SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ वीरभक्तामरम् ] વિરભક્તામર न प्राप्नोति । तत्र दृष्टान्तमाह-अमुत्र-अमुष्मिन् लोके ननु-निश्चितमुदविन्दुः-दकस्य विन्दुःजलकणो मलिने ऋजीपपृष्ठे-पिष्टपाकभृत्पीठे किं मुक्ताफलद्युति-मौक्तिककान्ति [किं] उपैतिप्राप्नोति ? न प्राप्नोतीत्यर्थः । ऋजीषपृष्ठतुल्योऽन्यसुरः, तत्र वीर इति नामोदकबिन्दुनै शोभत ત્યર્થ: . ૮. अन्वयः (ફે) રેવ! વવ સિ -નામ ન પિ મન કુરે પુરં, તથા િ(ત સહિમન) शोभा न प्रामोति; अमुत्र (हि) मलिने ऋजीष-पृष्ठे उदन्-बिन्दुः मुक्ताफल युति ननु उपैति किम् ?। શબ્દાર્થ વિક્રમ તારું નામ. અમુત્ર આ લોકને વિષે. વીu ([ વરવીર. મલ્લેિ (પૂ મસન )=મલિન, મેલવાળા. હતિ એમ. વિં=શું. દેવ! (પૂ. દેવ)=હે પરમેશ્વર ! ની એક જાતનું પાત્ર, તળવાને પણ. ge=પીઠ.. સુરે (મૂ૦ (ર) દેવને વિષે. નીવડે છષની પીઠ ઉપર. પરિમન(મૂળ ર =અન્ય. gmaહ મોતી. ના િ(પૂ. વિક્રમ )=ઇકથી. પ્રતિ પ્રકાશ. =જે. ગુangતિ-મતીના પ્રકાશને. પૃતિ (મૂ૦ પૃત)=૨થાપન થયું. ૩તિ (પાસ)પામે છે. નહિ. નાનુ ખરેખર. તથv=ાપણુ. નકજલ. રોમાં (૧૦ રામા )=શોભાને તેજને. વિદુરીપું. પ્રામતિ (પા માર) પામે છે. સાિ =જલનું ટીપું. કાર્થ પ્રભુના નામની વિશેષતા હે પરમેશ્વર ! જોક કઈકે તારું વીર એવું નામ અન્ય દેવને વિષે સ્થાપન કર્યું, તોપણ તે ત્યાં શોભા પામતું નથી. (કેમકે) આ લેકને વિષે ના પાત્રની મલિન પીઠ ઉપર (રહેલું) જલનું બિન્દુ શું મુક્તાફલની કાન્તિને ખરેખર પામે કે'–૮ સ્પષ્ટીકરણ લેકનું તાત્પર્ય– આ લોકમાંથી તાત્પર્ય એ નીકળે છે કે જેમ સિંહનું ચામડું પહેરવાથી શિયાળસિંહ બનતે નથી, તેમ મનુષ્ય તો શું પણ કઈક ( હનુમાન) દેવ પણ જે વર્ધમાન સ્વામીનું વીર એવું નામ ધારણ કરે, પણ તે તેને ચરિતાર્થ કરી શકે નહિ. અત્ર આ વાત બાવન વીરને નામે ઓળખાતા દેવ આશ્રીને કહેવામાં આવી છે. આ બાવન વીરથી ધંટાકર્ણ વિગેરે સમજવા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004888
Book TitleKavya Sangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2004
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy