SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ૮ વિરભક્તામર [ શ્રીધર્મવર્ધનત શબ્દાર્થ દિઃ(મૂ વુિં =ષી. ચિત્ત (મૂરિ )=મન. ત્સંગમ (નામનો દેવ). ચવાણ (ધા ટૂ) ચળ્યું. દિન-દ્વેષી સંગમ વડે. =નહિ. મતાં (મૂળ મદન)=મોટા. તયા (પૂ૦ તત્ )=તેનાથી. પ hir (મૂ૦ ૩૫૪)-ઉપસર્ગોની, ઉપદ્રવોની. ટ્ટ (ફૂ. ) વૃષ્ટિ-યુક્ત પ્રચંડ પવનથી. ચાં (મૂ૦ થ૮) જે. વિં=શું. ધિંતિઃ (મૂ૦ äિાતિ )=વીસ. મામેરૂ (પર્વત ). સુ-વિશેષતાવાચક અવ્યય. અદ્રિ પર્વત ગિરિ. " હા (ધામૃગ )=કરવામાં આવી. શિવરશિખર, ટોચ. જિન ! (૫૦ બિન )=હે વીતરાગ ! માિિા મેરૂ ગિરિનું શિખર. તો (મુ. ન =રાત્રિ. રહિત (મૂતિ =ચલાયમાન થયેલું. ૫ (મૂ૦ gવા )=એક. વાત કદાપિ, મારે પણ. શ્લોકાર્ધ ઉપસર્ગો સહન કરવામાં પ્રભુની દૃઢતા હે વીતરાગ ! (અભવ્ય હોવાને લીધે સજજનેના નિત્ય) કૈલી એવા સંગમે જે મોટા વીસ ઉપસર્ગો એક રાત્રિમાં કર્યો, તેથી કરીને તારું ચિત્ત ચળ્યું નહિ (તે યુક્તજ છે, કેમકે) શું (મુસળધાર ) વષ્ટિયુક્ત એવા પ્રચણ્ડ પવનથી પણ મેર ગિરિનું શિખર કદાપિ ચલાયમાન થાય છે કે?”—૧૫ સ્પષ્ટીકરણ સિંગમ અને તેણે કરેલા ઉપસર્ગો— સંગમ એ સૌધર્મ દેવલોકને એક સામાનિક દેવ હ. એકદા આ દેવલોકનો સ્વામી સૌધર્મેન્દ્ર (શક ) અનેક દેવ અને દેવાંગનાઓથી અલંકૃત એવી પિતાની સભામાં બેઠો હતો. તેવામાં તેણે મહાવીર સ્વામીને વૈર્યની પ્રશંસા કરતાં કહ્યું કે–“હે દેવાનુપ્રિયે ! ભરતક્ષેત્રમાં પેઢાલ ગામની સમીપમાંના પોલાસ ચૈત્યમાં અત્યારે મહાવીર ભગવાન કાર્યોત્સર્ગ ધ્યાનમાં લીન છે અને તેને ચલાયમાન કરવાને માટે કોઈ સુર કે અસુર-અરે કૈલોક્યમાં કોઈ પણ સમર્થ નથી.” આ સાંભળતાંજ સંગમકે જે સદાને માટે સમ્યકત્વથી વંચિત રહેનાર હતા, તેને ખૂબ ગુસે ચડ્યું. તે શકને કહેવા લાગે કે –“નાં શિખરે ગગનને રૂંધી રહ્યાં છે અને જેનાં મૂળ પાતાળમાં ઊંડા ઉતરી ગયાં છે એવા મેરૂ પર્વતને પણ હરત વડે એક પત્થરને ટુકડાની માફક દૂર ફેંકી દેવામાં, બ્રહ્માણ્ડને પણ જલમાં નિમગ્ન કરવામાં, સાગરનું પણ એક ઘુટડામાં પાન કરી જવામાં તેમજ આ સમસ્ત પૃથ્વીને એક છત્રની માફક હસ્ત વડે ઉપાડી લેવામાં સમર્થે એવા દેવની આગળ કે પ્રાણી હિસાબમાં છે કે તમે આ એક શ્રમણ મહાવીરની આટલી બધી ૧ દેના ઇન્દ્ર, સામાનિક, ત્રાબ્રિશ ઇત્યાદિ જે દશ ભેદ પાડવામાં આવે છે, તે પૈકી આ બીજો ભેદ છે. સામાનિક દેવ પ્રધાન, પિતા, ગુરૂ, ઉપાધ્યાય વગેરેની માફક ઇન્દ્રના સમાન ઐશ્વર્ય ( ઠકુરાઈ વાળે છે, પરંતુ તે ઈન્દ્રપણાથી રહિત છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004888
Book TitleKavya Sangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2004
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy