SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ વીરભક્તામર [ શ્રીધર્મર્ષનજd“તતઃ FIષ્ઠ લેતાહ-સૂપમષા સુધી! भूधरानप्यधरयन् , प्रारब्धो पर्धितुं सुरः॥ पातालकल्पे तस्यास्ये, जिवया तक्षकायितम् । પિતુ રિફો, વાનરાશિતમ્ II तस्यातिदारुणे दंष्टे, अभूतां क्रकचाकृती । जाज्वल्यमाने अङ्गार-शकट्याविव लोचने ।। घोणारन्ध्र महाघोरे, महीधरगुहे इव ।। भृकुटीमगरे भीमे, महोरग्याविव भ्रवौ ॥" ૫૦ ૧૦, સને ૨, પ્લે ૧૧૩-૧૧ અર્થાતુ- “તેના પાતાળ જેવા મુખમાં રહેલી તેની જીભ તક્ષક નાગ જેવી દેખાવા લાગી, ઊંચા પર્વત જેવા મસ્તક ઉપરના તેને પીળા કેશ દાવાનલ જેવા ભાસવા લાગ્યા, તેની ભયાનક દાઢે કરવતના જેવી જણાવા લાગી, તેનાં નેત્રે અંગારાની સગડીની જેમ પ્રકાશવા લાગ્યાં, તેનાં નસાર પર્વતની ગુફાનું ભાન કરાવા લાગ્યા અને તેની ભ્રકુટી વડે ભંગુર ભમરો બે મેટી નાગણ હોય તેમ ભયંકર દેખાવા લાગી.” આ પ્રમાણે તે સુરપિતાનું વધારે ને વધારે વિકરાળ તેમજ ઊંચું રૂપ બનાવતો જતો હતો તે વાત પ્રભુના લક્ષ્યમાં આવતાં તે પરાક્રમી પ્રભુએ તેની પીઠ ઉપર એક એવી મુકી મારી કે તરતજ તે વામન થઇ જઈને તે પ્રભુને નમી પડ્યું અને ઇન્દ્રનું કથન નહિ માનીને તેણે આ કાર્ય કર્યું હતું એમ પ્રભુ સમક્ષ તે કહેવા લાગ્યો. પ્રભુના ધેર્યની પ્રશંસા કરીને તે સ્વરથાને ચાલ્યો ગયો.' વીર” શબ્દના સંબંધી વિચાર વીર ' શબ્દ માટે નિરૂકત કરતાં એક વિદ્વાન કહે છે કે “विदारयति यत्कर्म, तपसा च विराजते । तपोवीर्येण युक्तश्च, तस्माद् वीर इति स्मृतः ॥" અર્થાતુ–જે કર્મનું વિદારણ કરે છે તથા તપશ્ચર્યાથી વિરાજમાન છે તેમજ તપશક્તિથી યુક્ત છે, તે “વીર' કહેવાય છે. વીર પ્રભુએ અનાર્ય દેશમાં પણ વિહાર કર્યો હતો તેનું શું કારણ? આના ઉત્તરમાં સમજવું કે કર્મનું વિદારણ કરવું એ તેમનું ધ્યેય હતું. આ ઉપરથી શું વીર પ્રભુમાં વીરવ હોવાનું સિદ્ધ થતું નથી કે હજી પણ જે એ બાબત પર શંકા રહેતી હોય, તે એ ઉમેરવું અનાવશ્યક નહિ ગણાય કે વીર પ્રભુએ અતિશય ઘેર તપશ્ચર્યા કરી હતી. આ ઉપરથી પણ વીર પ્રભુનું વીરત્વ જોઈ શકાય છે. વીર ' શબ્દને વ્યુત્પત્તિ-અર્થ પણ ઉપર્યુક્ત વાતની સાક્ષી પૂરે છે, કેમકે “વળ પતિ-યતિ વર્માણ રૂતિ વીર” અર્થાત્ જે વિશેષતઃ કમીને પ્રેરે છે, ધક્કા મારે છે, આત્માથી અલગ પાડી તેને દેશવટે દે છે, તે “વીર' છે. આ “વીર' શબ્દની વ્યુત્પત્તિ છે. ૧ સરખાવો આવશ્યક-નિર્યુકિત (ગાથાક ઉર-૭૫). ૨ કોઈ પણ શબ્દમાવને ગ્રહણ કરી તેના ઉપર આ પ્રયોગ લે તે “ નિકા' કહેવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004888
Book TitleKavya Sangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2004
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy