________________
नेमिभक्तामरम् ]
નેમિભક્તામર
૧૩૧
==અને.
વિશ (મુ. વિજ્ઞ =દિશા. શિવા (મૂળ વિવા)=શિવા (રાણી).
3નયતિ (ધ ગન્ )=જન્મ આપે છે. શિવા (મૂ શિવ)=ક૯યાણકારી.
( ધ ર ) રાયમાન, પ્રકાશમાન. પં(૬૦૪૬) જેને.
શુકકિરણ. કર્ક (મૂળ અર્જ)=સૂર્યને, રવિને.
રાહકસમૂહ. gવી=પૂર્વ.
વંશનારું પ્રકાશમાન છે કિરણોને સમુદાય =જ,
જેને એવા.
શ્લોકાર્ધ હે નાથ ! ( સમુદ્રવિજય નૃપતિની પટરાણી) શિવારૂપી ( કલ્યાણકારી) પૂર્વજ દિશા ફરાયમાન કિરણોને સમુદાયવાળા એવા જે આ૫ (નેમિ ) સૂર્યને આખી આલમના સુખને અર્થે જન્મ આપે છે, તે આપ પણ (કઠોર પ્રકૃતિવાળા હોવાને લીધે ) અસહ્ય, ઉચ્છખલ અને (હું વિરહી હોવાને લીધે મારા પ્રતિ) મરણદાયક છે ( અર્થાતુ આપ તો દુઃખના હેતુ થઈ પડ્યા છો), એથી કરીને એને દોષ નથી.”—૨૨
સ્પષ્ટીકરણ વિરોધને પરિહાર
જગતના સુખને માટે જે આપને શિવા દેવીએ જન્મ આપે, તે આપ તે મને મરણાન્ત કષ્ટદાયક થઈ પડ્યા છો એ વિરોધને નીચે મુજબ પરિહાર છે –
શિવા રાણીરૂપી પૂર્વ દિશાએ જે નેમિનાથ રૂપી સૂર્યને સમસ્ત બ્રહ્માણ્ડના સુખને અર્થે જન્મ આપે તે આપ તે (ઉપસર્ગોથી) ક્ષોભ પામતા નથી, વળી આપને (કોઈ પ્રકારની) પિીડા નથી, તેમજ આપ સિદ્ધાન્તના પ્રરૂપક છે અથવા કલ્યાણકારી કાર્યને કરવાવાળા છે, એથી શિવાને કંઈ દોષ નથી.
चेतश्चममरिकरीषि दरीश्रितानां
तीतैर्विषमरैवतशृङ्गसङ्गी । आदर्शधान्नि धृतकेवलचक्रिवत् किं
નાન્યઃ શિવઃ શિવજય મુનીન્દ્ર! થા ? . રરૂ I हे मुनीन्द्र ! त्वं चेतः चमच्चरिकरीषि-अतिशयेनाश्चर्ययुक्तं करोपीत्यर्थः । केषां ? दरीશ્રિતનાં-નાયિતીન ગનનામુ ? તā –ઉટ તૈ– મનિયમ: યંમૂતત્વિ? विषमरैवतशृङ्गसङ्गी, असमरैवतगिरिशिखरस्थित इत्यर्थः । हे मुनीन्द्र ! शिवपदस्य पन्था-मार्गो
૧-૩ સૂર્યના સબંધમાં અસહ્યથી “તેના તરફ નહિ જોઈ શકાય એવો અર્થ કરે. તેવી જ રીતે “અબાધ ' શબ્દથી “અન્ય તેજ વડે પરાભવ નહિ પામનારે એ ' અર્થ કરવો. વિશેષમાંલોકોક્તિ પ્રમાણે સૂઈ યમરાજને બાપ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org