________________
૧૭
वीरभक्तामरम् ]
વિરભક્તામર न प्राप्नोति । तत्र दृष्टान्तमाह-अमुत्र-अमुष्मिन् लोके ननु-निश्चितमुदविन्दुः-दकस्य विन्दुःजलकणो मलिने ऋजीपपृष्ठे-पिष्टपाकभृत्पीठे किं मुक्ताफलद्युति-मौक्तिककान्ति [किं] उपैतिप्राप्नोति ? न प्राप्नोतीत्यर्थः । ऋजीषपृष्ठतुल्योऽन्यसुरः, तत्र वीर इति नामोदकबिन्दुनै शोभत ત્યર્થ: . ૮.
अन्वयः (ફે) રેવ! વવ સિ -નામ ન પિ મન કુરે પુરં, તથા િ(ત સહિમન) शोभा न प्रामोति; अमुत्र (हि) मलिने ऋजीष-पृष्ठे उदन्-बिन्दुः मुक्ताफल युति ननु उपैति किम् ?।
શબ્દાર્થ વિક્રમ તારું નામ.
અમુત્ર આ લોકને વિષે. વીu ([ વરવીર.
મલ્લેિ (પૂ મસન )=મલિન, મેલવાળા. હતિ એમ.
વિં=શું. દેવ! (પૂ. દેવ)=હે પરમેશ્વર !
ની એક જાતનું પાત્ર, તળવાને પણ.
ge=પીઠ.. સુરે (મૂ૦ (ર) દેવને વિષે.
નીવડે છષની પીઠ ઉપર. પરિમન(મૂળ ર =અન્ય.
gmaહ મોતી. ના િ(પૂ. વિક્રમ )=ઇકથી.
પ્રતિ પ્રકાશ. =જે.
ગુangતિ-મતીના પ્રકાશને. પૃતિ (મૂ૦ પૃત)=૨થાપન થયું.
૩તિ (પાસ)પામે છે. નહિ.
નાનુ ખરેખર. તથv=ાપણુ.
નકજલ. રોમાં (૧૦ રામા )=શોભાને તેજને.
વિદુરીપું. પ્રામતિ (પા માર) પામે છે.
સાિ =જલનું ટીપું.
કાર્થ પ્રભુના નામની વિશેષતા
હે પરમેશ્વર ! જોક કઈકે તારું વીર એવું નામ અન્ય દેવને વિષે સ્થાપન કર્યું, તોપણ તે ત્યાં શોભા પામતું નથી. (કેમકે) આ લેકને વિષે ના પાત્રની મલિન પીઠ ઉપર (રહેલું) જલનું બિન્દુ શું મુક્તાફલની કાન્તિને ખરેખર પામે કે'–૮
સ્પષ્ટીકરણ લેકનું તાત્પર્ય–
આ લોકમાંથી તાત્પર્ય એ નીકળે છે કે જેમ સિંહનું ચામડું પહેરવાથી શિયાળસિંહ બનતે નથી, તેમ મનુષ્ય તો શું પણ કઈક ( હનુમાન) દેવ પણ જે વર્ધમાન સ્વામીનું વીર એવું નામ ધારણ કરે, પણ તે તેને ચરિતાર્થ કરી શકે નહિ. અત્ર આ વાત બાવન વીરને નામે ઓળખાતા દેવ આશ્રીને કહેવામાં આવી છે. આ બાવન વીરથી ધંટાકર્ણ વિગેરે સમજવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org