SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ नेमिभक्तामरम् ] નેમિભક્તામર ૧૦૯ મ (મૂળ મક્ક મને. કુહEદુઃખ, પીડા. સર્વ (પૂયુ ) તું. અતિદુર્વ=અતિશય દુઃખ. સમ=સંયોગ. સૂર્ય-સૂર્ય, રવિ. વાત મે તારા સંયોગને વિષે. મિક્સ (ધા મિત્ર)=ભેદાયેલું. ક્ષ (મૂળ સા) નાશને. ભૂમિદં=સૂર્યનાં કિરણો વડે ભેદાયેલું. સ્થતિ (ધો. ૬)=પામશે. ઘ=જેમ. (૬૦ મહ્મK)=મારું. =( [ સાર્વર)=રાત્રિ સંબંધી. અતિ અતિશયવાચક અવ્યય. પ્રથમ (મૂળ અન્યti) અંધારું. બ્લેકાર્થ હે કષ્ટ-નિવારક ( નાથ) ! તું આવ. હે સમર્થ (સ્વામિન) ! કંદર્પના બાણ વડે વીંધાયેલી તેમજ દુર્બળ દેહવાળી એવી મને (તું કામદેવના આધાતથી) બચાવ. હે જિન ! તારે સંગ થશે, ત્યારે મારું ( વિરહરૂપી) અતિશય દુઃખ સૂર્યનાં કિરણે વડે ભેદાયેલા રાત્રિ સંબંધી અંધકારની જેમ નાશ પામશે.”—૭ સ્પષ્ટીકરણ વ્યાકરણવિચાર અવ જે શાર્વર' શબ્દનો ઉલ્લેખ કર્યો છે, તે શબ્દ વ્યાકરણસિદ્ધ છે કે કેમ એ પ્રશ્ન વિચારવામાં આવે છે. સિદ્ધહેમના “તત્ર તટધીતસંમત' (૧૦ ૬, ૦ , [ ૧૪) સૂવાનુસાર વર્ષો સંપૂત રાવ એમ સિદ્ધ કરવામાં આવે, તો તેમાં દષાપત્તિ છે; કેમકે શું “સંભવ” શબ્દથી તે તાત્કાલિક અભાવનું સૂચન થતું નથી? આના ઉત્તર તરીકે કેટલાક એમ કહે છે કે જેમ સૂર્યાસ્ત થતાં રાત્રિને પ્રારંભ થાય છે તેમ અન્ધકારને થતું નથી એટલે “સંભવ' શબ્દ ઘટી શકે છે. આથી કરીને તે “સર્વ માં શાયાં ' એ પ્રમાણેને ઉલ્લેખ કરનાર મુનિવર્યશ્રી કનકકુશલની વાત સાચી ઠરે છે. આ સંબંધમાં સિદ્ધહેમના “ વાગ્ય: ' (મ૬, ૫૦ રૂ, સૂ૦ ૮૦ ) સૂત્ર પ્રમાણે જ તેમજ પાણિનીય વ્યાકરણના બારાદર્” (1૪, ૫૦ ૨, સૂ૦ ૧) સૂત્ર પ્રમાણે અત્ર કમ્ પ્રત્યય કેમ હોઈ શકે નહિ એવો પ્રશ્ન ઉપસ્થિત થાય છે. કેટલાક આનું સમાધાન એમ કરે છે કે એઈ-વિશેષતાને લઈને એ દોષનું નિવારણ થાય છે. વિશેષમાં મહાકવિઓએ પણ આવાં રૂપને પ્રયોગ કર્યો છે. દાખલા તરીકે “સાર્વસ્વ તમો નિષિદ્ધ ' માં “શાર્વર” શબ્દને કાલિદાસે, અનુતૈિના ' માં “ સ” શબ્દને ભારવિએ અને “સમનશીન, પ્રોવાઈન' એ શબ્દો તૈયાયિકે, વળી “નૈો મા તુ જ્ઞામિનીનાં ' એમાં “નૈશ' શબ્દને અને હું પણ શીલા:” એમાં “શારદ' શબ્દને મહાકવિઓએ પ્રયોગ કરેલો દષ્ટિગોચર થાય છે, એમ ભકતામર સ્તોત્રની ટીકા રચનારા ઉપાધ્યાય શ્રીમદવિજય કથે છે. ૧ આ સૂત્રમાં જે “ભવ' અર્થમાં પ્રત્યય લીધો છે, તેનાથી અહિં જુદો અર્થ કરવામાં આવે છે, કેમકે ત્યાં તે આખા માસ (મહિના)માં થનારાને માસિક એ પ્રમાણે કહેવામાં આવ્યું છે જ્યારે અહિં કંઈ આખી રાત્રિનું એકઠું અંધારું એમ કહેવાનો આશય નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004888
Book TitleKavya Sangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2004
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy