SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ નેમિભક્તામર [છીમાવામશૉहे नेमे ! चेद-यदि सन्तः-पण्डिताः केवलम्-असहायमेकं अमलं-निर्मलं शिवसुखाजविकाशहेतु-मोक्षसुखकमलोल्लासनकारणं एवंविधं ज्ञानस्वरूपं-ज्ञानलक्षणं प्रवदन्ति इति ॥ २४ ॥ (હે નાથ !) વે ત જેવડું - મ ર-પુણ-દ-વિકરા-દેતું જ્ઞાન-સ્વજવં પ્રવત્તિ, (તર્લ્ડ ) ત્રસેન પૂર્ણ, થિયા મવતુ, તૈઃ ?િ , તપ કરતુ, જયેઃ રમઝા શબ્દાથે પૂર્ઘસર્યું. વેજો. રન (મૂ૦ ગ્રત )=9ત વડે, વેઇ (નૂ દેવ =નિઃસહાયી, એકલા. મવા સર્યું. શિવ-(૧) કલ્યાણ; (૨) મોક્ષ. શિયથા (ક્રિયા)=ક્રિયા વડે. ga=સુખ. સૈા (જત )=ગમ વડે. અન=કમળ. જૈિનશું, સર્યું. વિવારા-ખીલવું તે. છેઃ (૦ )=કષ્ટો વડે. દેતુ-કારણ. તંત્રસર્યું. રિવસુલારિવારિતું-શિવસુખરૂપી કમળના ==વળી. વિકાસના કારણરૂપ. તાણા (મૂ૦ તi[ )તપશ્ચર્યાથી, તપથી. જ્ઞાન જ્ઞાન. દવા =સ્વરૂ૫. ઈ-સર્યું. શનિવેd=જ્ઞાનના સ્વરૂપને. અન્ય અપર. અમ (સમસ)=નિર્મલ. ત્ય કાર્ય. પ્રવત્તિ (ધા વન્) કહે છે. અચા=અન્ય કાર્યો વડે. સત (મૂળ સ )=સંતે, પરિડત. બ્લેકાર્થ “(હે નાથ !) જે સન્ત જ્ઞાનના રવરૂપને નિઃસહાયી તથા નિર્મલ તેમજ મુક્તિના સુખરૂપી કમલના વિકાસના કારણરૂપ કહે છે, તે પછી વ્રતથી તેમજ ક્રિયા વડે (પણ) સ; (વિહારાદિક) ગમનથી શું? (લોચાદિક ) કષ્ટ (પણ) શા કામનો ? તપશ્ચર્યાથી શી સાર્થકતા ! અને અન્ય (ધર્માભાસરૂપી) કાર્યોથી પણ બસ થયું ( અર્થાતુ આ બધી ક્રિયાઓ નકામી છે). "–૨૪ સ્પષ્ટીકરણ જ્ઞાન અને ક્રિયાને સહયોગ સર્યું ' શબ્દવાચક વિવિધ શબ્દોથી શોભતા આ પઘ દ્વારા રાજીમતી ક્રિયાને નિષેધ કરે છે, પરંતુ તે વાત યુક્ત નથી; કેમકે જ્ઞાન અને ક્રિયાના સહયોગથી જ મુકિત મળે છે. આ વાતની “સ જ્ઞાનનિયાખ્યાં છેઃ” સાક્ષી પૂરે છે. વિશેષમાં એ ધ્યાનમાં રાખવું કે જ્ઞાન એ દેખતું છતાં પાંગળું છે, જ્યારે ક્રિયા એ ગતિ કરનારી હોવા છતાં આંધળી છે; એટલે આ બંનેને અરસ્પરને સહયોગ જોઈએ. વિશેષમાં ઉત્તમ જ્ઞાનની સફળતા પણ ઉત્તમ ચારિત્રમાંજ સમાયેલી છે, એ વાતને શાસ્ત્રકારો પણ ટેકે આપે છે. કેમકે “જ્ઞાનu T૪ વિતિ ” યાને “સી વિવા યા વિમુ” એ તેમને મુદ્રાલેખ છે. આ ઉપરાંત મનુષ્યની કીંમત તેના વિચાર કરતાં આચાર ઉપરથી વિશેષ - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004888
Book TitleKavya Sangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2004
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy