SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ નેમિભક્તામર [ શ્રીમાવપ્રમત – Sन्य एतत्कष्टात् इतरः किं न वर्तते ? अपितु वर्तते ऐव । कथंभूतः पन्थाः ? शिवो- निरुपद्रवः । किंवत् ? आदर्शधानि-दर्पणगृहे धृतकेवल चक्रिवत् लब्धकेवलज्ञान भरतचक्रधर इवेति ॥ २३ ॥ अन्वयः હે મુનિ-ન્દ્ર ! વિષમ-વસ’-પ્રકલડી રહ્યું તોકે વ્રતૈ: ી-શ્રિતાનાં ચેતઃ ચમારીવિ { આવો-ધારિત ધૃતòવજ-ચત્રિત્-વત્ દિ શિવ-પZI અન્યઃ શિવઃ પ્રસ્થાઃ ન ( વર્તતે ) ? । શબ્દાર્ય શ્વેતઃ (મૂ॰ શ્વેતકૂ )=ચિત્તને. સમરવિ ( પા૦ ૪ )=અતિશય આશ્રર્યાકિત કરે છે, ઘણા અચંખે પમાડે છે. ીગુફા. ત્રિત( ધા॰ fત્ર )=આશ્રય કરેલ. ìશ્રિતાનાં ગુફાતે આશ્રય કરેલાના. સૌથૈઃ ( મૂ॰ તીવ્ર )=તીત્ર. તે ( મૂ॰ વ્રત )=ત્રતા વડે. વિષમ=વિષમ. રૈવત=રૈવત ( પર્વત). ૠ =શિખર. નડ્રિન્=સોંગ કરનાર. વિષમદેવતત્ર્યનું સડી વિષમ રૈવતના શિખરને સંગ કરનારા. આૉ=દર્પણ. આવોપાન્તિ-દર્પણ-ભુવનમાં. શ્લોકા “ હું યાગીશ્વર વિષમ રૈવત ( પર્વત )ના શિખર ઉપર રહેલા એવા તું તીવ્ર ( તપસ્યાદિક ) ત્રતા વડે ગુફામાં વસનારા (જનાના ) ચિત્તને અતિશય આશ્ચર્યોંકિત કરે છે. પરંતુ આ કટકારી માર્ગ સિવાય ) દર્પણ-ભુવનમાં દેવલ ( જ્ઞાન ) પ્રાપ્ત કરનારા એવા ( ભરત ) ચક્રવર્તીની જેમ શું મુક્તિ-પદને (કાઇ ) અન્ય કલ્યાણકારી માર્ગ નથી વારૂ ! '”—૨૩ સ્પષ્ટીકરણ ધૃત ( ૧૦ x =પ્રાપ્ત કરેલ. એવહ= કેવલ( જ્ઞાન ), સર્વજ્ઞતા. નિ=ચક્રવર્તી. વત્=સરખું, બરાબર, . ૧ ‘ વ ' ષિજો –પાટ; } Jain Education International ધૃતòવવિ=પ્રાપ્ત કર્યું છે કેવલ (જ્ઞાન ) જેણે એવા ચક્રવર્તીની જેમ. દિ=શુ'. 7=નહિ. અન્યઃ ( મૂ॰ અન્ય )=બીજો. શિવઃ ( મૂ॰ શિવ )=કલ્યાણકારી. શિવ=મેાક્ષ. પદ્=સ્થાન. શિવપદ્મ્ય-માક્ષ-સ્થાનતા. મુનિ=યતિ, સાધુ. ૬૬=મુખ્ય. ભરત ચક્રવર્તીને કેવલજ્ઞાન- એક દિવસ ભરત નરેશ્વરે નાન કરી, બલિ-કર્મ કરી, દેવદૃષ્ય વસ્ત્ર વડે શરીર લૂછી, કેશમાં પુષ્પ-માલા ગુંથી, ગેર્શીર્ષ ચંદનનું વિલેપન કરી અને અમૂલ્ય અલંકારો ધારણ કરી અંતઃપુરની ઉત્તમ અબલાઓના પરિવાર સહિત પ્રતિહારે દર્શાવેલા માર્ગે થઇને અતઃપુરમાં પ્રવેશ કર્યું. ત્યાં તે રત્નના આદર્શ-ગૃહમાં જઇ દર્પણમાં પેાતાનું મુખ જોવા લાગ્યા. તેવામાં તેમની આંગળીમાંથી મુદ્રિકા પડી ગઇ, પરંતુ તેની તેમને ખબર પડી નઠુિં. ધીરે ધીરે શરીરના સર્વ ભાગતે જોતાં જોતાં તેમની નજર મુદ્રિકા વિનાની આંગળી ઉપર પડી. તેને નિસ્તેજ જોઇને તે મુનીન્દ્ર !=ડે યાગીશ્વર, હું મુનિરાજ । પંન્યાઃ ( મૂ॰વધિન )=માર્ગ. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004888
Book TitleKavya Sangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2004
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy