SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪ વીરભક્તામર [ શ્રીધર્મવર્ધનમ્રુત ઉદાહરણ તરીકે, એ કાવ્યનું નીચે મુજબનું દશમું પદ્ય અત્ર આપવામાં આવે છેઃ— "तन्वाना वैनतेयश्रियमं हितवृषोत्कर्षमोषिप्रतापाः कामं कौमोदकीनाशरणशरणदा नीरंजोदाररागाः । सद्यः प्रद्युम्नयुक्ताः सदेसिकृतमुदो यत्क्रमाश्चक्रिणो वा भ्राजन्ते भ्राजिताशाः सुखमखिलमसौ श्रीजिनो वो विधेयात् ॥” શુક્લપક્ષી એટલે શુ ?— ' જે જીવને નિર્વાણ-નગરે પહેાંચવામાં વધારેમાં વધારે અર્ધયુગલ-પરાવર્ત જેટલાજ કાલ સુધી વિલંખ ખમવા પડે તેમ હેાય, તે જીવ ‘શુક્લપક્ષી ' કહેવાય છે; જ્યારે એથી વધારે કાળ પર્યંત જેને સંસારમાં રખડપટ્ટી કરવાની બાકી ાય, તે ‘કૃષ્ણપક્ષી ’કહેવાય છે. આ વાત લક્ષ્યમાં આવે તેટલા માટે જૈન શાસ્ત્રમાં કાલના વિભાગને આશ્રીને વાપરેલી પુદ્ગલ-પરાવર્ત નામની પરિભાષા પરત્વે વિચાર કરીએ, પુદ્ગલપરાવર્તી એ જૈનશાસ્ત્રના ધણા મેટા કાલના વિભાગને દર્શાવનારા પારિભાષિક શબ્દ છે. કરાડા વર્ષ જેટલા સમય પણ આ કાલ-વિભાગની આગળ કંઇ હિસાબમાં નથી. આ પુદ્ગલ-પરાવર્તના ( ૧ ) દ્રવ્ય-પુદ્દગલ-પરાવર્ત, ( ૨ ) ક્ષેત્ર-પુદ્ગલ-પરાવર્ત, ( ૩ ) કાલ– પુદ્દગલ-પરાવર્ત અને ( ૪ ) ભાવ-પુદ્ગલ-પરાવર્ત એમ ચાર પ્રકારો છે. તેમાં પણ વળી આ દરેક પ્રકારના પરાવર્તના ખાદર અને સૂક્ષ્મ એમ બબ્બે અવાન્તર ભેદે છે. આ દરેકનું સ્વરૂપ તે અત્ર વિચારવું પ્રાસંગિક નહિ ગણાય, વાસ્તે હું તે આ બધા પ્રકારાન્તરામાંથી ફક્ત સૂક્ષ્મક્ષેત્ર-પુદ્ગલ-પરાવર્તનુંજ સ્વરૂપ વિચારી લઇએ, કેમકે પ્રસ્તુતમાં તેનુંજ કામ છે. જૈન શાસ્ત્ર પ્રમાણે આકાશના લેાકાકાશ અને અલેાકાકાશ એમ બે વિભાગ કલ્પવામાં આવ્યા છે અને તેમાં વળી લેાકાકાશના અસંખ્ય પ્રદેશે! માનવામાં આવ્યા છે. આ દરેક પ્રદેશને મરણ દ્વારા રપર્શવામાં જેટલા સમય વ્યતીત થાય, તે સંપૂર્ણ સમયને ‘બાદર-ક્ષેત્ર-પુદ્ગલ-પરાવર્ત’ કહેવામાં આવે છે. આ સર્વ પ્રદેશને ક્રમસર અત્યંત્ એક પછી એક જેમ તે ગેઠવાયેલા છે તેમ તેને મરણથી સ્પર્શવામાં જેટલા કાલ જાય તે બધા વખત ‘સૂક્ષ્મ-ક્ષેત્ર-પુદ્દગલ-પરાવર્ત' કહેવાય છે. અન્ય શબ્દોમાં કહીએતા ધારા કે કાઇ એક જીવનું એક અમુક આકાશ-પ્રદેશમાં મરણ થયું. ત્યાર પછી ગમે ત્યારે ( ત્યાર પછી તરતજ અથવા અમુક કાલ વીત્યા બાદ, કેમકે ફરીથી તેનું મરણ તે પ્રદેશના અનન્તરવર્તી પ્રદેશમાં થવુંજ જોઇએ એવા કંઇ નિયમ નથી ) પણ તે જીવતું અનન્તર પ્રદેશમાં મરણ થાય ( વચ્ચેના વખતમાં કાઇ અન્ય પ્રદેશ કે પ્રદેશમાં મરણ થાય તા તે પ્રદેશ કે પ્રદેશાની આમાં ગણત્રી કરવાની નથી, કેમકે તે ક્રમથી પોયેલ નથી ), ત્યાર પછી વળી તેવીજ રીતે જ્યારે પાછું આ દ્વિતીય પ્રદેશના અનન્તર પ્રદેશમાં મરણ થાય, એવી રીતે એક પછી એક ક્રમ १ वै-निश्चयेन नते प्राणिनि अप्रियं - शुभावहविधिसम्पत्तिम्, पक्षे वैनतेयो - गरुडः । २ अहितो- विरुद्धो यो वृषो धर्मः, पक्षे वृषः - अरिष्टासुरः । ३ कौ - भूमौ मोदस्य कीनाशो - नाशको यो रणस्तत्र शरणदाः, पक्षे कौमोदकी गदा तस्या इना:- प्रभवोऽशरणशरणदाः । ४ नीरजेष्विवोदारो रागो येषु, पक्षे नीरज: - शंखः । ५ प्रकृष्टं द्युत्रं - तेजः, पक्षे प्रद्युम्नो- वासुदेवपुत्रः । ६ सदसि सभायाम्, पक्षे संश्चासावसि :-खड्गो नन्दकस्तेन कृता मुदू येषाम् । ७ कमाः पादा वासुदेवा इव । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004888
Book TitleKavya Sangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2004
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy