SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ वीरमक्तामरम् ] વીરભક્તામર “સજજન જે ભુંડું કરતા રૂડું કરે રે, તેહના જગમાં રહેશે નામ પ્રકાશ રે; આબે પત્થર મારે તેને ફલ દીયેરે, ચંદન આપે કાપે તેહને વાસરે–સાંભળજો હવે કર્મવિપાક કહે મુનિ રે." આ ઉપરથી જોઇ શકાય છે કે પિતાની સાથે બાથ ભીડવાને તૈયાર થયેલા એવા ઈન્દ્રભતિને પણ જે વીર પરમાત્માએ ઉત્તમ પદ આપી પિતાના સમાન બનાવ્યા તેમને ખરેખર ધન્યવાદ ઘટે છે, તેમજ સજજન કે સાધુ કહે છે તે પણ તેવાજ પુરૂષ છે. આ ઉપરથી સાર એ નીકળે છે કે ખરેખરા સજજનની સજજનતા નિરપેક્ષ હોય છે, અથતુ એવા સજજને સજજનતાની ખાતરજ–પિતાના સ્વભાવાનુસારજ સજજનતા દાખવે છે. શું પુષ્પને કાઈએ વિજ્ઞપ્તિ કરી છે કે તમારે અમને સુવાસ આપવી? શું વનદેવીએ કોઈ દિવસ કેઇની સાથે પણ વસન્તને સંદેશો કહા છે કે તારે આવીને મારી શોભામાં વધારો કરવો ! શું કોઈ ચક્રવાકે સૂર્યને પ્રાર્થના કરી છે કે તારે પૃથ્વી અને નભોમંડલને પ્રકાશિત કરવાં, શત્રુરૂપ અંધ. કારને દૂર કરો અને ચક્રવાક અને ચક્રવાકીને સંગ કરાવ! શું મેઘને ચાતકે કે પર્વતે કદી વિનવ્યું છે કે તારે તાપને વિનાશ કરનારી જલ-વૃષ્ટિ કરવી, ચાતકને જીવાડવા અને તેમના ના દ્વારા વૈડૂર્ય રત્નને પ્રાદુર્ભાવ કરવો? શું ચન્દ્રને કદી પણ કુમુદે કે ચરે વિનતિ કરી સાંભળી છે કે તારે અમને આનન્દ આપો? શું ચન્દ્રિકા અને પૃથ્વી સગોત્રીય છે કે જેથી કરીને તે પૃથ્વીને સુધાના સમાન ધવલ બનાવે છે? ૧ સરખાવો શ્રીદેવવિમલગણિત હીરસૌભાગ્યનાં નિમ્નલિખિત પશે. " अपेक्षां च न वापि कुर्वन्ति सन्तः स्वभावेन किं तूपकुर्वन्ति सर्वान् । किमभ्यर्थितानि प्रसूनानि कैश्विज् जनान् सौरभैः स्वैर्यदामोदयन्ति ॥-भुजङ्गप्रयातम् (६,६ ) कदाचिद् वसन्तस्य सन्देशवाचो-. ऽपि च प्रेषिताः कापि किं कुजलक्ष्म्या। मृगाक्षीमिवोत्कण्टको मजरीभिः નેવું હાસયાના ચત તામ્ -મુન किमभ्यर्च्यते केनचिच्चण्डरोचि यदुर्वीदिवौ भासयस्येष यद् वा । विपक्षानिवोदासयत्यन्धकारान् पुनर्योजयत्यजनाभी रथाङ्गान् ॥-भुजङ्ग अयाच्यन्त किं वाऽम्बुदाः केनचित् किं यदुर्वीधराणां व्यपोहन्ति तापम् । जलैवियन्तीह बप्पीहबालान् સાહૈિ વૈદ્ર(૬)શ્નાવન્તિ -મુન્ન उपाकारि किं कैरवैर्वा चकोरै यदेतान् सितांशुः पृणत्येव किं वा । सगोत्राः पुनश्चन्दिकाः किं धरित्र्याः રીતે તો તાઃ લુપાવત્ છે--મુગ -૧૧ મે સગ, ૦૬૨-૬૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004888
Book TitleKavya Sangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2004
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy