________________
વીરભક્તામર
[ શ્રીધર્મવર્ધનત(૬) હુષ્ઠ સંરથાન એ સૌથી ખરાબ સરસ્થાન છે. એમાં તે એક પણ અવયવના પ્રભાને “ઢંગ ધડે હેત નથી. કહ્યું પણ છે કે –
"तुलं १ वित्थरबहुलं २ उस्सेहबहुलं च ३ मडहकोढे ४ च ।
हेडिल्लकायमडहं ५ सम्वत्थासंठीय हुंडं ६॥" પ્રભુનું અનુપમ સૌદર્ય
વીર પ્રભુના શરીરની સુન્દરતા અવર્ણનીય છે; કેમકે દરેક તીર્થંકરનાં સંહનન, રૂપ, સંરથાન, વર્ણ (દેહની છાયા), ગતિ (ચાલ), સત્ત્વ, સાર અને ઉચ્છવાસ એ અસાધારણ હોય છે, તે વાત તેમને પણ લાગુ પડે છે. તેમના રૂપના સંબંધમાં તે શ્રીમાન ભદ્રબાહુવામી સ્વયં કહે છે કે –
“hત્રાપુર () સાવ વન-વા-વાયુ-વહા! मण्डलिया ता हीणा छट्ठाणगया भवे सेसा ॥"
–આવશ્યક-નિર્યુકિત, ગા. ૫૭૦ અર્થાત્ તીર્થંકરના રૂપ કરતાં ગણધરનું રૂપ અનંતગણું ઉતરતું છે. તેમાં વળી ગણધરના રૂ૫ કરતાં આહારક શરીરધારીનું રૂપ અનન્તગણું હીન છે. એવી રીતે તેના કરતાં અનુત્તરવાસી દેવેનું, તેના કરતાં બારમા દેવલોકવાસી દેવાનું એમ કરતાં કરતાં જતિષ્ક દેવનું, આ દેવોથી વ્યન્તરનું, વ્યન્તરેથી ચક્રવર્તીનું, તેના કરતાં વાસુદેવનું, તેનાથી બળરામનું અને તેનાથી મડલિક રાજાઓનું રૂપ ઉતરતું છે.
પ્રભુનું રૂપ અલૌકિક છે એ સંબંધમાં ઉપાધ્યાય વિનયવિજયજી પણ વીર પ્રભુની સાથે વાદ કરવાને આવેલા ગૌતમસ્વામીના મુખમાંથી નીચે મુજબના ઉદ્ગારે કઢાવે છે –
ર કિં? 1, ચત્ત છકૂક્ટિવા, સૂર્યોsfપ નો તીવ્ર
मेरुः किं ? न स, यनितान्तकठिनो विष्णुर्न यत् सोऽसितः। ब्रह्मा किं ? न जरातुर। स च जराभीरुन यत् सोऽतनुतिं दोषविवर्जिताखिलगुणाकीर्णान्तिमस्तीर्थकृत् ॥"
–સુબોધિકા (ક્ષ૦ ૬) ૧ સંસ્કૃત છાયા
तुल्यं १ विस्तारबहुलं २ उत्सेधबहुलं ३ च मडभकोष्ठ ४ च ।
अधस्तनकायमडभं ५ सर्वत्रासंस्थितं हुण्डम् ६ ॥ ૨ સંવનન એટલે શરીરનો બાંધો. આ સંવનનના પણ સંસ્થાનની પેઠે છ પ્રકારો છે. તેમાં વજષભનારાચ સહનન સર્વોત્તમ છે. ૩ સરખાવો આવશ્યક-નિયુક્તિની ૫૭૧મી નીચે મુજબની ગાથા–
“શિયાણ સંકાન-વ--કાર-કક્ષાના
एमाइणुतराई हवति नामोदए तस्स ॥" [ સંહનાના-માનવ-mતિ-સવિસાજીંવાલાઃ |
एवमादीन्यनुत्तराणि भवन्ति नामोदयात् तस्य ॥] ૪ સંસ્કૃત છાયા
જાપારાશનુa (૨) વાવ-ત્ત (૩)વવાદ(દેવ) (સેવા) : मण्डलिकास्ताबर हीनाः पदस्थागता भवन्ति शेषाः॥
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org