SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ વીરભક્તામર [શ્રીધર્મનન્નતલેકાર્થ હે જિનેશ્વર ! જ્યાં રોગરૂપી મા છે, (ધ, માન, માયા અને લોભ એ ચાર) કષારૂપી ઘણા મોટા મગરો છે, ચિત્તાજ એ વડવાનલ છે, અને દુઃખ તે જલરૂપ છે, તે સંસારરૂપી સમુદ્રને તે (જ) સરોવર જેવો કરી દીધું છે તેથી કરીને સંસારરૂપી સાગરનું શોષણ કરનારા એવા તને (મારા) પ્રણામ (હેજો).”—૨૬ સ્પષ્ટીકરણ બ્લેક તાત્પર્ય– આ શ્લોમાં સંસારને સમુદ્રની ઉપમા આપી છે અને તેને ચરિતાર્થ કરવા બનતા પ્રયત્ન કરવામાં આવ્યો છે. જેમકે સમુદ્રમાં મ, મગર, વડવાનલ તેમજ જલ હેાય છે, તેમ સંસારમાં તેની ગરજ સારનારા રોગ, કષા, ચિન્તા અને દુઃખ રહેલાં છે. આને નાશ કરવાની ઈચ્છા રાખનારે આ સાગરનું શોષણ કરી જવું જોઈએ. એવું કાર્ય હે વીર પ્રભુ! તેંજ કર્યું છે, વારતે (નામધારી અગત્ય નહિ, પરંતુ તે નામને સંપૂર્ણતઃ ચરિતાર્થ કરી આપનારા એવા) તને મારા અનંતવાર પ્રણામ હેજો, એ આ લોકને ફલિતાર્થ છે. ચિન્તા ચિન્તાના સ્વરૂપથી તો કોણ અજાણ્યું હોઈ શકે? તેથી તેને પરાક્રમના સંબંધમાં એટલું જ કહેવું બસ થશે કે – “વિતા જિતાતો વ્યધિકા–જનુન ગુરા થતા चितैकशो दहेद् देहं, चिन्ता दहति सर्वदा ॥" –શ્રીપાલ-ચરિત્ર. અર્થાતુ ચિન્તા અનુરવારથી યુક્ત છે તેથી કરીને તે ચિતાથી અધિક છે, કેમકે ચિતા તે એક વાર દેહને બાળે છે, જ્યારે ચિન્તા તો સર્વદા બાળે છે. यद् यस्य तस्य च जनस्य हि पारवश्य मावश्यक जिन ! मया वरिवस्ययाऽऽप्तम् । तत् तर्कयामि बहुमोहतया मया त्वं स्वप्नान्तरेऽपि न कदाचिदपीक्षितोऽसि ॥ २७ ॥ ટીલા हे जिन ! यन्मया यस्य तस्य जनस्य पारवश्यं-परवशत्वमाप्त-प्राप्तम् । कया? वरिवस्ययासेवया । तत्-तस्माद्धेतोरहमिति तर्कयामि-विचारयामि । इतीति किं ? बहुमोहतया-प्रचुराज्ञानतया मया त्वं कदाचिदपि स्वमान्तरेऽपि नेक्षितोऽसि-न दृष्टोसि ॥ २७ ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004888
Book TitleKavya Sangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2004
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy