SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ વીરભક્તામર [ શ્રીધર્મવર્ષનાત-~ શેઠ જેવા ) કૃપણ સ્વામીની પણ સેવા કરે છે અને હાથીઓના સમુદાયના સંધર્ષે કરીને અગમ્ય ( જેમાં દુ:ખેથી પ્રવેશ થઇ શકે એવા ) યુદ્ધમાં પણ જાય છે, એ બધા લાભના પ્રતાપ છે. આતા આપણે સામાન્ય ગૃહસ્થને લગતી હકીકત વિચારી. પરંતુ દીક્ષા ગ્રહણ કરેલા અને ‘ઉપશાન્ત મેહુ’ નાનના અગ્યારમા ગુણસ્થાન સુધી જઇ પહેાંચેલા મુનિવર નું પણ અધઃપતન કરાવવાનું લાભ સિવાય અન્ય કાઇ કષાય બીડું ઝડપી શકે તેમ નથી, મુનિવરેાની પણ આવી દશા થાય તેમાં આશ્ચર્ય જેવું છે તેની સાથે એ પણ વિચારવા જેવી વાત છે કે પ્રથમ તીર્થંકર શ્રીઋષભદેવના પુત્રા ભરત અને બાહુબલિ કે જે તેજ ભવમાં માસે જનારા હતા, તે વચ્ચે પણ રાજ્ય બાબત (તેમના પિતાશ્રી આ પૃથ્વીને પાવન કરતા હતા તેવા સમયમાં) પણ દારૂણ યુદ્ધ સળગી ઊઠયું. (આવી પરિસ્થિતિમાં અલ્પ સત્ત્વવાળા રાજાએ ગ્રામાદિકની સીમાના લાભથી આપસઆપસમાં લડી મરે તેમાં તા કહેવુંજ શું ? ) જ્યારે આ પ્રમાણે લાભ લૈલેાક્યના ઉપર કાળા કેર વર્તાવવામાં કુશળ છે અને સર્વ સદ્ગુણાના સંહાર કરવામાં એક છે, તેા પછી શાસ્ત્રકાર તેના સબંધમાં-~ "कोहो पीई पणासेई, माणो विजयनासणी माया मित्ताणि नासेई, लोहो सव्वविणासणो ॥ " —દ્દશવૈકાલિક, અ૦ ૮, સૂ૦ ૩૮ અર્થાત્ ક્રોધ પ્રીતિના નાશ કરે છે, માન વિનયના ભંગ કરે છે, માયા મિત્રતાના ધ્વંસ કરે છે, જ્યારે લાભ તા સર્વે (ગુણા )ના સહાર કરે છે— —એવા અભિપ્રાય રજુ કરે, તેા તેમાં જરાએ ખોટું નથી. આ પ્રકરણ પૂર્ણ કરીએ તે પૂર્વે વારંવાર મેાટી ભરતીની માફક ફેલાતા લેાભરૂપી સમુદ્રને વશ કરવામાં સંતાષ એ સેતુરૂપ છે એમ નિવેદન કરનારા શ્રીહેમચન્દ્રાચાર્યે રચેલા ૧ જૈન શાસ્ત્રમાં આત્મ-વિકાસનાં ૧૪ સ્થાને બતાવ્યાં છે. આ સ્થાને તે ‘ગુણસ્થાન' કહેવામાં આવે છે. આ વિષયના જિજ્ઞાસુએ શ્રીરત્નશેખરસૂરિષ્કૃત ‘ગુણુસ્થાન-ક્રમારે હુ' અને શ્રીહરિભદ્રસૂરિકૃત ‘યેગદષ્ટિ-સમુચ્ચય' જોવા. ૨ સંસ્કૃત છાયા— कोधः प्रीतिं प्रणाशयति, मानो विनयनाशकः । माया मित्राणि नाशयति, लोभः सर्वविनाशकः ॥ ૩ આમ કહેવું બરાબર છે, કેમકે લેભના કંઇ થેાભ નથી. આ સંબંધમાં કપિલ કવલીનું દૃષ્ટાન્ત વિચારવા જેવું છે. કહ્યું પણ છે કે— t जहा लाहो तहा लोहो, लाहा लोहो पवड्ढइ । दोमासाकणयकज्जं, कोडीएवि न निवट्टियं ॥ [યથા ઝામતયા હોમો, માત્ હોમઃ પતે । द्विमाष कनक कार्य, कोट्याऽपि न निवर्तितम् ॥ ] અર્થાત્ જેમ લાભ તેમ લાભ; લાભથી લાભ વધે છે. બે માસા ( તેાલા ) કાંચનનું કાર્ય કરાડ માસાચી પણ સર્યું નહિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004888
Book TitleKavya Sangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2004
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy