SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ વવી હાદ્દા, પદ પ્રધાનજી=મુખ્ય પદ. પ્રહ્લે ( ધા૦ ર્ા )=આપ્યું. વળીયાં ( મૂ॰ ચક્રીયા )=નિજ, પેાતાનું. ધન્યા ( મૂ॰ ધન્ય )=૧૫, પ્રશંસનીય, સઃ (મૂ॰ ત ્ )=તે. e=જ, મુવિ ( મૂ॰ મૂ )=પૃથ્વીને વિષે. તસ્ય ( મૂ॰ તમ્ )=તેની. થરા ( મૂ॰ ચશમ્ )=કીર્તિ. વીરભક્તામર અવિ=પણ. જોજે ( મૂ॰ સોદ )=જગત્તે વિષે. [ શ્રીધર્મવર્ધનતા મૂળા ( મૂ॰ મૂર્તિ ) િવડે. આશ્રિતં ( મૂ॰ માશ્રિત )=આશ્રય લીધેલાને, શરણે આવેલાને. ૬૬=આ જગમાં. ના ( મૂ॰ હૈં )=મનુષ્ય. મન=આત્મા. સમ=સમાન, તુલ્ય. બામણમં=પેાતાના સમાન. ìતિ ( ધા॰ ; )=કરે છે. શ્લોકાઈ પ્રભુના સેવક પ્રતિ અનુપમ ઉપકાર— ‘ હે દેવાધિદેવ ! જે ઇન્દ્રભૂતિ (આપની સાથે) વાદ કરવાને આવ્યા, તેને આપે સ્વકીય ઉત્તમ પદ ( ગણધર-પદ) અર્પણ કર્યું. આ કૃત્ય ચેાગ્યજ છે, કેમકે જે મનુષ્ય પેાતાના આશ્રય લીધેલા (સેવક)ને આ જગમાં ઋદ્ધિ વડે પેાતાના સમાન કરે છે, તેજ ખરેખર પૃથ્વી ઉપર પ્રશંસનીય છે અને જગતુમાં તેનીજ કીતિ ( ધન્યવાને પાત્ર) છે.”—૧૦ સ્પષ્ટીકરણ અવિચાર— ‘ નામસમં ' નું ‘ ન+ગામસÉ' એમ પદચ્છેદ કરવાથી બીજો અર્થ રકુરે છે અને તે એ છે કે જે ( રવામી ) પેાતાના સેવકને સંપત્તિએ કરીને પાતાના સમાન કરતેા નથી, તેને પૃથ્વી ઉપર ધન્યવાદ ધટે છે, તેમજ તેની કીર્તિ પણ તેને મુબારકજ છે ! ! ! આ ‘ક્રાતિ’ છે, અર્થાત્ કટાક્ષના ઉદ્ગાર છે. કહેવાની મતલબ એ છે કે જે સ્વામીની સાચા દિલથી સેવા કરવા છતાં પણ દાસત્વ કાયમ રહે, તે વામીથી શું ? તેની કીર્તિ તેનેજ મુખાર્ક હાજો. ખરા ઉપકારી કાણુ ?— આના ઉત્તર સારૂ વિચારી આ નિમ્ન-લિખિત લેાક:~ — kr ? 'उपकारिषु यः साधुः, साधुत्वे तस्य को गुणः १ । अपकारिषु यः साधु, स साधुः सद्भिरुच्यते ॥ ', અર્થાત્ ઉપકાર કરનારા મનુષ્યા પ્રતિ જે સાધુ હૈાય, તેના સાધુત્વમાં શું ગુણ છે! અપકાર કરનાર તરફ જે સદ્રર્તન રાખે, તેજ સાધુ એમ સંતે કહે છે. આ વાતને ન્યાયવિશારદ મહામહે।પાધ્યાય શ્રીયશાવિજયજી પણુ ટકા આપે છે, કેમકે ઉપાધ્યાયશ્રી 'વિનયવિજયજીકૃત શ્રીપાલરાસમાં ચાથા ખંડની આઠમી હાલમાં તે ક૨ે છે કે— ૧ ‘ શ્રીપાલરાસ ’ વિનયવિજયજીએ બનાવવા માંડ્યા હતા, પરંતુ તેની સાતમે અને પચાસ ગાથા રચ્યા બાદ તે સ્વગે સિધાવ્યા અને ત્યાર બાદ તેમના સંકેતાનુસાર ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ બાકીના રાસ પૂરા કર્યો. જીએ આ સબંધમાં એ રાસના ફળશ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004888
Book TitleKavya Sangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2004
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy