SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ जैन ग्रन्थाः श्री चतुर्विंशतिजिनानन्दस्तुतयः શ્રીપાલરાજાને રાસ મહાવીરસ્વામીનું પંચકલ્યાણકનું સ્તવન. જૈન ગ્રન્થાવલી अजैनग्रन्थाः मालतीमाधवनाटकम् कविकल्पद्रुमः वृत्तरत्नाकर वृत्तिः मेघदूतम् शिशुपालवधः वसिष्ठस्मृतिः अष्टाध्यायी સરસ્વતીચન્દ્રના નાટક, स्पष्टीकरणसाधनीभूतप्रन्थसूची Jain Education International प्रणेतारः पण्डितश्री मेरुविजयगणिः ઉપાધ્યાય શ્રીવિનયવિજયજી શ્રીહંસરાજજી પ્રસિદ્ક’-શ્રીજૈન શ્વેતામ્બર કોન્ફરન્સ, મુંબઇ प्रणेतारः कविवरश्रीभवभूतिः श्रीवोपदेवः श्रीनारायणभट्टः कवीश्वरश्रीकालिदासः कविराजश्री माघः श्रीवसिष्ठः वैयाकरणराजश्री पाणिनिः આ પ્રમાણે રપષ્ટીકરણ તૈયાર કરવામાં મેં જે જે ગ્રન્થાની સહાય લીધી હતી તેની સૂચી અત્ર પૂર્ણ થાય છે એટલે એ સ ંબંધમાં કંઇ ઉમેરવાનું બાકી રહેતું નથી. પરતુ ઉપાધ્યાય શ્રીધર્મવર્ધનગણિએ તેમજ શ્રીભાવપ્રભસૂરિએ ટીકા રચવામાં જે જે ગ્રન્થાના પાઠા ટાંચણરૂપે લીધા છે તેના ઉલ્લેખ કરવા રહી જાય છે. એથી કરીને આ સ ંબંધમાં એ નિવેદન કરવાનું કે ઉપાધ્યાયજીએ સારસ્વત વ્યાકરણ, કાત્યાયનકૃત વાર્તિક, શ્રીહેમચન્દ્રસૂરિકૃત અભિધાન-ચિન્તામણિ તેમજ અમર-કાશના ઉપયાગ કર્યેા છે, જ્યારે સૂરિજીએ શ્રીહેમચન્દ્રસૂરિષ્કૃત અભિધાન-ચિન્તામણિના તેમજ અનેકાર્થકેશના તથા વળી એકાક્ષરનિધણ્યુનો, મહીપકૃત અનેકાર્થંકાશના અને શ્રીહર્ષકૃત નૈષધીય-ચરિતના ઉપયોગ કર્યા છે. ૧ ‘અર્થાત્ નિષયચસ્માત નિષદ્રુ: વરાતિતઃ' કૃતિ ક્વાટિ ૧૮૩ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004888
Book TitleKavya Sangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2004
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy