SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ નેમિભક્તામર [ શ્રીમા પ્રમત શબ્દાર્થ ઘણા (પા. દરા) તું જ. મયુર મયૂર, મોર. રા (મૂ૦ ૪)=આવી. નિ =સમુદાય, સમૂહ. રતિ એમ. મયૂરનિ=મોનો સમૂહ. લિતા=મિત્રતા, દેતી. એક મેઘ. ઘટા માળા, શ્રેણી. આરિરસત્કાર. અઘરાં મેઘ-માળાને. નવનિ. સમ (ધા ૠ)=ઇને. =અર્પણ કરવું. મા (મૂઢ મૈત્રી )=સૂર્યના સંબંધી. મન=કંદ કામદેવ. મતિ (પા મું) થાય છે. મન:-(૧) મારા તરફ આદર નથી જેનો એવો; | માવત્ ! (મૂ મળવત્ )= જ્ઞાની ! (૨) મારા પ્રતિ અવાજ નહિ કરનારે (અર્થાત્ | vમયા (મૂળ પ્રમા) તેજ વડે. મારી સાથે નહિ બોલનાર). કર=અત્યંત. પ્રમવાડ (૧) કંદર્પ પ્રતિ આસક્તિ નથી જેની Tag (મૂળ પન્નાર)=સરોવરને વિષે. એવો; (૨) કંદપરહિત (વસ્તુ) પ્રતિ આદર અનાજ ( [ સા )-કમળા, છે જેને એ. વિરાવિકસ્વરતા, વિકાસ. હિં કેમ. માકૂ ભજનાર. નૃત્યન(ધા ) નાચ કરતો. વિજારામાર=વિકસ્વરતાને ભજનાર, બ્લેકાર્થ “હે જ્ઞાની ! મેધમાલા જોઇને મયૂરને સમુદાય નૃત્ય કરે છે અને સૂર્યની પ્રજાને લીધે તો સરોવરોમાં કમલો અત્યંત વિકસિત થાય છે. મિત્રતા તો આવી હોય છે તે તું જે, મારા તરફ તું કેમ અનાસકત છે [ અથવા મારી સાથે તું એક શબ્દ પણ કેમ બેલતો નથી, અથવા મદન પ્રતિ કેમ આસકત નથી, અથવા કંદર્પ રહિત (ચારિત્રાદિક વરંતુ તે) પ્રતિ કેમ પ્રીતિ રાખે છે ] ?'–૯ સ્પષ્ટીકરણ મનાવ ” પર વિચાર– આ પદના બીજા પણ અર્થે થાય છે એમ ટીકાકાર લખે છે, તે તે અર્થો ક્યા છે એ પ્રશ્ન સહજ ઉદ્ભવે છે. આના સમાધાનાથે હું મારી મતિ અનુસાર નીચે મુજબના અર્થો રજુ (૧) મન+ગ-અર્થાત્ કંદર્પથી ભય નથી જેને એવો. (૨) મન-મ+મઃ અથત મદનને બાંધનાર યાને તેને ભક્ષક તેમજ ઉતાવળીએ. (૩) મ+ના+: અર્થાત્ હર્ષથી અવાજ કરનાર એટલે કે હર્ષપૂર્વક બેલનાર. (૪) મદ્રના+ગર:=મદનથી ઉતાવળીઓ. (૫) મ+મને+માહા =મારા પ્રાણ પ્રતિ આદરવાળે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004888
Book TitleKavya Sangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2004
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy