SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ वीरभक्तामरम् ] વીરભક્તામર ૭૫ તં ( [ )=તેને. વિયા (મૂ વિપુષ)=૧) દેવ; (૨) પણિતિ. તું (પ૦ ટુર)=ણવાને. પ્રવૃત્તિ ( [ )=કહે છે. ફા! (મૂળ શ )=ડે નાથ ! વઃ (મૂ૦ ઝિમ્)=ઈ. જ નહિ. વિ=પણ. ફાર (વા હા)=સમર્થ છે. કામતિ (ઘ૦ ) આક્રમણ કરે છે. મિતુઃ (૦ fમટું)=વજ. મ=ચરણ ==અને. ગુજEયુગલ, જોડલું. રાક (શા)=શક સૌધર્મ દેવકને ઈન્દ્ર. | અચા-પર્વત. તતેથી કરીને. વંશ્ચિત (ધા ત્રિ)=રૂડી રીતે આશ્રય કરેલ. ગુi ( યુ ) વ્યાજબી. મયુરાસંચિતં ચરણ-યુગલરૂપી પર્વતને રૂડી gવ જે. રીતે આશ્રય કરેલા. લેકાર્થ પ્રભુની ચરણ-સેવાને પ્રતાપ હે નાથ ! જે ચમરે નાસીને તારા ચરણ-તલમાં પ્રવેશ કર્યો, તેને હણવાને (સૌધર્મ દેવલોકને રવામી) શક તેમજ વજા (પણ) સમર્થ થયાં નહિ. તેથી કરીને કઈ પણ તારા ચરણ યુગલ રૂપી પવતને રૂડી રીતે આશ્રય કરેલ (પ્રાણી)નું આક્રમણ કરતો (અર્થાતુ પરાભવ કરી શકતો ) નથી એમ વ્યાજબીજ (વાત) દેવે [ અથવા પડિત ] કહે છે.”——૩૫ સ્પષ્ટીકરણ ચમરેલ્બનો ઉત્પાત – વિધ્યાચળની તળેટીમાંના ‘બિભેલી ગામમાં વસનારો પૂરણ નામને એક તાપસ મરીને બાલ-તપશ્ચર્યાના પ્રભાવથી “ચમરચા” નગરીમાં ચમરેન્દ્ર તરીકે ઉત્પન્ન થયો. ઉત્પન્ન થતાં જ તે અવધિજ્ઞાન વડે જોવા લાગે. અનુક્રમે ઉપર દષ્ટિ કરતાં તેણે પોતાની ઉપર સૌધર્મ દેવલોકના સ્વામી શકને જે. આથી તે કોપાયમાન થયું અને તેને નીચે પાડવાને તે તૈયાર થઈ ગયો. તેને સામાનિક સુરોએ આ વાતની ના કહી, કિન્તુ તેણે માન્યું નહિ. પરંતુ તેને એમ વિચાર આવ્યો કે ખરેખર મારા કરતાં વધારે પુણ્યશાળી શકથી કદાચ મારો પરાભવ થાય, તો પછી મારે કાને શરણે જવું? આ સંબંધમાં અવધિજ્ઞાનના ઉપયોગ વડે તેણે જોયું કે ચરમ તીર્થંકર મહાવીર પ્રભુ “સુસુમાર’ પુરમાં હાલ વિરાજે છે; તેમને શરણે હું જઈશ તે મારું શ્રેય થશે, કેમકે તેઓ ઐક્યના પિતા છે. આમ વિચારી તે પિતાની તુંબાલય' નામની આયુધ–શાળામાં ગયે. ત્યાંથી એક મુદ્દાર લઈ તે નગરી બહાર નીકળે. આ વખતે સામાનિક દેવતાઓએ તે અજ્ઞ છે એમ જાણી તેની ઉપેક્ષા કરી. ક્ષણ વારમાં તે મહાવીર પ્રભુ પાસે આવ્યા અને આયુધને દૂર મૂકી ત્રણ પ્રદક્ષિણા કરીને તેમને કહેવા લાગ્યો કે મારે મસ્તક ઉપર પગ મૂકીને શક રહેલ છે, વાસ્ત તે દુર્જય શાકને હું આપના પ્રભાવથી જીતી લઈશ. આ પ્રમાણે કહીને ઈશાન દિશામાં જઈને તેણે વૈક્રિય લબ્ધિ વડે એક લાખ જન પ્રમાણનું અતિ ભયંકર રૂપ વિકુવ્યું અને તેમ કરીને તે સૌધર્મ દેવલોક તરફ ઉઠ્યા. આને જોઈને તે વ્યંતરો પણ ગભરાઈ ગયા અને તિક દેવો પણ ત્રાસ પામી ગયા. જોત જોતામાં તે સૂર્ય-ચન્દ્રના મંડળનું ઉલ્લંઘન કરી તે સૌધર્મ દેવલે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004888
Book TitleKavya Sangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2004
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy