SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ वीरभक्तामरम् ] વીરભક્તામર મુa (ા મુ=મૂકેલ. અમર (મૂળ અમર=દેવો. સુરતનિમુકદેવશ્રેણિએ મૂકેલા. પ્રાણુ ( પા શં) પ્રશંસા કરતા હવા. રાત્રે (મૂ ત્ર)=દેહ ઉપર, વાં (પૂ૪)નાથને. નિદ્રા (મૂળ વતન્ત =પડતાં, શૈ=ઊંચા. અહિ પણ ત૮ (મૂ૦ તેટ)-ત.. નૂનં=ખચિત. f=પર્વત. અનેમાનં (પૂ. સન-gઝમાન)=નિશ્રળ, ref=સુરગિરિના, મેરૂના. ૨pવા (પ૦ દર )=જોઇને. વ-જેમ. મવતં ( મૂળ અવસ્ )=આપને. રાતi ( [ સાત )=સુવર્ણમય. લેકાર્થ પ્રભુને જન્માભિષેક— જન્મ-મહત્સવને વિષે દેવ-પંક્તિએ મૂકેલાં અને શરીરના ઉપર પણ પડતાં એવાં નાન-લો વડે પણ આપ પ્રભુને નિશળ જેઈને દેવો મેરૂ પર્વતના સુવર્ણમય અને ઊંચા (તથા નિશ્ચળ) એવા તટની જેમ આપની ખચિત પ્રશંસા કરતા હવા.”—૩૦ સ્પષ્ટીકરણ સ્નાત્ર-જલ– સુવર્ણાદિક આઠે જાતિઓ પૈકી પ્રત્યેક જાતિના એક જન ઊંચા એવા એક હજાર ને આઠ કળશને ક્ષીરસાગરના જલથી ભરીને તે વડે પ્રથમ અય્યતેન્દ્ર અને ત્યાર બાદ બીજા ૬૨ ઈ પ્રભુને જલાભિષેક કરે છે. મેરૂ પર્વતના શિખરોમાંથી વેગથી ચારે તરફ પ્રસાર પામતું આ જલ હજારે નદીઓની કલ્પના કરાવે છે. ૬૩ ઈન્દ્રનું આ કાર્ય પૂરું થતાં સૌધર્મેન્દ્ર ચાર દિશામાં ચાર રસ્ફટિક મણિને ઊંચા વૃષભ (બળદે) બનાવે છે અને તેને જલથી ભરી દે છે. આ વડે જ્યારે સૌધર્મેન્દ્ર પ્રભુને જલાભિષેક કરે છે, ત્યારે જાણે પાતાલ ફાડ્યું હોય તેમ આ વૃષભનાં આઠ શંગે (શીંગડાં)માંથી જલ-યંત્રની જેમ નીકળતી જલની ધારાઓ આકાશમાં વહેવા લાગે છે. જૂદા જૂદા મૂળવાળી પરંતુ અન્તમાં મળી ગયેલી એવી આ જલધારાઓ આકાશમાં નદીસંગમને વિશ્વમ ઉત્પન્ન કરે છે. આ ઉપરથી પ્રભુના ઉપર કે જલ-પ્રપાત થતું હશે તેને સહજ ખ્યાલ આવી શકશે. વિશેષમાં ઈન્દ્ર પ્રભુને જલાભિષેક કરતાં ખચાય હતે એ વાતનું અત્ર સૂચન થાય છે. ઈન્દ્રની શંકાના નિવારણાર્થે પ્રભુએ પોતાના ડાબા પગના અંગુઠા વડે મેર ચાં અને તેમ કરતાં આવા અચળને પણ ચલાયમાન કર્યો (જુઓ મહાનિશીથ, અ૦ 3). ૧ સરખાવો શ્રીમહાવીરસ્વામીને પંચકલ્યાણકના સ્તવનની ત્રીજી ઢાલની નીચે લખેલી કડીઓ:-- કંચનમણિ ભૂંગાર, ગોદકે ભર્યા એ; કિમ સહસે લધુ વી૨, હરિ સંશય ધર્યા એ. વહેસે નીર-પ્રવાહ, કેમ તે નામીયે રે, ન કરે નમણુ સનાઉ, જાણ્યું સ્વામીએ રે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004888
Book TitleKavya Sangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2004
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy