SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬ વીરભક્તામર (શ્રીધર્મર્ધકૃતકમાં આવી પહોંચે. તેને જોઈને ત્યાં વસતા અનેક જીવો ભયભીત બની ગયા. આ ચમરેલ્વે એક પગ પ-વેદિકાની ઉપર મૂક્યો અને બીજો પગ સુધમ સભામાં મૂક્યો અને પિતાના આયુધ વડે ઈન્દ્ર-કીલ ઉપર ત્રણ વાર તાડન કર્યું અને શકને તુચ્છકારી કા. શકને વિસ્મય થે અને અવધિજ્ઞાન વડે તેને વિચાર કરતાં તેને ખબર પડી કે આ તો ચમરેન્દ્ર છે. એટલે તેણે કહ્યું કે અરે અમર! તું અહિંથી નાસી જા. આમ કહીને તેણે ચમરના તરફ પ્રજવલિત વજા મૂક્યું. આથી અમરેન્દ્ર ભયભીત થઈ નાસવા લાગ્યો અને ધીરે ધીરે પોતાનું રૂપ નાનું બનાવતો ગ. અહિ વ મૂક્યા બાદ શિક વિચારવા લાગે કે તીર્થંકર, તીર્થંકરનું ચય કે કોઈ મહર્ષિના શરણને પ્રતાપથીજ કઈ અસુર અહિં આવી શકે, બાકી તે કદાપિ તેમ બને નહિ; અને જે તેમ હશે, તે હું તેમની આશાતના કરનારો થઈશ. આથી આ સંબંધમાં અવધિજ્ઞાન વડે જોતાં તેને માલુમ પડ્યું કે તે મહાવીર પ્રભુના પ્રભાવથી અત્ર આવ્યું હતું અને અત્યારે તેમને જ શરણે ગયા છે. આથી તે તે વિચારવા લાગે કે અરરર ! મેં ઘણું અનુચિત કાર્ય કર્યું, હું માર્યા ગયે. એમ વિચારી તે એકદમ ચમરેન્દ્રની અને વજની પાછળ પૂર વેગથી નીકળી પડ્યો અને ક્ષણવારમાં તો તે તેની સમીપ આવી પહોં. વજ ચમરેન્દ્રની અતિશય નજદીક આવી પહોંચતા “શરણ, શરણે એમ પોકારતે તે ચમરે પિતાનું શરીર અત્યંત લ કરીને મહાવીર પ્રભુનાં ચરણની વચ્ચે કુજુની જેમ ભરાઈ ગયે. આ વખતે વજા પ્રભુના ચરણથી ચાર તસુ જેટલુંજ આવું રહ્યું હતું અને તે આગળ વધે તેટલામાં તો શકે તેને પકડી લીધું. ત્યાર બાદ પ્રભુને વન્દના કરી તેણે તેમની ક્ષમા માગી લીધી. પિતાના ક્રોધને શમાવવાની ખાતર શકે ઈશાન કોણમાં જઈને ત્રણ વાર પિતાનો ડાબો પગ પછાડ્યું અને પછી ચમરેન્દ્રને કહ્યું કે તેં મહાવીર પ્રભુનું શરણ લીધું, તેથી મેં તારી સાથેની દુશ્મનાવટ ત્યજી દીધી છે, વાતે સુખેથી તું તારે રથાનકે જ. આમ કહી શકે પ્રભુને વન્દના કરી અને પછીથી તે પિતાના દેવલોકમાં જ રહ્યો. ત્યાર પછી ચમરેન્દ્ર પ્રભુના ચરણમાંથી બહાર નીકળે અને અંજલિ જોડીને તેમની સ્તુતિ કરવા લાગે. પછી પ્રભુને નમીને તે પોતાની નગરીમાં ગયો અને લજજાથી નીચું મુખ રાખીને પોતાની હકીકતથી સર્વને વાકેફગાર કર્યા. અંતમાં તે સમસ્ત પરિવારસહિત વીર પ્રભુ પાસે આવી તેમને વંદન કરી પોતાને સ્થાનકે ચાલ્યો ગયે. भगवन्नामतोऽति(पि)भयं न भवतीत्याह पूर्व त्वया सदुपकारपरेण तेजो लेश्या हता जिन ! विधाय सुशीतलेश्याम् । अद्यापि युक्तमिदमीश ! तथा भयाग्निं त्वन्नामकीर्तनजलं शमयत्यशेषम् । ३६ ॥ टीका हे जिन ! पूर्व-छमस्थावस्थायां सदुपकारपरेण त्वया तेजोलेश्या हता । किं कृत्वा ? सुशीतलेश्यां विधाय । यूकाशय्यातरेण गोशालके तेजोलेश्या मुक्ता, असौ मैनं धाक्षीदिति भगवता Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004888
Book TitleKavya Sangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2004
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy