SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ नेमिभक्तामरम्] નેમિભક્તામર नो केवलस्य पुरुषस्य करोति कोऽपि વિશ્વમેવ વિટ વે મમઃ || ૧ –વસન્ત (આ પછી) પદ્માવતી એમ બેલી કે સ્ત્રી વિનાને પુરૂષની અવશ્ય જરા પણ શોભા નથી. એકલા પુરૂષને કોઈ પણ (માનવ) વિશ્વાસ કરતો નથી, કેમકે પત્ની વિનાને પુરૂષ પારજ બને.''–૫ सजन्ययात्राशुभसङ्घसार्थ पर्वोत्सवा वेश्म विवाहकृत्यम् । उद्यानिकापुङ्क्षणपर्षदश्च शोभन्त एतानि विनाऽङ्गनां नो ॥६॥-न्द्रय “(ત્યાર બાદ ગાધારી બેલી ) નવોઢા સ્ત્રી સારા જ્ઞાતિ મિત્ર, યાત્રા, શુભ સંધ, સાર્થ, પર્વ, મહત્સવ, ઘર, લગ્નનું કાર્ય, ઉજાણું, (વિવાહમાં) પોંખવું તેમજ સભા એ બધું સુન્દરી વિના રોભતું નથી.-૬ अज्ञानभाजः किल पक्षिणोऽपि क्षितौ परिभ्रम्य वसन्ति सायम् । नीडे स्वकान्तासहिताः सुखेन તો જિં લેવા ! મૂઢદ ત્રણ? | ૭ –ઉપજાતિ “(ગૌરીએ એમાં ઉમેરો કર્યો કે, ખરેખર અજ્ઞાની એવા પક્ષીઓ પણ ભૂમિ ઉપર રખડ્યા પછી સાંજના સુખેથી પિતાના માળામાં પોતાની કાન્તા સાથે રહે છે, તે હે દીયર ! શું તેનાથી પણ તમે અધિક મૂઢ દષ્ટિવાળા છો?”—૭. स्नानादिसर्वाङ्गपरिक्रियायां विचक्षणः प्रीतिरसाभिरामः । विश्रम्भपात्रं विधुरे सहायः कोऽन्यो भवेन्नूनमृते प्रियायाः १ ॥ ८॥-3५० “( આ સાંભળીને લક્ષ્મણીએ કહ્યું કે, પ્રિયાના સિવાય બીજા કોણ સર્વ શરીરના નાનાદિક સંસ્કારમાં ચતુર, પ્રીતિ-રસ વડે મનહર તથા વિશ્વાસ-ભાજન હોઈ શકે અને વિધુર (અવસ્થા)માં મદદગાર બને?”૮ विना प्रियां को गृहमागतानां प्राघूर्णकानां मुनिसत्तमानाम् । करोति पूजाप्रतिपत्तिमन्यः સાથે ૨ શોમાં પતે મનુષ? 3 –ઉપ૦ (ત્યાર પછી સુસીમાએ કહ્યું કે, ઘેર આવેલા પરણાની તેમજ મુનિવરની પૂજાની ક્રિયા પ્રિયા વિના કણ કરે તેમજ (તેવા) મનુષ્યને શોભા (પણ) કેમ મળે?''–-૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004888
Book TitleKavya Sangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2004
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy