू० निदान )= श्रीष्म ऋतु) मां, नामां तद्= तेथी पुरीने. Page #147 -------------------------------------------------------------------------- ________________ १०८ નેમિભક્તામર [श्रीभावप्रभकृत चारु मनाङ२. | एक-अदितीय, असापा२३.. चूत-पान, मामा. हेतु-२९. कलिका भगरी, भार. चारुचूतकलिकानिकरैकहेतुः भना७२ मामाना निकर-स. मारना सभूकता अदितीय ॥२५ (३५). બ્લેકાર્થ " नाय ! में 81२ ( अप्रिय ) ५ हितरी क्यन (मापने ) यु, ते वयन ( રાજયાદિક સમૃદ્ધિના સુખની પ્રાપ્તિરૂપ) ફળની વૃદ્ધિની સિદ્ધિને માટે થશે, (કેમકે) ગ્રીષ્મ (*)सूर्य-२५सत्यंत तपेछ, (परंतु) तेथी 3री त त भनोहर मान-मंजरीन मद्वितीय हेतु३५ मने छ."---६ आगच्छ कृच्छ्रहर ! हृच्छयचित्रपुख लक्षीकृतां कृशतनुं क्षम ! रक्ष मां त्वम् । त्वत्सङ्गमे क्षयमुपैष्यति मेऽतिदुःखं सूर्याशुभिन्नमिव शार्वरमन्धकारम् ॥ ७॥ टीका हे कृच्छ्रहर !-हे कष्ट निवारक! त्वं आगच्छ-अत्रैहि । हे क्षम !-हे समर्थ ! त्वं मां रक्ष, मम संयोगकवचं धारयेत्यर्थः । यतः कथंभूतां मां? 'हृच्छेति' हृच्छयः कन्दर्पस्तस्य चित्रपुखोपाणस्तेन लक्षीकृता-वेध्यीकृता तामिति । “लक्ष व्याज शरव्ययोः" इति हैमानेकार्थः । पुनः कथंभूतां मां ? कृशतर्नु दुर्बलशरीगम् । हे जिन ! त्वत्सङ्गमे-तव संयोगे सति ममातिदुःखं कतेपदं क्षयंविनाशमुपैष्यति-प्रयास्यति । किमिव ? अन्धकारमिव, यथाऽन्धकार क्षयमुपैति । कथंभूतमन्ध. कारं ? सूर्याशुभिन्न सत् । पुनः कथंभूतमन्धकारं ? शावरं-रजनीसम्बन्धि इति ॥ ७॥ अन्वयः (हे ) कृच्छ्र-हर! त्वं आगच्छ । (हे ) क्षम! (त्वं) हृच्छय-चित्रल-लक्षीकृतां, कृश-तनुं मां रक्ष । ( हे जिन ! ) त्वत्-सङ्गमे ( सति ) मे अति-दुःखं सूर्य-अंशु-भिन्नं शार्वरम् अन्धकार इव क्षयं उपैयति! શબ્દાર્થ आगच्छ (धा गम् ) आप. हृच्छयचित्रपुह्वलक्षीकृतांना पाय 43 वीपाकृच्छ. येती. हर (धार)-हुरना२. कृश-पात, दुम. कृच्छ्रहर!= इष्ट-निवा२४/ तनु-शरी२, ३६. इच्छर=j६५, महे. कृशतर्नुहुन्छ । ती पी. चित्रपुरमा क्षम ! ( मू० क्षम)= समय ! लक्षीकत-पीपायेत. रक्ष (धा० रक्ष )-तुं क्षय ४२, तुपया Page #148 -------------------------------------------------------------------------- ________________ नेमिभक्तामरम् ] નેમિભક્તામર ૧૦૯ મ (મૂળ મક્ક મને. કુહEદુઃખ, પીડા. સર્વ (પૂયુ ) તું. અતિદુર્વ=અતિશય દુઃખ. સમ=સંયોગ. સૂર્ય-સૂર્ય, રવિ. વાત મે તારા સંયોગને વિષે. મિક્સ (ધા મિત્ર)=ભેદાયેલું. ક્ષ (મૂળ સા) નાશને. ભૂમિદં=સૂર્યનાં કિરણો વડે ભેદાયેલું. સ્થતિ (ધો. ૬)=પામશે. ઘ=જેમ. (૬૦ મહ્મK)=મારું. =( [ સાર્વર)=રાત્રિ સંબંધી. અતિ અતિશયવાચક અવ્યય. પ્રથમ (મૂળ અન્યti) અંધારું. બ્લેકાર્થ હે કષ્ટ-નિવારક ( નાથ) ! તું આવ. હે સમર્થ (સ્વામિન) ! કંદર્પના બાણ વડે વીંધાયેલી તેમજ દુર્બળ દેહવાળી એવી મને (તું કામદેવના આધાતથી) બચાવ. હે જિન ! તારે સંગ થશે, ત્યારે મારું ( વિરહરૂપી) અતિશય દુઃખ સૂર્યનાં કિરણે વડે ભેદાયેલા રાત્રિ સંબંધી અંધકારની જેમ નાશ પામશે.”—૭ સ્પષ્ટીકરણ વ્યાકરણવિચાર અવ જે શાર્વર' શબ્દનો ઉલ્લેખ કર્યો છે, તે શબ્દ વ્યાકરણસિદ્ધ છે કે કેમ એ પ્રશ્ન વિચારવામાં આવે છે. સિદ્ધહેમના “તત્ર તટધીતસંમત' (૧૦ ૬, ૦ , [ ૧૪) સૂવાનુસાર વર્ષો સંપૂત રાવ એમ સિદ્ધ કરવામાં આવે, તો તેમાં દષાપત્તિ છે; કેમકે શું “સંભવ” શબ્દથી તે તાત્કાલિક અભાવનું સૂચન થતું નથી? આના ઉત્તર તરીકે કેટલાક એમ કહે છે કે જેમ સૂર્યાસ્ત થતાં રાત્રિને પ્રારંભ થાય છે તેમ અન્ધકારને થતું નથી એટલે “સંભવ' શબ્દ ઘટી શકે છે. આથી કરીને તે “સર્વ માં શાયાં ' એ પ્રમાણેને ઉલ્લેખ કરનાર મુનિવર્યશ્રી કનકકુશલની વાત સાચી ઠરે છે. આ સંબંધમાં સિદ્ધહેમના “ વાગ્ય: ' (મ૬, ૫૦ રૂ, સૂ૦ ૮૦ ) સૂત્ર પ્રમાણે જ તેમજ પાણિનીય વ્યાકરણના બારાદર્” (1૪, ૫૦ ૨, સૂ૦ ૧) સૂત્ર પ્રમાણે અત્ર કમ્ પ્રત્યય કેમ હોઈ શકે નહિ એવો પ્રશ્ન ઉપસ્થિત થાય છે. કેટલાક આનું સમાધાન એમ કરે છે કે એઈ-વિશેષતાને લઈને એ દોષનું નિવારણ થાય છે. વિશેષમાં મહાકવિઓએ પણ આવાં રૂપને પ્રયોગ કર્યો છે. દાખલા તરીકે “સાર્વસ્વ તમો નિષિદ્ધ ' માં “શાર્વર” શબ્દને કાલિદાસે, અનુતૈિના ' માં “ સ” શબ્દને ભારવિએ અને “સમનશીન, પ્રોવાઈન' એ શબ્દો તૈયાયિકે, વળી “નૈો મા તુ જ્ઞામિનીનાં ' એમાં “નૈશ' શબ્દને અને હું પણ શીલા:” એમાં “શારદ' શબ્દને મહાકવિઓએ પ્રયોગ કરેલો દષ્ટિગોચર થાય છે, એમ ભકતામર સ્તોત્રની ટીકા રચનારા ઉપાધ્યાય શ્રીમદવિજય કથે છે. ૧ આ સૂત્રમાં જે “ભવ' અર્થમાં પ્રત્યય લીધો છે, તેનાથી અહિં જુદો અર્થ કરવામાં આવે છે, કેમકે ત્યાં તે આખા માસ (મહિના)માં થનારાને માસિક એ પ્રમાણે કહેવામાં આવ્યું છે જ્યારે અહિં કંઈ આખી રાત્રિનું એકઠું અંધારું એમ કહેવાનો આશય નથી. Page #149 -------------------------------------------------------------------------- ________________ ११० નેમિભક્તામર [श्रीभावप्रभक्तઆ ઉપરથી જોઈ શકાય છે કે મહાકવિઓએ પ્રવેશ કર્યો છે, વાસ્તે આ રૂપ ખોટું નથી; બાકી ચાલું વ્યાકરણથી તે એ સ્વારસિક સિદ્ધ થતું નથી. એથી કરીને તે પ્રામાણિકના નામથી ઓળખાતે પક્ષ એને “અપભ્રંશ' તરીકે ઉલ્લેખ કરે છે. વિશેષમાં એ પણ નિવેદન કરવું જોઈએ કે વ્યાકરણના સાધારણ નિયમ પ્રમાણે જ્યારે 4। ३५ सिद्ध यतुं नथी, त्यारे छपटन। उपाय तरी 'शर्या इदं शावरम् ' मेम 21 सि કરવા તૈયાર થઈ જાય છે. उद्यत्तडिद्घनघनाघनगर्जितेऽहि भुग्भाविते नभसि नौ नभसीन ! देहे । घर्मोत्कटादिरिव दन्तुरतां विषण्णो मुक्ताफलद्युतिमुपैति ननूदबिन्दुः ॥ ८॥ रीका हे इन !-हे स्वामिन् ! ननु-निश्चितं नौ-आवयोव्हे-शरीरे उदबिन्दुः-जलकणः मुक्ताफलद्युतिमुपैति-मौक्तिककान्ति प्राप्नोति । कस्मिन् सति ? नभसि-आकाशे नभसि-श्रावणमासे उद्यत्तडिद्घनघनाघनगर्जिते-उत्कटविद्युत्सान्द्र मेघगर्जारवे सति । कथंभूते उद्य० ? अहिभुग्भावितेमयूरशब्दमिश्रिते । कस्मात् ? धर्मोत्कटात-उष्मोत्कर्षात । इस उत्प्रेक्षते। इ:-कामः दन्तुरताउन्नतदन्ततामुपैति । कथंभूत इ. १ विपणः-विषादं प्राप्तः । कथंभूतां दन्तुरतां ? मुक्ताफलद्युति स्पष्टम् । उदकस्योदन आदेशः तेनोदविन्दुः। उन्नता दन्ता अस्येति दन्तुरस्तद्भावो दन्तुरतेति ॥८॥ अन्वयः (हे) इन ! नभास नभसि आहे-भुज-भाविते उद्यत्-तडित्-घन-घनाघन-गर्जिते ( सति ) धर्मउत्कटात् विषण्णः इः इव मुकाफल-गुर्ति दन्तुए-तां नौ देहे उदन्-बिन्दुः ननु मुकाफल-पुर्ति उपैति । શબ્દાર્થે उपत् (धा०६)-यमांमावती. अहिभुज-म५२, भार. तडित् सोहामिनी, वीarn. भावित-मिश्रित. घन-द. अहिभुग्भाविते-मयूर( ना २०६ ) मिश्रित. धनाधन . नभास ( मू० नभस् )-मा , गर्जित-गा . नौ ( मू. अस्मद् )-या५या मेना. उपत्तडिद्घनघनाघनगजिते-यमाती छे दिन- नभसि ( मू० नभस् )-श्रावण ( भास)मां. ળીઓ જેમાં એવા ગાઢ મેધની ગર્જના છે જેને इन! (म• हन )= २१ामिन् । विषेते. देहे ( मू• देह ) शरीरना ५२. अहि-सर्थ, सा. घमे-ता५. भुज-मा. उत्कर Page #150 -------------------------------------------------------------------------- ________________ नेमिभक्तामरम्] નેમિભક્તામર धर्मोत्कटात्तापन ने सीधे. | द्युति-ते. इ. (मू.इ अभय. मुक्ताफलयर्ति-भाताना तेगने. उपैति (धाइ) आस रे. इव-भ. ननु-नी. दन्तुरतां (मू० दन्तुरता )-उन्नत तपाने. उदन-m, . विषण्णः ( मू. विषण्ण )-भिन्न. बिन्दु-दीपु. मुक्ताफल=भाति, भोती. उदबिन्दु गर्नु मि.दु. શ્લોકાર્થ જ્યારે શ્રાવણ માસમાં આકાશ મયૂર(ના શબ્દ)થી મિશ્રિત થયેલા તેમજ સ્કુરાયમાન સૌદામિનીથી અલંકૃત બનેલા તેમજ ગાઢ એવા મેધની ગર્જનાથી યુક્ત બને છે, ત્યારે ઉષ્ણતાના ઉત્કર્ષને લીધે જેમ ખિન્ન થયેલ કામદેવ મુક્તાફળના જેવી પ્રભાવાળી દતુરતાને પ્રાપ્ત કરે તેમ આપને બેના દેહ ઉપરનું જલ-બિન્દુ મુક્તાફળની પ્રભાને પામશે.”-૮ पश्येदृशीति सखिता मदनादरः किं ? । नृत्यन् मयूरनिकरोऽब्दघटां समीक्ष्य । मैत्र्या भवन्ति भगवन् ! प्रभया प्रकर्ष पद्माकरेषु जलजानि विकाशभाजि ॥ ९ ॥ टीका हे भगवन् !-हे ज्ञानिन् ! सखिता-मैत्री ईदृशी भवति इति त्वं पश्य-विलोकय । इतीति कि ? अयं मयूरनिकरः-केकिसमूहो नृत्यन्-नृत्यं कुर्वन् सन् वर्तते । किं कृत्वा ? अब्दघटांमेघमालां समीक्ष्य-विलोक्य । पुनः पद्माकरेषु-सरसीषु जलजानि-कमलानि विकाशमाजिप्रकाशयुक्तानि भवन्ति । कथं ? प्रकर्ष यथा स्यात् तथेति क्रियाविशेषणम् । कया ? प्रभया । कथंभूतया प्रभया ? 'मैन्या' मित्रस्य-सूर्यस्येयं प्रभा मैत्री तया, सूर्यसंबन्धिद्युत्येत्यर्थः । अतः कारगात् हे यादव! मदनादरः किं ?-कोऽर्थः ? । त्वया मदनादरो न कर्तव्य इत्यर्थः। मयि विषये न आदरः अनादरः, अनासक्त इत्यर्थः । अथवा मयि विषये न नाद-शब्दं अनादम् अर्थात् मौनं राति-ददाति (इति) मदनादरः । “ हे प्रिये ! अहमागतः, त्वं मम समीपमलङ्करु" इत्याधुक्तिरहित इत्यर्थः । अथवाऽकारप्रश्लेषात् अमदने-कन्दर्परहिते वस्तुनि आदर:-अभिलाषः किं ? अर्थात् विवाहादि कार्य मुक्त्वाऽन्यत्रादरः तव न युक्त इत्यर्थः । इत्येवं मदनादरपदस्य बहाः सन्ति, (ते) स्वयमूह्या इति ॥ ९॥ अन्वयः (हे) भगवन् ! अब्द-घटा समीक्ष्य मयूर-निकरः नृत्यन् ( वर्तते), पद्माकरेषु जलजानि मैञ्या प्रभया प्रकर्ष विकाश-भानि भवन्ति, सखिता ईदृशी ( भवति ) इति पश्य । किं मद्-अन्-आदरः [अथवा मद्-अ-नाद-रः, ( अथवा अ-मदन-आदरः)]?।। १ 'स्वयं ज्ञेया इति' इति ख-पाठः। Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ નેમિભક્તામર [ શ્રીમા પ્રમત શબ્દાર્થ ઘણા (પા. દરા) તું જ. મયુર મયૂર, મોર. રા (મૂ૦ ૪)=આવી. નિ =સમુદાય, સમૂહ. રતિ એમ. મયૂરનિ=મોનો સમૂહ. લિતા=મિત્રતા, દેતી. એક મેઘ. ઘટા માળા, શ્રેણી. આરિરસત્કાર. અઘરાં મેઘ-માળાને. નવનિ. સમ (ધા ૠ)=ઇને. =અર્પણ કરવું. મા (મૂઢ મૈત્રી )=સૂર્યના સંબંધી. મન=કંદ કામદેવ. મતિ (પા મું) થાય છે. મન:-(૧) મારા તરફ આદર નથી જેનો એવો; | માવત્ ! (મૂ મળવત્ )= જ્ઞાની ! (૨) મારા પ્રતિ અવાજ નહિ કરનારે (અર્થાત્ | vમયા (મૂળ પ્રમા) તેજ વડે. મારી સાથે નહિ બોલનાર). કર=અત્યંત. પ્રમવાડ (૧) કંદર્પ પ્રતિ આસક્તિ નથી જેની Tag (મૂળ પન્નાર)=સરોવરને વિષે. એવો; (૨) કંદપરહિત (વસ્તુ) પ્રતિ આદર અનાજ ( [ સા )-કમળા, છે જેને એ. વિરાવિકસ્વરતા, વિકાસ. હિં કેમ. માકૂ ભજનાર. નૃત્યન(ધા ) નાચ કરતો. વિજારામાર=વિકસ્વરતાને ભજનાર, બ્લેકાર્થ “હે જ્ઞાની ! મેધમાલા જોઇને મયૂરને સમુદાય નૃત્ય કરે છે અને સૂર્યની પ્રજાને લીધે તો સરોવરોમાં કમલો અત્યંત વિકસિત થાય છે. મિત્રતા તો આવી હોય છે તે તું જે, મારા તરફ તું કેમ અનાસકત છે [ અથવા મારી સાથે તું એક શબ્દ પણ કેમ બેલતો નથી, અથવા મદન પ્રતિ કેમ આસકત નથી, અથવા કંદર્પ રહિત (ચારિત્રાદિક વરંતુ તે) પ્રતિ કેમ પ્રીતિ રાખે છે ] ?'–૯ સ્પષ્ટીકરણ મનાવ ” પર વિચાર– આ પદના બીજા પણ અર્થે થાય છે એમ ટીકાકાર લખે છે, તે તે અર્થો ક્યા છે એ પ્રશ્ન સહજ ઉદ્ભવે છે. આના સમાધાનાથે હું મારી મતિ અનુસાર નીચે મુજબના અર્થો રજુ (૧) મન+ગ-અર્થાત્ કંદર્પથી ભય નથી જેને એવો. (૨) મન-મ+મઃ અથત મદનને બાંધનાર યાને તેને ભક્ષક તેમજ ઉતાવળીએ. (૩) મ+ના+: અર્થાત્ હર્ષથી અવાજ કરનાર એટલે કે હર્ષપૂર્વક બેલનાર. (૪) મદ્રના+ગર:=મદનથી ઉતાવળીઓ. (૫) મ+મને+માહા =મારા પ્રાણ પ્રતિ આદરવાળે, Page #152 -------------------------------------------------------------------------- ________________ नेमिभक्तामरम्] નેમિભક્તામર ११3 (६ ) मद-नाद-रः अर्थात (मे यौन सुधा वाली संमगाती पाने दी३) वीर्यपूर्व કથન કરનારે અથવા કલ્યાણકારી વસ્તુને ઉપદેશ આપનારો. ' २ना प्रश्वष यथा (१) अ मद ! न अ-दरः अर्थात हे गर्व रहित ! निलय नथी. (२) अम-द ! न आ. दरः पातु ( वि२९३पी ) हाय ! अथवा (वि२६३पी) રેગને છેદનારા ! તું સર્વથા ભયરહિત છે. ( 3 ) अ-मदन ! अ-दरः पातु भवथी २हित (मेट वात।)! तुं निर्भय छे. ( ४ ) अम्+अदन+आदरः मथात् सही (मस्तिनानी ) मो२।४ प्रति सासरितवाणो. (५) अ-मदन-अद-रः मात निमपणे माननारे।. (६) अ-मदन-अ-दरः सात पीत।। ( अवस्था )भा निर्भय. (७) अ-मद-नाद-र: सात हविना (मेथी) (पशुमाने छ।/4401) ना ना. 'मारना प्रश्लेषपूर्व अर्थेn (१) आम-द ! ना अ-दरः अर्थात हे गि-हाय ! तुं निर्भय मनुष्य छे. (२) आम्+अदन+आदरः अर्थात् (भुस्तिना) लोग प्रति प्रीतियाणा. किं त्वं स नैव चल ! काऽऽगतिका तवैषा जन्याः प्रसूर्जनयिता सहजाश्च जामिः । श्यामाऽप्यहं च इति वर्गमिमं विवाह भूत्याऽऽश्रितं य इह नात्मसमं करोति ॥१० ॥ टीका हे चल !-हे चपलस्वभाव !-हे अनवस्थानचित्त! तव एषा का आगतिका-कुत्सितमागमनं वर्तत इत्यर्थः । यदि त्वं नागमिष्यस्तदा वरमभविष्यत्, यतोऽहं सखीनां मध्ये उपहास्यतां गतेति व्यङ्ग्यम् । अथवा तवैषा का गतिका का दशा-अवस्था ज्ञानं च (वा) वर्तते-तव कीदृशी अवस्था ? कीदृशं ज्ञानं ? अहं न जाने, अग्रे त्वमस्त्रीकत्वाद् दुःखी भविष्यसीति काकुः । हे चल ! स त्वं किं ? (नैव) अकिश्चित्करत्वानिरर्थकोऽसि इति । अथवा हे सना-सदा एव चल! त्वं किम्, किंशब्दोऽत्रकुत्सितार्थः, तेन त्वं कुत्सितोऽसीत्यर्थः । अन्ये जना बालत्वे चपलस्वभावा भवन्ति, त्वं तु सदैव चपल इति हेतोः । यतः ___" न क्रोधिनोऽर्थो न शठस्य मित्रं क्रूरस्य न स्त्री सुखिनो न विद्या । १'भूत्या नितं' 'भूत्याश्रितं' इति वा पदच्छेदः समीचीनः । Page #153 -------------------------------------------------------------------------- ________________ ११४ નેમિભક્તામર [प्राभाषप्रमकतन कामिना हीरलसस्य न श्रीः सर्वे तु न स्यादनवस्थितस्य ॥१॥" (-उपजातिः) इति । “ सदा सनाऽनिशं शश्वत्" इति हैमः ( का० ६, श्लो० १६७ ) । अथवा हे चल ! स त्वं किं ना–पुरुषः ? अपितु पुरुषो न असि । नृशब्दस्य ना ( प्रथमैकवचनं ), पौरुषाभावात् । यतो मागिता सम्पद्यमानां भायां न निषेधयतीति क्षत्रियधर्मोऽस्ति, त्वं तु तं धर्म त्यजसि, निर्ल जत्वात्, अतोऽहं त्वां पुरुषं न कथयामि इति । विरहपीडितो हि जनः परुषमपरुषम् उचितमनुचितमपि सर्व वाक्यं जल्पति, मोहितत्वेन विवेकाभावात् । अथवा हे चल !स त्वं किं नवासि ? स एव त्वं स्वेच्छाचारी वर्तसे इत्यर्थः । स कः ? यत्तदोनित्यसम्बन्धः यो भवान् इह-विवाहमण्डपे इति इमं वर्ग-स्वजनसमूहं विवाहभूत्याश्रितं-विवाहस्य सुवस्त्रभूषणभोजनविलेपनादिसमृद्धियुक्तं न करोति । कथंभूतमिमं वर्ग? आत्मसमम्-आत्मना तुल्यमिति । इति वर्ग इतीति किं ? जन्यावरयितृमित्राणि, "जन्यास्तु तस्य सुहृदः" ( का० ३, श्लो० १८१ ) इति हैमवचनात्, प्रमःमाता, जनयिता पिता, सहजा-भ्रातरः, जामिः भगिनी कुलस्त्री च, “जामिः स्वसकुल स्त्रियोः" इति हैमानेकार्थः, अहं श्यामाऽपि-नवयौवनाऽपि । चः समुच्चये । इति समस्तस्वजनवर्गमिति । श्लोकः ___ "श्यामा श्यामेन वर्णेन, श्यामा स्त्री नवयौवना ।। अप्रसूता भवेच्छयामा, श्यामा षोडशवार्षिकी ॥१॥" (-अनुष्टुप) इति ॥ १०॥ अन्वयः ( है ) चल ! य: जन्याः, प्रसूः, जनयिता, सहजाः, जामिः च अहं श्यामा अपि इति इमं आत्मन्समं वर्ग इह विवाह-भूति-आश्रितं [ अथवा विवाह-भूस्या आश्रितं] न करोति, तष एषा का गतिका [अथवा आगतिका ] |सः त्वं किं ? न एघ [अथवा ( हे ) सना एव (घल ! ) त्वं किं, अथवा सदा एव (चल !) सः त्वं किं ना]। શબ્દાથે किं=(१) भरार; (२) शु. जन्याः (मू. जम्य )-५२शलना भित्रो,M41. त्वं ( मू० युष्मर )-तुं. प्रसूः ( मू० प्रसू)-मननी, भाता. सः (मू. तद्)-ते. जनयिता ( मू० जनयित 13, पिता. नम्नति सहजाः (मू. सहज ) , आध्ये!. चम्यने. सना-सा. जामिः (मू० जामि)=(१) लगिनी, मेन; (२) सत्री. मा (मू. नृ)मनु०५. श्यामा-युवति. चल ! ( मू• चल )=डे मस्थिर (यित्तवाणा)। अपि-प. का (मू० किम् )-(१) पराम, (२)3पी. अहं ( म० अस्मद् )-j. गतिका=(1) अवस्था; (२) शान. इतिन्यम. आगतिका मागमन. वर्ग ( मू० वर्ग )-सभुयने. तव ( मू० युष्मद् )-ताई. इमं ( मू० इदम् )-. एषा (मू. एतद्या . विवाह-सज. Page #154 -------------------------------------------------------------------------- ________________ नेमिमकामरम्] નેમિભક્તામર ११५ भूति-संपत्ति यह अत्र विवाहभूत्यामननी संपत्ति प. आत्मन्-भाभा. आश्रित (घा. त्रि)माश्रय येस. सम-५, सभान. विवाहमूत्याश्रित-समनी संपत्तिय मा५ ३२।येस. | आत्मसमपाताना समान. यः (मू० यद् )ो . । करोति ( धा• कृ )-रे छे. શ્લેકાર્થે " हे (सर्व) य५५ (यित्तवाणा नाथ)! Mनैया, जननी, Nrs, मधु मने मागिनी [24241 કુળ-ત્રી ] તેમજ હું યુવતિ એવા આ પિતાના સમાન ( કુટુંબ-) સમુદાયને જે વિવાહની (સુંદર વસ્ત્ર, આભૂષણ, ભજન, વિલેપન ઇત્યાદિ ) સમૃદ્ધિ વડે આશ્રિત કરતું નથી, એવો જે તું (છે) તેના આગમનથી શું? ( અર્થાત્ તું અત્ર નહિ આવ્યો હત, તે સખીઓમાં મારી હાંસી થાત નહિ.) [ અથવા આ તારી શી દશા છે અથવા આ તારું શું જ્ઞાન છે? (તે હું જાણું શકતી નથી; પરંતુ ભવિષ્યમાં સ્ત્રી વિના તું દુઃખી થશે એમ મને લાગે છે, કેમકે “ગળ વિનાને કંસાર, તે બાયડી વિનાને સંસાર')] તેમજ વળી તે તું છે? ના (અકિંચિકર હોવાથી તે નિરર્થક છે) [अथवा तुं नथीor ! (तन तुंखे-छायारी छ ) अथवा ते तुं शुं ५३५ छ, ( क्षत्रिયને ધર્મ તે શરણાગત અબળાનું રક્ષણ કરવાને છે ) અથવા હે (બાલ્યાવસ્થામાં જ નહિ परंतु ) सहा य५५ ! ते तुं ।छ ]. "-१० दृष्ट्वा भवं तमनिमेषविलोकनीय नान्यत्र तोषमुपयाति मदीयचक्षुः । पीत्वा पयः शशिकरद्युति दुग्धसिन्धोः क्षारं जलं जलनिधेरशितुं क इच्छेत् ? ॥ ११ ॥ टीका हे सुभग ! मदीयचक्षुः-मम नेत्रं कर्तृपदं तोष-तुष्टिं नोपयाति-न प्राप्नोति । कस्मिन् ? अन्यत्र-शुभसांसारिकभोगविलाससुखं विहायान्यत्र मुनिधर्ममार्गे। किं कृत्वा ? तं-प्रसिद्धं सुकतोपेतं भव-संसारं उपलक्षणत्वाद् विविधभोगसंयोगलीलाजनितसुखास्वादप्रमोदमेदुरबहुनरनारीरूपं दृष्ट्वा-विलोक्य । कथंभूतं भवं ? अनिमेषविलोकनीयं-(नेत्र )निमीलनरहितदर्शनीयम् । दृष्टान्तमाह-को नरो जलनिधेः-लवणसमुद्रस्य क्षारं जलमशितुं-जलपानं तुमिच्छेत् ? न कोs. पीत्यर्थः । किं कृत्वा ? दुग्धसिन्धोः-क्षीरसमुद्रस्य पयः-जलं पी-वा । किंविशिष्टं पयः ? शशि करद्युति-चन्द्रकिरणधवल मिति । अत्र मुनिधर्ममार्गस्य क्षारजलोपमानं विविघक्लेशजालसहनत्यात, सांसारिकसुखस्य तु क्षीरसमुद्रनिर्मलजलोपमानं प्रत्यक्षसुखत्वात् सर्वजनानुभवसिद्धमिति । एतेन पुण्यवतां भोगविलासं दृष्ट्वा मन्मनस्तत्र धावति, वं तु तत्र विमुख इति तब मूढत्वमस्तीति ।। ___ अथ द्वितीयमर्थमाह-हे सुभग! मदीयचक्षुः-(मम) नेत्र तोपं नोपयाति । कस्मिन् ? त्वां विना-अन्यत्र वररूपे । किं कृत्वा ? भवन्तं-नेमिं दृष्ट्वा । कथंभूतं भवन्तं ? अनिमेषविलोकनीयं Page #155 -------------------------------------------------------------------------- ________________ ११६ નેમિભક્તામર [श्रीभावप्रभकृतस्पष्टम् । दृष्टान्तमाह-को नर इत्यादि पूर्ववत् अन्वयः । परं अन्यपुरुषस्य लवणसमुद्रक्षारजलोपमानं, श्रीनेमिनस्तु क्षीर( निधि )जलोपमानमिति ॥ ११ ॥ अन्वयः (हे सुमग! ) अनिमेष-विलोकनीयं तं भवं [ अथवा भवन्तं ] दृष्ट्वा मदीय-चक्षुः न अन्यत्र तोषं उपयाति । दुग्ध सिन्धोः शशिन्-कर-द्युति पयः पीत्वा जल-निधेः क्षारं जलं अशितुं का इच्छेत् ? શબ્દાર્થ दृष्ट्वा (धा• दृश् ) गोधने. पीत्वा (धा. पा)=पान रीन, पान. भवं (मू० भव) संसारने. पयः ( म० पयस् )=(१) ध; (२) . तं (मू. तद् )-प्रसि. शशिन्-यन्द्र भवन्तं (मू. भवत् )-मापने. कर-२९. निमेषम भारत, मांग भीयवी ते. द्युति-प्रमा, तेr. अनिमेष-देव. शशिकराति-य-ना ||| रे त जे गर्नु विलोकनीयर्शनीय, नेवा साय. मे. अनिमेषविलोकनीय=(१) मे से नेश साय दुग्ध-क्षीर, ६५. (२) पनी म शनीय. सिन्धु-समुद्र. न-लि. दुग्धसिन्धोः क्षीर-समुद्र. अन्यत्र भी स्थणे. क्षारं ( म० क्षीर )=भाई. तोषं (मू० तोष)-सतोष. जलं ( मू० जल )-7, पायी. उपयाति (धा. या ) पामे छे. मदीय-भारी. जलनिधे ( मू० जलनिधि ) समुद्रतुं. चक्षुस माम. अशि] (धा० अश् )-पान ४२वाने. मदीयचक्षुः भारी सांभ. इच्छेत् (धा० इष् )=Jछे. પ્લેકાર્થ " ( नाथ ! ) ( विवि५ रन माग, elan, ससाना त्याथी मनोहर मत मेव) નિર્નિમેષ જોવા લાયક એવા પ્રસિદ્ધ સંસારને જોયા બાદ સુંદર સાંસારિક ભોગ-વિલાસથી વિમુખ એવા મુનિ ધર્મરૂપી) અન્ય સ્થળે મારું નેત્ર સંતોષ પામતું નથી [અથવા દેવની જેમ દર્શનીય એવા આપને જોયા પછી મારું નેત્ર અન્યત્ર સંતેષ પામતું નથી ], (કેમકે) ચન્દ્રનાં કિરણના સમાન પ્રભાવાળા ક્ષીરસમુદ્રના જલનું પાન કર્યા બાદ (લવણ) સમુદ્રના ખારા જલને सास्वाद पाने ! ७२छे !"-११ राज्ञो महामृगमदाकुलमण्डलस्य दैत्यारिमार्गगमनस्य तमोऽदितस्य । चक्षुष्य ! चारुचतुराक्षिगतस्य किञ्च यत् ते समानमपरं न हि रूपमस्ति ॥ १२ ॥ Page #156 -------------------------------------------------------------------------- ________________ नेमिभक्तामरम् ] નૈમિભક્તામર टीका (( किञ्चेति पक्षान्तरे । कोऽर्थः । अनन्तरकाव्ये द्वितीयेऽर्थे मदीयचक्षुरन्यत्र तोषं नोपयातीति यदुक्तं तदर्थमेव हेत्वन्तरेण द्रढयति - हे चक्षुष्य !- हे सुभग ! " चक्षुष्यः सुभगः " इत्यभिधाचिन्तामणि (का० ३, श्लो० १११ ) वचनात् । अपरम् - अन्यद् रूपं ते तव समानं नहि अस्ति, भुवने इति शेषः । कथंभूतस्य ते ? ' राज्ञः ' राजत इति राजा तस्य महाभूपस्य । पुनः कथंभूतस्य ते ? ' महामृगेति' महामृगा - गजास्तेषां मदैः - दानवारिभिराकुलं - व्याप्तं मण्डल - देशो यस्य स तस्य । पुनः किंभूतस्य ते ? ' दैत्येति ' दैत्यारे :- वासुदेवस्य मार्गे पथि गमनं यस्य स तस्य । अथवा दैत्यारयो- देवास्तेषां मार्गे गमनं यस्य स तस्य । एतेन तवाग्रतः कृष्णोऽस्ति, अग्रगा देवाः सेवकाः सन्ति इत्यर्थः । पुनः कथंभूतस्य ते ? तमोभिः - पापैरदितः - अखण्डितस्तस्य । पुनः कथं भूतस्य ते? 'चारुचेति' चारवो मनोहराश्चतुरा - नरनारीजनास्तेषां अक्षिगतो -द्वेष्यस्तस्येति । चक्षुषे हितश्चा(च) क्षुष्यः यं दृष्ट्वा चक्षुः प्रहादं प्राप्नोति । अक्षिगतस्तु द्वेषणीयः, द्वेग्योऽक्षिगतः " (का० ३, श्लो० ११२ ) इति हैमवचनात् । अत्र विरोधः - यश्चक्षुष्यः सोऽक्षिगतः कथं स्यात् ? परिहारस्तु - चारुचतुराक्षिषु गतः स्थितः स तस्य । ते नेत्रोपरि (2) रक्षन्ति, सादरविलोकनेन वालभ्यत्वादिति । अथवा चारुनिपुणजननेत्रैः सह गतं गमनं यस्य सः, “आः रथं व्याघुट्य गतो गतः " इत्यर्थः । अत्र लुप्तौपम्यत्वात् कथंभूतस्य ते तव कस्येव ? राज्ञः - चन्द्रस्येव यथा राज्ञः - चन्द्रस्य समानं अपरं रूपं नास्ति । कथंभूतस्य राज्ञः ? महामृगो लक्ष्मस्वरूपहरिणः तस्य मदेन - कस्तूरिकया आकुलं मण्डलं यस्य स तस्य । अथवा महामृग (मद १) शब्देन उपलक्षणत्वात् कस्तूरिकादिसुगन्धद्रव्यैराकुलं मण्डलं यस्य स तस्य । देवस्थानं सुगन्धद्रव्य मिश्रितमेव स्यादिति । पुनः कथंभूतस्य राज्ञः ? दैत्यारीणां देवानां मार्ग - आकाशस्तस्मिन् गमनं यस्य स तस्येति । पुनः कथंभूतस्य राज्ञः १ तमायां- रात्रौ उदितः - उदयं प्राप्तः । अथवा तमोभिः - अन्धकारैरैदितः-अखण्डितः । अथवा तमसा-राहुणाऽदितः - अखण्डितः, राहुणा मुक्तस्येति, शेषं तथैव विशेषणम् । पुनः राज्ञः - इन्द्रस्येव, इन्द्रपक्षेऽपि महामृग ऐरावण इत्यादि यथोचितयोजना कर्तव्येति ॥ १२ ॥ 3 अन्वयः किञ्च (t) चक्षुष्य ! यद् महत्-मृग-मद-आकुल- मण्डलस्य, दैत्य-अरि-मार्ग - गमनस्य, तमल-अदितस्य [ अथवा तमा- उदितस्य ], चारु चतुर- अक्षिगतस्य [ अथवा चारु - चतुर - अक्षि- गतस्य ) ] ते समानं अपरं रूपं न हि अस्ति । શબ્દા राज्ञः ( मू० राजन् )=( १ ) नृपतिना; ( २ ) यन्द्रना; 3) Yello महामृग = (१) डाथी; (२) (सांछन३पी ) २५; (3) मस्तूरी ( उपलक्षणार्थे ? ). मद=(१) धान-०४स; (२) स्तूरी. आकुल-व्यात. मण्डल = (१) मिम्स; (२) हेश. १ आकाशशब्दः पुल्लिङ्गोऽप्यस्ति । ११७ महामृगमदाकुलमण्डलस्य = (१) मुंबराना भह वडे व्याप्त छे हेश नेता खेवा; (२) (सांछन३५ ) મૃગની કસ્તૂરી [ અથવા કસ્તૂરી પ્રમુખ બીજા સુગન્ધી પદા] વડે વ્યાપ્ત છે મણ્ડલ જેનું એવા. दैत्य = धानव. अरि=शत्रु, हुश्मन. दैत्यारि = (१) हेव; (२) Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ નેમિભક્તામર [ત્રીના મu મા રસ્તા. આંખ. અમર જવું તે. જત(1) ગયેલ; (૨) ગમન. gamનિદેવના [ અથવા ફણના ] | રાવતુતિઃ (૧) મનહર તેમજ ચતુર માર્ગને વિષે ગમન છે જેનું એવા. ( જો )ને દુશ્મન(૩૫); (૨) મનહર તેમજ તમ=1) પાપ (૨) અંધકાર, (૩) રાહુ ચતુર મનુષ્યોની આંખને વિષે રહેલા; (૩) ગતિ અખડિત. મનોહર તેમજ ચતુરાની સાથે ગમન છે જેનું તમારત=(૧) પાપ વડે અખરિડત, (૨) અંધ એવા. કાર વડે અખડિત, (૩) રાહુ વડે નહિ ઘેરા- ફિક્સ વળી. એલ. તે (૬૦ ગુબ્બર) તારા, તમા=રાત્રિ. જે માટે, વરિત ( )=ઉદય પામેલ. માનં ( સમાન)=સમાન. તમોતિરથ રાત્રિને વિષે ઉદય છે જેને એવા. Aut મૂ૦ વર) અન્ય. રક્ષs ! (મૂ૦ ૨૪M)=હે સુભગ ! નહિ. ar=મને હર. ફિનિશ્ચયવાચક અવ્યય. ચ=હેશ આર. #i ( 1 )૨૫. પત દુશ્મન. હિલ (ધા મન્ )=છે. લોકાર્થ મારું નેત્ર અન્યત્ર સંતોષ પામતું નથી, કેમકે) વળી હે સુભગ !(લાંછનરૂપી) મૃગની કસ્તૂરિકા વડે અથવા કરરિકાદિક સુગંધી દ્રવ્ય વડે વ્યાપ્ત છે મંડળ જેનું એવા, વળી દેવોને માર્ગને વિષે ( અર્થાત્ આકાશને વિષે) ગમન છે જેનું એવા, તથા અંધકાર અથવા રાહથી અખંડિત [ અથવા રાત્રિને વિષે ઉદય છે જેનો એવા ], તેમજ મનહર ચતુરાની આંખને વિષે રહેલા [ અથવા મનહર ( પરંતુ વિરહ વેદનાથી વ્યાકુળ એવી) વનિતાઓને દુશ્મનરૂપ ] એવા ચન્દ્રની સમાન જેમ અન્ય રૂપ નથી, [ અથવા (ઐરાવત નામને) ગજેન્દ્રના મદથી વ્યાપ્ત છે મડળ જતું એવા, દૈત્યરૂપી દુશ્મનના માર્ગમાં (પણ) ગમન છે જેનું એવા, અજ્ઞાનથી રહિત તેમજ મનેહર તથા કુશળ મનુ(ને અતિશય વલમ હોવાથી તે)ની આંખને વિષે રહેલા એવા ઇન્દ્રના રૂપ સમાન જેમ અન્ય રૂપ નથી તેમ કુંજરોના મદ (જળ) વડે વ્યાપ્ત છે દેશ જ એવા, વળી કૃષ્ણ (વાસુદેવ)ના [ અથવા દેવાનો , માર્ગને વિષે ગમન છે જેનું એવા (અર્થાતુ કણ કે દેવો જેની આગળ ચાલે છે એવા), પા૫ વડે અખંડિત તેમજ મહર તથા ચતુર એવા જનના દુશ્મન રૂપ [અથવા મનહર તેમજ ચતુર મનુષ્યનાં નેત્રને વિષે રહેલા, અથવા તેમની સાથે ગમન છે જેમનું એવા ] તારા સમાન ખરેખર અન્ય રૂપ નથી.”-–૧૨ त्वत्सद्वियोगवनमेव गता तथापि तीव्रातपोडतपराभवभाविताऽहम् । 'शैवेय' ! देव ! जलजाङ्कित ! जातमेतद् यद वासरे भवति पाण्डुपलाशकल्पम् ॥ १३॥ Page #158 -------------------------------------------------------------------------- ________________ नेमिमक्तामरम् ] નેમિભકતામર ११ टीका शिवाया अपत्यं शैवेयः, तस्य संबोधने हे शवेय ! हे देव ! हे जलजाङ्कित !-हे शङ्खलाछन ! अहमीदृशी वर्ते । तदाह-कथंभूताऽहं ? 'त्वत्सेति' त्वमेव सन्-शोभनो विः-पक्षी तस्य योगोऽस्मिस्तत् एवं विधं वनं-गृहं जलं काननं वा गता-प्राप्ता, (यद्वा)तस्य योग एव वनं-गृहं जलं काननं वा गता चेतसा भावितत्वन्मयसकलस्थानेत्यर्थः तरिक्तः । “वनं प्रश्रवणे गेहे, प्रवासेऽम्भसि कानने" इति हैमानेकार्थ्याम् । तथापि कथंभताऽहं ? 'तीवेति' तीवः-टुः आतपो-विरहलक्षणसंतापस्तस्योद्धत-उत्कटो यः पराभवः-अभिमवस्तेन भाविता-मिश्रिता, पीडितेत्यर्थः । तथापीति विरोधालङ्कारो दर्शितः, त्वद(यु)क्तगृहादिके आतपपीडा न भवतीति । परमत्र विहङ्गोपमानमुचितं चञ्चलस्वभावत्वात् स्थितः सन् तत्कालमेवोड्डयनं कुर्यात, त्वमप्यागतः सन् त्वरित गत इत्यर्थः । अथ विरोधपरिहारमाह-'त्यत्सेति' तव सत्-निरन्तरं यो वियोगस्तस्य वनं-गृह तव वियोगमन्दिरं प्राप्नेति । अथवा तव निरन्तरवियोगात्, पञ्चमीतत्पुरुपसमासात्, वन-जलं गृहं काननं इत्यादि स्थानं गतापि कापि रतिं न लब्धेत्यर्थः । हे देव ! यत एतद् वनं पाण्डुपलाशकल्पं जातम् । कस्मिन् सति ? भातीति भवान् तस्मिन् भवति-त्वयि वासरे-दिवसे सति । पलंमांसमश्नातीति पलाशो-राक्षसः, पाण्डु:-बुभुक्षितत्वाच्छ्तश्चासो राक्षस (पलाश)श्च तेन कल्पं-सहशं भक्षणकारित्वादिति ॥ १३ ॥ अन्वयः (हे) 'शैवेय' ! ( हे ) देव ! (हे) जलज-क्ति ! अहं त्वत्-सत्-वि-योग-वनं एव गता तथापि तीव-आतप-उद्धत-पराभव-भाविता ( अस्मि ) यद् भवति वासरे (सति ) एतद् (धनं ) पाण्डपलाश-कल्पं जातम्। શબ્દાર્થ सत्-( १) शासनः (२) निरंतर. उद्धत वि-पक्षी. पराभव-रामव. योग-संयोग. भावित मिश्रित. वियोग-वियोग. सीवातपोद्धतपराभवभाविता-सन्त संता-10. धन-(१) ; ( २ ) ; ( 3 ) on. ___ ५२१५था पारित. स्वत्सद्वियोगवन-(१) तारा समान शासन पक्षानो अहं ( मू• अस्मद् )ई. યોગ છે જેને વિષે એવા વનમાં(2) તારા शैवेय! (मू शैवेय)= शिश-नन्दन,डेनेमिनाथ! સમાન સુંદર પક્ષીના ગરૂપી વનમાં (૩) देव ! ( मू० देव )-डे १५ ना। निश्तर वियोग३५ वनमा; (४) ता! जलज% 4. નિરંતર વિયોગથી વનમાં. अङ्कित-(धा० अङ्क )-silsd. जलजाति -डे शपना सनथा गता ( मू० गत )-1येती, पामेली. जातं (मू० जात )-म.. तथापि-तपy. एतद् ( मू० एतर)-मा. तीव्र-सस्त. पोथा रीन. आतप-संताप. वासरे ( मू० वासर )-हिसे. 'पहं जल' इति स-पाठः । २ 'यदेतद' इति क-पाठः। Page #159 -------------------------------------------------------------------------- ________________ १२० भवति ( मू० भवत् ) = अाशभान. पाण्डु - ि पल =भांस. अश्= पावु. નૈમિભક્તામર [ श्रीभावप्रभकृत पलाश - राक्षस. कल्प= सभान, तुझ्य पाण्डुपलाशकल्पं= ३ि। ( पडी गयेसा ) रादासनी समान. શ્લોકા " हे शिवा-नन्छन ! हे हेव ! हे शंना सांछनी सांछित (निनेश्वर ) ! हुं ताश समान સુંદર પક્ષીના યાગ છે જેને વિષે એવા વનમાં ગઇ તાપણ (તારા વિરહરૂપી ) સખ્ત સંતાપના પરાભવથી પીડિત છું; જેથી કરીને પ્રકાશમાન ( આપરૂપી ) દિવસ તે છતે . આ વન ( ક્ષુધાતે होवाने सीधे ) झापडी गयेला राक्षसना नेवु ( भावा धाय ) छे.” – १३ સ્પષ્ટીકરણ વિરાધાલંકારના પરિહાર— હે શિવા દેવીના પુત્ર ! હે દેવ ! હે શંખના લાંછનવાળા (નાય ) ! હું તારા નિરન્તર વિયેાગરૂપી વનમાં ગઇ તેથી [ અથવા તેા તારા સતત વિયેગને લીધે જલ, ગૃહ કે જંગલમાં ગઈ તા પણ ] હું તીવ્ર સંતાપના ઉત્કટ પરભવથી પીડિત થઇ ( અને મને ક્રાઇ પણ સ્થલે ચેન पड्युं नहि ). व्याहारमेड इव मे यदि नो शृणोषि शब्दादिकं सुखमिदं व्रज हारि हित्वा । नेतर्नरा भुवि भवन्ति गताङ्कुशा ये कस्तान् निवारयति सञ्चरतो यथेष्टम् ? ॥ १४॥ टीका हे नेतः ! - हे स्वामिन् ! यदि - चेत् त्वं मे मम व्याहारं वचनं एड इव-बधिर इव नो शृणोषि, मम वचनं नाङ्गीकरोषीत्यर्थः, तदा त्वं व्रज - याहि । किं कृत्वा ? इदं - प्रत्यक्षं शब्दादिकं शब्दरूपरसगन्धस्पर्शलक्षणं सुखं हित्वा त्यक्त्वा । किंविशिष्टं सुखं ? हारि - रम्यम् । हे नेतः ! ये नरा भुवि–पृथिव्यां गताङ्कुशा-निर्मर्यादा भवन्ति, को नरस्तान् नरान् यथेष्टं-स्वेच्छं यथा स्यात् तथा सश्चरतो- गच्छतो निवारयति १ । अपितु न कोऽपि तान् निषेधयतीति ॥ १४ ॥ अन्वयः (हे ) नेतः ! यदि मे व्याहारं एड इष ( त्वं ) नो शृणोषि ( तदा ) इदं शब्द - आदिकं हारि सुख हित्वा व्रज । ये नराः भुवि गत अकुशाः भवन्ति तान् यथेष्टं सञ्चरतः कः निवारयति ? । Page #160 -------------------------------------------------------------------------- ________________ नेमिभक्तामरम् ] નેમિભક્તામર ૧૨૧ શબ્દાર્થ व्याहारं ( मू० व्याहार )=पयनने. हित्वा (धा. हा )- धने. एडः (मू० एड )-पडे. नेतः ! ( मू० नेतृ )- नाय ! इव-म. नराः ( मू० नर ) मनुष्यो. मे ( मू० अस्मद् )-भारा. भुवि ( मू० भू )-पान वि. यदिले. भवन्ति (धा० भूयाय छ, हाय छे. नो-नलि. गत (धा० गम् ) गयेस. शृणोषि (धा० श)=तुं सामने छे. अङ्कुश-संश, महा. शब्द-शw. गताङ्कुशागयेला छे संपुश नमन। मेवा. आदि-अभुम. ये (मू० यद् ) मो. शब्दादिकं-१५६ अभुम. कः ( मू० किम् ) आy. सुखं (मू० सुख-सु५. तान् ( मू० तद् )-तेभने. इदं (मू० इदम् )-41. निवारयति (धा. वार् )-निवारे छे. ब्रज (धा० )-तुंल. सञ्चरतः (मू० सञ्चरत् )-nat. हारि (मू० हारि ) भना२. यथेष्टंभ२७ मु४५. લોકાર્થ “હે નાયક ! જો બહેરાની માફક તું મારું વચન સાંભળતો નથી, તો (પછી) આ શબ્દાદિક મનોહર સુખને છોડીને જા, જે મનુષ્ય જગતુમાં નિરંકુશ હોય છે, તેવા ઇચછા મુજબ ફરતા बनाने ९१ 242 :"-१४ ध्यानं विधेहि कुरु रैवतके तपांसि विडीति मां हरिसुतोऽस्थिरमाशु कर्ता । यजन्ममात्रलघुगात्रजिनांहितो नो किं मन्दरादिशिखरं चलितं कदाचित् ? ॥१५॥ टीका हे नेमे ! त्वं रैवतके गिरौ ध्यानं विधेहि-कुरु । पुनः त्वं तपांसि कुरु । हे नेमे ! हरिसुतः-कृष्णपुत्रः-काम आशु-शीघ्रं मां-नेमि अस्थिरं व्रताद् भ्रष्टं कर्ता-करिष्यति इति त्वं विद्धि -जानीहि । यद-यस्मात् कारणात् कदाचित्-कस्मिंश्चित् काले मन्दादिशिखरं किं नो चलितं ? अपितु कम्पितमेव । कस्मात् ? 'जन्मेति' जन्ममात्रश्चासौ लघुगात्रश्चासौ जिनो-वीरश्च तस्याहितः-पादकमलात् । अत्र महावीरचरणत इति दृष्टान्तमात्रविवक्षितत्वात् भाविनि दृष्टान्ते भूतोपचारः । अथवा "पुन्वतित्थयरनिद्दि?" इति वचनात् प्रसिद्धत्वाद् भवत्येव । एवं "धम्मसारहीणं" इति पदे भाविनि मेवकुमारदृष्टान्ते भूतारोपणा दृश्यते ॥ १५ ॥ १ पूर्वतीर्थकरनिर्दिष्टः । २ धर्मसारथिभ्यः । Jain Education Internat Shal Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ નેમિભક્તામર [ શ્રીમાવામeત નો નહિ. अन्वयः ( ! ) થાનં વિદિ, નૈવત તdifહ હા(gg) “-ગાશુ માં -રિવાર કર્તા' તિ વિધિ, ઘટ્ટ ( નJ-માત્ર-શુ-પાત્ર-નિન-હિતઃ હિં મા-દિ-વિર વાચિહ્ન नो चलितम् । શબ્દાર્થ થાન (મૂળ સ્થાન)=ધ્યાન. જન્મ જન્મ. વિ૯િ (પ૦ ધા)=તું કર. માત્ર ફક્ત. કુર (પા ) નું કર. પુનાનું. વિત રેવત (પર્વત) ઉપર. પાત્ર-શરીર. તપાસ (મૂળ તત્ )તપશ્ચર્યાઓ. વિનતીર્થકર. વિ િ(ઘાં વિદ્)-તું જાણું. ચંદિ=ચરણ. પતિ એમ. રૂમમાત્રઢપુત્રનનાંતિઃ તરતજ જન્મેલા એવા માં (કૂ૦ અદ્ભ)=મને. લઘુ દેહવાળા એવા જિનના ચરણથી. રિ કૃષ્ણ. સુત=પુત્ર. gિa =કૃષ્ણનો પુત્ર, પ્રદ્યુમ્ન, કામદેવ, મામેરૂ. રિવર=સ્થિરે. અથિ =અસ્થિર આદિ પર્વત. માશ સત્વર. ત્તિ શિખર. વાર્તા (પ૦ % )=કરશે. મારા મેરૂ પર્વત શિખર. =જેથી કરીને. વર્તિ (મૂળ વત) હાલેલું. મનજમ. જાતિ કદાપિ, કોઇક વેળા. કલેકાર્થ હે નેમિનાથ ) ! (ભલે) તું ધ્યાન ધર (અર્થાતુ યેગી બન) અને રેવત પર્વતેના ઉપર તપશ્ચર્યાઓ (પણ) કર. પરંતુ કામદેવ મને સત્વરે અરિથર કરશે એમ જાણ ( અર્થાતુ યાદ રાખજે કે તારા ધ્યાનમાંથી તેને કામદેવ જરૂર જ ચલિત કરશે), કેમકે તરતનાજ જન્મેલા (અને એથી કરીને ) લઘુ દેહવાળા એવા (વીર ) જિનેશ્વરના ચરણથી મેરૂ પર્વતનું શિખર શું કદાપિ ચલાયમાન થયું નથી કે ”—૧૫ સ્પષ્ટીકરણ કાર્થનું સમાધાન– આ શ્લેકમાં એમ લખ્યું છે કે રામતીના જીવન દરમ્યાન નહિ જન્મ ધારણ કરેલા એવા વીર પ્રભુએ મેરૂ પર્વત કપાયમાન કર્યો, તો આ વાત સતી રામતીએ કેવી રીતે જાણી એવો પ્રશ્ન ઉદભવે છે. આનો ઉત્તર બે રીતે આપી શકાય છે. એક તો જેમ મેઘમારના ભાવિ દણાતમાં “ધHસારીf ' એ પદથી ભવિમાં ભૂતનો ઉપચાર કર્યો છે તેમ અહિં પણ સમજવું. ૧ કવિવર માઘે તે રચેલા શિશુપાલવધ નામના મહાકાવ્યમાં આ રૈવતક પર્વતનું સુન્દર વર્ણન કર્યું છે અને તેમ કરતાં તેણે આ ચોથો સર્ગ રચ્યો છે. ૨ ભાવિમાં ભૂતનો ઉપચાર કરવો એટલે ભાવિ ભૂત તરીકે આરોપ કરવો એ નિગમ નયનો એક પ્રકાર છે. આ સંબંધમાં જુઓ સ્તુતિચતુર્વિશતિકા (પૃ. ૨૦ ). Page #162 -------------------------------------------------------------------------- ________________ नेमिभक्तामरम्] નેમિભક્તામર ૧૨૩ બીજો ઉત્તર એ છે કે પુત્રવિયરનિતિ અર્થાતુ પૂર્વ તીર્થંકરે નિર્દેશ કર્યો હોય કે વીર પ્રભુ મેરૂ પર્વત કંપાવશે એ વાત જનસમાજમાં સુપ્રસિદ્ધ હેય અને એથી કરીને રાજીમતી તે વાત જાણતી હતી એમ કહી શકાય. तत्रोषितं निधुवनाय समागतास्त्वां देव्यः समं सहचरैः सुतर्नु समीक्ष्य । वक्ष्यन्ति मोहिततरा इति कामरूपो दीपोऽपरस्त्वमसि नाथ ! जगत्प्रकाशः॥ १६ ॥ टीका हे नेमे ! देव्यो-देवनार्य इति वक्ष्यन्ति-कथयिष्यन्ति । किं कृत्वा ? त्वां समीक्ष्यविलोक्य । कथंभूतं त्वां ? तत्र रैवतके उषित-स्थितम् । पुनः कथंभूतं त्वां ? सुतर्नु-शोभनदेहम् । कथंभूता देव्यः ? सहचरैः-निजमित्रः सम-साध समागता-आयाताः । कस्मै ? निधुवनायसम्भोगाय । पुनः कथंभूता देव्यः ? मोहिततरा-अतिशयमोहं प्राप्ताः । इति वक्ष्यन्ति, इतीति कि ? हे नाथ ! त्वमपरः-अपूर्वो दीपोऽसि । कथंभूतस्त्वं ? 'जगत्प्रकाशः' जगति-विष्टपे प्रकाशो यस्येति । तैलमयदीपस्तु गृहमात्रमेव प्रकाशयति, अतोऽपर इति । कथंभूतस्त्वं ? कामरूपःकन्दर्पसमानः । अथवा तपः-सिद्धत्वादिच्छास्वरूपः ॥ १६ ॥ अन्वयः सहचरैः सह निधुवनाय समागताः, मोहित-तराः देव्यः तत्र उषितं सु-तनुं त्वां समीक्ष्य ( हे ) नाथ ! कामरूपः त्वं जगत्-प्रकाशः अपरः दीपः असि इति वक्ष्यन्ति ।। શબ્દાર્થો तत्रया. इतिभेम. उषितं (मू. उषित) रहेसा. काम=(१) , अमहे; ( २ ) २७ . निधुवनाय ( मू. निधुवन ) समागने माटे. रूप-३५. समागताः ( मू० समागता )-माती. त्वां (मू० युष्मद् )-तने. कामरूपा=(१) ना समान ३५ छ रेनु सेवा; देव्यः ( मू० देवी )-पी-मो. (२) २७ भुरण ३५ था२९ ३२नारा. समं सहित. दीपः (मू० दीप )=ही, हवा. सहचरैः (मू० सहवर )-भित्री. अपरः ( मू० अपर )=पूर्व. सु-श्रेतायाय अ०५५. त्वं ( मू० युष्मद् )-तुं. तनुशरीर. असि (धा० अस् ). सुतनुं सु२ छे शरीर में पाने. समीक्ष्य (धा० ईक्ष)-नधने. नाथ! (मू० नाथ ) हे नाथ! वक्ष्यन्ति (धा. वच् शे. जगत्-दुनिया. मोहिततराः (मू. मोहित-तरा ) अतिशय मोड प्रकाश- श, ते. पामेली. | जगत्प्रकाशात विरे ॥छे । मे।. १ अयमर्थः समीचीनो यतो मेघदूते (स० १, श्लो. ६) अपि 'जानामि त्वां प्रकृतिपुरुषं कामरूपं मघोनः' इत्युल्लेखः । Page #163 -------------------------------------------------------------------------- ________________ १२४ નેમિભક્તામર [श्रीमावप्रभकृतશ્લોકાર્થ “પોતાના મિત્રની સાથે સંભે ગાયેં આવેલી તેમજ અતિશય મેહ પામેલી એવી દેવીએ ત્યાં (રૈવતક પર્વત ઉપર) રહેલા એવા તેમજ સુંદર દેહવાળા એવા તને જઈને કહેશે કે હે નાથ ! કંદર્પના સમાન રૂપવાળ [ અથવા ઈચ્છિત રૂપવાળ] એવો તું જગતને વિષે પ્રકાશ પાउनारे। पूर्व ५७ छ."-१६ त्वद्ध्यानभाज्यपि पुनर्मयि नो गताया मिष्टार्थबाधकबृहहिरहान्धकारम् । सद्धर्मधाम्नि सहजोद्यमधौतदोषः सूर्यातिशायिमाहिमाऽसि मुनीन्द्रलोके ॥ १७ ॥ टीका हे नेमे ! त्वं मुनीन्द्रलोके-योगीश्वरजने 'सूर्येति' सूर्याद् अतिशायी-अधिको महिमा यस्य स एवंविधोऽसि । कथंभूतस्त्वं ? 'सहजेति' सहजोद्यमेन-आत्मनिष्ठितारम्भेण धौता-प्रक्षालिता दोषा-कर्ममलरूपा रात्रिर्येन स इति । कथंभूते मुनीन्द्रलोके ? सद्धर्मधाग्नि-शुभधर्ममन्दिरे । पुन: नेमे! त्वं मयि विषये सूर्यातिशायिमहिमा नासि । कथंभूतायां मयि ? त्वद्धयानभाज्यपि तव ध्यानयुक्तायामपि । पुनः कथंभूतायां मयि ? गतायां प्राप्तायाम् । किं प्रति ? 'इष्टेति' इष्टार्थोवाञ्छितार्थस्तस्य बाधक-निरोधकं बृहत्-प्रौढं विरह एवान्धकारमिति स्पष्टम् । एतेन त्वं मुनीन्द्रलोके प्रद्योतकारकोऽसि, मयि तु न, विरहान्धकार(स्य) विद्यमानत्वात् इति तव न युक्तमिति ॥ १७॥ अन्वयः (हे जिन ! ) सत्-धर्म-धाम्नि मुनि-इन्द्र-लोके सहज-उद्यम-धौत-दोषः, सूर्य-अतिशायिन्महिमा असि, पुनर् त्वत्-ध्यान-भाजि अपि, इष्ट-अर्थ-बाधक-बृहत्-विरह-अन्धकारं गतायां मयि नो। શબ્દાર્થ ध्यान%थान. बाधक-नि। ३२नारा. भाज्स नार. वृहत् मोटर. त्वद्धयानभाजि-ता। ध्यान लगनारी. अन्धकार- २, अधाई. अपि-प. इटार्थवाधकबृहद्विरहान्धकार-पांछित परतुना सापुनर्-qणा. ધક તેમજ વિતીશું એવા વિરહરૂપી અંધકારને. मयि ( मू० अस्मद् )-मारे विषे. सत्-शुभ. नो-नलि. धर्म-धर्म, गतायां ( मू० गता ) आत येती. धामन्-मंदिर. इष्ट-छित. सद्धर्मधामिन-शुभधर्म-मन्दि२(३५.) अर्थ-पस्तु. सहज-स्वाभाविक १ 'सूर्यातिशायी' इति क-पाठः। Page #164 -------------------------------------------------------------------------- ________________ नेमिभक्तामरम् ] નેમિભક્તામર १२५ उद्यम-उधम. महिमन् महिमा, गौरव. धौत (धा० धाव )-प्रक्षासन ३स, घो नामेस. सूर्यातिशायिमहिमा-भूर्पथी यतिया। महिमा छ दोषारात्रि, ने सी. सहजोद्यमधौतदोषा-स्वाभावि उधम ५३ धोध । मुनि-योगी. नांपा (म-मस३५ ) त्रिन) मे. इन्द्र-उत्तम. सूर्य-सूर्य, २वि. लोक-सा. अतिशायिन्-यमातो. मुनीन्द्रलोके योगाश्व सोईने विषे. બ્લોકાથે (હે જિન !) જેણે શુભ ધર્મ-મન્દિરરૂપ એવા યોગીશ્વરલેકેને વિષે સ્વાભાવિક ઉદ્યમ વડે (કમલરૂપી) રાત્રિનું પ્રક્ષાલન કર્યું છે એ તેમજ સૂર્ય કરતાં અધિક મહિમાવાળો એવો તું છે, પરંતુ તારું ધ્યાન ધરનારી હોવા છતાં) પણ વાંછિત વસ્તુના બાધક તેમજ વિરતીર્ણ વિરહરૂપી અંધકારને પ્રાપ્ત થયેલી એવી હું (રાજીમતી) તેને વિષે તું તે નથી (અર્થાત્ ભલે તું ગિજની કર્મરૂપી રાત્રિને અંત લાવનાર હોવાથી તેમને સંબંધમાં તે તું સૂર્ય કરતાં વધારે પ્રભાવશાળી છે, પરંતુ મારા વિરહરૂપી અંધકારને તું નાશ નહિ કરી શક્તા હોવાથી હું તને સૂર્ય કરતાં કેવી રીતે ચડિયાત ગણું ? ઉલટ તને તેનાથી ઉતરતો ગણવો જોઈએ, કેમકે તે તે અંધरना ना ३२ छ)."-१७ . वक्त्रं जिनात्र वसतः प्रणिधानभाजो विश्वासतो मृगशिशुव्रजचुम्बितं सत् । संदृश्यते बहुललक्षणभावितं ते विद्योतयज्जगदपूर्वशशाङ्कबिम्बम् ॥ १८ ॥ टीका हे जिन !-हे नेमे ! ते तव वक्त्रं-मुखं अपूर्वशशाङ्कविम्ब संदृश्यते, लोकैरिति शेषः । कथंभूतस्य ते ? अत्र-नगे वसतो-वासं कुवेतः । पुनः कथंभूतस्य ते १ प्रणिधानभाजः-समाधियोगयुक्तस्य । कथंभूतं वक्त्रं ? 'मृगेति' मृगाणां-हरिणानां शिशवो-बालास्तेषां बजा-समूहस्तेन चुम्बितं सद्-वर्तमानम् । कस्मात् ? विश्वासतो-निश्चलत्वानिर्भयत्वेन विश्वासहेतुत्वात् । अत एव कथंभूतं वक्त्रं अपूर्वशशाङ्कविम्ब ? 'बहुलेति' बहुलानि लक्षणानि-लाञ्छनानि तैर्भावितं-सहितम् । चन्द्रमण्डलमध्ये तु एकं लक्ष्म वर्तते, अत्र तु बहूनि चिह्नानि सन्ति, तेन वक्त्रमपूर्वशशाङ्कबिम्बमित्युक्तम् । किं कुर्वत् वक्त्रं ? विद्योतयत्-प्रकाशयत् । 'किं ? जगद्-विश्वमिति ॥१८॥ । अन्वयः (हे ) जिन ! अत्र वसतः प्रणिधान-भाजः ते विश्वासतः मृग-शिशु-व्रज-चुम्बितं, सत्, बहुललक्षण-भावितं, जगत् विद्योतयत् वक्त्रं अपूर्व-शशाङ्क-बिम्ब ( लोकः ) संदृश्यते।। १'किं प्रति' इति ख-पाठः । Page #165 -------------------------------------------------------------------------- ________________ १२६ નેમિભક્તામર [श्रीभावप्रभकृत શબ્દાર્થ वत्रं (मू० वक्त्र )=भुम, १६न. सत् (धा० अस् )-विधमान. जिन ! ( मू० जिन )- नि! संदृश्यते (धा० दृश् )-नेवाय छे. अत्र-अहिंसा बहुल-अतिशय. वसतः (मू० वसत् )रहेना२२. लक्षण . प्रणिधानध्यान. भावित युत. भाज्स ना२. बहुललक्षणभावितं गतिशय सांछनाया युत. प्रणिधानभाजपानयुत. ते ( मू० युष्मद् )-ताई. विश्वासतः ( मू० विश्वास ) विश्वासने सीधे. विद्योतयत् (धा० युत् )=१२॥ १२नाई. मृग-२१ जगत् ( मू० जगत् )दुनियाने. शिशु-माण अपूर्व-असाधारण शशभृग. वज-सभूख. अङ्क छन, यिन. चुम्बित ( धा० चुम्ब् )=युमित, युमन ५२।येस. | शशाङ्क गर्नु सानछेले विषेत, य.. मृगशिशुव्रजचुम्बितं=९२८ना माना समुदाय बिम्ब-जि. 4 युमित. अपूर्वशशाकबिम्ब असापा२५ य-तुं भि. બ્લેકાર્થ હે જિન! અહિંઆ (રૈવતક પર્વત ઉપર ) વસનારા તથા સમાધિયોગથી યુક્ત એવા તારા (નિશ્ચલતા તેમજ નિર્ભયતાને લીધે) વિશ્વાસથી હરણનાં બાળકોના સમુદાય વડે ચુંબિતા થયેલું એવું, વળી અનેક લક્ષણેથી લક્ષિત એવું તેમજ વિશ્વને પ્રકાશમય કરનારું એવું મુખ અસા५।२९॥ येन्द्रना मिना समान (alstथी) नेवाय छे."-१८ उद्योग एष भवता क्रियतां किमर्थ ? किं वाऽथ ते नु वरवस्तुन ऊनमस्ति ? । त्वामेव वीक्ष्य शितिभं समुदो मयूर्यः कार्य कियज्जलधरैर्जलभारननैः ? ॥ १९ ॥ टीका ___ अथेति अन्वादेशे प्रश्ने वा । हे नेमे ! भवता-त्यया एष उद्योग-उद्यमः किमर्थ क्रियता ? न कोऽपि हेतुदृश्यत इत्यर्थः । नुरवधारणे । वरवस्तुनः-प्रधानराज्यादिवस्तुनः सकाशात् इतरत् किं ते-तव ऊन-असंपूर्णमस्ति ? किमप्युनं नास्तीत्यर्थः । दृष्टान्तमाह-मयूर्यो-मयूरवल्लभाः शितिभं-श्यामवर्ण एवंविधं त्वामेव वीक्ष्य-विलोक्य समुदः-सहर्षा भवन्ति । तदा जलभारननैः-नीरभारेण नमनशीलैः जलधरैः-मेघैः कियत् कार्य ? न किमपि कृत्यमस्तीत्यर्थः ॥१९।। अन्वयः एषः उद्योगः भवता किमर्थ क्रियतां ? किंवा अय ते वर-वस्तुनः ऊनं नु अस्ति? शितिभं त्वां एव वीक्ष्य मयूर्यः सह-मुदः ( भवन्ति, तदा ) जल-भार-नत्रैः जलधरैः कियत् कार्यम् ।। ૧ અસાધારણ કહેવાનું કારણ એ છે કે ચન્દ્રમાં તે એક લાંછન છે, જયારે નેમિનાથમાં અનેક લો છે Page #166 -------------------------------------------------------------------------- ________________ मिभक्तामरम् ] उद्योगः ( मू० उद्योग )= उद्यभ. एषः ( मू० एतद् ) = भा. भवता ( मू० भवत् ) = आपथी. क्रियतां ( धा० कृ ) = राय छे. किमर्थ = | भाटे. hen=24491. अथ = प्रश्नार्थः अव्यय. नुनी. वर- उत्तभ. वस्तु =थीन. वरवस्तुनः = उत्तम भाल्या. ऊनं ( मू० ऊन )= अपूर्ण. अस्ति ( धा० अस् ) = छे. નેમિભક્તામર શબ્દાર્થ त्वां ( मू० युष्मद् ) = तने. एव = ४. वीक्ष्य (घा० ईक्ष ) = लेने. शितिभं ( भू० शितिभ ) = स्याभवार्थी. मुद्=. समुदः = अर्पित. मयूर्य: ( मू० मयूरी ) = मयूरीयो, देखो. कार्य ( मू० कार्य )= शर्म, त्य fana-key. जलधरै: ( मू० जलधर ) भेधे पडे. जल=०४स, पाएगी. HIT=GR, HIM. नम्र= नमनशील. जलभारनत्रैः = वना लार बडे नमनशील. શ્લોકાથે " ( हे नाथ ! ) या ( तपश्चर्या, ध्यान, समाधि धत्यादि ) उद्यम तुं शाने भाटे उरे छे ! શું ( ઉત્તમ રાજ્યરૂપી ) શ્રેષ્ઠ વસ્તુથી કંઇક અપૂર્ણ છે! રયામવણી એવા તનેજ જોઇને મયૂરીએ હર્ષિત થઇ જાય છે, તેા પછી જલના ભાર વડે નમ્ર બનેલા એવા મેનું (તેમને ) શું કામ છે ? ( તેવીજ રીતે તને ઉત્તમ રાજ્યાદિક સામગ્રી મળેલી હાવા છતાં તું કેમ તપશ્ચર્યાં કરે છે ? તારે शानी पोट छे ? ) " --१८ * १२७ * * इच्छावरं वरमिति स्वजनेन नुन्ना वच्मीत्यहं द्रुतकराब्जनिरुद्धकर्णा । रत्ने यथा जनतया क्रियतेऽभिलाषो नैव तु काचशकले किरणाकुलेऽपि ॥ २० ॥ टीका हे मे ! अहं इति म - कथयामि । कथंभूताऽहं ? इति स्वजनेन बन्धुवर्गेण नुन्नाप्रेरिता-कथिता । इतीति किं ? हे राजीमति ! त्वं अवरं - अन्यं वरं भर्तारं इच्छ- वाञ्छ इति । (पुनः) कथंभूताऽहं ? द्रुतं शीघ्रं कराब्जाभ्यां हस्तकमलाभ्यां निरुद्धौ - पिहितौ कर्णौ-श्रवणौ यया सेति । इति वच्मि, इतीति किं ? हे स्वजन ! यथा जनानां लोकानां समूहो जनता तथा रत्ने - मणौ अभिलाप:: - वाञ्छा क्रियते, एवं तु किरणाकुले - मरीचिव्याप्तेऽपि काचशकले - काचखण्डे न क्रियत इति ॥ २० ॥ अन्वयः 4 'अवरं वरं इच्छ' इति स्वजनेन नुम्ना अहं द्रुत-कर- अब्ज - निरुद्ध कर्णा यथा रत्ने जनतया अभिलाषः क्रियते ( तथा ) किरण-आकुले अपि काच-शकले तु न एवं ' इति (अहं) वच्मि । Page #167 -------------------------------------------------------------------------- ________________ १२८ નેમિભક્તામર [श्रीभावप्रभकृत શબ્દાર્થ इच्छ ( धा० इष् )=५संह ४२. रत्ने ( मू० रत्न )-रत्नने वि. अवरं ( मू० अवर )=4-4. यथारेम. वरं (मू० वर)परने. जनतया (मू. जनता )-3थी. इति-मेम. क्रियते ( धा• कृ )-४२१५ छे. स्वजनेन ( मू० स्वजन )-R401 43. अभिलाषः (मू• अभिलाष २७. नुन्ना (धा० नुद्)-प्रेरित. न-ना. वच्मि ( धा० वच् )=ई छु. एवं-मेवारीत. अहं ( मू० अस्मद् ). तु -तु. द्रुत:शीघreE. काचाय. कर-रत, लाय. शकल-टु, ५३।. अब्ज-भण. काचशकले पायना ने विरे. निरुद्ध (धा० रुध )- अरेस, किरण=[२१. कर्णान. आकुल-व्यात. द्रुतकराजनिरुद्धकर्णा-३२-३ ६२शार ४१ किरणाकुले-हिर ५ व्यास. દીધા છે કાને જેણે એવી. | अपि-५. શ્લોકાર્થ (નેમિનાથને મૂકીને) અન્ય વરને વર એમ સંબંધીઓ દ્વારા પ્રેરણા કરાયેલી હું કરકમલ વડે શીધ કાન ઢાંકી દઈ એમ કહું છું કે જેમ લોકે રત્ન વિષે અભિલાષા રાખે છે, તેમ तमा रि। 3 ५५ व्या सेवा आयना विष समता नथी.".-२० भव्ये ! मनोहरवरो भविता भवत्याः किं नेमिनाऽसहशुचा च किमित्थमाल्या ? । वाच्य किमत्र यदि मे न भवानिवान्यः कश्चिन्मनो हरति नाथ ! भवान्तरेऽपि ॥ २१ ॥ टीका। हे नेमे ! तदा आल्या-सख्या इत्थं किं वाच्यं-कथं वक्तव्यं, अमुना वाक्येन सूतमित्यर्थः। इत्थं किं तदाह-भव्या-मनोहरा तस्याः संबोधनं क्रियते हे भव्ये! हे राजीमति ! भवत्याः-तव राजीमत्या मनोहरवरो भविता-भविष्यतीत्यर्थः । अतो नेमिना किं ? मृतमित्यर्थः। च-पुनः असहशुचा किं ? उत्कटशोकेन सूतमित्यर्थः । इति हे नाथ ! यदि-चेदन्यः कश्चिजनोऽत्र-अस्मिन् भवे भवान्तरे-अन्यभवेऽपि मे-मम मनः-चित्तं न हरति । क इव ? भवानिव, यथा भवान् त्वं मम मनो हरति तथाऽन्यो नेत्यर्थः ॥२१॥ ૧ આ રાજમતીનું અનુપમ સતીત્વ સિદ્ધ કરે છે, કેમકે સાધારણ રીતે કોઈ પણ સુલક્ષણી સુંદરી પોતાના પતિનું અનિષ્ટ બલાતું હોય, તે તે ખિન્ન થયા વિના રહેતી નથી અને બને તે ત્યાંથી તે સત્વર આઘી ખસી Page #168 -------------------------------------------------------------------------- ________________ नेमिभक्तामरम्] નેમિભક્તામર ૧૨૯ अन्वयः यदि ( हे ) नाथ ! भवान् इव अन्यः कश्चित् अत्र भव-अन्तरे अपि मे मनः न हरति ( तर्हि ) भव्ये! भवत्याः मनोहर-वरः भविता, (अतः) नेमिना किं ? अ-सह-शुचा च किं! इत्थं आल्या किं वाच्यम् । શબ્દાર્થો भव्ये । (मू० भन्या हे लक्ष्य (स्त्री)। वाच्यं (मू. वाच्य ) वाय. मनोहर-यित्ता. अत्रमा संसारमा. वर=१२, पति. यदि. मनोहरवररामनार ५२. मे ( मू० अस्मद् )=भाई. भविता (धा० भू )-यशे. नम्नलि. भवत्याः ( भू० भवती )-मापना. भवान् (मू० भवत् आप. किं-शु. इव- भ. नेमिना ( मू० 'नेमि ) नेभि . अन्यः (मू० अन्य )-भीने. असह-सहन न य शोता , असाथ, कश्चित् ( मू० किम् )=g. शुच्-शा. मन: ( मू० मनस् यितन. असहशुचा-मसघशावरे. हरति (धा. ह)हरे छे. चपणा. नाथ ! ( मू० नाथ ) हे नाय! भवल. इत्थं-माप्रमाणे भवान्तरे अन्यलयमा. आल्या ( मू. आली )=सभी . अपि-५. શ્લોકાર્ય હે નાથ ! જ્યારે આપની જેમ કોઈ અન્ય (પુરૂષ) આ ભવમાં તેમજ ભવાન્તરમાં પણ भाई मन हरना२ नथी, तो पछी उ भनोहर (भृ॥क्षी ) ! मा५ (२रामती)ने मनोहर १२ મળશે, વારતે નેમિથી શું ( અર્થાત્ તે પછી નેમિનાથનું શું કામ છે)? વળી અસહ્ય શેકથી ५९ सयु, मेम साथी उभ सेवाय ! ( अर्थात् न० उपाय )."--२१ अस्या न दूषणमतो हि भवानसह्यो ऽबाधः कृतान्तजनको मवतीश ! सोऽपि । साताय सर्वजगतां च शिवा यमकै प्राच्येव दिग् जनयति स्फुरदंशुजालम् ॥ २२ ॥ टीका शिवा-समुद्रविजयनृपपत्नी प्राची एव-पूर्वा एव दिक्-काष्टा यं नेमिनं अर्क-सूर्य जनयति । कस्मै ? सर्वजगतां-सर्वजनानां साताय-सुखाय । कथंभूतं यमके ! स्फुरदंशुजालं १ मत्र · नमिन् ' श०६ ५९३ संमपी 3 2. शुभो श्रीमन्य-द्रसूरत मलिवानचिन्तामलि (.. १, सी. २८ )ना २२।५ टी ૨ આ પઘમાં અનેક અવ્ય દષ્ટિગોચર થાય છે એ એની વિશેષતા છે. Page #169 -------------------------------------------------------------------------- ________________ १३० નેમિભક્તામર [श्रीभावप्रभकृतेदीप्यमानकिरणसमूहम् । अत्र शिवैव प्राची यमेव सूर्य इति रूपकालङ्कारः प्रोक्तः, अथ चशन्दोऽत्र भिन्नक्रमत्वात् शिवा-निरुपद्रवा प्राची एव दिक यमक जनयतीति द्वितीयः सूर्यपक्षार्थः। शेपं तथैव । यत्तदोनित्यसंबन्धः । हे ईश ! हि-यस्मात् कारणात् सोऽपि भवान्-नेमिः एवं विधो भवति । तदाह-कथंभूतः स भवान् ? 'कृतान्तजनकः ' कृतान्त-वियोगलक्षणं यमं जनयतिउत्पादयतीति कृतान्तजनकः, मम पीडाकारणं भवति । यमो हि सर्वेषां पीडाकृदस्तीति । पुनः कथंभूतः स भवान् ? अवाधः-उच्छृङ्खलः, निरङ्कुश इत्यर्थः । “ अबाधोच्छृङ्खलोदामा० " इति हैमः (का०६, श्लो०१०२)। पुनः कथंभूतः स भवान् ? असह्यः-असहनीयः, कठोरप्रकृतित्वात् । अतः साताय सर्वजगतामिति पूर्वान्वयापेक्षया प्रमृतः पश्चाद् दुष्टो जात इति विरोधः । अपिर्विरो धार्थः । परिहारस्तु-कथं मूतः स भवान् ? कृतान्तं-सिद्धान्तं अथवा क्षेमकार्य जनयतीति कृतान्तजनकः । “ कृतान्तो क्षेमकर्मणि । सिद्धान्तयमदेवेषु " इति हैमानेकार्थः । पुनः कथंभूतः स भवान् ? न विद्यते बाधा-पीडा यस्य सोज्वाध इति । पुनः कथंभूतः स भवान् ? असह्य-उपसगैरक्षोभ्य इति । अथ द्वितीयपक्षे सोऽपि सूर्यः कृतान्तजन्मकारकः । पुनः कथंभूतः स सूर्यः ? अबाधः-अन्यसर्वतेजोभिरनभिभवः । पुनः कथंभूतः सोऽपि मूर्यः ? असह्यो-दुनिरीक्ष्यः । अतः पूर्वाधापेक्षया कृतान्तजनकादिशब्दलाभात् अस्याः शिवाया जनन्याः पूर्वायाः दिशश्च दूषणं न विद्यते, तस्याः किं दूषणं ? त्वं ( एव ) ईदृशो जात इति काकुः ॥ २२ ॥ अन्वयः 'शिवा' एव प्राची दिक् यं स्फुरत्-अंशु-जालं अ॥ सर्व-जगतां साताय जनयति, हे ईश ! हि स अपि भवान् अ-साः, अ-बाधः, कृतान्त-जनकः च भवति, अत: अस्याःन दृषणम। શબ્દાર્થ अस्याः (मू० इदम् ) मा. जनक-(1) पिता; ( २) पन ३२नार. नम्नलि. कृतान्तजनका=(१) यमन 13; (२) सिहादुषणं (मू० दूषण )-पक्ष्य तना ५३५७ (3)यारी नारा. अता-मेथाशने. भवति (धा. भू)-थाय छे. हिम. ईश ! ( मू० ईश ) हे नाथ! भवान् ( मू. भवत् )-मा५. सा (मू० तद)ते. असह्यः (मू० असह्य )-सनरी २५ तेव.. अपि-पण. बाधापीsi. अवाधा=(१) २५५; (२) अविधान पाने साताय ( मू० सात )-सुमने भाटे. मेवा. सर्व समस्त, आ. कृतान्त=(१) यम; ( २ ) सि1-त; ( 3 ) ५८या- जगत्-दुनिया, आसम. ણકારી કાર્ય. सर्वजगतां-मामी मारमना. १ रूपकालङ्कारस्य लक्षणम् " रूपकं यत्र साधा -दर्थयोरभिदा भवेत् । समस्तं वाऽसमस्तं वा, खण्डं वाऽखण्डमेव वा ॥१॥" -वाग्मटालङ्कारे (५० ४, लो०६६) Page #170 -------------------------------------------------------------------------- ________________ नेमिभक्तामरम् ] નેમિભક્તામર ૧૩૧ ==અને. વિશ (મુ. વિજ્ઞ =દિશા. શિવા (મૂળ વિવા)=શિવા (રાણી). 3નયતિ (ધ ગન્ )=જન્મ આપે છે. શિવા (મૂ શિવ)=ક૯યાણકારી. ( ધ ર ) રાયમાન, પ્રકાશમાન. પં(૬૦૪૬) જેને. શુકકિરણ. કર્ક (મૂળ અર્જ)=સૂર્યને, રવિને. રાહકસમૂહ. gવી=પૂર્વ. વંશનારું પ્રકાશમાન છે કિરણોને સમુદાય =જ, જેને એવા. શ્લોકાર્ધ હે નાથ ! ( સમુદ્રવિજય નૃપતિની પટરાણી) શિવારૂપી ( કલ્યાણકારી) પૂર્વજ દિશા ફરાયમાન કિરણોને સમુદાયવાળા એવા જે આ૫ (નેમિ ) સૂર્યને આખી આલમના સુખને અર્થે જન્મ આપે છે, તે આપ પણ (કઠોર પ્રકૃતિવાળા હોવાને લીધે ) અસહ્ય, ઉચ્છખલ અને (હું વિરહી હોવાને લીધે મારા પ્રતિ) મરણદાયક છે ( અર્થાતુ આપ તો દુઃખના હેતુ થઈ પડ્યા છો), એથી કરીને એને દોષ નથી.”—૨૨ સ્પષ્ટીકરણ વિરોધને પરિહાર જગતના સુખને માટે જે આપને શિવા દેવીએ જન્મ આપે, તે આપ તે મને મરણાન્ત કષ્ટદાયક થઈ પડ્યા છો એ વિરોધને નીચે મુજબ પરિહાર છે – શિવા રાણીરૂપી પૂર્વ દિશાએ જે નેમિનાથ રૂપી સૂર્યને સમસ્ત બ્રહ્માણ્ડના સુખને અર્થે જન્મ આપે તે આપ તે (ઉપસર્ગોથી) ક્ષોભ પામતા નથી, વળી આપને (કોઈ પ્રકારની) પિીડા નથી, તેમજ આપ સિદ્ધાન્તના પ્રરૂપક છે અથવા કલ્યાણકારી કાર્યને કરવાવાળા છે, એથી શિવાને કંઈ દોષ નથી. चेतश्चममरिकरीषि दरीश्रितानां तीतैर्विषमरैवतशृङ्गसङ्गी । आदर्शधान्नि धृतकेवलचक्रिवत् किं નાન્યઃ શિવઃ શિવજય મુનીન્દ્ર! થા ? . રરૂ I हे मुनीन्द्र ! त्वं चेतः चमच्चरिकरीषि-अतिशयेनाश्चर्ययुक्तं करोपीत्यर्थः । केषां ? दरीશ્રિતનાં-નાયિતીન ગનનામુ ? તā –ઉટ તૈ– મનિયમ: યંમૂતત્વિ? विषमरैवतशृङ्गसङ्गी, असमरैवतगिरिशिखरस्थित इत्यर्थः । हे मुनीन्द्र ! शिवपदस्य पन्था-मार्गो ૧-૩ સૂર્યના સબંધમાં અસહ્યથી “તેના તરફ નહિ જોઈ શકાય એવો અર્થ કરે. તેવી જ રીતે “અબાધ ' શબ્દથી “અન્ય તેજ વડે પરાભવ નહિ પામનારે એ ' અર્થ કરવો. વિશેષમાંલોકોક્તિ પ્રમાણે સૂઈ યમરાજને બાપ થાય છે. Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ નેમિભક્તામર [ શ્રીમાવપ્રમત – Sन्य एतत्कष्टात् इतरः किं न वर्तते ? अपितु वर्तते ऐव । कथंभूतः पन्थाः ? शिवो- निरुपद्रवः । किंवत् ? आदर्शधानि-दर्पणगृहे धृतकेवल चक्रिवत् लब्धकेवलज्ञान भरतचक्रधर इवेति ॥ २३ ॥ अन्वयः હે મુનિ-ન્દ્ર ! વિષમ-વસ’-પ્રકલડી રહ્યું તોકે વ્રતૈ: ી-શ્રિતાનાં ચેતઃ ચમારીવિ { આવો-ધારિત ધૃતòવજ-ચત્રિત્-વત્ દિ શિવ-પZI અન્યઃ શિવઃ પ્રસ્થાઃ ન ( વર્તતે ) ? । શબ્દાર્ય શ્વેતઃ (મૂ॰ શ્વેતકૂ )=ચિત્તને. સમરવિ ( પા૦ ૪ )=અતિશય આશ્રર્યાકિત કરે છે, ઘણા અચંખે પમાડે છે. ીગુફા. ત્રિત( ધા॰ fત્ર )=આશ્રય કરેલ. ìશ્રિતાનાં ગુફાતે આશ્રય કરેલાના. સૌથૈઃ ( મૂ॰ તીવ્ર )=તીત્ર. તે ( મૂ॰ વ્રત )=ત્રતા વડે. વિષમ=વિષમ. રૈવત=રૈવત ( પર્વત). ૠ =શિખર. નડ્રિન્=સોંગ કરનાર. વિષમદેવતત્ર્યનું સડી વિષમ રૈવતના શિખરને સંગ કરનારા. આૉ=દર્પણ. આવોપાન્તિ-દર્પણ-ભુવનમાં. શ્લોકા “ હું યાગીશ્વર વિષમ રૈવત ( પર્વત )ના શિખર ઉપર રહેલા એવા તું તીવ્ર ( તપસ્યાદિક ) ત્રતા વડે ગુફામાં વસનારા (જનાના ) ચિત્તને અતિશય આશ્ચર્યોંકિત કરે છે. પરંતુ આ કટકારી માર્ગ સિવાય ) દર્પણ-ભુવનમાં દેવલ ( જ્ઞાન ) પ્રાપ્ત કરનારા એવા ( ભરત ) ચક્રવર્તીની જેમ શું મુક્તિ-પદને (કાઇ ) અન્ય કલ્યાણકારી માર્ગ નથી વારૂ ! '”—૨૩ સ્પષ્ટીકરણ ધૃત ( ૧૦ x =પ્રાપ્ત કરેલ. એવહ= કેવલ( જ્ઞાન ), સર્વજ્ઞતા. નિ=ચક્રવર્તી. વત્=સરખું, બરાબર, . ૧ ‘ વ ' ષિજો –પાટ; } ધૃતòવવિ=પ્રાપ્ત કર્યું છે કેવલ (જ્ઞાન ) જેણે એવા ચક્રવર્તીની જેમ. દિ=શુ'. 7=નહિ. અન્યઃ ( મૂ॰ અન્ય )=બીજો. શિવઃ ( મૂ॰ શિવ )=કલ્યાણકારી. શિવ=મેાક્ષ. પદ્=સ્થાન. શિવપદ્મ્ય-માક્ષ-સ્થાનતા. મુનિ=યતિ, સાધુ. ૬૬=મુખ્ય. ભરત ચક્રવર્તીને કેવલજ્ઞાન- એક દિવસ ભરત નરેશ્વરે નાન કરી, બલિ-કર્મ કરી, દેવદૃષ્ય વસ્ત્ર વડે શરીર લૂછી, કેશમાં પુષ્પ-માલા ગુંથી, ગેર્શીર્ષ ચંદનનું વિલેપન કરી અને અમૂલ્ય અલંકારો ધારણ કરી અંતઃપુરની ઉત્તમ અબલાઓના પરિવાર સહિત પ્રતિહારે દર્શાવેલા માર્ગે થઇને અતઃપુરમાં પ્રવેશ કર્યું. ત્યાં તે રત્નના આદર્શ-ગૃહમાં જઇ દર્પણમાં પેાતાનું મુખ જોવા લાગ્યા. તેવામાં તેમની આંગળીમાંથી મુદ્રિકા પડી ગઇ, પરંતુ તેની તેમને ખબર પડી નઠુિં. ધીરે ધીરે શરીરના સર્વ ભાગતે જોતાં જોતાં તેમની નજર મુદ્રિકા વિનાની આંગળી ઉપર પડી. તેને નિસ્તેજ જોઇને તે મુનીન્દ્ર !=ડે યાગીશ્વર, હું મુનિરાજ । પંન્યાઃ ( મૂ॰વધિન )=માર્ગ. Page #172 -------------------------------------------------------------------------- ________________ गेमिमक्तामरम्] નેમિભક્તામર ૧૩૩ વિચારવા લાગ્યા કે શું શરીરના બીજા ભાગે પણ અલંકાર વિના આમ નિરતેજ દેખાતા હશે ? એની પ્રતીતિ કરવા તેઓ અંગ ઉપરથી એક પછી એક આભૂષણ ઉતારવા લાગ્યા. આનું વર્ણન કરતાં શ્રી હેમચન્દ્રસૂરિ કહે છે કે પ્રથમ તે તેમણે મસ્તક ઉપરથી માણિથને મુકુટ ઉતાર્યો; એથી તે મરતક રત્ન વિનાની મુદ્રિકા જેવું દેખાવા લાગ્યું. ત્યાર બાદ તેમણે કાનમાંનાં કુડળ કાઢી નાંખ્યાં, એટલે તે કાન સૂર્ય અને ચન્દ્ર વિનાની પૂર્વ અને પશ્ચિમ દિશા જેવા ભાસવા લાગ્યા. ગ્રીવા (ડાક) ઉપરથી ગળચે દૂર કરવાથી તેમની ગ્રીવા નીર (જળ) વિનાની નદી જેવી જણાવા લાગી. પછીથી તેમણે વક્ષારથલ (છાતી) ઉપરથી હાર ઉતાર્યો, એથી તે તે તારા વિનાના આકાશની જેમ શુન્ય દેખાવા લાગ્યું. બાજુબંધ ઉતારતાં તેમના બંને હાથ જાણે અર્ધલતા પાશથી રહિત બે સાલ વૃક્ષ હોય તેમ ભાસવા લાગ્યા. હાથના મૂળમાંથી તેમણે કડાં ઉતાય, એટલે તે આમલસાર વગરની ઇમારત જેવા જણાવા લાગ્યા. તેમણે ત્યાર પછી બીજી બધી આંગળીઓમાંથી મુદ્રિકા કાઢી નાંખી, એટલે તે આંગળીઓ સર્પ વિનાની ફેણ જેવી દેખાવા લાગી. ત્યાર બાદ તેમણે પાદમાંથી પાદ-કટક દૂર કર્યા, એથી તે રાજકુંજરના સુવર્ણ કંકણથી રહિત દાંતના જેવા જણાવા લાગ્યા. આ પ્રમાણે સર્વ આભૂષણને તેમણે અનુક્રમે ત્યાગ કર્યો એટલે તેમનું શરીર પત્ર વિનાના વૃક્ષ જેવું શૈભારહિત દેખાવા લાગ્યું. આ પ્રમાણેનું પિતાનું શરીર જોઈને તેમણે એ વિચાર આવે કે શરીરની અલંકારથી કૃત્રિમ શોભા છે. બાકી આ શરીર તે અંદરથી વિશદિક મળથી અને બહારથી મૂત્રાદિકના પ્રવાહથી એમ ઉભય રીતે મલિન છે. આ પ્રમાણે તેમણે શરીર ઉપરની મમતા ઓછી કરવા માંડી એટલું જ નહિ, પરંતુ શુદ્ધ વિચારમાં આગળ વધતા જતા એવા તે રાજેપર અપૂર્વકરણના અનુક્રમથી ક્ષેપક શ્રેણિ ઉપર આરૂઢ થયા. શુક્લ ધ્યાનમાં તલ્લીન બનેલા એવા તેમને વિચારના પ્રભાવથી કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. ધન્ય છે આવા રાજર્ષિને કે જેમણે “ મન gવ મનુષ્યનાં જાળું વીમાક્ષ: ” એ વાક્યને ચરિતાર્થ કરી બતાવ્યું તેમજ ગૃહરાવાસમાં રહીને પણ કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું. पूर्ण व्रतेन भवतु क्रियया गतैः किं ? । कप्टैः कृतं च तपसाऽस्त्वलमन्यकृत्यैः। चेत् केवलं शिवसुखाब्जविकाशहेतुं ज्ञानस्वरूपममलं प्रवदन्ति सन्तः ॥ २४ ॥ टीका છે ને ! તેના પ્રત શિયા મg-wત કૉમન વિ. જિં? તYI –ોવામિ શાં-સૂત૬ ત૫સાડતુ-કૃત -શધર્મોમાસા - Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ નેમિભક્તામર [છીમાવામશૉहे नेमे ! चेद-यदि सन्तः-पण्डिताः केवलम्-असहायमेकं अमलं-निर्मलं शिवसुखाजविकाशहेतु-मोक्षसुखकमलोल्लासनकारणं एवंविधं ज्ञानस्वरूपं-ज्ञानलक्षणं प्रवदन्ति इति ॥ २४ ॥ (હે નાથ !) વે ત જેવડું - મ ર-પુણ-દ-વિકરા-દેતું જ્ઞાન-સ્વજવં પ્રવત્તિ, (તર્લ્ડ ) ત્રસેન પૂર્ણ, થિયા મવતુ, તૈઃ ?િ , તપ કરતુ, જયેઃ રમઝા શબ્દાથે પૂર્ઘસર્યું. વેજો. રન (મૂ૦ ગ્રત )=9ત વડે, વેઇ (નૂ દેવ =નિઃસહાયી, એકલા. મવા સર્યું. શિવ-(૧) કલ્યાણ; (૨) મોક્ષ. શિયથા (ક્રિયા)=ક્રિયા વડે. ga=સુખ. સૈા (જત )=ગમ વડે. અન=કમળ. જૈિનશું, સર્યું. વિવારા-ખીલવું તે. છેઃ (૦ )=કષ્ટો વડે. દેતુ-કારણ. તંત્રસર્યું. રિવસુલારિવારિતું-શિવસુખરૂપી કમળના ==વળી. વિકાસના કારણરૂપ. તાણા (મૂ૦ તi[ )તપશ્ચર્યાથી, તપથી. જ્ઞાન જ્ઞાન. દવા =સ્વરૂ૫. ઈ-સર્યું. શનિવેd=જ્ઞાનના સ્વરૂપને. અન્ય અપર. અમ (સમસ)=નિર્મલ. ત્ય કાર્ય. પ્રવત્તિ (ધા વન્) કહે છે. અચા=અન્ય કાર્યો વડે. સત (મૂળ સ )=સંતે, પરિડત. બ્લેકાર્થ “(હે નાથ !) જે સન્ત જ્ઞાનના રવરૂપને નિઃસહાયી તથા નિર્મલ તેમજ મુક્તિના સુખરૂપી કમલના વિકાસના કારણરૂપ કહે છે, તે પછી વ્રતથી તેમજ ક્રિયા વડે (પણ) સ; (વિહારાદિક) ગમનથી શું? (લોચાદિક ) કષ્ટ (પણ) શા કામનો ? તપશ્ચર્યાથી શી સાર્થકતા ! અને અન્ય (ધર્માભાસરૂપી) કાર્યોથી પણ બસ થયું ( અર્થાતુ આ બધી ક્રિયાઓ નકામી છે). "–૨૪ સ્પષ્ટીકરણ જ્ઞાન અને ક્રિયાને સહયોગ સર્યું ' શબ્દવાચક વિવિધ શબ્દોથી શોભતા આ પઘ દ્વારા રાજીમતી ક્રિયાને નિષેધ કરે છે, પરંતુ તે વાત યુક્ત નથી; કેમકે જ્ઞાન અને ક્રિયાના સહયોગથી જ મુકિત મળે છે. આ વાતની “સ જ્ઞાનનિયાખ્યાં છેઃ” સાક્ષી પૂરે છે. વિશેષમાં એ ધ્યાનમાં રાખવું કે જ્ઞાન એ દેખતું છતાં પાંગળું છે, જ્યારે ક્રિયા એ ગતિ કરનારી હોવા છતાં આંધળી છે; એટલે આ બંનેને અરસ્પરને સહયોગ જોઈએ. વિશેષમાં ઉત્તમ જ્ઞાનની સફળતા પણ ઉત્તમ ચારિત્રમાંજ સમાયેલી છે, એ વાતને શાસ્ત્રકારો પણ ટેકે આપે છે. કેમકે “જ્ઞાનu T૪ વિતિ ” યાને “સી વિવા યા વિમુ” એ તેમને મુદ્રાલેખ છે. આ ઉપરાંત મનુષ્યની કીંમત તેના વિચાર કરતાં આચાર ઉપરથી વિશેષ - Page #174 -------------------------------------------------------------------------- ________________ नैमिभक्तामरम् ] નેમિભક્તામર ૧૩૫ કાય છે અને દુનિયામાં છપ પણ ચારિત્રશાળી વ્યક્તિની જ પડે છે. આ સંબંધમાં ઘણું વિવેચન २४ श3 तेम छ, परंतु २५ । " आचारहीनं न पुनन्ति वेदाः " में वसिष्ठ-स्मृतिना ७४/ 24ધ્યાયના ત્રીજા લોકને ચરણને ઉલ્લેખ કરી વિરમવું ઉચિત સમજાય છે. આની વિશેષ માહિતી भारे नुमा विशेषावश्य: (गायां ११४३११६3). * बालश्चिखेलिथ सुरैः कृतनर्मकमैं धीरो भवंश्च समितौ भुवनेषु जिष्णुः । सत्त्वात् पुनः स च गृहीति' किमत्र गण्यो व्यक्तं त्वमेव भगवन् ! पुरुषोत्तमोऽसि ॥ २५ ॥ टीका हे भगवन् ! व्यक्तं-प्रकटं अत्र-लोके त्वं एव पुरुषोत्तमो गण्यः-संख्येय इति किमसि ? अपितु पुरुषोत्तमो गण्यो नासि । त्वं बालः सन सुरैः-देवैः सह चिखेलिथ-क्रीडां करोषि स्मेत्यर्थः । कथंभूतैः सुरैः ? कृतानि नर्मकर्माणि-क्रीडाकर्माणि येषां तैः । कर्मशब्दोऽत्राकारान्तोऽप्यस्ति । च-पुनः कथंभूतस्त्वं ? धीरो-दृढो भवन् । कस्यां ? समितौ-ईर्यादिपञ्चसमितिरूपेऽथवा साम्ययोगे । यतः- "समितियुधि सङ्गमे । साम्ये सभायामीर्यादौ" इति हैमानेकार्थः । पुनः कथंभूतस्त्वं ? भुवनेषु-विश्वेषु जिष्णुः-जयनशीलः । कस्मात् ? सत्त्वात्-पराक्रमात् । अथ कृष्णोऽपि सुरैः सह क्रीडां चकार, समितौ-सङ्ग्रामे सभायां वा धीरो भवन् पुनः सत्वात् विश्वे जयनशीलः । इति तव कृष्णस्य च साम्यं प्रोक्तम्, अथ कृष्णस्य विशेषमाह-पुन. रितिभेदे । स च कृष्णः गृही-कलत्रवान इति वर्तते, त्वं तु न इति, तेन पुरुषोत्तमः गण्यो नेति युक्तम् । पुरुषाणां मध्ये उत्तमः पुरुषोत्तम इति निरुक्तिः । अथवा "स च गृहीति भवास्तु योगी" इति पाठान्तरम् । तत्र पक्षे हे भगवन् ! त्वमेव पुरुषोत्तमोऽसि, साम्यधर्मत्वात् । पुनः सच कृष्णो गृही। पुनः भवान् तु योगी-योगधारी। यतः (श्रीवाग्भटविरचिते) अलङ्कारग्रन्थे (प०४, श्लो० ८५,८६) "केनचिद यत्र धर्मेण,द्वयोः संसिद्धसाम्ययोः । भवत्येकतराधिक्य, व्यतिरेकः स उच्यते ॥१॥-अनु० अस्त्वस्तु पौरुषगुणाजयसिंहदेव पृथ्वीपतेमृगपतेश्च समानभावः । किन्त्वेकतः प्रतिभटाः समरं विहाय सधो विशन्ति वनमन्यमशङ्कमानाः ॥२॥"-वसन्त० इति व्यतिरेकालङ्कार उक्तः । लोकभाषया स्त्रीरहितो योगी कथ्यते इत्यस्या ईर्ष्यावचनमपि ॥२५॥ १'ति भवांस्तु योगी' इति पाठान्तरम् । २ 'सात्म्य' इति क-पाठः । Page #175 -------------------------------------------------------------------------- ________________ १38 નેમિભક્તામર [श्रीभावप्रभात अन्वयः (त्वं ) घालः ( सन् ) कृत-नर्मन्-कमैः सुरैः चिखेलिथ, समितो धीरः भवन् सत्त्वात् च भुवनेषु जिष्णुः सः ( पुरुषोत्तमः ) च गृही इति ( तस्मात् ) हे भगवन् ! व्यक्तं त्वं एव अत्र पुरुष-उत्तमः Tળ: (તિ) કિંગલિ. શબ્દાર્થ વાર (વાણ)=બાળક. પુનળી . વિધિ (પા ક્ષેત્ર )=ક્રીડા કરી. ૨૪ (ત)-. તુઃ () દેવ સહિત. ટ્ટી (મૂળ હિન)=ગૃહસ્ય. ત્તિ (ધા 5)=કરેલ. દરિએમ.. નર્મન ક્રીડા. ત્રિશું. શર્મકૃત્ય. અત્ર આ જગતમાં. કાતરવા કર્યા છે કીડાનાં કૃત્યો જેણે એવા. નઃ (૦ fખ્ય )=ાણવા લાયક. ધીરઃ (૧૦ ધી)=૬૮. જે૫. મવન (મૂ૦મવત )-ત. વં(ન્યુ મ)=તું. ==વળી. gવજ, નમિતી (પૂ સમિતિ)=(૧) ઈર્યાદિક સમિતિમાં; (૨) મ ! (૧૦ માવા) હે ભગવન્! યુદ્ધમાં; (૩) સભામાં પુનમેનુષ્ય. મુરનેy (મૂ૦ મુવન)=દુનિયામાં . ઉત્તમ છે. નિcg ( [ નિg )=જયનશીલ, જીતવાના સ્વભા- ઉ ત્તમ(પુરુષોત્તમ)=(૧) મનુષ્યમાં શ્રે; વવાળે. (૨) નારાયણ. સરવાર ( ) પરાક્રમને લીધે. મણિ (ધા અ{ ) છે. કાથ જેમણે ક્રીડાનાં કૃત્ય કર્યા છે એવા દેવાની સાથે બાળક હોઈ કરીને તે જમ ક્રીડા કરી તેમજ (ઈર્યાદિક પાંચ ) સમિતિને વિષે [ અથવા યુદ્ધ કે સભામાં ] ધીર થયો થકે પરાક્રમ વડે દુનિયામાં તું જયનશીલ છે, તેમ તે નારાયણ પણ છે. પરંતુ ) તે ગહરથ છે (અને તું તે ચોગી છે), એથી કરીને હે ભગવન્! તુંજ અત્ર પુરૂષોત્તમ ગણી શકાય તેમ છે ખરેકે?”—૨૫ સ્પષ્ટીકરણ સમિતિ સમિતિ ” શબ્દનો અર્થ સાવધાનતા, સાવચેતી કે શુદ્ધ પ્રવૃત્તિ થાય છે. ચારિત્રની રક્ષાને માટે સાધુએ સમિતિ પાળવાની જરૂર છે. આ સમિતિના (૧) ઈર્ષા સમિતિ, (૨) ભાષા-સમિતિ, (3) એષણા-સમિતિ, (૪) આદાન-નિક્ષેપણ સમિતિ અને (૫) પારિષ્ઠાપનિકાસમિતિ એમ પાંચ પ્રકારો છે. તેમાં ઈ.સમિતિનો અર્થ એ છે કે જીવજંતુને વધ ન થઈ જાય તેટલા માટે તેમજ પોતે પણ રતામાં ખાડે હોય તે તેમાં પડી ન જાય ઈત્યાદિ ઉભય જીવના ૧ લેકમાં સ્ત્રી વગરનો મનુષ્ય “યોગી' કહેવાય છે. ૨ આ પાંચ સમિતિ અને મનગુપ્તિ, વચન-ગુપ્તિ અને કાય_તિ એ ત્રણ ગુપ્તિના સમુદાયને “અષ્ટ પ્રવચનમાતા' કહેવામાં આવે છે. Page #176 -------------------------------------------------------------------------- ________________ नेमिभक्तामरम् ] નેમિભક્તામર १३७ રક્ષણાર્થે એક યુગ (સરા) જેટલી અગ્ર દષ્ટિ રાખી ચાલવું. ભાષા-સમિતિથી એ સમજવાનું કે બેલતી વખતે સાવચેત રહેવું અર્થાતુ અહિતકારી કે પાપમય વચન બોલવું નહિ. એષણ સમિતિનું તાત્પર્ય એ છે કે શાસ્ત્રમાં જે વસ્તુઓ ભક્ષ્ય અને પેય ગણવામાં આવી હોય તે ગ્રહણ કરવી અર્થાત્ પ્રાસુક આહાર પાણી લેવા. આદાન-નિપ-સમિતિને અર્થ એ છે કે વસ્ત્ર તેમજ પાત્ર લેતાં મૂકતાં ભૂમિનું નિરીક્ષણ અને પ્રમાર્જન કરી તેમ કરવું. પારિષ્નાપનિકાસમિતિનો અર્થ એ છે કે મલમૂત્રને યોગ્ય ભૂમિએ ત્યાગ કરે. पूर्व प्रभो ! प्रबलपूरितपाञ्चजन्यः ___ के प्रेङिताच्युतभुजो हसितोऽस्य दारैः । मौनं श्रितः परिणये विमुखोऽधुनैवं तुभ्यं नमो जनभवोदधिशोषणाय ! ॥२६॥ टीका हे प्रभो ! पूर्व-प्रथमं भवान् ‘प्रबलपूरितपाञ्चजन्यः' प्रबलेन-शौर्येण पूरितो-मातः पाश्चजन्यो-चासुदेवशङ्खो येन स इति अभवत् । ततोऽनन्तरं भवान् के-प्रकाशेर्थात् प्रकाशयुक्ते मल्लाक्षाटके प्रेसिताच्युतभुजो-चालितकृष्णहस्तोऽभवत् । ततोऽनन्तरं कशब्दोऽत्रानुवर्तनीयः तेन के-जले जलाश्रये इत्यर्थः । अस्य कृष्णस्य दारैः सत्यभामादित्रीभिर्भवान् हसितः-हास्यं नीतः। ततोऽनन्तरं भवान् परिणये-विवाहमेलननिमित्तं मौनं श्रितः-गृहीतमानोऽभवत् । ततोऽनन्तरमधुना-साम्प्रतम् एवंप्रकारः कोऽर्थः ? तोरण आगतः पाणिग्रहणमकृत्वा पश्चाद् वलितः, संवत्सरदानं दत्वा व्रतं गृहीत्वा रेवतके योगासक्त इत्यर्थः । एवंशब्दः प्रकारार्थः । हे जनभवोदधिशोपणाय ! जनानां संसारसमुद्रशोपणे आयो-लाभो यस्य सः । अथवा जनो-मल्लक्षणस्तस्य भवः--जन्म स एवोदधिः-समुद्रस्तस्य शोषणे-स्थलकरणे आयो-लाभो यस्य स तस्य संबोधने इति । वियोगिनामेकाऽपि घटिका कल्पान्तकालोपमा भवति, अतो भवोदधीत्युक्तं युक्तम् । हे नेमे ! तुभ्यं नमः- नमस्कारोऽस्तु । एतेन त्वं शिक्षायोग्यो न, अहं तु शिक्षाकथनेन थकिता इति अत्यन्ततिरस्कृत्यलङ्कारोऽयम् , यदुक्तं नैषधे "मुखरय स्वयशोनवडिण्डिमं जलनिधेः कुलमुज्ज्वलयाधुना । अपि गृहाण वधूवधपौरुषं हरिणलाञ्छन ! मुश्च कदर्थनाम् ॥ १॥" इति ॥ २६ ॥ १ 'रैवतके ' इत्यधिकः ख-पाठः ! Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ નેમિભક્તામર [ શ્રીમાત્રમત अन्वयः (૨) મો! પૂર્વ (મવાર) પ્રવઠ-પૂરિત-પાસના, (તતઃ ) કૅલિત-સરયુત'-મુગા, શે અા હર દારિતા, વહિવે મૌન ચિતા, મછુના પૂર્વ વિમુa (ગમવત્ ), (તરમાત્) ગન-મવધિ-રાજા-માજ ! તુર્ય નમઃ | શબ્દાર્થ પૂર્વ પહેલાં. મૉનં (મૂ૦ મૌન)=મેનને. અમે (મૂવ પ્રમુFહે નાથ ! શ્રિતઃ (મૂળ તિ) આશ્રય કરેલ. પ્રાણપ્રકૃષ્ટ શૈર્ય. પરિવે (મૂળ રિનગ) લગ્નને વિષે. પૂતિ (પા પૂ)=પૂરેલ. વિમુવઃ (૦ વિમુર-વિમુખ. પાશ્ચાથ–પાંચજન્ય (નામનો શંખ). અષનાં હમણા. જિagazભ્યા=પ્રકષ્ટ પરાક્રમ વડે પૂર્યો છે શ્વ= મ. પાંચજન્ય જેણે એવા. તુચ્ચું (૬૦ સુમ૨) તને, કે (૧)=(૧)પ્રકાશમાં; (૨) જલમાં. નમર્તમકાર. વેદ્ધિ (ધા ૬ ) હલાવેલ. ===ોક. અયુત અચુત, કૃષ્ણ. મા=સંસાર. મુઝ હસ્ત, હાથ, ૩ધિ સમુદ્ર. મેજિતાયુતમુનઃ=વાળ્યો છે. કૃષ્ણને હાથ જેણે તે. ! ફોષv=શેષવું તે. વિતા (મૂ૦ સિત ) હસી કાઢેલ, અવકલાભ. (મૂ૦ દરમ્ =આની. તમારાજા !=હે લોકેના સંસાર સમુદ્રના (૫૦ ટાર) સ્ત્રી વડે. શેષણને લાભ છે જે દ્વારા એવા ! (સં. ) બ્લેકાર્થ હે નાથ ! પહેલાં તે તે પ્રકૃટ પરાક્રમ વડે પાંચજન્ય (નામને શંખ ) પૂર્યો હતો. ત્યાર બાદ તે પ્રકાશ(યુક્ત અખાડા )માં કૃષ્ણનો હસ્ત વાળ્યું હતું. વળી ત્યાર પછી જલાશયને વિષે એની પત્નીઓએ તને હસી કાવ્યું હતું. ત્યાર બાદ લગ્નના સંબંધમાં તે મૌન ધારણ કર્યું હતું અને હમણા તું આમ વિમુખ થયેલ છે. તે તેથી તેના [ અથવા મારા જેવા મનુષ્યના ] સંસાર-સમુદ્રનું શેષણને લાભ છે જે દ્વારા એવા (હે નાથ ) ! તને નમકાર હેજે.”—૨૬ સ્પષ્ટીકરણ કણ-વિચાર– દરેક વાસુદેવની પેઠે કષ્ણને ગરૂડનું વાહન હતું. તેની પાસે પાંચજન્ય શંખ, કમોદી ગદા, નન્દક પગ, શાકુંગ ધનુષ્ય અને સુદર્શન ચક્રહતાં. વળી તેને શ્રીવત્સનું લાંછન હતું. તેને હાથમાં ચમન્તક મણિ હતા, જ્યારે તેના ભુજની મધ્યમાં કેતુભ મણિ હતો. તેને સત્યભામા પ્રમુખ પત્નીઓ હતી. પાઠ-વિચાર ભક્તામર સ્તોત્રના ૨૬મા પધનું ચતુર્થ ચરણ તો “તુષ્ય નમો નિન મવધિજાય' એમ છે, જ્યારે અહિંઆ તે “જિનીને બદલે “જન' શબ્દનો ઉલ્લેખ કર્યો છે તેનું શું કા Page #178 -------------------------------------------------------------------------- ________________ नेमिभक्तामरम् ] નેમિભક્તામર १36 રણ એવો પ્રશ્ન ઉપસ્થિત થાય છે. શું ભકતામર સ્તોત્રની જૂની પ્રતમાં “જિન” શબ્દને બદલે જિન” શબ્દનો ઉલ્લેખ હશે કે જેથી કરીને અહિં પણ એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? त्वं चेच्छिवात्मज इतीश ! शिवाय मे किं ? नारिष्टनेमिरिति चेदशुभच्छिदेऽपि । स्वैर्वा निरुक्तवशतो मयि सानुकूलः स्वप्नान्तरेऽपि न कदाचिदपीक्षितोऽसि ॥२७॥ टीका हे नेमे ! चेद-यदि त्वं शिवात्मज इत्यसि, तदा त्वं मे-मम शिवाय कल्याणाय किं नासि ? शिवहेतुत्वात् शिवा जननी तत्पुत्रस्त्वं तादृशो नेति । हे नेमे ! चेद-यदि त्वं अरिष्टनोमरिति असि, तदाऽपि-पुनः त्वं मे ममाशुभच्छिदे-कष्टविदारणाय किं नासि ? अरिष्टस्य-अशुभस्य नेमिरिख प्रध्वंसकत्वादरिष्टनेमिरिति निरुक्ततः । वेति पक्षान्तरे । हे नेमे ! स्वैः-स्वकीयैर्जनैः कदाचिदपि-कस्मिंश्चिदपि काले स्वप्नान्तरेऽपि-निद्रावस्थायामपि त्वं मयि विषये सानुकूलः-अनुरागयुक्तो नेक्षितोऽसि न विलोकितोऽसि । कस्मात् ? निरुक्तवशतः-निरुत्यधीनतः । शिवात्मज इति अरिष्टनेमिरिति भवान् नामतोऽस्ति, परमार्थतो नास्ति इत्युक्तम् ॥२७॥ अन्वयः (हे ) ईश! चेद् त्वं 'शिवा'-आत्मजः इति ( असि, तर्हि ) मे शिवाय किं न ( असि )? चेद (त्वं ) 'अरिष्टनेमिः', ( तर्हि मे ) अशुभ-छिदे अपि (किं न ? )। वा स्वप्न-अन्तरे अपि स्वैः ( जनैः) निरुक्त-वशतः मयि स-अनुकूलः न कदाचित् अपि ईक्षितः असि । શબ્દાર્થ त्वं ( मू० युष्मद् )-तुं. अशुभच्छिदे-अशुभना नायने भाटे. चे . अपि-५g. शिवा-शिस स्वैः ( मू. स्व ) पोताना (ना) 43. आत्मज-पुत्र, नन्दन. वा-पक्षान्तरसूय ५०५५. शिवात्मजा शिवा (३)नान-हन. निरुक्त-व्युत्पत्ति. इति-मेम. वश-माधान. ईश ! ( मू० ईश )= नाय ! निरुक्तवशतः व्युत्पत्ति अनुसार, नामना अर्थ शिवाय ( मू• शिव )यायार्थे. प्रभारो. मे (मू० अस्मद् )-भारा. मयि (मू० अस्मद् ) भारे विषे. किंम. सानुकूलः मनुष, १४, सा२।. नम्नलि. स्वप्नवन. अरिए-अशुभ. अन्तर-मध्य. नेमि-य. अरिष्टनेमिः ( १ ) अरिष्टनेमि; ( २ ) मम स्वप्नान्तरे-२५नभा. प्रतिय कदाचित् पि. अशुभ-अशुभ. ईक्षितः ( मू० ईक्षित )-पायेद. छिद-छेयं ते, ना। ५२३। ते. | असि ( धा० अस् )-तुंछे. Page #179 -------------------------------------------------------------------------- ________________ १४० નેમિભક્તામર [श्रीभावप्रभकृत પ્લેકાર્થ " (नाय !) तुं शिवा (देवी) नो नन्दन दाय, तो पछी भा२। स्याणार्थ उम થતું નથી ? વળી જે તું અરિષ્ટનેમિ હોય, તે પછી મારા અશુભનું છેદન કેમ કરતા નથી ? અથવા નિરૂક્તને લીધે તું અનુકૂલ લેવો જોઈએ તથાપિ તું તારા સ્વજનો) વડે પણ વનમાં પણ पि भा। प्रति सानुसनेवाय नथी.”–२७ वेत्थेति नाद्रिवसते ! विशदं ध्रुवं त्वां सौवं मतं प्रतिविभातमिदं ब्रवीति । रागीभवद् विकचकोकनदश्रियाऽरं बिम्ब रवेरिव पयो धरपार्श्ववति ॥ २८ ॥ टीका अद्रौ वसतिर्यस्य स तस्य संबोधने हे अद्रिवसते ! त्वमिति न वेत्थ-न वेत्सि । इतीति कि? तदाह-हे नेमे ! ध्रुवं-निश्चितं, प्रतिविभातं विभातं विभातमित्यव्ययीभावः, प्रभाते प्रभाते । धरपार्श्ववर्ति-रैवतकपर्वतसमीपवर्तमानं पयो-जलं कर्तृपदम् । इदं मतं-मनोऽभिप्रायं त्वां ब्रवीति । बञ् धातुर्द्विकर्मकः । कथंभूतं मतं ? स्वस्येदं सौ-स्वकीयम् । पुनः कथंभूतं ? विशदं-निर्मलम् । पुनः कथंभूतं मतं ? अरम्- अत्यर्थ विकचकोकनदश्रिया-विकस्वररक्तकमलच्छायया रागीभवत्-सआयमानरक्तवर्णम् । किमिव ? रवेविम्बमिव-सूर्यस्य विम्बमपि मतं त्वां ब्रवीति । शेपं तथैव योजनीयमिति । एतेन जलं त्वां प्रति कथयति---यथाऽहं जलं रक्तकमलश्रिया सह रागीभवामि तथा त्वमपि राजीमत्या राह रागीभव इति त्वं न वेत्थ इति स्थितम् । “धरः कूमाधिपे गिरौ कपासमूले" इति हैमानेकार्थः ॥२८॥ अन्वयः (हे) अद्रि-वसते! रवेः बिम्बं इव रिकच-कोकनद-श्रिया (प्रति-विभातं) रागीभवत् धर-पार्श्ववर्ति पयः इदं विशदं ध्रुवं सीवं अरं मतं त्वां प्रति-विभातं ब्रवीति इति न वेत्थ । શબ્દાર્થ वेत्थ (धा०विद)-जलो छे. वसति-निवास. इति मेम. अद्विवसते! पर्वत ५२ निवासी सेवा। न-नलि. अद्रि पर्वत. विशदं ( मू० विशद )-निमग Page #180 -------------------------------------------------------------------------- ________________ नेमिभक्तामरम् ] નેમિભક્તામર १४१ ध्रुवं ( मू० ध्रुव ) निश्चित. श्रिया ( मू० श्री )-सभी 43. स्वां (मू० युष्मद )-तन. विकचकोकनदश्रिया-विरवर पानी सभीनी सौवं (मू० सौव )-२५४१य, पोताना. साये. मतं (मू० मत )-भत, अभिप्राय. अरं (मू० अर)-सत्यंत. विभात:लात, सवा२. बिम्ब ( भू० बिम्ब )-पि. प्रतिविभातं प्रत्ये। प्रभाते. रवेः ( मू० रवि )-सूर्यनु. इदं (मू. इदम् )-मा. इव-म. ब्रवीति (धा० )-हे छे. पयः (मू० पयस् )-ore. राग-२४ता. धर-पर्वत. रागीभवत्-ततानुं माय२९ परतो. पार्श्व-सभी५. विकच-वि:२५२, पानेस. वर्तिन-होनार. कोकनद-२३१ मत, ५. धरपार्श्ववर्ति-पतना समीप होनाई. લેકાર્થ "नो ( 1) पर्वतन। ५२ निवास छ मेवा ( नाथ ) ! २वितुं निम्न (સર્વદા) વિકસ્વર પની લીમી સાથે રક્તતાનું આચરણ કરે છે (અર્થાતુ પ%ની જેમ પિતે પણ રકત બને છે, તેમ તું મારી સાથે રાગી થા) એમ (આ) પર્વતની પાસે વહેતું જલ તને નિમલ, નિશ્ચિત તેમજ અત્યંત એ પોતાનો અભિપ્રાય પ્રત્યેક પ્રભાતે કહે છે એ તું જાણતો नथा. ( मेनी तने ५५२ हाय, तो तुं माम भा२१ प्रति १ि२७१ २९ ५। 3 ?)"-२८ स्वामिन् ! ' समुद्रविजया'वनिपालसूनो ! स्तादीश्वरोऽत्र यदहार्यगतिं तवेमाम् । कान्ति निवारयति विष्णुपदोदितां कस्तुडोदयादिशिरसीव सहस्ररश्मेः ॥ २९ ॥ टीका हे स्वामिन् ! हे समुद्रविजयावनिपालसूनो !- हे समुद्रविजयभूपपुत्र ! अत्र-रैवतकनगे भवानीश्वरः-स्वामी शब्दच्छलान्महादेवः स्तात्-भवतु । यद-यस्मात् कारणात् को नरः तवेमां कान्तिम्-इच्छां शोभा वा निवारयति ? अपि तु न कोऽपीत्यर्थः । “कान्तिः शोभाकामनयोः" इति हैमानेकार्थः । कथंभूतां कान्तिं ? अहार्या-हर्तुमशक्या गतिः-गमनं यस्याः सा, अथवाऽहार्ये-पर्वते रैवतके गतिः-गमनं यस्याः सा, अथवाऽहार्यवत् पर्वतवद गतिहठस्वरूपा यस्यांसा तामिति । पुनः कथंभूतां कान्ति ? विष्णोः-कृष्णस्य पदं अर्थात् कीडास्थानं रैवतकस्तस्मिन्नुदिता-उदयं प्राप्ता, अथवा विष्णुपदवत्-आकाशवत् उदिता-उद्गता, शून्या निरर्थका इत्यर्थः, अथवा विष्णुपदे-आकाशे उदिता, भूमिगतं मनोहरवस्तुसार्थ विहाय शून्यस्थाने जातेत्यर्थः, तामिति । महादेवस्यापि कान्ति को निवारयति ? अहार्ये-हिमाचले गतिर्यस्याः सा तां विष्णु Page #181 -------------------------------------------------------------------------- ________________ १४२ નેમિભક્તામર [માવમિતિ– પતિ-શોતાનું અથવા વિદgવાતિ-ઘટિત વંવિધ જાતિ-શોમાં મિत्यर्थः । गङ्गा तु हरिचरणोद्गता हरशिरःस्थितेति लोकोक्तिः इत्युक्तिलेशः । यथा तुङ्गोदयाद्रिशिरसि-उच्चोदयाचलशिखरे सहस्ररश्मे:-सूर्यस्य कान्ति को निवारयति ? । विष्णुपदे-आकाशे उदिતમ્ | શે ઇથોજિત યોમિતિ ર3 अन्वयः (છે) વામન ! “સમુદ્રવિજ્ઞા'-અવનિgrઢ-શ્વનો ! સત્ર વ તત્ તવ રૂમ માર્ય-ર્તિ વિષ્ણુ-પ-ટિતાં ત સુ-૩-દિ-શિક્ષિ સન્ન-રમે ફુવ નિવારથતિ ? શબ્દાર્થ મન ! (મૂળ સ્વામિન)=હે નાથ ! નિવારવતિ (પાળ વાર્ ) નિવારણ કરે. સમુદ્રવિજયસમુદ્રવિજય, કૃષ્ણના કાકા. વિષ્ણુ-કૃષ્ણ. અવનિutણ=પૃથ્વીપતિ, રાજા. =(૧) ચરણ; (૨) સ્થાને સૂનુ-પુત્ર. વિદgg(૧) કૃષ્ણનું ચરણ; (૨) કૃષ્ણનું સ્થાન; સમુદ્રકિનાપારૂનો !=હે સમુદ્રવિજય રા- ( ૩) આકાશ. જાના પુત્ર. વિત (ધા ડુ=ઉદયમાં આવેલ. તાત ( પા૦ અન્)=ો. વિજુuોતાં (૧) કૃષ્ણના ( કીડા ) સ્થાનમાં શ્વ ( ર ) (૧) સ્વામી, (ર) મહાદેવ ઉદયમાં આવેલી; (૨) આકાશની જેમ ઉદયમાં અત્ર=અહિંઆ. આવેલી; (૩) આકાશમાં ઉદય પામેલી, (૪) જેથી કરીને. વિષ્ણુના ચરણમાંથી નીકળેલી. અદાર્થ (૧) ચોરી નહિ શકાય એવું; (૨) પર્વત. ! = (મૂ૦ કિમ્)=ણ. અતિ ગતિ, ગમન. તુ ઉચ, ચે. અર્થાર્ત (૧) હરી નહિ શકાય એવું ગમન છે ૩ =ઉદય. જેનું તે; (૨) પર્વત પ્રતિ ગમન છે જેનું તે; | દ્રિગિરિ, અચલ. (૩) પર્વતના સમાન ગતિ છે જેની તે. શિ=ોચ, શિખર, તો ત્રિવિરાજઉચ ઉદયાચળના શિખર ઉપર. તવ (મૂળ યુપમદ્ )=તારી. જેમ. માં (મૂ૦ ફેમ)=આ. સહૃસ્ત્ર=હજાર. જાતિ (૫૦ #ારિત)=( ૧ ) શોભાને ( ૨ ) [ રમ=કિરણ. ગંગાને. સન્નારમે =હજાર કિરણ છે જેનાં તેની, સૂર્યની. લોકાર્થ હે નાથ ! હે સમુદ્રવિજયે ( નામના ) પતિના નન્દન ! અહિંઆ અર્થાત્ આ ગિરનાર ગિરિ ઉપર ) તું ઈશ્વર (મહાદેવ) છે, કારણ કે કૃષ્ણના (કીડા- થાન (રૂપી આ પર્વત) ઉપર ઉદયમાં આવેલ અથવા આકાશની જેમ ઉદયમાં આવેલ (અર્થાતુ નિરર્થક ), અથવા આકાશમાં (નહિ કે સકલ મનહર વસ્તુથી મને મેહક એવી ભૂમિને વિષે) ગયેલ ] તેમજ (કોઈથી પણ ) ન હરી શકાય એવી ગતિ છે જેની એવી [ અથવા પર્વત પ્રતિ ગમન છે જેનું એવી અથવા પર્વતના સમાન (હઠવાળી) ગતિ છે જેની એવી ] તારી શોભાને, ઉચ્ચ ૧ મહાદેવના પક્ષમાં હિમાલય ' સમજવો. Page #182 -------------------------------------------------------------------------- ________________ नेमिभक्तामरम् ] નેમિભકતામર १४३ ઉદયાચળના શિખરને વિષે (રહેલા ) સૂર્યની આકાશને વિષે ઉદયમાં આવેલી તેમજ અહાર્ય सपी अन्तिनी म ११ निवारी श ?"-२६ सारेच्छुदुर्लभमतोऽफलमेव मन्ये मुख्य महेश ! महतोऽप्यपरोपकृत् ते । सिद्धागमार्थवरमुच्चदशं स्वरूपमुच्चैरतट सुरगिरेरिव शातकौम्भम् ॥ ३० ॥ टीका हे महेश !-हे महाप्रभो ! अहं ते-तव स्वरूप-ध्यानावस्थागतरूपं अतः-कारणादफलं-निरर्थकमेव मन्ये-जानामि । कथंभूतं स्वरूपं ? मुख्यं -प्रधानमिति । पुनः कथंभूतं स्वरूपं ? सिद्धा-देवास्तेषामागम-आगमनं तस्यार्थो-हेतुस्तेन वरं-श्रेष्ठम् । अथवा सिद्धः -प्रसिद्ध आगमानां-जिनप्रणीतशास्त्राणामों-हेतुस्तेन वरमिति, आगमोत्पत्तिकारणत्वात् । 'आगमस्त्वागतौ शास्त्रे" इति हैमानेकार्थः । पुनः कथंभूतं स्वरूपं ? 'उच्चदर्श' उच्चा-ऊ; गुणस्थानापेक्षया दशाऽवस्था यस्य तदुच्चदशम् । एवं विधमपि विशेषणद्वारेणाफलकारणमाह--पुनः कथंभूतं स्वरूपं ? अपरोपकृत-परेपामनुपकारकं, त्वत्स्वरूपस्यानुभवगम्यत्वात् स्थूलमतीनामकिञ्चित्करम् । अथवा विषमस्थानस्थितस्य दर्शनमपि दुर्लभमतो जनानामनुपकारकमिति । पुनः कथंभूतं स्वरूपं ? 'सारेच्छुदुर्लभं' सारं-श्रेष्ठमिच्छतीति सारेच्छुन्तेन दुर्लभं-दुष्प्रापंमिति । कथंभूतस्य ते ? महतो-महानुभावस्यापि । किमिव तटमिव । यथाऽहं सुरगिरेः-मेरुपर्वतस्य शातकौम्भं-सुवर्णमयं तटं अतोऽफलं मन्ये । कथंभूतं तटं ? मुख्य-प्रधानम् । पुनः कथंभूतं तटं ? 'सिद्धेति' सिद्धाः-प्रसिद्धा आगमा अगाः शब्दप्रभेदत्वाचन्दनादिवृक्षा अथो(श्च)अन्यवस्तृनि तेवरं-श्रेष्ठम् । पुनः कथंभूतं तटं ? उच्चदशम्-उन्नतदशम् । पुनः कथंभूतं तटं ? उच्चैः-उन्नतम् । एवं विधमपि अफलकारणमाह-पुनः कथंभूतं तटं ? अपरोपकृत्-अनुपकारकम् । यतः कथंभूतं तटं ? सारेच्छुदुर्लभ-धनवाञ्छकनरदुष्प्रापे. मिति । कथंभूतस्य सुरगिरेः ? महत-प्रोढस्येति ॥३०॥ अन्वयः (हे ) महत्-ईश ! ( अहं ) ( महतः ) सुर-गिरेः शातकौम्भं, ( मुख्यं), (सिद्ध-आगम-अर्थवरं, उच्च-दशं ) उच्चैः, ( अ-पर-उपकृत्, सार-इच्छु-दुर्लभं ) तटं इव महतः अपि ते मुख्यं, सिद्ध-आगम-अर्थ-वरं, उच्च-दर्श स्वरूपं अ-पर-उपकृत् , सार-इच्छु-दुर्लभं अतः अ-फलं मन्ये । શબ્દાર્થ सार-(१) श्रेष्ठ; (२)धन. सोरच्छुदुर्लभं श्रेष्ठनी ( अथवा धननी ) -७ इच्छु-नार. રાખનારને દુર્લભ. दुलेभ-हुर्समा अतस्ये था रीन. १-२ 'पकमिति ' इति ख-पाठः । Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ મિભક્તામર ( શ્રીમાવપ્રમત કરું (પૂ. ર ) નિરર્થક વા=બેક. gવ=જ. વિજ્ઞાનમાર્ણવ =(૧) દેવોના આગમનને હેલું મળે (ધા મન ) હું માનું છું. લઇને શ્રેષ્ઠ, (૨) આગમને હેતુ પ્રસિદ્ધ મુલ્યું (મૂ૦ મુરા)=મુખ્ય, પ્રધાન. હોવાને લીધે ; (૩) પ્રસિદ્ધ થયા તેમને મત મેટા. વસ્તુઓ વડે ઉત્તમ. રા નાથ. ૩૨- ચી, મહેરા!હે મહાપ્રભુ ! સર-અવરથા. મત (મૂળ મદત )-(૧) મહાન (પુરૂષ)ની; ૩ =ઊંચી છે અવરથા જેની તે. (૨) પ્રૌઢની. સ્થi (મૂળ વહા)=સ્વરૂપ. T=અન્ય. ૩=ઉન્નત, ઊંચું. ૩૫ત્તઉપકાર કરનારૂં. તટે (મૂળ તટ )–શિખર. rutv=અન્યને નહિ ઉપકાર કરનારું. દેવ. તે (ન્યુ મન્ )તારું. નિરિ પર્વત. સિદ્ધ (૧) દેવ; (૨) પ્રસિદ્ધ કુર =સુરગિરિના, મેરૂના. સામ(૧) આગમન; (૨) શાશ્વ; (૩) વૃક્ષ. |. વ-જેમ. અર્થ=(૧) હેતુ; (૨) વસ્તુ. સાતમ (મૂળ જ્ઞાતી)=સુવર્ણમય. શ્લોકાર્થ હે મહાપ્રભુ ! જેમ પ્રૌઢ એવા મેરૂ પર્વતનું પણ મુખ્ય, સુવર્ણમય, પ્રસિદ્ધ (ચન્દનાદિક) વૃક્ષે તેમજ (અન્ય) વરતુઓ વડે ઉત્તમ, વળી ઉચ્ચ દશાવાળું એવું તેમજ ઉન્નત એવું શિખર અન્ય જિનેને નહિ ઉપકાર કરનારું (હેવાથી ), તેમજ ધનની ઈચ્છા રાખનારને દુર્લભ (હેવાથી) નિરર્થક છે, તેમ મહાનુભાવ જેવા તારા પણ પ્રધાન, વળી દેવોના આગમનને લઇને શ્રેષ્ઠ [ અથવા ( જિન-પ્રણત) આગમનો હેતુ પ્રસિદ્ધ હોવાને લીધે ઉત્તમ ], તથા વળી (ગુણ સ્થાનની અપેક્ષાએ) ઉચ્ચ અવસ્થાવાળા એવા રવરૂપને સાધારણ મતિવાળાને તે અગમ્ય હોવાને લીધે અથવા વિષમ સ્થાનમાં તારો વાસ હોવાથી તારા દર્શન પણ દુર્લભ હોવાને લીધે) અન્ય (જને) પ્રતિ ઉપકાર નહિ કરનારું (હેવાને લીધે) તેમજ શ્રેષ્ઠની ઇચ્છા રાખનારને દુર્લભ હોવાને લીધે હું નિરર્થક માનું છું.”–૩૦ उच्चोपलासनमशीतकरातपत्रं वातोच्चलद्विततनिर्झरचामरं च । देवार्चित ! त्रिकमिहास्तु तवैवमेव प्रख्यापयत् त्रिजगतः परमेश्वरत्वम् ॥ ३१॥ हे देवार्चित !-हे सुरपूजित ! इह-अस्मिन् पर्वते तव एवम्-अमुना प्रकारेण एव-निश्चयेन त्रिकं अस्तु-भवतु । एकं 'उचेति' उच्च उपलः-पापाण एवासनं-विष्टरम् । द्वितीयं 'अशीतेति' Page #184 -------------------------------------------------------------------------- ________________ नेमिभक्तामरम्] નેમિભક્તામર ૧૪૫ अशीतकरः-सूर्य एवातपत्र-छत्रमिति । तृतीयं 'वातोश्चेति' वातेनोच्चलन्त-ऊोद्गच्छन्तो वितताविस्तीर्णभावं प्राप्ता निर्झरा एव चामरं इत्येवं त्रिकमिति । कथंभूतं (?) त्रिकं किं कुर्वत् ? त्रिजगतःत्रिभुवनस्य परमेश्वरत्वं प्रख्यापयत्-कथयत् इति रोपोक्तिः ॥ ३१ ॥ अन्वयः (हे ) देव-अर्चित ! इह तव त्रि-जगतः परमेश्वरत्वं प्रख्यापयत् उच्च-उपल-आसनं, अ-शीतकर-आतपत्रं, वात-उच्चलत्-वितत-निर्झर-चामरं च त्रिक एवं एव अस्तु । શબ્દાથે उच्च-322य, या. च-अने. उपल-पत्थ२. देव-सु२. आसन-यासन, मे. अर्चित (धा० अर्च) =जयेस, पूनित. उच्चोपलासनं- जया ५५२३५ सासन. देवार्चित ! डे सुरे। पति ! शीत-शातण. त्रिक-त्रानो समुदाय. कर-२६. इह-अत्र. अशीतकर-९] छ रिनात, सूर्य. अस्तु (पा० अस्)-हे.. आतपत्रताथी २क्ष ४२नार, छत्र. तव (मू• युष्मद् )ता. अशीतकरातपत्र-सूर्य३५ छत्र. एवं सेम. बात-पवन. एव%Dr. उचलत् (धा. चनयेत: प्रख्यापयत् ( धा० ख्या )-18२ ५२नार. वितत (धा. तन् ) विस्तीर्ण. निर्झर-रे. त्रित्रय. चामर-याभ२. जगत् हुनिया, सुवन. घातोचलद्विततनिझरचामर पवन 43 यता त्रिजगतः त्रिभुवनना. तेभान विस्तीर्ण सेवा १२॥३५याम२. । परमेश्वरत्वं ( मू० परमेश्वरत्व )=५२मेश्व२५॥ने. પ્લેકાર્થ " सुरे। 43 पूनित (प्रभु)! अत्र ( अथात 21 ५५तने विव) त्रिभुवनन। ५२भेश्वरપણને જાહેર કરનાર એ તારો (૧) ઉચ્ચ પત્થર રૂપી આસન, (૨) સૂર્યરૂપી છત્ર અને (૩) પવન વડે ઊંચા જતા તેમજ વિરતીર્ણ એવા ઝરારૂપી ચામર એ ત્રણને સમુદાય આવોજ डी. "-31 उक्तेष्वमीषु वचनेषु मयाऽमृतानि जानीध्वमादृतरुषाऽप्यनुरागयुक्त्या । नेत्रादिषु प्रथितसाम्यगुणेन मे हि पद्मानि तत्र विबुधाः परिकल्पयन्ति ॥ ३२ ॥ टीका हे नेमे ! यूयं अमीषु वचनेषु अमृतानि-पीयूपाणि जानीध्वं-बुध्यध्वम् । कथंभूतेषु वचने ? मयोक्तेषु-भाषितेषु । कथंभूतया मया? आरतरुपा (अपि)-धृतकोपयाऽपि । कया ? अनुरागयुक्त्या Page #185 -------------------------------------------------------------------------- ________________ १४६ નેમિભક્તામર [ श्रीभावप्रभकृतअनुरागयोजनेन । हीत्युपप्रदर्शने । विबुधाः-पण्डिता मे-मम तत्र नेत्रादिषु पद्मानि-कमलानि परिकल्पयन्ति-कथयन्ति । केन ? प्रथितसाम्यगुणेन-विख्याततुल्यगुणेनेति, यथा नेत्रे कमलं मुखे कमलमित्याद्युपमानं धृतं, तथा वचनेष्वमृतोपमानमिति ।। ३२ ॥ अन्वयः (हे 'नेमे !' ) आरत-रुषा अपि मया अनुराग-युक्त्या उक्तेषु अमीषु वचनेषु अमृतानि जानीध्वम् , हि विबुधाः मे तत्र नेत्र-आदिषु प्रथित-साम्य-गुणेन पद्मानि परिकल्पयन्ति । શબ્દાર્થ उक्तेषु ( मू० उक्त प्यारेल. आदि-अभुम. अमीषु ( मू० अदस्या . नेत्रादिषु नेत्रहिन विषे. घचनेषु (मू० वचन)-पयनान विषे. प्रथित (धा० प्रथू)=पात. मया (मू० अस्मद)-भाराथी. साम्य-तुस्य. अमृतानि (मू० अमृत) अभृतो. जानीध्वं (धा० ज्ञा) तमेगा . गुण गुण आहत (धा० ह ) माइरेस, पा२९] रेसो. प्रथितसाम्यगुणेन सि६ तुल्य गुरे रीन. रुष-धि, गुरसा. मे ( मू० अस्मदू)-भास आटेतरुषाधारण ध्ये य पी. हिमो. अपि-. पद्मानि ( मू० पद्म)=५ो. अनुराग-प्रीति. तत्र-स. युक्ति-योग, संध. विबुधाः (मू० विबुध )=प९ितो. अनुरागयुक्त्या भातिना संयथा. नेत्रभि . | परिकल्पयन्ति ( धा• कुप् )="डे . લેકાર્થ (હે નેમિનાથ!) જેણે કેપ ધારણ કર્યો છે એવી (અર્થાત મારે અનાદર કરતા હોવાથી તમારા પ્રતિ ગુરસે થયેલી એવી) હું હોવા છતાં પણ મારાથી પ્રીતિપૂર્વક ઉચ્ચારાયેલાં આ વચનને વિષે તમે અમૃતની કલ્પના કરો, કેમકે પરિડતો મારા નેત્ર (મુખ) આદિમાં પ્રસિદ્ધ साहय गुण बापाने सी उमसनी पना रे छ. "-3२ मत्स्वाम्यहं च मुखनेत्रजितावमुष्या नीतोष्णतामिति मदेन मृगेण मन्ये । दाहाय मे प्रकृतिरीश ! विघोर्यथाऽस्ति तादृक् कुतो ग्रहगणस्य विकाशिनोऽपि ? ॥ ३३ ॥ टीका हे ईश !-हे स्वामिन् ! यथा-येन प्रकारेण विधोः-चन्द्रस्य प्रकृतिः-ज्योत्लामयस्वमावः कर्तृपदं मे-मम दाहाय-भस्मीकरणाय अस्ति, तादृक्-ताशी विकाशिन-उद्योतभाजोऽपि Page #186 -------------------------------------------------------------------------- ________________ नेमिमक्तामरम् ] નેમિભક્તામર १४७ ग्रहगणस्य-उडुगणस्य प्रकृतिः कुतोऽस्ति ? नास्तीत्यर्थः । अहमेवं मन्ये । कथंभूता प्रकृतिः ? इति उष्णतां नीता-उष्णत्वं भावि(प्रापि )ता । केन ? मृगेण-लाञ्छन मिषहरिणेन । केन करणभूतेन ? मदेन कस्तूरिकया । इतीति किं ? मत्स्वामी-मम स्वामी चन्द्रः च-पुनः अहं मृगः इमो द्वौ अमुष्या-राजीमत्या मुखनेत्रजितौ-राजीमतीमुखनेत्राभ्यां परामूतो, पीडितावित्यर्थः । इति हेतोः । “मदः कस्तूरिकायां च" इत्यनेकार्थः ॥३३॥ अन्वयः (हे ) ईश | यथा मत्-स्वामी अहं च अमुष्याः मुख-नेत्र-जितौ इति मृगण मदेन उष्णतां नीता विधोः प्रकृतिः मे दाहाय अस्ति, तादृक् ( प्रकृतिः ) विकाशिनः अपि ग्रह-गणस्य कुतः १ इति मन्ये । શબ્દાર્થ स्वामिन-पानी, नाथ. दाहाय ( मू० दाह )-संतापने अय. मत्स्वामी मारे। नाय. मे (मू० अस्मद् )-भारा. अहं (मू. अस्मद् ). प्रकृतिः (मू० प्रकृति )=प्रति, २वभाव. च:सने. ईश! (मू. ईश )= २वामी ! मुख-पहन. विधोः ( मू० विधु )=य-नी. जित ( धा० जि )-ताये. यथा-भ. मुखनेत्रजितो मु५ मने नत्र पछतायेस. अस्ति (धा० अस् )-७. अमुष्याः (मू० अदस्)-मानां. ताटक ( मू० तादृय)-पी. नीता (धानी )- वायसी. कुता=३५था. उष्णतां (मू० उष्णता)गभी प्रति. ग्रह-. इति-मेम. गण-समुहाय. मदेन (मू० मद)२तूरी दा. ग्रहगणस्य-अहाना समुदायनी. मृगेन ( मू. मृग )२५थी. विकाशिनः (मु० विकाविन्य मान. मन्ये (धा० मन्)- भानुछु. अपि-प. શ્લેકાર્થ હે નાથ ! મારો સ્વામી તેમજ હું આ (રાજીમતી)નાં મુખ અને નેત્ર વડે જીતાયા એથી કરીને કોપાયમાન થયેલા) હરણ વડે કસ્તૂરી દ્વારા ઉષ્ણતાને પામેલી એવી ચન્દ્રની શીતળ) પ્રકૃતિ (પણ) જેમ મારા પરિતાપાર્થે છે, તેવી પ્રકૃતિ પ્રકાશમાન એવા ગ્રહોના સમુદાયની પણ ध्याथी डा श म हुँ भानुं धुं."-33 अत्रैव पश्य परमां पर ! कैरविण्यां ज्योत्स्नाप्रिये च वितनोति रति शशाङ्कः । स्नेहान्वितः परिवृढो विमुखोऽयनं हि दृष्ट्वाऽभयं भवति नोभवदाश्रितानाम् ॥ ३४ ॥ Page #187 -------------------------------------------------------------------------- ________________ १४८ નેમિભક્તામર [श्रीभावप्रभकृत टीका हे पर !-उत्कृष्ट ! अथवा पर ! शत्रुरिव प्रतिकूलत्वात् । अत्र-अस्मिन् प्रसिद्ध एव पदार्थे त्वं पश्य-विलोकय । हे नेमे ! शशाङ्क:-चन्द्रः कैरविण्या-कुमुद्वत्यां च-पुनर्योत्लाप्रिये-चकोरविहङ्गमे परमां-उत्कृष्टां रति-रागं वितनोति-विस्तारयति । हि-यस्मात् स्नेहान्वितः-प्रीतियुक्तः परिवृढः-स्वामी विमुखः-पराङ्मुखो न भवति । किं कृत्वा ? उभवत् उभयोः-द्वयोः कुमुदिनीचकोरयोरिव आश्रितानां-सेवकानां अभयं-भयरहितं अयनं-मार्ग गृहं वा दृष्ट्वेति । निजस्वामी सेवकानां मार्ग गृहं वा गच्छति सङ्गमार्थ प्रीत्येत्यर्थः । इति राजीमत्या विप्रलम्भाधिकारः (सम्पूर्णः) ॥३४॥ अन्वयः (हे ) पर ! अत्र एव पश्य ! शश-अङ्का कैरविण्यां ज्योत्स्ना-प्रिये च परमां रति वितनोति, हि स्नेह-अन्वितः परिवृढः उभ-वत् आश्रितानां अयनं अभयं दृष्ट्वा विमुखः न भवति । શબ્દાર્થ अत्र-अहिंसा. स्नेह भीति. एव . अन्वित (धाइ)-युत, साहित. पश्य (धा० दृश् )-तुंने. स्नेहान्विता प्रीतिया युत. परमां ( मू० परमा )-Grge. परिवृढः (मू० परिषद्ध )-वामी. पर ! (मू० पर)-(१) श्रेष्ट; (२) हे शत्रु।। विमुखः (मू० विमुख ) विभुम, प्रतिपून. कैरविण्यां (मू. कैरविणी)-मुहिनीत विषे. अयनं (मू० अयन )-ने. ज्योत्स्ना -य--प्रभा, यां:२९. हि भ. प्रिय-प्रिय, वस्खल. दृष्ट्वा ( घा० दृश् ) . ज्योत्स्नाप्रिये-य--अमा प्रिय बने तो विष, अभयं ( मू० अभय )-निर्भय, १५२खित. यारन विषे. भवति (धा. भू)-थाय छे. च-मने. वितनोति (धा तन् विस्तारे थे. नम्नलि. रति (मू० रति ) प्रीतिने. उभ-मे. शश-भृग. वत्:मा. अङ्क थिन, खांन. उभवत्-थेनी मा. शशाङ्कामा छे बांछन त, यद्र.. आश्रितानां (मू० आश्रित ) आय सीधेवाना. લેકાર્થ " हे श्रेष्ठ (स्वामी )! [अथवा ( भा॥ २१॥ त२६ प्रति वाथी ) हे शत्रु!] તું અહિંઆજ જે. ચન્દ્ર કુમુદિની પ્રતિ તેમજ ચકર (પક્ષી) પ્રતિ (કેવી) ઉત્કૃષ્ટ પ્રીતિને વિસ્તાર કરે છે. તેનું કારણ એ છે કે પ્રીતિયુક્ત સ્વામી આ બે (કુમુદિની અને ચકેર)ના જેવા આશ્રિત (જ)માર્ગ [કે તેમનું ગુડ] નિર્ભય જોઇને તેનાથી વિમુખ થતું નથી (અર્થાત त सेना मार्ग अथवा गृह त२३ संगमार्थ तय छ )."---3४ १ सम्पूर्णः' इत्यधिको ख-पाठः । Page #188 -------------------------------------------------------------------------- ________________ नेमिभक्तामरम्] નેમિભક્તામર ૧૪૯ સ્પષ્ટીકરણ શૃંગાર -અધિકાર– શુંગાર રસ એ નવ રસો પૈકી પ્રથમ છે. આ રસના સંભેગાત્મક શૃંગાર અને વિપ્રલમ્માત્મક શૃંગાર એમ બે પ્રકારો પડે છે. આ વાતની વાટાલંકારના પંચમ પારછેદનું નિમ્ન લિખિત પંચમ પદ્ય સાક્ષી પૂરે છે – કામિથો ત્યાં, વૃત્તિ સાર ૩૧. રંગોનો વિપ્રથાશે–ત્યે તુ વિધો મત છે " તેમાં વિપ્રલમ્માત્મક શૃંગારના પૂર્વાનુરાગ, માન, પ્રવાસ અને કરૂણું આશ્રીને ચાર પ્રકાર પડે છે, તેમાં પૂર્વાનુરાગનું લક્ષણ એ છે કે – "स्त्रीपुंसयोर्नवालोका-देवोल्लसितरागयोः। શેર પૂર્વાનુdrisa-vપૂર્ણggયોર્જા ” –વાગભટાલકાર, ૫૦ ૫, પ્લે ૧૮ અર્થાતુ નૂતન દર્શન માત્રથી તેમનામાં રાગ ઉત્પન્ન થયે છે તેમજ જેમની અભિલાષા અપૂર્ણ છે એવા સ્ત્રી-પુરૂષની અવસ્થા તે “પૂર્વાનુરાગ' છે. માન અને પ્રવાસન સંબંધમાં આ પછીને નીચે મુજબનો કલોક પ્રકાશ પાડે છે – “मानोऽन्यवनितासा-दीाविकृतिरुच्यते। प्रवासः परदेशस्थे, प्रिये विरहसम्भवः ॥" અર્થાતુ (પતિએ કરેલા) અન્ય અબળાના સંગથી (પત્નીમાં) જે ઈર્ષોથી વિકાર ઉત્પન્ન થાય છે તે માન' છે; જ્યારે પ્રિય પરદેશમાં હોય, ત્યારે વિરહને લઈને ઉત્પન્ન થતા વિપ્રલમ્સશૃંગાર તે પ્રવાસ ” છે. કરૂણાત્મક શૃંગારનું સ્વરૂપ આ પછીના લોકમાં નીચે મુજબ આપ્યું છે – " स्यादेकतरपञ्चत्वे, दम्पत्योरनुरकयोः। : ફr/હથોડવું, વૃત્તવન પર્વ છે ! ” અર્થાત્ એક એકના અનુરાગી દમ્પતીમાંથી એકનું મરણ થતાં જ રસ ઉદ્દભવે છે તે કેરૂ ણાત્મક શૃંગાર છે અને આ રસ તે વૃત્ત-વર્ણનમાં-સંપૂર્ણ પ્રબન્ધમાંજ હોઈ શકે છે. ૧ રસનું લક્ષણ– " विभावैरनुभावैश्च, सात्विकैर्व्यभिचारिभिः । બારોવાળ ૩, થાયીમાવો : મૃતઃ છે!” –વાભદાલંકાર, ૫૦ ૫ શ્લ૦ ૧ ૨ સરખાવો શુરવીર"[[–રિયાકૂિલમાન: છે रौद्रवीभत्सशान्ताश्च, नवैते निश्चिता बुधैः ॥" –વાગભટાલંકાર, ૫૦ ૫ શ્લે ૨ ૩ આ રસને કેટલાક કરુણ રસ તરીકે ઓળખાવે છે અને તેમના મત પ્રમાણે વિપ્રલમ્માત્મક શંગારને આ એક ભેદ નથી, એટલે એના તેઓ પૂર્વાનુરાગ, માન અને પ્રવાસ એમ ત્રણ ભેદે જ સ્વીકારે છે. જુઓ શ્રીહેમચન્દ્રસૂરિકૃત કાવ્યાનુશાસનને બીજો અધ્યાય. Page #189 -------------------------------------------------------------------------- ________________ નેમિભક્તામર ( श्रीभावप्रभकृत આ ઉપરથી જોઇ શકાય છે કે રાજીમતી અને નેમિનાથને લગતા શૃંગાર-રસ સંયાગાત્મક નહિ હાવાથી તે વિપ્રલમ્ભાત્મક છે. તેમાં પણ તે નેમિનાથ પ્રભુ તારણે આવ્યા, ત્યાં સુધી તે તેને પૂર્વાનુરાગ કહી શકાય. તેારણેથી પાછા ફર્યાં ત્યાર પછીથી તેા એક્લા પ્રવાસાત્મક રસને પ્રારંભ ગણી શકાય અને જ્યારે તેમણે સિદ્ધિ-સુન્દરીને વરવાને માટે તપ કરવા માંડ્યું ત્યારથી માંડીને તે રાંજીમતીએ જ્યાં સુધી દીક્ષા લેવાના વિચાર ન કર્યાં ત્યાં સુધી તેને માનાત્મક શૃંગાર ગણી શકાય. એ તા દેખીતી વાત છે કે શૃંગારના સ્થાનમાં વૈરાગ્ય ઉત્પન્ન થવાથી આ રસનેા નાશ થાય છે અને વૈરાગ્યના પ્રાદુર્ભાવ થાય છે. તે પ્રમાણે આ પદ્ય સમાપ્ત થતાં વિપ્રલëાત્મક શૃંગારના અધિકાર સમાપ્ત થાય છે અને વૈરાગ્યની શરૂઆત થાય છે. ૧૫૦ * माकन्दवृन्दवनराजिपदे निरेनो सह्योऽप्यहो ! सकलकेवलसम्पदाप्तेः । सालत्रयं भविभृतं भुवि मोहभूपो निर्गतमेन:- पापं यस्मात् स निरेनास्तस्य संबोधने हे निरेन: ! - हे निष्पाप ! अहो इत्यावोsपि - असहनीयोऽपि मोहभूपः सकलकर्मनाथको मोहराजः सालत्रयं - चप्रत्रिकं नाक्रामति-न पीडयति । कथंभूतं सालत्रयं ? ते तव क्रमयुगाचलसंश्रितं - चरणयुगलपर्वताश्रितम् । पुनः कथंभूतं सालत्रयं ? भविभृतं देवैर्नरैस्तिर्यग्भिः पूर्णम् । कथंभूतस्य ते ? ' सकलेति' सकलं-सम्पूर्ण यत् केवलं - केवलज्ञानं तस्य सुम्पेद आप्तिः - प्राप्तिर्यस्य स तस्य सकल केवलसम्पदाप्तेः । कस्मिन् ? ' माकन्देति' माकन्दा - आम्रास्तेपां वृन्दानि यस्मिंस्तत् एवंविधं यद् वनं तस्य राजिः - श्रेणिस्तस्याः पदे - स्थाने रैवतके । आधारे सप्तमी । श्रीनेमेः केवलज्ञानं रैवतके समुत्पन्नमिति ॥ ३५ ॥ नाक्रामति क्रमयुगाचलसंश्रितं ते ॥ ३५ ॥ टीका अन्वयः (हे ) निर्-एनः ! अहो अ- सह्यः अपि मोह-भूपः माकन्द-वृन्द-वन-राजि - पदे सकल - केवलसम्पद्-आप्तेः ते क्रम-युग- अचल - संश्रितं भविन्-भृतं साल-त्रयं भुवि न आक्रामति । શબ્દાર્થ माकन्द =भा, मो. वृन्द समुहाय. वन=पन, मंगल. राजि-श्रेषि. १ 'सम्पदायाः' इति ख- पाठः । पद-स्थान. माकन्दवृन्दवनराजिपदे = यात्रा (वृक्ष) समुદાયા છે જેમાં એવાં વર્તાની શ્રેણિના સ્થા नभां Page #190 -------------------------------------------------------------------------- ________________ नेमिभक्तामरम् ] નેમિભક્તામર ૧૫૧ નિઃશૂન્યતાવાચક અવ્યય. નિ=ભવ્ય. ના પાપ. મૃત (ધાં ”)=પૂર્ણ, ભરપૂર. નિઃા =હે પાપ-રહિત ! મવિકૃતંભોથી ભરપૂર. સા=ખમી શકાય તેવો. મુવ (મૂળમ્)=પૃથ્વી ઉપર. સા=અસહનીય. મ=માહ. v=પણ. મૂઘરાજા. અહો અહો. મોમૂત્રમોહરાજ. સસંપૂર્ણ ==નહિ. દેવ કેવલ (જ્ઞાન). સામતિ (વા મ્)=આક્રમણ કરે છે. સપલમી. મ=ચરણ, આરિ=પ્રાપ્તિ. યુગ યુગલ, જોડકું. સ વાલwવા=સંપૂર્ણ કેવલ( જ્ઞાન )રૂપી =પર્વત. લક્ષ્મીની પ્રાપ્તિ ( થઈ ) છે જેને તેના. આંશ્રિત (ધા ત્રિ)=આશ્રય લીધેલ. સર્ટિગઢ. મિથુવર્ણાતિંકચરણ-યુગલરૂપી પર્વત વડે ===ણને સમુદાય. આશ્રિત. સાયંત્રણ ગઢ. તે (મૂળ યુદ્) તારા. કાર્થ સર્વજ્ઞતાને પ્રભાવ હે પાપરહિત (પ્રાણ-નાથ ) ! આમ (વૃક્ષો )ના સમુદાયોથી યુક્ત વનોની શ્રેણિના રથાનમાં (અર્થાતુ ગિરનાર પર્વત ઉપર ) જેને સંપૂર્ણ કેવલ(જ્ઞાન)રૂપી લક્ષ્મીની પ્રાપ્તિ (ઈ) છે એવા તારા ચરણ-યુગલરૂપી પર્વતે વડે આશ્રિત તેમજ ભવ્ય (છોના આગમન) વડે પૂર્ણ એવા ત્રણ ગઢનું અસહનીય (પ્રતાપવાળો) એ મહરાજ (પણ) આક્રમણ કરતો નથી એ આશ્ચર્ય છે. ”—૩૫ अथ नेमिस्तुतिद्वारं प्रकटयन्नाह इत्युत्सुका गतिविनिर्जितराजहंसी “નીમતી’ દઢમતિઃ સુરતી યતીરામ इन्द्रः स्तुतं ह्युपययाविति नोऽसुखाग्निं त्वन्नामकीर्तनजलं शमयत्यशेषम् ॥ ३६ ॥ ૧ વિચારે– " गत्या विभ्रममन्दया प्रतिपदं या राजहंसायते यस्याः पूर्णमृगाङ्कमण्डलमिव श्रीमत्सदैवाननम् । यस्याश्चानुकरोति मेत्रयुगलं मीलोत्पलानि श्रिया । तां कुन्दाईदतीं त्यजञ्जिनपती राजीमती पातु घः॥" –વાક્ષટાલંકાર ૫૦૪, ૫૦ ૫૧ Page #191 -------------------------------------------------------------------------- ________________ १५२ નેમિભક્તામર [श्रीभावप्रभकृतटीका हीति निश्चितं राजीमती यतीशं-साधुस्वामिन नेमिनं इति उपययौ-समीपंजगाम । कथंभूता राजीमती ? इत्युत्सुका-सादरा। इतीति किं तत् ? प्रभुसमीपं मोहभूपपीडारहितमिति हेतोः। पुनः कथंभूता राजीमती? 'गतिविनिर्जितराजहंसी' स्पष्टम् । पुनः कथंभूता राजीमती? दृढमतिःनिश्चलबुद्धिः। पुनः कथंभूता राजीमती ? सुसती-शुभसाध्वी । कथंभूतं यतीशं । इन्द्रैः स्तुतंकीर्तितम् । इतीति किं ? हे नेमे ! त्वन्नामकीर्तनजलं तव नामस्तवनमेव नीरं कर्तृपदं न:-अस्माकं असुखाग्निं-दुःखानलं अशेष-समस्तं शमयति-स्फेटयति ॥ ३६॥ अन्वयः इति उत्सुका गति-विनिर्जित-राजहंसी दृढ-मतिः सु-सती 'राजीमती' त्वद्-नामन्-कीर्तनजलं नः अ-शेषं अ-सुख-अग्निं हि शमयति इति इन्द्रः स्तुतं यति-ईशं उपययौ । શબ્દાર્થ इति-सम. यतशिं-भुनीश्वरने. उत्सुका (मू० उत्सुक )-आतुर. इन्द्रः ( मू० इन्द्र )=-=ी 43. गतिया. स्तुतं ( मू० स्तुत )=२तुति २रायेदा. विनिर्जित (धा. जि )=तेस. हि-निश्यतावायॐ अव्यय. राजहंसी- सी. उपययौ (धा० या ) सभी५ ग. गतिविनिर्जितराजहंसी-यासमती नः (मू० अस्मद् )-समारा. રાજહંસીને જેણે એવી. सुख-सुम. राजीमती-भती अग्नि-मनि, माग. दृढनिश्क्षण. असुखाग्निं=g:५३५ अजित मति-भुद्धि. नामन्नाम. रढमतिः निश्वर छ सुधि नीत. कीर्तन-रतवन. सु श्रेष्ठतावाय अव्यय. जल-ore, पाए. सती (मु० सत् )-सोपी. स्वन्नामकीर्तनजलं-तारा नामना तिन३५ स. सुसती-उत्तम सोपी. शमयति (धा० शम् )=शत रे छ.. यति भुनि. अशेष ( मू० अ-शेष )-समरत, नि:शेष. પ્લેકાર્થ રાજીમતીનું નેમિનાથ પાસે ગમન " ( मा२। प्राण-नाथ पासे माह ५९भी वो मनी नय छ ) मेम (Mena ) આતુર બનેલી એવી, વળી ગતિ વડે જેણે રાજહંસીને (પણ) પરાજિત કરી છે એવી, તથા વળી નિશ્ચલ મતિવાળી એવી તેમજ ઉત્તમ સાધ્વી એવી રાજીમતી “(હે નાથ) તારા નામના કિર્તિનરૂપી જલ અમારા સમસ્ત દુખાગ્નિને નક્કી શાંત કરે છે.' એમ ઇન્દ્રો વડે સ્તુતિ કરાयेदा मेवा ( पोताना स्वामी ) भुनाव२ (नेमिनाथ )नी सभी५ २४. "--3६ Page #192 -------------------------------------------------------------------------- ________________ नेमिभक्तामरम् ] નેમિભક્તામર १५3 मत्तालिपाटलमलीमसकामभोगी योगीश ! दुर्धरकषायफटोत्कटाक्षः। जय्यो जवेन जठराप्तजनोऽपि तेन त्वन्नामनागदमनी हृदि यस्य पुंसः ॥ ३७ ॥ टीका हे योगीश!-हे साम्ययोगस्वामिन् ! यस्य पुंसो-नरस्य हदि-हृदयकमले त्वन्नामनागदमनीतवाभिधानमेव भुजङ्गदमनी ओषधी वर्तते । यत्तदोर्नित्यसंवन्धः। तेन पुरुषेण मत्तालिपाटलमलीमसकामभोगी जय्यः-जेतुं शक्यते । मत्ता:-क्षेव्यं प्राप्ता येऽलयो-भ्रमरास्तेषां पाटलं-समूहस्तद्वन्मलीमस:-कृष्णो यः काम एव भोगी-सर्प इत्यर्थः । कथंभूतः ? 'दुर्धरेति' दुर्धरा-दुःसहा-भयङ्करा ये कषायाः-क्रोधादयस्त एव फटाः-फणास्तैरुत्कटे-तीव्र अक्षिणी नेत्रे यस्य सः । अथवा दुर्धरकपायाः फटा-दम्भा एव उत्कटे-मत्ते अक्षिणी यस्य स इति । " फटास्तु कैतवे फणे" इति, “ उत्कटस्तीव्रमत्तयोः" इति च हैमानेकार्थः । पुनः कथंभूतः मैत्त कामभोगी ? जवेनवेगेन जठरम्-उदरमाप्तः प्राप्त एवंविधो जनो यस्य सः। अपिः विस्मये । कामसर्पण सर्वे जना भक्षिताः सन्ति ॥ ३७॥ अन्वयः यस्य पुंसः हदि त्वद-नामन्-नाग-दमनी ( वर्तते ) तेन दुर्धर-कषाय-फट-उत्कट-अक्षः, जवेन जठर-आप्त-जनः अपि मत्त-अलि-पाटल-मल्लीमस-काम-भोगी ( जवेन ) जय्यः। શબ્દાર્થ मत्त-6-मत्त. उत्कट-(१) तात्र; (२) उन्मत्त. अलि-अभर. अक्षि नेत्र. पाटल-समूह दुर्धरकषायफटोत्कटाक्षः (१) हुर्धर पाय३५॥ मलीमस-ए, जो. ३। 43 तीन छ नेत्रा नांवा; (२) हुर्घर काम-महन, २ति-पति. કષાય જેવા કે કપટ તે રૂપી ઉન્મત્ત છે નેત્રો भोगिन्-सर्प, साप. नांसा मत्तालिपाटलमलीमसकाममोगीमत्त श्रमाना । जय्यः ( मू. जय्य )-20Tी १५ तेवो. સમૂહના સમાન કાળો કામદેવરૂપી સર્પ. जवेन ( मू० जव )-वेथा, ७५या.. योगिन् योगी, मुनि. जठर-६२, पेट. ईश-नाय. आप्त ( धा० आप् )=प्रात. योगीश ! हे योगिनाय, हे मुनीश्वर । जन मनु०५. दुर्धरलय ४२, दुःसनीय. जठराप्तजनः-सेना र विष प्रा या छ कषाय-पाय. मनुष्य। मेवे. फट-(१) ३९; (२) ३५८. अपि-विरभयवाय अव्यय. फटा-य. तेन ( मू० तद् )-तेनाथी. 'दुर्धरेति' इत्यधिकः ख-पाठः । २ 'मत्त० कामभोगी' इत्यधिकः ख-पाटः । Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ નેમિભક્તામર [श्रीभावप्रभकृत नामन्नाम. त्वन्नामनागदमनी-तारानाभा नागहमनी. नाग-सर्प. हृदि ( मू० हृद् )-यमा. दमनी ( १ ) विषने ना२ मेषधा; (२) Mगुली यस्य ( मू० यद, )=ोना. भत्र पुंसः ( मू० पुंस्) मनुष्यना. કાર્ય " महे! ! २ मनुष्यना यमा ता नाम३पी ना-मनी छ, तनाथी हुर्धर (पा) કષાયરૂપી ફેણ વડે તીવ્ર નેત્રવાળે (અથવા દુર્દર કષા જેવાં કે કપટ તે રૂપી ઉન્મત્ત છે નેત્ર જેનાં એવો) તેમજ ઝડપથી જેના ઉદરને વિષે મનુષ્ય પ્રાપ્ત થયા છે એવો (અર્થાતુ વેગપૂર ર્વક મનુષ્યનું ભક્ષણ કરી ગયેલે એવો) ઉન્મત્ત બ્રમરોના સમૂહની જેમ કાળો કામદેવરૂપી સર્પ (Any ) ती ॥७य छ. "-3७ कालोपमं विशददर्शनकृत्यशून्यं । पक्षद्वयात् सदसतो धृततर्कजालम् । मिथ्यात्विशासनमिदं मिहिरांशुविढं त्वत्कीर्तनात् तम इवाशु भिदामुपैति ॥ ३८ ॥ टीका हे नेमे ! इदं मिथ्यात्विशासनं कर्तृपदं त्वत्कीर्तनात्-तव सम्यक्स्तवनात् आशु-शीघ्र तमः-अन्धकारमिव भिदां-विनाशं उपैति-प्रामोति । कथंभूतं मिथ्यात्विशासनं ? कालोपमंकालकूटविषसमानं, मृत्युदायित्वात् । पुनः कथंभूतं मिथ्यात्विशासनं ? विशददर्शनकृत्यशून्यंनिर्मलसम्यक्त्वकार्येण रहितम् । पुनः कथंभूतं मिथ्यात्विशासनं ? सदसतः-शुद्धाशुद्धात् पक्षवयाद् धृततर्कजालं-धृतविचारजाल मिति । कथंभूतं तमः ? मिहिरांशुविद्ध-सूर्यकिरणखण्डितमिति ॥३८॥ __ अन्वयः त्वत्-कीर्तनात् काल-उपमं, विशद-दर्शन-कृत्य-शून्य, सत्-असतः पक्ष-यात् धृत-तर्क-जालं इदं मिथ्यात्विन्-शासनं मिहिर-अंशु-विद्धं तमः इव आशु भिदा उपैति । શબ્દાર્થ काल- कूट ( २ ). पक्षमा. उपमा-५मा. द्वय-युगल, ने. कालोपमंसटना समान मानी मे. पक्षवूयात् ५क्ष-युगलथी. विशद-निम. सत्-शुक्ष. दर्शन-श्रदान. असत्-अशु. कृत्य-अर्य. सदसत शुमने सशुई. शून्य-२डित. धृत (धा० धृ)-पार रेस. विशददर्शनकृत्यशून्य-निर्भणानना था तर्क-त. २खित. जाल . Page #194 -------------------------------------------------------------------------- ________________ नेमिमक्तामरम् ] નેમિભક્તામર ૧૫૫ ધૃતર્જનારું ધારણ કરી છે તર્કની જાળને જેણે એવું. | નિદિ વિસૂર્યનાં કિરણે વડે ભેદાયેલું. મિથ્યાયિન મિથ્યાત્વી. જીર્તન-પ્રશંસા. રાસન શાસન, અજ્ઞા. વતન—તારા કીર્તનથી. મિથ્યાત્વરાનં–મિથ્યાત્વીઓનું શાસન. તમા (મૂળ તમ)-અંધકાર, અંધારું વુિં (મૂ• ફરમ) આ. વ=જેમ. ત્રિસૂર્ય. ગાશુ શીઘ, સત્વર. અંશુ કિરણ. મિર (મૂ૦ મિલા)=ભેદને, નાશને, વિદ્ધ (ધા વિભેદાયેલું. | ઐતિ (પા ) =પામે છે. શ્લોકાર્થ “જેમ સૂર્યનાં કિરણોથી ભેદાયેલું અંધારું સત્વર નાશ પામે છે, તેમ તારા કીર્તનથી આ (મૃત્યુદાયક હોવાથી) કાલકૂટની ઉપમાવાળું, નિર્મળ દર્શનના કૃત્યથી રહિત તથા વળી જેણે (એકાંત) સત્ અને (એકાંત) અસતુ એમ બે પક્ષથી તર્ક જાળ પાથરી છે એવું મિથ્યાત્વીઓનું શાસન શીઘ નાશ પામે છે.”—૩૮ સ્પષ્ટીકરણ સત” અને “અસ” સંબંધી વિચાર કોઈ પણ વસ્તુના સંબંધમાં જૂદી જૂદી અપેક્ષાએ વિચાર કરવો તે “અનેકાન્તવાદ યાને “સ્યાદ્વાદ' છે. આ અનેકાન્તવાદ–શૈલીને ઉપયોગ કરવાથી યથાર્થ જ્ઞાન પ્રાપ્ત થાય છે, જ્યારે તેથી વિપરીત લક્ષણવાળી એકાન્તવાદ–શૈલીને આશ્રય લેવાથી અયથાર્થ જ્ઞાન થવાને પૂર્ણ સંભવ રહે છે. એ સુવિદિત હકીકત છે કે દરેક વસ્તુની બંને બાજુઓ તપાસવી જોઈએ. આ વાતના ઉપર શાસ્ત્રકારોએ તે ખાસ ધ્યાન આપવું જોઈએ. જે શાસ્ત્રો આ દષ્ટિપૂર્વક રચવામાં આવ્યાં હોય તે આદરણીય તેમજ હિતકારી છે એમ કહેવામાં જરાએ ભય રહેતો નથી. ટૂંકમાં જે ધર્મમાં સ્યાદ્વાદ-સિદ્ધાન્તને યથોચિત સ્થાન આપવામાં આવ્યું હોય, તે જ “ધર્મ' એવા નામને લાયક ગણી શકાય; બાકી બીજા ધર્મો તો નામધારી જ સમજવા જોઈએ. કોઈ પણ પદાર્થ એકાન્તતઃ સતું કે એકાન્તતઃ અસતું નથી એમ જૈને માને છે, અપેક્ષા અનુસાર દરેક પદાર્થમાં સત્ત્વ, અસત્ત્વ, નિત્ય, અનિત્યત્વ એવા વિરૂદ્ધ ધર્મો પણ સુખેથી સ્વીકારી શકાય તેમ છે, એવી આ તેમની માન્યતા અરથાને નથી. આ સંબંધમાં વિચાર કરતાં સમજી શકાય છે કે જેઓ પદાર્થને એકાત્તતઃ સતું માને છે, તેઓ તેમ કરવામાં ભૂલે છે. પ્રથમ તો કઈ પણ પદાર્થને “એકાન્તતઃ સત’ માનવાથી તેનું વિશિષ્ટ સ્વરૂપ ઉડી જાય છે. કેમકે તેમાં અન્ય પદાર્થોના ધર્મને પણ અંતર્ભાવ માને પડે છે અને એથી કરીને તે પદાર્થને અભાવ માનવાને પ્રસંગ પ્રાપ્ત થાય છે અથવા તે સમસ્ત બ્રહ્માણ્ડને તેજ પદાર્થરૂપ માનવું પડે છે અને આ હકીકત તો ઇષ્ટ નથી. કેમકે આવી માન્યતાવાળાને તે પિતાની પત્નીને પણ સર્વથા જનનીરૂપે તેમજ જનનીને પણ સર્વથા પત્નીરૂપે સ્વીકારવી પડે તેમ છે, કેમકે એક જ વસ્તુમાં તે સર્વ ધર્મોનો સર્વથા સ્વીકાર કરે છે. એકા Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ નેમિભક્તામર [ શ્રીમાલામતન્તવાદી આ સંબંધમાં એવો બચાવ કરી શકે તેમ નથી કે અમે તે સર્વ ધર્મો એક જ અપેક્ષાપૂર્વક સ્વીકાર્યા નથી, પરંતુ અન્યાન્ય અપેક્ષા પ્રમાણે તેમ કર્યું છે, કેમકે એ કાર્ય તે અનેકાવાદીનું છે. વળી વસ્તુને એકાન્તતઃ સતું માનનારને તેને ફટર નિત્ય માનવી પડશે અને તેમ કરવાથી તે તેને શિરે અનેક આપત્તિઓ આવી પડશે. તેમાંની અવ એકનું દિગ્દર્શન કરાવવામાં આવે છે અને તે એ છે કે પોતે પણ પિતાની આર્થિક, નૈતિક કે આધ્યાત્મિક સ્થિતિ સુધારી શકશે નહિ. આથી બીજી મોટી આપત્તિ શું હોઈ શકે ? આવી જ રીતે કોઈ પણ વસ્તુને એકાત્તતઃ અસત્ માનવી તે પણ ઈષ્ટ નથી, કેમકે તેમ કરવા જતાં તે બ્રહ્માણ્ડ શુન્યરૂપ બને છે. અન્ય શબ્દોમાં કહીએ તે ભયંકર શુન્યવાદને સ્વીકાર કરે પડે તેમ છે.” જૈન શાસ્ત્રમાં નિવેદન કર્યા મુજબ દરેક પદાર્થનું (૧) દ્રવ્ય, (૨) ક્ષેત્ર, (૩) કાલ અને (૪) ભાવ એમ ચાર દષ્ટિપૂર્વક અવલોકન થઈ શકે છે. તેમાં દરેક પદાર્થનું અસ્તિતત્વ પિતાના દ્રવ્યાદિક આશ્રીને રહેલું છે, પરંતુ અન્ય પદાર્થોને દ્રવ્યાદિક આશ્રીને રહેલું નથી એમ વીકારવું તે અનેકાન્તવાદ છે અને આ ઉત્તમ માર્ગ છે અને તેને જૈન દર્શનમાં પૂર્ણ સત્કાર કરવામાં આવે છે, જોકે કેટલીક વાર તો જૈનેતર દર્શનમાં પણ અનેકાવાદની ગબ્ધ આવે છે. - આ ચારે દષ્ટિએને વિચાર કરીએ તે પૂર્વે એ વિચારવું અરથાને નહિ ગણાય કે જેને પિતા” કહેવામાં આવે છે, તે તેના પુત્રને પિતા છે અર્થાત્ તે અન્યના પુત્રને પિતા નથી. એટલે કે તે વ્યક્તિમાં અમુક અપેક્ષાએ પિતૃત્વ ધર્મ રહેલો છે અને અમુક અપેક્ષાએ તે ધર્મ રહેલ નથી. અર્થાત્ પુત્રથી પિતા તરીકે સત્ એવો જે પિતા તે બીજાના પુત્રથી પિતા તરીકે અસત્ છે. આ ઉપરથી સમજી શકાય છે કે પિતાના ગુણોથી–પિતાના ધર્મોથી–પિતાના સ્વરૂપથી જે દ્રવ્ય સતુ છે, તેજ દ્રવ્ય બીજા દ્રવ્યના ગુણેથી–બીજા દ્રવ્યના સ્વરૂપથી અસત્ છે. આ હકીકત વિશેષ ધ્યાનમાં આવે તે માટે આપણે ઘટનું ઉદાહરણ ચારે દષ્ટિપૂર્વક વિચારીએ. ધારે કે એક ઘટ માટીને બનેલો છે અને તે મુંબઈમાં રહેલો છે. વળી તે શર ઋતુમાં ઉત્પન્ન થયેલા છે તેમજ તે શુષ વર્ણવાળે છે. એમાં માટી, મુંબાઈ, શિર ઋતુ અને શુક્લ વર્ણ એ આ ઘટના દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ છે. આથી કરીને આ ઘટ માટીરૂપ છે પરંતુ તે જળરૂપ નથી એમ કહી શકાય; અર્થાત્ સ્વદ્રવ્યની અપેક્ષાએ એ સત છે, પરંતુ પારદ્રવ્યની અપેક્ષાએ તે અસત્ છે. એવી જ રીતે મુંબાઇમાં રહેલો ઘટ મુંબાઈ-ક્ષેત્રની અપેક્ષાએ સતુ છે, પરંતુ અન્ય ક્ષેત્રની જેવા કે સુરત, અમદાવાદ ઇત્યાદિની અપેક્ષાએ અસતુ છે. એવી જ રીતે શરદ્દ ઋતુની–રવેકાલની અપેક્ષાએ ૧સ્વકાલની અપેક્ષાએ સત્ત્વ, અસત્ત્વ વિચારતાં એ પણ સમજી શકાય છે કે અમુક કાલનો માટીનો બનેલો ઘટ અ ય કાલમાં તેના પરમાણુની સંખ્યામાં તેમજ તેની ગોઠવણમાં ફરક પડતાં તે જલરૂપે કે પિત્તળરૂપે કે એવા કોઈ અન્ય પદાર્થરૂપે પણ પરિણમે, કેમકે દરેક પદાર્થ એકજ જાતના પુદ્ગલનો બનેલો છે. આ પુલના પરમાણુઓની સંખ્યા અને યેજના પ્રમાણે તે પુદગલ અન્ય અન્ય વ્યરૂપે પરિણમે છે, એવું જૈન શાસ્ત્રકારોનું કથન છે, Page #196 -------------------------------------------------------------------------- ________________ नेमिभक्तामरम् ] નૈમિભક્તામર ૧૫૭ એ સત્ છે, જ્યારે હેમન્તાદિક અન્ય ઋતુએની અપેક્ષાએ તે અસત્ છે. વળી તે શુક્લ વર્ણની અપેક્ષાએ સત્ છે, જ્યારે અન્ય વર્ષોંની અપેક્ષાએ અસત્ છે. છે કે આ ધટ રવ-ભાવથી સત્તુ છે, પરંતુ પરભાવથી અસત્ છે. આ ઉપરથી સાર એ નીકળે * टीका ! त्वत्पादपङ्कजवनाश्रयिणः - तव चरणकमलवन सेविनः 'नरराजहंसा' नरा एव राजहंसा - उत्तमहंसा रत्नत्रयं लभन्ते - प्राप्नुवन्ति । कथंभूतं रत्नत्रयं ? ' संवित्तीति ' संवित्तिः - सम्यग् - ज्ञानं, दर्शनं - सम्यक्त्वं, चरित्रं (च ) एतन्मयम् एतत्स्वरूपं प्रकाशं यस्य तत् । पुनः कथंभूतं रत्नत्रयं ? निरुपमं - उपमानरहितम् । पुनः कथंभूतं रत्नत्रयं ? ' क्षित्येति' क्षितिं विनाशमाप्तःप्राप्तः संसृतेः - संसारस्य परिश्रमस्य - क्लेशस्य दुःखदाहः - सन्तापो यस्मिंस्तदिति ॥ ३९ ॥ अन्वयः त्वत्-पाद-पङ्कज-वन-आश्रमिणः नर - राजहंसाः संवित्ति - दर्शन - चरित्र - मय-प्रकाशं, क्षितिआप्त- संसृति-परिश्रम - दुःख दाहं, निर्-उपमं रत्न - त्रयं लभन्ते । શબ્દા नर भनुष्य. राजहंस-हंस * रत्नत्रय निरुपमं नरराजहंसाः संवित्तिदर्शनचरित्रमयप्रकाशम् । क्षित्याप्त संसृतिपरिश्रमदुःखदाहं रत्न-रत्न. रत्नत्रयं = ऋणु रत्नाना समुहायते. निरुपमं ( मू० निरुपम ) - उपमा-रहित. त्वत्पादपङ्कजवनाश्रयिणो लभन्ते ॥ ३९ दर्शन-दर्शन. चरित्र-थारित्र. नरराजहंसा:-मनुष्ये।इपी शो. संवित्ति=सम्यग् ज्ञान, यथार्थ मोध. क्षिति-नाश. मय- २०३५वाय तद्धित अत्यय. प्रकाश - ते०४. संवित्तिदर्शनचरित्र मय प्रकाशं = सभ्य ज्ञान, हर्शन અને ચારિત્રરૂપ છે પ્રકાશ જેનેા એવા. १ 'तत्' इति ख- पाठः । आप्त ( धा० आपू ) = पामेश. संसृति=संसार. परिश्रम = परिश्रम, वेश. दुःख–दुः५. दाह-संताप क्षित्याप्त संसृति परिश्रमदुःखदाहं नाश भाग्यो छे સાંસારિક પરિશ્રમ સંબંધી દુઃખને સંતાપ જેને વિષે એવા. पाद-य२५. पङ्कज भण वन-वन. आश्रयिन् = आश्रय सेनार. त्वत्पादपङ्कजवनाश्रयिणः =तारा यर उभवीव નતા આશ્રય લેનારા. लभन्ते ( धा० लभ् )=आप्त रे छे. Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ નેમિભક્તામર [श्रीभावप्रभवतબ્લેકાર્થ " (हे नाथ ! ) ता॥ २२९१-४मा३पी पनना याश्रय सेना२। यथार्थ ज्ञान, दर्शन भने ચારિત્રરૂપ પ્રકાશવાળા એવા તથા વળી જેને વિષે સાંસારિક પરિશ્રમ સંબંધી દુઃખના સંતાપને नाश थये। छ सेवा तभ० ७५मा-२डित सेवा २त्न-जयने प्रा रे छ. "-30 वित्तेन साधकतमेन सुनद्धभावात् कैवल्यनायुरसिजैकरसाभिलाषाः। सम्यक्प्रमादसुभृतोऽव्ययतां त्वदीयात् त्रासं विहाय भवतः स्मरणाद् व्रजन्ति ॥४०॥ टीका हे नेमे ! असुभृतः-प्राणिनोऽव्ययतां-अक्षयभावं व्रजन्ति-प्राप्नुवन्ति । कस्मात् ? (स्मरणात्-) संस्मरणतः । किं कृत्वा ? भवतः-संसारात् त्रासं-भयं विहाय-त्यक्त्वा । कथंभूतात् स्मरणात् ? त्वदीयात्-भवदीयात्, तव संवन्धिनः । पुनः कथंभूतात् स्मरणात् ? 'सम्यकप्रमात्' सम्यक्-शुभा-सकलनैगमादिनयैरबाधिता प्रमा-ज्ञानं यस्मिंस्तत् (तस्मात् ) । पुनः कथंभूतात् स्मरणात् ? सुनद्धा-अतिशयेन बद्धा भावाः-पदार्था हेयज्ञेयादिका यस्मिंस्तत् तस्मात् । केन ? साधकतमेन-उत्कृष्टकरणेन । कथंभूतेन साधकतमेन ? वित्तेन प्रसिद्धेन । कथंभूता असुभृतः ? 'कैवल्येति' कैवल्यं-मोक्ष एव नारी-स्त्री तस्या उरसिजौ-स्तनौ तयोरेकरसे-अद्वितीयस्वादेऽभिलाषो येषां ते । इति नेमिस्तुत्यधिकारः ॥ ४० ॥ अन्वयः वित्तेन साधकतमेन सु-नद्ध-भावात् सम्यच्-प्रमात् त्वदीयात् स्मरणात् कैवल्य-नारी-उरसिज-एक-रस-अभिलाषाः असु-भृतः भवतः त्रासं विहाय अव्ययतां व्रजन्ति । શબ્દાર્થ वित्तेन ( मू० वित्त )-प्रसिप, अभ्यात. नारी-२मी, भडिमा. साधकतमेन ( मू० साधक-तम )-उत्कृष्ट ४२९५ 43. उरसिज-स्तन. सु-असंततावाय अ०५५. एक-अद्वितीय, असाधारण नद्ध (धा नहू )-५६, मांधेस. रस-रवाह. अभिलाष=U२७. भाव-पाथ. कैवल्यनार्युरसिजकरसाभिलाषा: भुति३५ मडिसुनद्धभाव त्-अतिशय मांधेसा छ पहा विष લાનો સ્તનના અદ્વિતીય સ્વાદની ઇચ્છા છે सेवा. જેમને એવા. कैवल्य-मोक्ष, भुक्ति. सम्यच शुभ, ३. १ 'कैवल्येति' इत्यधिकः क-पाठः । Page #198 -------------------------------------------------------------------------- ________________ नेमिभक्तामरम् ] प्रमा=ज्ञान. सम्यक्प्रमात् = ३ छे ज्ञान भांभेवा. असु-प्राणु. भृत्=धारण ३२नार. असुभृतः ( मू० असुभृत् ) = आए मो. अव्ययतां ( मू० अव्ययता ) - अक्षय लावते. નૈમિભક્તામર શ્લાકાર્યું “ જેમાં પ્રસિદ્ધ એવા ઉત્તમ કરણ વડે ( હૈય-જ્ઞેયાદિક ) પદાર્થોં અતિશય ખાંધ્યા છે એવા તથા વળી જેને વિષે શુભ જ્ઞાન છે એવા તારા રમરણથી મુક્તિરૂપી મહિલાના રતનાના ( મર્દનરૂપી ) અદ્વિતીય સ્વાદની જેમને અભિલાષા છે એવા પ્રાણીએ સંસારના ત્રાસને ત્યજી દઇને ( अर्थात् तेनाथी मुक्त थाने ) अक्षय्याने पामे छे. " -४० * त्वदीयात् ( मू० त्वदीय ) = तारा. त्रास ( मू० त्रास ) = त्रास. विहाय ( धा० हा ) = भूमीने, त्यकने. भवतः ( मू० भव ) - संसारथी. स्मरणात् ( मू० स्मरण ) = स्मराथी, याह उरवायी. व्रजन्ति ( धा० व्रज् ) = पामे छे. સ્પષ્ટીકરણ ૩૬ મા પદ્મથી જે નેમિનાથની રાજીમતીએ સ્તુતિ કરવા માંડી હતી, તે સ્તુતિ અધિકાર અત્ર સમાપ્ત થાય છે, કેમકે આ પછીના પદ્યમાં કવિરાજ તે સાધ્વી કૈવલજ્ઞાન પ્રાપ્ત કરી . માક્ષે જાય છે એમ સૂચવે છે. ૧૫૯ पीत्वा वचो जिनपतेरधिगम्य दीक्षां साऽयार केवलमनन्तसुखं च मोक्षम् । आश्रित्य सिद्धवरवस्त्वगदा हि के नो मर्त्या भवन्ति मकरध्वजतुल्यरूपाः ? ॥ ४१ ॥ टीका अथ - अनन्तरं सा राजीमती केवलं - केवलज्ञानं आर-प्राप च- पुनमोक्षं- निर्वाणमार । किं कृत्वा ? जिनपते: - श्रीनेमिनो वचो वचनं पीत्वा - सादरं श्रुत्वा । पुनः किं कृत्वा ? दीक्षांपञ्चमहातभारं अधिगम्य - प्राप्य । कथंभूतं मोक्षं ? अनन्तसुखं स्पष्टम् । हीत्युपप्रदर्शने । के मर्त्या - मनुष्या मकरध्वजतुल्यरूपा:- कन्दर्पसमरूपा नो भवन्ति ? अपितु ( सर्वे ) भवन्त्येव । कथंभूता मर्त्याः १ अगदा - रोगरहिताः । किं कृत्वा ? सिद्धवरवस्तु आश्रित्य - प्राप्य - आसेव्येति, सिद्ध - औषधसिद्धः - सिद्धवैद्यः तस्य वरं श्रेष्ठं वस्तु- रसायनादि भेषजम् इति ॥ ४१ ॥ अन्वयः अथ जिन - पतेः वचः पीत्वा दीक्षां (च ) अधिगम्य सा ( 'राजीमती' ) केवलं अनन्त सुखं मोक्षं चआर, हि सिद्ध-वर-वस्तु आश्रित्य अ-गदाः के मर्त्याः मकरध्वज-तुल्य-रूपाः नो भवन्ति ? । १ 'इति' इत्यधिकः क - पाठः । Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ પૌવા (ધા॰ પા)=પાન કરીને, આદરપૂર્વક શ્રવણ કરીતે. વર્ષઃ ( મૂ॰ વચમ્ )=વચનને. નિન=સામાન્ય કવલી. પતિનાથ. નિનવà:( મૂ॰ બિનતિ )=જિનેશ્વરના. અધિગમ્ય ( ધા॰ ગમ્ )=પ્રા ત કરીને. યાજ્ઞાં ( મૂ॰ રીક્ષા )=દીક્ષાને. સા ( મૂ॰ સજ્જ )=તે. 3727=412 416. આર ( ધા॰ ૬ )=પ્રાપ્ત કરતી હતી. હેવર્લ્ડ ( મૂ॰ જેવ )=કેવલ ( જ્ઞાન )ને. અનન્ત=અનન્ત, નિઃસીમ, અપાર. જીવ=સુખ. અનન્તપુર્ણ=અનન્ત સુખ છે જયાં એવા. ==વળી. મોક્ષ ( મૂ॰ મોક્ષ )=મક્ષને. આશ્રિત્ય ( ધા॰ ત્રિ )=આશ્રય લઇને. વિદ્=ઔષધ-સિદ્ધ, સિદ્ધ-વૈદ્ય. નેમિભક્તામર શબ્દાર્થ q=ઉત્તમ, શ્રેષ્ઠ. વસ્તુ=વસ્તુ, ચીજ. સિદ્ધવવસ્તુ-સિદ્ધની ઉત્તમ વસ્તુને. =રેગ. અવા =રેગ-રહિત. હિ=કારણ કે. જે ( મૂ॰મ્િ )=કાણુ. નોં=નહિ. ( શ્રીમાવપ્રમત— માઃ ( મૂ॰ મર્ત્ય )=મત્યેર્યાં, માનવા. મસ્તિ ( ધા॰ મૂ =થાય છે. મ=મગર. ધ્વન=ધ્વજા. મધ્વન=મગર છે ધ્વજામાં જેની તે, મઘ્ન, તુલ્ય-સમાન. પ=રૂપ. મરવનતુલ્ય પા =મદનના સમાન રૂપ છે જેમનું એવા. શ્લાકાર્ય રાજીમતીને કેવલજ્ઞાનની પ્રાપ્તિ અને તેનું મુક્તિગમન " ત્યાર ખાદ ( અર્થાત પેાતાના પ્રાણનાથ નેમિનાથની રસ્તુતિ કર્યાં બાદ તે ) જિનેશ્વરના વચન( રૂપી અમૃત )નું પાન કરીને અને દીક્ષા ગ્રહણ કરીને તે રાજીમતીએ દેવલ ( જ્ઞાન )ને અને ( ત્યાર પછી ) અનન્ત સંખાત્મક મેાક્ષને ( પણ ) પ્રાપ્ત કર્યાં, કારણ કે સિદ્ઘ (વૈધ )ની ઉત્તમ ( રસાયનરૂપી ) વસ્તુના આશ્રય લઇને (અર્થાત્ તે રસાયનનું સેવન કર્યાં બાદ) રાગરહિત ( બનેલા ) એવા કયા માનવા મદનના સમાન રૂપવાળા થતા નથી ? ''—૪૧ * * काँस्कान् नवानि हसिताब्जशुचीन् गुणांस्ते येनादितो विषमबाणभटेन नद्धाः । राज्ञि त्वयीश ! मनुजाः सति सार्वभौमे सद्यः स्वयं विगतबन्धभया भवन्ति ॥ ४२ ॥ टीका हे ईश ! अहं ते तव काँस्कान - कान कान् गुण ( णान् ) औदार्यादीन् नवानि - स्तवी मि (वानि) १ तव गुणानामानन्त्याद वक्तुं समर्थो न भवामी (नी ) त्यर्थः । कथंभूतान् गुणान् ? हसिताब्जशुचीन् ૧ જૈન દર્શનમાં મુક્તિમાં સુખના સદ્ભાવ માનેલા છે અને તે વાત યુક્તિ-યુક્ત છે. જુએ ન્યાયકુસુમાંજલિ ( પૃ૦ ૩૩૪-૩૩૮ ), Page #200 -------------------------------------------------------------------------- ________________ नेमिभक्तामरम् ] નેમિભક્તામર ૧૬૧ विकस्वरकमलपवित्रान् । हे ईश ! ये प्राणिनः अनादितः-अनादिकालाद् विषमबाणभटेन-कामસુમ (ન) ના દ્વાર સત્તા તરછોડત્ર જાડા તે મનુવા સં–શીર્ષ વય–ગર્ભના विगतबन्धभया भवन्ति । कस्मिन् सति ! त्वयि नेमी सार्वभौमे-चक्रवर्तिनि राज्ञि-भूपे सतीति Wઇ “દ્ધિ જન જાનિ ?” ( સિસ. ૨, પારૂ, સૂ૦ ૨૨) રૂતિ સુખ સવારમઃ पूर्वस्यानुस्वारानुनासिकौ च इति हेमबृहद्वत्तौ, तेन काँस्कानिति सिद्धमिति ॥ ४२ ॥ अन्वयः (૬) ! (હું) તે તિત-અa -જુન જાન ગુન્ નારિ? મનુના અનાતિઃ विषम-बाण-भटेन नद्धाः, ते त्वयि सार्वभौमे राशि सति सद्यः स्वयं विगत-बन्ध-भयाः भवन्ति । શબ્દાર્થ ( કિયા કયા. ના (મૂ૦ %)=બંધાયેલા. ભવાન (ધાતુ)=હું સ્તવું. રાશિ (મૂ૦ રન) રાજા. દલિત (ધા૪ ) વિકસ્વર સ્વરિ (મૂe યુન-તું. અન=કમલ. રા!( )=હે નાથ ! શુર=પવિત્ર. મનુia (૧૦)=માન, મનુષ્ય. હરિતારવીન વિકસ્વર કમલના સમાન પવિત્ર. પતિ (મૂળ સત)=થતાં. ગુમાર (૧૦ જુન =ગુણોને. પર્વમૌને (૬૦ સાર્વભૌમ)=ચક્રવર્તી. તે (પૂ યુ )તારા. સર=સત્વર, શીધ્ર. છે (૧ ચમ્)=જે. સ્વયં પોતાની મેળે. અનાલિતઃ ( અનારિ=અનાદિ ( કાલ)થી. વિજાત (ઘા )=વિશેષ કરીને ગયેલ. વિષમ=વિષમ, ભયંકર. વધાધન. થાગ બાણુ. મા=ભીતિ, બીક. વિમેવા=વિષમ છે બાણો જેમાં તે, મદન. વિગતવમા =વિશેષે કરીને ગયેલી છે બન્ધનની મર=સુભટ, લડવૈો. - ભીતિ જેમની એવા. વિમવીમદેવ=મદનરૂપી સુભટ વડે. માન્તિ (ઘા ) થાય છે. બ્લેકાર્થ “હે નાથ ! હું વિકવર કમલન સમાન પવિત્ર એવા તારા ક્યા કયા ગુણની સ્તુતિ કરું ? ( કહેવાની મતલબ એ છે કે તારા ગુણે અનન્ત હોવાથી હું તે કહેવા અસમર્થ છું.) જે માનવો અનાદિ (કાલ )થી મદનરૂપી સુભટ વડે (સંસારરૂપી બંદીખાનામાં) બંધાયેલા છે, તેઓ જ્યારે તું ચક્રવર્તી રાજા થયે છે ત્યારે સત્વર પિતાની મેળે જેમની બન્ધનની ભીતિ વિશેષતઃ ગયેલી છે એવા બને છે (અથતુ તેઓ સંસાર-ભયથી સર્વથા મુક્ત બની મુક્તિ-રમણને વરે છે).”—૪૨ સ્પષ્ટીકરણ વ્યાકરણ-વિચાર– આ પદ્યમાં જે “શન' પદને પ્રવેગ કરવામાં આવ્યું છે તે વ્યાકરણ-સિદ્ધ છે એ વાત ટીકા ઉપરથી જોઈ શકાય છે, કેમકે તેમાં “દ્ધિ માનઃ વાર સઃ' એ સિદ્ધહેમ વ્યાકરણ તેમજ તેની બહ-વૃત્તિને ઉલ્લેખ કર્યો છે. Page #201 -------------------------------------------------------------------------- ________________ નેમિભક્તામર [ श्रीभावप्रभकृत विशेषभां भावी रीते व्यारएणना व्याधारे श्यायेषु ' कस्कः ' यह शतार्थिङ श्रीसोमप्रलસૂરિષ્કૃત શૃંગાર-વૈરાગ્ય-તરંગિણીના આઠમા પધના નીચે મુજબના— " 'कार्याकार्यविवेकशून्यहृदयः कस्को न संजायते " ~~અન્તિમ ચરણમાં દૃષ્ટિ–ગોચર થાય છે. આ ઉપરાંત પ્રભાવક-ચરિત્રમાંના શ્રીભગ્નિપ્રમન્યમાંના ૭૧૮ મા પધના નીચે મુજબના 6 -- उत्तरार्धभां करुकः कां कां गतिं गन्ता, बुध्यते को जिनं विना " નજરે પડે છે. પણ ૧૬૨ * * सब्रह्मचार ! जिन ! 'यादव' वंशरत्न ! 'राजीमती' नयनकोक विरोकितुल्य ! | जुष्टः श्रिया सकलयैकपदे भवेत् स यस्तावकं स्तबमिमं मतिमानधीते ॥ ४३ ॥ टीका चार ! बालब्रह्मचारित्वात् । हे जिन ! | हे यादववंशरल ! स्पष्टम् । हे राजीमतीनयनकोकविरोकितुल्य !- राजीमतीनेत्र चक्रवाकसूर्य समान ! । विरोकाः - किरणा अस्य सन्तीति विरोकी - सूर्य: । हे नेमे ! यो मतिमान् पण्डित इमं तावकं त्वत्संबन्धिनं स्तवं स्तवनं अधीतेपठति, स मतिमान्, एकपदे इति विभक्तिप्रतिरूपकमव्ययं शीघ्रार्थे, शीघ्रं श्रिया-लक्ष्म्या जुष्टःसहितो भवेत् । कथंभूतया श्रिया : सकलया - समस्तया ॥ ४३ ॥ अन्वयः (हे ) सत्-ब्रह्मचार | ( हे ) जिन | ( हे ) 'यादव' - वंश -रश्न ! ( हे ) ' राजीमती' - नयन - कोकविरोकिन्-तुल्य | यः मतिमान् इमं तावकं स्तवं अधीते, सः एक-पदे सकलया श्रिया जुष्टः भवेत् । શબ્દાથ सत् = शोलनीय, सुंदर. ब्रह्मचार=श्रह्मयर्थ. सब्रह्मचार != सुंदर छे ब्रह्मचर्य नेनुमेवा 1 (सं०) जिन ! ( मू० जिन ) तीर्थ २ | यादव = यादव. वंश= वंश, भुग. रत्न = रत्न, भणि. यादववंशरत्न != हे यादव वंश विषे रत्न (समान ) ! राजीमती शलभती. नयन=नेत्र. $515=23413. विरोकिन् = १ | छे नेते, सूर्य तुल्य= समान. राजी मतीनयनको विरोकितुल्य | = हे शलभती ना નેત્રરૂપી ચક્રવાક પ્રતિ સૂર્ય સમાન 1 जुष्टः ( मू० जुष्ट )= सेवायेलो. श्रिया ( मू० श्री सक्ष्मी वडे. सकलया ( मू० सकला ) - समस्त. एकपदे =ोभ, ये! खायो. भवेत् (धा० भू) =थाम. स ( मू० तथ ) ते. यः ( मू० यद् ). तावर्क ( मू० तावक ) - ताश संधी. स्तवे ( मू० स्तव )= स्तवनने. इमं ( मू० इक्म् ) = २५. मतिमान् (मू०] मतिमत् ) - पएिउत अधीते ( धा० ६)मध्यमन उरे छे, लगे छे. Page #202 -------------------------------------------------------------------------- ________________ १६3 नेमिभक्तामरम् । નેમિભક્તામર શ્લોકાઈ " (मास-प्रत्यारी होपाने सीब ) सुंदर प्रत्यर्यवाणा मेवा (नेमिना )। (राग-द्वेषना ५२ विजय भणसा) तीर्थ७२ 1 हे याहवंशने विष रत्न (समान) ! हे २१७મતીના નેત્રરૂપી ચક્રવાકને (આનંદ આપવામાં) સૂર્ય સમાન ! જે બુદ્ધિમાન આ તારા સ્તવનનું અધ્યયન કરે છે, તે એકદમ સમસ્ત લક્ષમી વડે સેવિત બને છે (અર્થાતુ તે અપૂર્વ લક્ષ્મીનો સ્વામી थाय छ ). "-४३ हारावली नुतिमिमां द्युतिसन्ततीद्धां। __ कण्ठे दधाति महिमाप्रभसूरिराजः । यस्ते सदैव रुधिराश्रितभावरत्नां तं मानतुङमवशा समुपैति लक्ष्मीः ॥ ४४ ॥ ॥ इति श्रीभक्तामरस्तोत्रात्तचतुर्थपादसमस्यामयं श्रीनेमिसम्बोधनस्तोत्रम् ॥ टीका हे जिन ! यो जनस्ते-तवेमा नुति-स्तुति हारावली-हारश्रेणिरूपां सदैव कण्ठे दधातिअलङ्करोति। कथंभूतो यः १ 'महिमेति' महिम्ना-महत्त्वेन आ-समन्तात् प्रभा यस्य स महिमाप्रभः, मुरीणां-पण्डितानां राजा सरिराजः,महिमाप्रभश्चासौ मरिराजश्च महिमाप्रभसूरिराजः। एतेन स्वगुरोः श्रीमहिमाप्रभसूरिराज इति नाम दर्शितम् । कथंभूतां नुति हारावली ? 'द्युतिसन्ततीद्धां' द्युतीनांप्रभाणां सन्ततिभिः-आवलीभिः इद्धां-दीप्ताम् । पुनः कथंभूतां नुति हारावली ? रुचिराणिमनोहराणि आश्रितानि-प्रोतानि भावा-अभिधेयविशेषा एव रत्नानि यस्यां सा तामिति । एतद्विशेपणेन शिष्यावस्थायां भावरत्न इति निजनाम कविना दर्शितम् । सूरिपदप्राप्तौ तु भावप्रभ इति नाम लब्धमिति । यत्तदोर्नित्यसंबन्धः । लक्ष्मीस्तं पुरुषं समुपैति-प्राप्नोति । कथंभूता लक्ष्मीः ? अवशा-अनधीना (अपि] । कथंभूतं तं ? मानतुझं-मानोन्नतमपि ॥४४॥ ॥ इति श्रीभावप्रभसूरिविरचिता नेमिसम्बोधनस्वोपज्ञवृत्तिः समाप्ता ॥ अन्वयः (हे नाथ ! ) यः महिमन्-आ-प्रभा-सूरि-राजः ते इमां द्युति-सन्तति-इद्धां, रुचित-आश्रितभाव-रत्नां हार-आवली नुर्ति कण्ठे दधाति, तं मान-तुझं अ-वशा लक्ष्मीः सदा एव समुपैति । શબ્દાર્થ हार-हार. धुति-ना. आवली-श्रेणि. सन्तति श्रेणि हारावली-हा२नी श्रेशिने. इद्ध ( धा० इन्ध )=H, शशित. नुर्ति ( मू० नुति )२तुतिन. धुतिसन्ततीद्धांप्रमानी श्रेलियाशित. इमां (मू० इदम् )-मा. कण्ठे ( मू० कण्ठ ) गाभा. १ 'समाप्ता' इत्यधिकः ख-पाठः । Page #203 -------------------------------------------------------------------------- ________________ १६४ નેમિભક્તામર [છીમાવામ– યાતિ (પાપાધારણ કરે છે. થાતિ (Sા બિ)=આશ્રય લીધેલ, પરવેલ. મહિમ—મહિમા. મવિભાવ. મ=સમનાત, મેર. રત્ન, મણિ, મા તેજ, કાતિ. માવાન=ભાવરન, કવિરાજનું શિષ્યાવસ્થા દરમહિનામમહિમાપ્રભ, ભાવપ્રભસૂરિના ગુરૂ. પાનનું નામ. રૂરિ=(૧) પતિ ; (૨) આચાર્ય. શનિશ્ચિતમ રત્નાં મનોહર તેમજ પહેલાં એવી જગ શ્રેષ્ઠતાવાચક શબ્દ. ભાવરૂપી રત્નો છે જેને વિષે એવી. મહિનામાકા (૧) જેના મહિમાની સમસ્તતઃ તે (પૂ ત૬) તેને. પ્રભા છે એવો પતિવર્ય (૨) મહિમાપ્રભ માન=(૧) અભિમાન; (૨) બહુમાન. (નામના) સુરીશ્વર તુ ઉન્નત, ઊંચો. ચઃ(૦૨૬) જે. માનતુલ ૧) માનથી ઉન્નત; (૨) માનતુંગ, તે ( યુદ્)=તારી. ભકતામરના કર્તા. રવિ=હમેશાં. અવર (કૂવા ) સ્વતંત્ર. =જ, સમુપૈતિ (ધા )=પાસે જાય છે. હરિ =મનોહર જીહની (પૂ રમી)=સમી. પ્લેકાર્થ “(હે નાથ !) જેના મહિમાની પ્રભા સત્ર (પ્રસરેલી) છે એવા જે પણ્ડિતરાજ કાન્તિની શ્રેણિ વડે પ્રકાશિત એવી તથા મહર તેમજ પરોવેલાં ભાવરૂપી રત્નવાળી એવી આ તારી હારાવલીરૂપી સ્તુતિ કઠમાં ધારણ કરે છે, તે માનથી ઉન્નત (મનુષ્ય)ની સમીપ વતંત્ર એવી લક્ષમી સર્વદા જાય છે (અર્થાત્ જે મનુષ્ય તારા યશગાન ગાય છે, તે સર્વદા ધનિકજ રહે છે).”—૪૪ સ્પષ્ટીકરણ કાવ્યને ઇવનિ– આ કાવ્ય રચીને કવિરાજે આડકતરી રીતે પોતાનું શિષ્ય-અવરથા દરમ્યાનનું “ભાવરી એ નામ તેમજ સૂરિપદ પામ્યા પછીનું ભાવપ્રભ' એ નામ નિવેદન કર્યો છે. વિશેષમાં તેમણે પિતાના ગુરૂનું મહિમાપ્રભ એ નામનો તેમજ મૂળ ભક્તામરના કર્તા માનતુંગના નામને પણ નિર્દેશ કર્યો છે. THTTTTTTTTT. હિં જ સમાપ્ત. * gિ Page #204 -------------------------------------------------------------------------- ________________ क-- परिशिष्टम् श्रीमानतुङ्गाचार्यविरचितं || भक्तामर स्तोत्रम् ॥ काव्यद्वयेन मङ्गलं प्रादुष्कुर्वन्नाह - भक्तामरप्रणतमौलिमणिप्रभाणा मुद्द्योतकं दलितपापत मोवितानम् । सम्यक् प्रणम्य जिनपादयुगं युगादा वालम्बनं भवजले पततां जनानाम् ॥ १ ॥ - वसन्ततिलका यः संस्तुतः सकलवाङ्मयतत्त्वबोधादुहूतबुद्धिपटुभिः सुरलोकनाथैः । स्तोत्रैर्जगत्रितयचित्त हरैरुदारैः स्तोये किलामपि तं प्रथमं जिनेन्द्रम् ॥ २ ॥ (युग्मम्) कविरात्मौद्धत्यं परिजिहीर्षुराह बुद्धा विनाऽपि विबुधार्चितपादपीठ ! स्तोतुं समुद्यतमतिर्विगतत्रपोऽहम् । बालं विहाय जलसंस्थितमिन्दुबिम्ब मन्यः क इच्छति जनः सहसा ग्रहीतुम् ? ॥ ३ ॥ जिनस्तुतावन्येषां दुष्करतां दर्शयन्नाह - वक्तुं गुणान् गुणसमुद्र ! शशाङ्ककान्तान् कस्ते क्षमः सुरगुरुप्रतिमोऽपि बुद्धया ? | कल्पान्तकालपवनोद्धतनक्रचकं को वा तरीतुमलमम्बुनिधिं भुजाभ्याम् ? ॥ ४ ॥ Page #205 -------------------------------------------------------------------------- ________________ १६१ भक्तामरस्तोत्रम् स्तवनविरचनप्रयरनेकारणमाह सोऽहं तथापि तव भक्तिवशान्मुनीश ! __ कर्तुं स्तवं विगतशक्तिरपि प्रवृत्तः । प्रीत्याऽऽत्मवीर्यमविचार्य मृगो मृगेन्द्र ___ नाभ्येति किं निजशिशोः परिपालनार्थम् ? ॥ ५ ॥ निजासामर्थेऽपि वाचालताकारणमाह अल्पश्रुतं श्रुतवतां परिहासधाम त्वद्भक्तिरेव मुखरीकुरुते बलान्माम् । यत् कोकिलः किल मधौ मधुर विरौति तच्चारुचूतकलिकानिकरैकहेतुः॥६॥ स्तवनग्रन्थने यो गुणस्तमाहत्वत्संस्तवेन भवसन्ततिसन्निबद्धं पापं क्षणात् क्षयमुपैति शरीरभाजाम् । आक्रान्तलोकमलिनीलमशेषमाशु सूर्याशुभिन्नमिव शार्वरमन्धकारम् ॥ ७ ॥ स्तवारम्भसामर्थ्य दृढयन्नाह मत्वेति नाथ ! तव संस्तवनं मयेद___ मारभ्यते तनुधियाऽपि तव प्रभावात् । चेतो हरिष्यति सतां नलिनीदलेषु मुक्ताफलद्युतिमुपैति ननूदबिन्दुः ॥ ८ ॥ सर्वज्ञकथाप्रभावं प्रदर्शयन्नाह आस्तां तव स्तवनमस्तसमस्तदोषं __त्वत्संकथाऽपि जगतां दुरितानि हन्ति । दूरे सहस्रकिरणः कुरुते प्रभैव पद्माकरेषु जलजानि विकाशभाजि ॥ ९॥ Page #206 -------------------------------------------------------------------------- ________________ १६७ श्रीमानतुझसूरिकृतम् भगवद्गुणोत्कीर्तनफलमाह नात्यद्भुतं भुवनभूषणभूत ! नाथ ! __ भूतैर्गुणैर्भुवि भवन्तमभिष्टुवन्तः । तुल्या भवन्ति भवतो ननु तेन किं वा __ भूत्याश्रितं य इह नात्मसमं करोति ? ॥१०॥ भगवदर्शनफलमाहदृष्ट्वा भवन्तमनिमेषविलोकनीय नान्यत्र तोषमुपयाति जनस्य चक्षुः । पीत्वा पयः शशिकरद्युति दुग्धसिन्धोः क्षार जल जलनिधे रसितुं क इच्छेत् ? ॥ ११॥ भगवद्रूपवर्णनमाह यैः शान्तरागरुचिभिः परमाणुभिस्त्वं निर्मापितस्त्रिभुवनैकललामभूत !। तावन्त एव खलु तेऽप्यणवः पृथिव्यां __ यत् ते समानमपरं नहि रूपमस्ति ॥ १२ ॥ जिनमुखवर्णनमाह वक्त्रं क्व ते सुरनरोरगनेत्रहारि निःशेषनिर्जितजगत्रितयोपमानम् । बिम्बं कलङ्कमलिनं क्व निशाकरस्य यद् वासरे भवति पाण्डुपलाशकल्पम् ॥ १३ ॥ भगवद्गुणानां व्यातिमाहसम्पूर्णमण्डलशशाङ्ककलाकलाप शुभ्रा गुणास्त्रिभुवनं तव लङ्घयन्ति । ये संश्रितास्त्रिजगदीश्वर ! नाथमेकं कस्तान निवारयति सञ्चरतो यथेष्टम् ? ॥ १४ ॥ १'भूषण । भूतनाय ।' इत्यपि पाठः समीचीनः । Page #207 -------------------------------------------------------------------------- ________________ १६८ भक्तामरस्तोत्रम् भगवन्नीरागतामाहचित्रं किमत्र यदि ते त्रिदशाङ्गनाभि नीतं मनागपि मनो न विकारमार्गम् । कल्पान्तकालमरुता चलिताचलेन किं मन्दरादिशिखरं चलितं कदाचित् ? ॥ १५ ॥ भगवतो दीपेनोपमा निरस्यन्नाहनिर्धूमवर्तिरपवर्जिततैलपूरः कृत्वं जगत्त्रयमिदं प्रकटीकरोषि । गम्यो न जातु मरुतां चलिताचलानां दीपोऽपरस्त्वमसि नाथ ! जगत्प्रकाशः॥ १६ ॥ सूर्येणौपम्यनिरासमाह नास्तं कदाचिदुपयासि न राहुगम्यः स्पष्टीकरोषि सहसा युगपज्जगन्ति । नाम्भोधरोदरनिरुद्धमहाप्रभावः ___ सूर्यातिशायिमहिमाऽसि मुनीन्द्र ! लोके ॥ १७ ॥ विशेषाञ्चन्द्रोपमा निरस्यन्नाह नित्योदयं दलितमोहमहान्धकार ___ गम्यं न राहुवदनस्य न वारिदानाम् । विभ्राजते तव मुखाब्जमनल्पकान्ति विद्योतयज्जगदपूर्वशशाङ्कबिम्बम् ॥ १८ ॥ भगवन्मुखेन्दुपुरतः सूर्याचन्द्रमसोनिष्प्रयोजनत्वं सूचयनाहकिं शर्वरीषु शशिनाऽह्नि विवस्वता वा युष्मन्मुखेन्दुदलितेषु तमस्सु नाथ !। निष्पन्नशालिवनशालिनि जीवलोके कार्य कियज्जलधरैर्जलभारननैः ? ॥ १९ ॥ मन्दरो मेका Page #208 -------------------------------------------------------------------------- ________________ श्रीमानतुङ्गसूरिकृतम् ज्ञानद्वारेणान्यदेवाँस्तिरस्कुर्वन्नाह ज्ञानं यथा त्वयि विभाति कृतावकाशं __ नैवं तथा हरिहरादिषु नायकेषु । 'तेजः स्फुरन्मणिषु याति यथा महत्त्वं नैवं तु काचशंकले किरणाकुलेऽपि ॥ २० ॥ निन्दास्तुतिमाह मन्ये वरं हरिहरादय एव दृष्टा ___दृष्टेषु येषु हृदयं त्वयि तोषमेति । किं वीक्षितेन भवता भुवि येन नान्यः कश्चिन्मनो हरति नाथ ! भवान्तरेऽपि ॥ २१ ॥ जिनजननीप्रशंसाद्वारेण भगवद्वर्णनमाहस्त्रीणां शतानि शतशो जनयन्ति पुत्रान् नान्या सुतं त्वदुपमं जननी प्रसूता। सर्वा दिशो दधति भानि सहस्ररश्मि प्राच्येव दिग् जनयति स्फुरदंशुजालम् ॥ २२ ॥ परमपुंस्त्वेन स्तुतिमाह त्वामामनन्ति मुनयः परमं पुमांस____ मादित्यवर्णममलं तमसः परस्तात् । त्वामेव सम्यगुपलभ्य जयन्ति मृत्यु नान्यः शिवः शिवपदस्य मुनीन्द्र ! पन्थाः ॥ २३ ॥ सर्वदेवनाम्ना जिनं नुवन्नाहत्वामव्ययं विभुमचिन्त्यमसङ्ख्यमाद्यं ब्रह्माणमीश्वरमनन्तमैनङ्गकेतुम् । योगीश्वरं विदितयोगमनेकमेकं ज्ञानस्वरूपममलं प्रवदन्ति सन्तः ॥ २४ ॥ १ 'तेजो यथा ब्रजति जात्यमणौ महत्त्वं' इति पाठान्तरम् । २'शकलेषु रुचाकुलेषु' इत्यपि पाटः। ३ मदनस्य विनाशहेतुः । Page #209 -------------------------------------------------------------------------- ________________ १७० भक्तामरस्तोत्रम् अर्थान्तरकरणेनान्यदेवनाम्ना जिनं स्तुवन्नाहबुद्धस्त्वमेव विबुधार्चितबुद्धिबोधात त्वं शङ्करोऽसि भुवनत्रयशङ्करत्वात् । धाताऽसि धीर ! शिवमार्गविधेविधानाद ___ व्यक्तं त्वमेव भगवन् ! पुरुषोत्तमोऽसि ॥ २५ ॥ जिनं नमनाह तुभ्यं नमस्त्रिभुवनार्तिहराय नाथ ! __ तुभ्यं नमः क्षितितलामलभूषणाय । तुभ्यं नमस्त्रिजगतः परमेश्वराय __तुभ्यं नमो जिन ! भवोदधिशोषणाय ॥ २६ ॥ पुनर्निन्दास्तुतिमाह को विस्मयोऽत्र यदि नाम गुणैरशेषै__स्त्वं संश्रितो निरवकाशतया मुनीश !। दोषैरुपात्तविविधाश्रयजातगर्वैः स्वप्नान्तरेऽपि न कदाचिदपीक्षितोऽसि ॥ २७ ॥ कियत्प्रातिहार्यप्रकटनैर्जिनं स्तुवन्नाह उच्चैरशोकतरसंश्रितमुन्मयूख___ माभाति रूपममलं भवतो नितान्तम् । स्पष्टोल्लसत्किरणमस्ततमोवितानं बिम्बं रवेरिव पयोधरपार्श्ववर्ति ॥ २८ ॥ पुनरपि भगवद्वपुर्वर्णनमाह सिंहासने मणिमयूखशिखाविचित्रे ___ विभ्राजते तव वपुः कनकावदातम् । बिम्बं वियहिलसदंशुलतावितानं तुङ्गोदयाद्रिशिरसीव सहस्ररश्मेः ॥ २९ ॥ १ 'विबुधाश्रयः' इति पाठः क्वचित् । Page #210 -------------------------------------------------------------------------- ________________ १७१ श्रीमानतुङ्गसूरिकृतम् पुनरपि प्रकारान्तरेण भगवद्वपुर्वर्णयन्नाह कुन्दावदातचलचामरचारुशोभं विभ्राजते तव वपुः कलधौतकान्तम् । उद्यच्छशाङ्कशुचिनिर्झरवारिधार मुच्चैस्तटं सुरगिरेरिव शातकौम्भम् ॥ ३० ॥ छत्रत्रयलक्षणं प्रातिहार्य वर्णयन्नाहछत्रत्रयं तव विभाति शशाङ्ककान्त मुच्चैः स्थितं स्थगितभानुकरप्रतापम् । मुक्ताफलप्रकरजालविवृद्धशोभं प्रख्यापयत् त्रिजगतः परमेश्वरत्वम् ॥ ३१ ॥ अतिशयद्वारा जिनं स्तुवमाह-~ उन्निद्रहेमनवपङ्कजपुञ्जकान्ति पर्युल्लसन्नखमयूखशिखाभिरामौ । पादौ पदानि तव यत्र जिनेन्द्र ! धत्तः पद्मानि तत्र विबुधाः परिकल्पयन्ति ॥ ३२ ॥ स्तोत्रं संक्षेपयन्नाहइत्थं यथा तव विभूतिरभूजिनेन्द्र ! धर्मोपदेशनविधौ न तथा परस्य । यादृक् प्रभा दिनकृतः प्रहतान्धकारा तादृक् कुतो ग्रहगणस्य विकाशिनोऽपि ? ॥ ३३ ॥ गजभयहरं जिनं दर्शयन्नाह योतन्मदाविलविलोलकपोलमूल मत्तभ्रमभ्रमरनादविवृद्धकोपम् । ऐरावताभमिभमुद्धतमापतन्तं दृष्ट्वा भयं भवति नो भवदाश्रितानाम् ॥ ३४ ॥ सिंहभयापहारमाह भिन्नेभकुम्भगलदुज्ज्वलशोणिताक्त मुक्ताफलप्रकरभूषितभूमिभागः। Page #211 -------------------------------------------------------------------------- ________________ १७२ भक्तामर स्तोत्रम् बद्धक्रमः क्रमगतं हरिणाधिपोऽपि नाक्रामति क्रमयुगाचलसंश्रितं ते ॥ ३५ ॥ दावानलभयं दलयन्नाह - कल्पान्तकालपवनोद्धतवह्निकल्प दावानलं ज्वलितमुज्ज्वलमुत्स्फुलिङ्गम् । विश्वं जिघत्सुमिव संमुखमापतन्तं त्वन्नामकीर्तनजलं शमयत्यशेषम् ॥ ३६ ॥ सर्पभयं निराकुर्वनाह --- रक्तेक्षणं समदकोकिलकण्ठनीलं क्रोधोद्धतं फणिनमुत्कणमापतन्तम् । आक्रामति क्रमयुगेन निरस्तशङ्क रणभयं हरन्नाह - स्त्वन्नामनांगदमनी हृदि यस्य पुंसः ॥ ३७ ॥ वल्गत्तुरङ्गगजगर्जितभीमनाद माजौ बलं बलवतामपि भूपतीनाम् । उद्यद्दिवाकरमयूखशिखापविद्धं त्वत्कीर्तनात् तम इवाशु भिदामुपैति ॥ ३८ ॥ सङ्ग्रामभयं निरस्यन्नाह - कुन्ताग्रभिन्नगजशोणितवारिवाहवेगावतारतरणातुरयोधभीमे । युद्वे जयं विजित दुर्जयजेयपक्षारत्वत्पादपङ्कजवनाश्रयिणो लभन्ते ॥ ३९ ॥ समुद्रभयं दूरीकुर्वन्नाह - अम्भोनिधौ क्षुभितभीषणनक्रचक्र - पाठीनपीठभयदोल्बणवाडवाग्नौ । १ ओषधिविशेषः, २ जलप्रवाहः ३ ' चक्रे ' इति पाठान्तरम् । Page #212 -------------------------------------------------------------------------- ________________ १७३ श्रीमानतुङ्गसूरिकृतम् रङ्गत्तरगशिखरस्थितयानपात्रा स्त्रासं विहाय भवतः स्मरणाद् व्रजन्ति ॥ ४०॥ रोगभयं निन्दयन्नाहउद्भूतभीषणजलोदरभारभुग्नाः शोच्यां दशामुपगताच्युतजीविताशाः। त्वत्पादपङ्कजरजोऽमृतदिग्धदेहा मा भवन्ति मकरध्वजतुल्यरूपाः ॥ ४१ ॥ निगडबन्धभयं तिरस्कुर्वन्नाह आपादकण्ठमुरुशृङ्खलवेष्टिताङ्गा ___ गाढं बृहन्निगडकोटिनिघृष्टजङ्घाः । त्वन्नाममन्त्रमनिशं मनुजाः स्मरन्तः ___ सद्यः स्वयं विगतबन्धभया भवन्ति ॥ ४२ ॥ पूर्वोक्तान्यष्टभयानि निर्गमयन्नाह मत्तद्विपेन्द्र-मृगराज-दवानला-ऽहि सङ्ग्राम-वारिधि-महोदर-बन्धनोत्थम्। तस्याशु नाशमुपयाति भयं भियेव यस्तावकं स्तवमिमं मतिमानधीते ॥ ४३ ॥ स्तवप्रभावसर्वस्वमाह स्तोत्रस्रजं तव जिनेन्द्र ! गुणैर्निबद्धां __ भक्त्या मया रुचिरवर्णविचित्रपुष्पाम् । धत्ते जनो य इह कण्ठगतामजस्रं तं मानतुङ्गमवशा समुपैति लक्ष्मीः ॥ ४४ ॥ wwwwwwwwwwwwwwwwwww । इति श्रीमानतुगाचार्यविरचितं भक्तामरस्तोत्रम् । തരരരരരരരരരരത് १ भन्नाः', 'मग्नाः' इति च पाठः । २ मानतुङ्गमिति स्वकीयं नामाप्याचार्येण युक्त्या चरमपद्ये निवेशितम् । Page #213 -------------------------------------------------------------------------- ________________ Page #214 -------------------------------------------------------------------------- ________________ ख-परिशिष्टम् श्रीधर्मघोषसूरिप्रणीतः ॥श्रीगिरिनारकल्पः॥ वरधर्मकीर्तिविद्या-नन्दमयो यत्र विनतदेवेन्द्रः । स्वस्तिश्रीनेमिरसौ, गिरिनारगिरीश्वरो जयति ॥ १॥ ઉત્તમ ધર્મ, કીર્તિ, વિદ્યા અને હર્ષથી પરિપૂર્ણ એવા તેમજ જેમને સુરેન્દ્રોમાં વિશેષ કરીને નમરકાર કર્યો છે એવા તથા કલ્યાણરૂપ લક્ષ્મીથી યુક્ત એવા નેમિ (નાથ ) જ્યાં (વિરાજ ) छ, ते गिरिनार पर्वत। यता वर्ते छ.-१ नेमिजिनो यदुराजी-मतीत्य राजीमतीत्यजनतो यम् । शिश्राय शिवायासौ, गिरिनारगिरीश्वरो जयति ॥ २ ॥ યાદવોની શ્રેણિની ઉપેક્ષા કરીને તેમજ રાજમતીને ત્યાગ કરીને નેમિ (નાથ) તીર્થ अननी भाक्ष (भगवा) भाटे माश्रय सी, ते गिरिना गिरीश्वर य पामेछ.-२ स्वामी छत्रशिलान्ते, प्रव्रज्य यदुच्चशिरसि चक्राणः । ब्रह्मावलोकनमसौ, गिरिनारगिरीश्वरो जयति ॥ ३ ॥ છત્ર-શિલાના અન્ત (ભાગ)માં દીક્ષા ગ્રહણ કરીને જેના ઉચ્ચ શિખર ઉપર ( રહીને) (नाम) स्वाभीये नि २१३५नुशन यु, ते गिरिना२०-3 यत्र सहस्राम्रवणे, केवलमाप्यादिशद विभुधर्मम् । लक्षारामे सोऽयं, गिरिनारगिरीश्वरो जयति ॥ ४ ॥ જ્યાં સહસાવનમાં કવલજ્ઞાન પામીને પ્રભુએ લૈલારામમાં ધર્મને ઉપદેશ આપે, તે गिरिना२०-४ निर्वृतिनितम्बिनीवर-नितम्बसुखमाप यान्नितम्बस्थः। श्रीयदुकुलतिलकोऽयं, गिरिनारगिरीश्वरो जयति ॥ ५ ॥ જેના નિતમ્બ ઉપર રહી શ્રીયદુકુળને વિષે તિલક (સમાન નેમિનાથ) નિર્વાણરૂપ નારીના ઉત્તમ નિર્તમ્બનું સુખ પ્રાપ્ત કર્યું, તે ગિરિનાર –પ ૧ જયાં હજાર આંબાનાં ઝાડ છે એવું વન. ૨ જયાં લાખો જીવને આરામ મળે છે તે, સમવસરણ. ૩ પર્વતની ६.४५ Page #215 -------------------------------------------------------------------------- ________________ १७६ શ્રીગિરિનારલ્પ बुद्ध्वा कल्याणत्रय-मिह कृष्णो रूप्यरुक्ममणिबिम्बम् । चैत्यत्रयमकृतार्य, गिरिनारगिरीश्वरो जयति ॥ ६ ॥ અહીં (નેમિનાથના દીક્ષા, કેવલજ્ઞાન અને નિર્વાણ એ) ત્રણ કલ્યાણ જાણીને કૃષ્ણ રૂપાના, સેનાના અને મણિના બિમ્બવાળા ત્રણ ચૈત્ય કરાવ્યાં, તે ગિરિનાર –૬ पविना हरिर्यदन्त-विधाय विवरं व्यधाद् रजतचैत्यम् । काञ्चनबलानकमयं, गिरिनारगिरीश्वरो जयति ॥ ७ ॥ જેના મધ્ય ભાગમાં ઇન્દ્ર વા વડે છિદ્ર પાડીને કાંચનના બેંલાનકવાળું રૂપાનું ચૈત્ય બનાવ્યું, तरिना२०-७ तन्मध्ये रत्नमयीं, प्रमाणवर्णान्वितां चकार हरिः। - श्रीनेमेर्मूर्तिमसौ, गिरिनारगिरीश्वरो जयति ॥ ८ ॥ ये ( येत्य)ना मध्यमा धन्द्र श्रीनेमिनी तमना (8-) भान भने वर्ष मानी २ननी भूर्ति ( २५1५1 ) 3री, गिरिना२०-८ स्वकृतैतबिम्बयुतं, हरिस्त्रिबिम्बं सुरैः समवसरणे । न्यदधत यदन्तरसौ, गिरिनारगिरीश्वरो जयति ॥ ९ ॥ જે (ચૈત્ય)ના મધ્યમાં સમવસરણમાં ઇન્દ્ર ‘સ્વકૃત બિસ્મ યુક્ત બીજાં ત્રણ બિમ્બ દેવો पासे ( स्थापन ) २०यां, ते गिरिना२०-८ शिखरोपरि यत्राम्बा-ऽवलोकनशिरस्थरङ्गमण्डपके । शम्बो बलानकेऽसौ, गिरिनारगिरीश्वरो जयति ॥ १० ॥ જેના શિખર ઉપર અવલોકનવાળા મરતક ઉપરના રંગમંડપમાં અંબા (ની મૂર્તિ ) છે भने सानभा शांग (नी भात ) छ, ते गिरिना२०-१० यत्र प्रद्युम्नपुरः, सिद्धिविनायकसुरः प्रतीहारः। चिन्तितसिद्धिकरोऽसौ, गिरिनारगिरीश्वरो जयति ॥ ११ ॥ જ્યાં ચિન્તિત (અર્થ) ની સિદ્ધિ કરનારે સિદ્ધિ વિનાયક દેવ પ્રદ્યુમ્રની આગળ પ્રતિહાર ( ३५ २७१ ) , a गिरिना२०-११ तत्प्रतिरूपं चैत्यं, पूर्वाभिमुखं तु निर्वृतिस्थाने । यत्र हरिश्चक्रे सौ, गिरिनारगिरीश्वरो जयति ॥ १२ ॥ १ मंशि. २ मर्म-26नी . . पोते रेसा. ४ । ५।५ तेवा, मुला. Page #216 -------------------------------------------------------------------------- ________________ श्रीगिरिनार कल्पः १७७ જ્યાં તેના જેવુંજ અને પૂર્વ તરફે મુખવાળું એવું (અન્ય ) ચૈત્ય ઇન્દ્રે ( પ્રભુના ) નિર્વાણસ્થાનમાં રચ્યું, તે ગિરિનાર૦—૧૨ तीर्थेऽतिस्मरणाद् यत्र यादवाः सप्त कालमेघायाः । क्षेत्रपतामापुरसौ, गिरिनारगिरीश्वरो जयति ॥ १३ ॥ જે તીર્થમાં ( પ્રભુના ) અત્યંત રમરણથી કાલમેધ પ્રમુખ સાત યાદવા ક્ષેત્રના રવામીપણાને પ્રાપ્ત થયા, તે ગિરિનાર૦—૧૩ विभुमर्चति मेघरवो, बलानकं गिरिविदारणश्चक्रे । यत्र चतुर्द्वारमसौ, गिरिनारगिरीश्वरो जयति ॥ १४ ॥ જ્યાં પર્વતને ફાડનારા ( ઈન્દ્રે ) ચાર દરવાજાવાળુંખલાનક રચ્યું અને જ્યાં ( રહીને ) મેષરવ ( નેમિ ) પ્રભુની પૂજા કરે છે, તે ગિરિનાર૦–૧૪ यत्र सहस्राम्रवणा -न्तरस्ति रम्या सुवर्णचैत्यानाम् । चतुरधिकविंशतिरयं गिरिनारगिरीश्वरो जयति ॥ १५ ॥ જ્યાં સહસ્રમ્રવનમાં સાનાના ચૈત્યાની મનેહર ચાવીસી છે, તે ગિરિનાર૦—૧૫ द्वासप्ततिर्जिनानां, लक्षारामेऽस्ति यत्र तु गुहायाम् । सचतुर्विंशतिकाऽसौ, गिरिनारगिरीश्वरो जयति ॥ १६ ॥ જ્યાં ગુફામાં લક્ષારામની અંદર ( વર્તમાન અવસર્પિણી કાળમાં થઇ ગયેલી ) ચેવીસી સહિત ( પસાર થઇ ગયેલી તેમજ હવે પછીની ઉત્સર્પિણીની ચોવીસીએ મળીને ) ત્તેર જિનેની પ્રતિમાઓ છે, તે ગિરિનાર૦—૧૬ वर्षसहस्रद्वितयं, प्रावर्तत यत्र किल शिवासूनोः । लेप्यमयी प्रतिमाऽसौ, गिरिनार गिरीश्वरो जयति ॥ १७ ॥ જયાં ખરેખર શિવા ( રાણી )ના પુત્ર ( નેમિનાથ )ની લેખમયી પ્રતિમા બે હજાર વર્ષ સુધી ( ટકી ) રહી, તે ગિરિનાર૦—૧૭ लेपगमेऽम्बादेशात्, प्रभुचैत्यं यत्र पश्चिमाभिमुखम् । रतनोऽस्थापयतासौ, गिरिनारगिरीश्वरो जयति ॥ १८ ॥ જ્યારે લેપ( મય પ્રતિમા )ના નાશ થયે, ત્યારે અંખા (દૈવી )ની આજ્ઞાથી રતન ( શ્રાવક્રે ) પશ્ચિમ ( દિશા) તરફ મુખવાળા પ્રભુના ( નવા ) ચૈત્યની રસ્થાપના કરાવી, તે ગિરિનાર॰~~~ ૦~૧૮ Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ શ્રીગિરિનારકલ્પ काञ्चनबलानकान्तः, समवसृतेस्तन्तुनेह बिम्बमिदम् । रतनेनानीतमसौ, गिरिनारगिरीश्वरो जयति ॥ १९ (જેના) કાંચન બલાનાની અંદરના સમવસરણમાંથી સૂત્રના તાંતણા વડે (ખેંચીને આ ( અત્યારે વિદ્યમાન ) બિંબ અહીં રતન લાવે, તે ગિરિનાર૦–૧૯ बौद्धनिषिद्धः सङ्घो, नेमिनतौ यत्र मन्त्रगगनगतिम् । जयचन्द्रमादिशदसौ, गिरिनारगिरीश्वरो जयति ॥ २०॥ જ્યાં (નેમિનાથ)ને પ્રણામ કરવામાં બૌદ્ધ વડે નિષેધ કરાયેલા સંઘે મંત્ર (બળ થી ગગનમાં ગમન કરનારા જયચન્દ્રને ( ત્યાં આવવા) આજ્ઞા કરી, તે ગિરિનાર૦–૨૦ तारां विजित्य बौद्धान्, निहत्य देवानवन्दयत् सङघम् । जयचन्द्रो यत्राय, गिरिनारगिरीश्वरो जयति ॥ २१ ॥ તારા (દેવી)ને જીતીને અને બૌદ્ધોને પરારત કરીને જ્યાં જયચન્દ્ર સંઘને દેવોનું વજન કરાવ્યું, તે ગિરિનાર – ૨૧ नृपपुरतः क्षपणेभ्यः, कुमायुदितगाथयाऽम्बयाऽlत यः। श्रीसङ्घाय सदाऽयं, गिरिनारगिरीश्वरो जयति ॥ २२ ॥ રાજાઓની સમક્ષ કુમારીઓએ ઉચ્ચારેલી ગાથા વડે (આ પર્વત શ્વેતામ્બને છે એમ સિદ્ધ કરી આપીને) અબા (દેવી)એ દિગમ્બરો પાસેથી ( લઇને) જેને શ્રીસંધને સદા માટે સમર્પણ કર્યો, તે ગિરિનાર – ૨૨ नित्यानुष्ठानान्त-स्ततोऽनुसमयं समस्तसङ्घन । यः पठ्यतेऽनिशमसौ, गिरिनारगिरीश्वरो जयति ॥ २३ ॥ ત્યારથી (માંડીને) નિત્ય ક્રિયા કરતાં આ સંધ જે ગાથાને નિરન્તર પાઠ કરે છે, તે (ગાથા-વિષયક) ગિરિનાર–૨૩ दीक्षाज्ञानध्यान-व्याख्यानशिवावलोकनस्थाने । प्रभुचैत्यपावितोऽसौ, गिरिनारगिरीश्वरो जयति ॥ २४ ॥ દીક્ષા, જ્ઞાન, ધ્યાન, વ્યાખ્યાન તથા મેક્ષના દર્શનને સ્થાને જે પ્રભુનાં ચૈત્યથી પવિત્ર બને છે, તે ગિરિનાર૦–૨૪ राजीमतीचन्द्रदरी-गजेन्द्रपदकुण्डनागझर्यादौ । यः प्रभुमूर्तियुतोऽयं, गिरिनारगिरीश्वरो जयति ॥ २५ ॥ રાજીમતીની ગુફા, ચન્દ્ર-ગુફા, ગજેન્દ્રપદ કુડ, નાગઝરી ઈત્યાદિ (રથળે) જે પ્રભુની પ્રતિમાથી યુક્ત છે, તે ગિરિનાર–૨પ Page #218 -------------------------------------------------------------------------- ________________ श्रीगिरिनारकल्पः १७ छत्राक्षरघण्टाजन--बिन्दुशिवाशिलादि यत्र हार्यस्ति । कल्याणकारणमयं, गिरिनारगिरीश्वरो जयति ॥ २६ ॥ જ્યાં છવાક્ષર, ઘંટાંજન-બિંદુ, શિવ-શિલા ઇત્યાદિ ( રથળે ) મનહર તેમજ કલ્યાણનાં ॥२९॥३५ छ, ते गिरिना२०--२६ याकुडयमात्यसज्जन--दण्डेशाद्या अपि व्यधुर्यत्र । नेमिभवनोद्दतिमसौ, गिरिनारगिरीश्वरो जयति ॥ २७ ॥ યાકુડી મંત્રી તથા સજ્જન દહેશ પ્રમુખ ( ઉત્તમ જનોએ) પણ જયાં નેમિ-ચૈત્યને मा२ या छ, त गिरिना२०--२७ कल्याणत्रयचैत्यं, तेजःपालो न्यवीविशन्मन्त्री । यन्मेखलागतमसौ, गिरिनारगिरीश्वरो जयति ॥ २८ ॥ જેની મેખલા ઉપર રહેલું એવું તથા (નેમિનાથના ) ત્રણ કલ્યાણકને લગતું એવું ચૈત્ય તેજપાલ મંત્રીએ કરાવ્યું, તે ગિરિનાર૦–૨૮ शत्रुञ्जयसंमेता-ष्टापदतीर्थानि वस्तुपालस्तु । यत्र न्यवेशयदसौ, गिरिनारगिरीश्वरो जयति ॥ २९ ॥ વળી જ્યાં વસ્તુપાલ શત્રુંજય, સમેત( શિખર ) તથા અષ્ટાપદ તીર્થોની રચના 3री, गिरिना२०-२८ यः षड्विंशतिविंशति--षोडशदशकद्वियोजनास्त्रशतम् । अरषट्क उच्छ्रितोऽयं, गिरिनारगिरीश्वरो जयति ॥ ३० ॥ २ ( 244सपिलाना ) ७ २॥शमा ७०वीस, पीस, साग, ६स, मने मे यान तथा से। अस्त्र (५नुष्य ) Lai ( मनु मे ) ) ये पर्ने छ, त गरिन।२०-३० अद्यापि सावधाना, विदधाना यत्र गीतनृत्यादि । देवाः श्रूयन्तेऽसौ, गिरिनारगिरीश्वरो जयति ॥ ३१ ॥ અત્યારે પણ જયાં (ભક્તિને લીધે ) ગીત, નૃત્ય વિગેરે કરતા સાવધાન સુર સંભળાય छ, गिरिना२०-3१ विद्याप्राभृतकोद्धृत-पादलिप्तकृतोज्जयन्तकल्पादेः । इति वर्णितो मयाऽसौ, गिरिनारगिरीश्वरो जयति ॥ ३२ ॥ ॥ इति श्रीगिरिनारकल्पः॥ Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ શ્રીગિરિનારકલ્પ વિધા-પ્રાકૃત (નામના શાસ્ત્ર)માંથી ઉદ્ધાર કરેલા એવા પાદલિપ્તસૂરિકૃતિ ઉજ્જયાકલ્પ વિગેરે ઉપરથી આ પ્રમાણે મેં જેનું વર્ણન કર્યું છે, તે ગિરિનાર –કર જોકે અત્ર શ્રીગિરિનારકલ્પનો અનુવાદ પૂર્ણ થાય છે, છતાં પણ પ્રથમ લોકમાં તેના કર્તાએ આડકતરી રીતે જે નામ સૂચવ્યાં છે તે સંબંધમાં નીચે મુજબને ઉલ્લેખ કરે આવશ્યક સમજાય છે – આ કલ્પના કર્તાએ ધર્મકીર્તિથી પોતાનું ઉપાધ્યાય અવસ્થા દરમ્યાનનું નામ સૂચવ્યું છે. આથી એમ માની શકાય કે આ કલ્પ તેમણે સૂરિપદ પ્રાપ્ત કર્યું તે પૂર્વે રચ્યું હશે. કેમકે સરિ થયા પછી તો તેમનું ધર્મઘોષ એવું નામ રાખવામાં આવ્યું હતું. વિદ્યાનન્દ (સૂરિ ) એ એમના ગુરૂભાઈનું નામ છે અને દેવેન્દ્ર(સૂરિ) એ એમના ગુરૂનું નામ છે. Page #220 -------------------------------------------------------------------------- ________________ Earyanwrwis-amw-we-riwa है स्पष्टीकरणसाधनीभूतग्रन्थसूची है ( २५२मा सायन३५ अन्यानी सूया) & rengareng-go-rom-romeo प्रणेतारः श्रीसुधर्मस्वामी ( गणपस) श्रुतकेवलिश्रीभद्रबाहुस्वामी जैनग्रन्थाः जम्बूद्वीपप्रज्ञप्तिः जीवाजीवाभिगमः उत्तराध्ययनम् प्रश्नव्याकरणम् भगवतीसूत्रम् सूर्यप्रज्ञप्तिः आवश्यकम् स्थानाङ्गम् महानिशीथम् कल्पमूत्रम् आवश्यकनियुक्तिः दशवैकालिकम् प्रवचनसारोद्धारः आवश्यकचूर्णिः नमुथ्थुणं ( शक्रस्तवः) विशेषावश्यकम स्तुतिचतुर्विंशतिका विषष्टिशलाकापुरुषचरित्रम् काव्यानुशासनम् अभिधानचिन्तामणिः योगशास्त्रम् सिद्धहेमशब्दानुशासनम् सकलाहेत् सुबोधिका ( कल्पसूत्रात्तिः) वाग्भटालङ्कारः भक्तामरवृत्तिः श्रीशय्यम्भवमूरिः श्रीनेमिचन्द्रमूरिः श्रीजिनदासमहत्तरः श्रीसौधर्मेन्द्रः क्षमाश्रमणश्रीजिनभद्रगणिः श्रीशोभनमुनिराजः कलिकालसर्वज्ञश्रीहेमचन्द्रहार उपाध्यायश्रीविनयविजयः मुनिश्रीवाग्भटः उपाध्यायश्रीमेघविजपा श्रीकनककुशलमुनीश Page #221 -------------------------------------------------------------------------- ________________ १८२ जैनप्रन्थाः जिनशतकम् विचारसारप्रकरणम् श्रेणिक चरित्रम् दुर्गाश्रयकाव्यम् आवश्यक वृत्तिः योगदृष्टिसमुच्चयः लोकतत्त्वनिर्णयः अष्टकप्रकरणम् भक्तामर स्तोत्रम् भगवतीवृत्तिः हरसौभाग्यम् प्रभावकचरित्रम् गौतमीयकाव्यम् गौतमाष्टकम् गौतमस्तोत्रम् संवेगमकन्दली ऋषभभक्तामरम् नेमिभक्तामरम् शान्तिभक्तामरम् सरस्वती भक्तामरम् सिन्दूर प्रकरः शृङ्गारवैराग्यतरङ्गिणी सोमशतकम् गुणस्थानकमारोहः चतुर्विंशतिका कुमारपालचरित्रम् प्रवचनसारोद्धारवृत्तिः पञ्चस ग्रहवृत्तिः नन्दी सूत्रवृत्तिः आचाराङ्गवृत्तिः श्रीपाल चरित्रम् तत्वार्थाधिगममूत्रम् न्यायकुसुमाञ्जलिः स्पष्टीकरणसाधनभूतप्रन्यसूची प्रणेतारः मुनिश्री कविः श्री प्रद्युम्न सूरिः उपाध्यायश्रीधर्मवर्ध नगणिः श्रीहरिभद्रसूरिः " " श्रीमान तुङ्गसूरिः श्री अभयदेवसूरिः श्रीदेव विमलगणिः " 59 श्रीचन्द्रप्रभसूरिः मुनिश्रीरूपचन्द्रः श्रीदेवानन्दसूरिः श्री जिनप्रभसूरिः श्री विमलसूरिः उपाध्याय श्री समय सुन्दर गणिः मुनिराज श्रीरत्नसिंहः श्रीकीर्तिविमलमुनीशः श्रीधर्मसिंह सूरिः शतार्थिक श्री सोमप्रभसूरिः 19 श्री रत्नशेखरसूरिः श्री भट्टसूरिः श्री चारित्र सुन्दरगणिः श्रीसिद्ध सेनसूरिः श्रीलयगिरिसूरिः श्री मलयगिरि सूरिः श्रीशी लाङ्कसूरिः श्री ज्ञानविमलसूरिः वाचकवर्य श्री उमास्वातिः न्यायविशारद - न्याय तीर्थ- मुनिश्री न्याय विजयः Page #222 -------------------------------------------------------------------------- ________________ जैन ग्रन्थाः श्री चतुर्विंशतिजिनानन्दस्तुतयः શ્રીપાલરાજાને રાસ મહાવીરસ્વામીનું પંચકલ્યાણકનું સ્તવન. જૈન ગ્રન્થાવલી अजैनग्रन्थाः मालतीमाधवनाटकम् कविकल्पद्रुमः वृत्तरत्नाकर वृत्तिः मेघदूतम् शिशुपालवधः वसिष्ठस्मृतिः अष्टाध्यायी સરસ્વતીચન્દ્રના નાટક, स्पष्टीकरणसाधनीभूतप्रन्थसूची प्रणेतारः पण्डितश्री मेरुविजयगणिः ઉપાધ્યાય શ્રીવિનયવિજયજી શ્રીહંસરાજજી પ્રસિદ્ક’-શ્રીજૈન શ્વેતામ્બર કોન્ફરન્સ, મુંબઇ प्रणेतारः कविवरश्रीभवभूतिः श्रीवोपदेवः श्रीनारायणभट्टः कवीश्वरश्रीकालिदासः कविराजश्री माघः श्रीवसिष्ठः वैयाकरणराजश्री पाणिनिः આ પ્રમાણે રપષ્ટીકરણ તૈયાર કરવામાં મેં જે જે ગ્રન્થાની સહાય લીધી હતી તેની સૂચી અત્ર પૂર્ણ થાય છે એટલે એ સ ંબંધમાં કંઇ ઉમેરવાનું બાકી રહેતું નથી. પરતુ ઉપાધ્યાય શ્રીધર્મવર્ધનગણિએ તેમજ શ્રીભાવપ્રભસૂરિએ ટીકા રચવામાં જે જે ગ્રન્થાના પાઠા ટાંચણરૂપે લીધા છે તેના ઉલ્લેખ કરવા રહી જાય છે. એથી કરીને આ સ ંબંધમાં એ નિવેદન કરવાનું કે ઉપાધ્યાયજીએ સારસ્વત વ્યાકરણ, કાત્યાયનકૃત વાર્તિક, શ્રીહેમચન્દ્રસૂરિકૃત અભિધાન-ચિન્તામણિ તેમજ અમર-કાશના ઉપયાગ કર્યેા છે, જ્યારે સૂરિજીએ શ્રીહેમચન્દ્રસૂરિષ્કૃત અભિધાન-ચિન્તામણિના તેમજ અનેકાર્થકેશના તથા વળી એકાક્ષરનિધણ્યુનો, મહીપકૃત અનેકાર્થંકાશના અને શ્રીહર્ષકૃત નૈષધીય-ચરિતના ઉપયોગ કર્યા છે. ૧ ‘અર્થાત્ નિષયચસ્માત નિષદ્રુ: વરાતિતઃ' કૃતિ ક્વાટિ ૧૮૩ Page #223 -------------------------------------------------------------------------- ________________ <अथ प्रशस्तिः> (शार्दूलविक्रीडितम्) कारुण्यैकरसेन तेन गुरुणा सत्पट्टकादात्मनो पादाङ्गुष्ठसुचालितामरगिरि-हस्तास्तदेवस्मयः बह्वङशेन निवारितः जिह्वाखण्डितशक्रसंशयचयो, वाङ्नष्टहालाहलः ।। खकरखौ-ष्ठेऽब्देऽपवादध्वना ।।६।। सर्वाङ्गीणमहोपसर्गदकृपा-नेत्राम्बुदत्ताञ्जलिः (वसन्ततिलका) दाढादारितदिव्ययुत्समवतात्-श्री वर्धमानो जिनः ।।१।। तत्पट्टके भुवनभान्वभिधश्च सूरिः (वसंततिलका) श्रीवर्धमानसुतपोनिधिकीर्तिधाम । श्रीवीर-गौतम-सुधर्मगणेश-जम्बू न्याये विशारद इतीह जगत्प्रसिद्धो स्वाम्यादिपट्टधरसूरिगणः पुनातु । जातोऽतिवाक्पतिमति-मतिमच्छरण्यः ।।७। 'श्रीहेमचन्द्रयतिचन्द्र' 'जगत्सुचन्द्र'श्रीहीरसूरि-यशसश्च शिवं दिशन्तु ।।२।। तस्याद्यशिष्यलघुबन्धुरथाब्जबन्धुःएतन्महर्षिशुचिपट्टपरंपराजान् तेजास्तपःश्रुतसमर्पणतेजसा सः । पंन्यासपद्मविजयो गणिराट् श्रियेऽस्तु आनन्दसूरिकमलाभिधसूरिपादान् । संविज्ञसंततिसदीशपादान् प्रणम्य क्षान्त्येकसायकविदीर्णमहोपसर्गः ॥८॥ श्रीवीरदानचरणांश्च गुरुन् स्तविष्ये ॥३॥ शिष्योऽस्य धीजलधिबोधनबद्धकक्षः श्रीदानसूरिवरशिष्यमतल्लिका स वैराग्यदेशनविधौ परिपूर्णदक्षः । श्रीप्रेमसूरिरनिशं शममग्नयोगी। सीमन्धरप्रभुकृपापरपात्रमस्तु सिद्धान्तवारिवरवारिनिधिः पुनातु श्रीहेमचन्द्रभगवान् सततं प्रसन्नः ।।९।। चारित्रचञ्दनसुगन्धिशरीरशाली ।।४।। कारुण्यकम्रालयानां महनीयमुख्यानां (शार्दूलविक्रीडितम्) महोमालिनां प्रत्यग्रत्रिशतर्षिसन्ततिसरित् स्रष्टा क्षमाभृद्महान् लोकोपकारचतराणां वैराग्यदेशनादक्षाचार्यदे गीतार्थप्रवरो वरश्रुतयुतः सर्वागमानां गृहम् । । श्रीमद्विजयहेमचन्द्रसूरीश्वराणां सदुपदेशेन तर्के तर्कविशुद्धबुद्धिविभवः, सोऽभूत् स्वकीयेऽप्यहो श्री जिनशासन आराधना-ट्रस्ट विहिते गच्छे संयमशुद्धितत्परमतिः, प्रज्ञावतामग्रणीः ।।५।। श्रुतसमुद्धारकार्यान्वये तत्कालीनकरग्रहग्रहविधा-वब्दे ह्यभूद् वैक्रमे कारापितमिदं ग्रन्थरलं श्रुतभक्तितः । तिथ्याराधनकारणेन करुणो भेदस्तपागच्छजः । वि.सं. २०६ Page #224 -------------------------------------------------------------------------- ________________ છથી ગ્રહ પ્રથમ HiLI વીર ભક્તામર તથા નેમિ ભક્તામર संशोधत પ્રો. હીરાલાલ નિકદાસ કાપડીયા (એમ.એ.) DBH-Huદર્શક પ.પૂ. વૈરાગ્યદેશનાદક્ષ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા YSRIS : શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ Edu lion liternational For Private a nly