SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ वीरभक्तामरम् ] વીરભક્તામર શ્રી=માનવાચક શબ્દ. ગર્ભ. વનિવર્ધમાન (સ્વામી), ચોવીસમા તીર્થંકર રિત (ધા યા) રહેલ. વર્ષના=શ્રીવર્ધમાન જર્મદિથતંગર્ભ (અવસ્થા)માં રહેલા. હરિએમ, સુરકિ. નામ (મૂળ નામન)=નામ. મધવા (મૂ મકાન )ઇન્દ્ર d (મૂળ કૃત)=કરેલું. અતુત (વા તુ)=સ્તવતે હવો. સિંખ્યા (મૂ૦ સિન)=(૧) સારાં કૃત્ય કરનારા; સવ (પૂ૦ ાિ )=સત્તાવીસમા. (૨) તેજવાળા. હૈ (મૂળ ) જેને થરા (મૂળ )=જેનું. નવા શ્રેણિક (રાજા), અભયકુમારના પિતાશ્રી. અચ=આજે. આરિ=શરૂઆત. રાસન (મૂ૦ રારિન ) =શાસન, આતા. કૃv=રાજા, ભૂપતિ. વં(મુ)=આ. શ્રાઝુિપ =શ્રેણિક પ્રમુખ રાજાઓ. વર્તિ (ધ નૃત)=ઉત્કૃષ્ટપણે વર્તે છે. v=પણ. મૂમ (મૂ માને)=પૃથ્વી ઉપર. gવુ (પા રતુ)=સ્તુતિ કરી. રાજીવ (મૂનારસ્વત) આધાર(ભૂત), ટેકા(રૂ૫). ==અને. નવસંસાર. સ્તો (પા રતુ)=સ્તવીશ. જલ, પાણી. વિસ્ટઃખચિત. મવછે સંસાર-સમુદ્રમાં. આદું (મૂળ અw)=હું. પતિત (મૂળ વત)=પડતા. તિ (મૂ૦ ત૮) તેને. નાનાં (કૂ૦ ગર)=મનુષ્યોના, પ્રથમ પહેલવહેલા. મા=ઋષભસ્વામીના પુત્ર, ભરત (રાજેશ્વર). પ્રથ=વિસ્તીર્ણ. મામિ =શ્રી ભરત (ચક્રવતી). મા (૧) લક્ષ્મી, (૨) શેભા. #=ભૂતાર્યવાચક શબ્દ. પ્રથi=વિસ્તીર્ણ છે લક્ષ્મી [અથવા શોભા) જેની એવા, gઇમતિ (પા નમ્)=નમન કરતા હવા. નિરાગદ્વેષને જીતનારા, વીતરાગ. મ (મૂ૦મવ)=ભવમાં. =મુખ્ય. તીરે (૫૦ તૃતીય)-ત્રીજા. | કિજં જિન-પતિને. બ્લેકાર્થ વર્ધમાન મહાવીર) સ્વામીના પૂર્વ ભવો તેમજ તેમના નામની સાર્થકતા (પિતાના) મહેલમાં રાજય–સંપત્તિની વૃદ્ધિ થવાને લીધે, સારાં કૃત્ય કરનારાં [ અથવા પુણ્યશાળી અથવા તેજસ્વી એવાં માતાપિતાએ જેનું વર્ધમાન એવું નામ પાડ્યું, તેમજ સંસાર-સમુદ્રમાં પડતા (અર્થાતુ ડૂબતા) મનુષ્યના આધારભૂત એવું જેનું આ શાસન અત્યારે (આ પંચમ કેલમાં પણ) પૃથ્વી ઉપર સર્વોત્કૃષ્ટપણે વર્તે છે, તથા વળી પહેલવહેલાં તે ૧ (૧) સ્વામી, (૨) વજીર, (૩)મિત્ર, (૪) ખાન, (૫) રાષ્ટ્ર, (૬) કિલે અને (૭) સૈન્ય એ રાજયનાં સાત અંગે છે. ૨ ધન, ધાન્ય, સુવર્ણ, કાશ, કોઠાર ઈસાદિ સંપત્તિ. ૩ ત્રિશલા રાણું અને સિદ્ધાર્થ રાજા એ વર્ધમાન સ્વામીનાં માતાપિતા થતાં હતાં. જૈન શાસ્ત્રમાં કાલના “ ઉત્સર્પિણી ” અને “અવસર્પિણ” એમ બે મુખ્ય વિભાગ પાડવામાં આવ્યા છે. આ બે વિભાગો મળીને એક “કાલ-ચક્ર થાય છે. આવાં અનંત કાલ–સો પસાર થઈ ગયાં છે અને થશે. ઉપર્યુક્ત કાલચક્રના ઉત્સર્પિણી અને અવસર્પિણી એમ બન્ને વિભાગના છ છ વિભાગો પાડવામાં આવ્યા છે. આ પ્રત્યેક વિભાગને આરા' (ઉંમર) કહેવામાં આવે છે. અત્ર પંચમ કાલથી અવસર્પિણીને પાંચમે આરો સમજવાનું છે. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004888
Book TitleKavya Sangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2004
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy