SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ नेमिमक्तामरम् ] નેમિભક્તામર ૧૦૩ દિનિશ્ચયવાચક અવ્યય. મહિલિવિયાગવૃત્ત સૂર્યના જેવા ગૃહસ્થના દિનગ્રહસ્થ. કર્મના વિધાનો લાભ છે જેમાં એવા વૃત્તને. વર્મન=કાર્ય. તોષે (ઘ૦ સુ)=હું સ્તુતિ કરીશ. મિત્રગ્રહસ્થનું કાર્ય. હિન્ ૧) નિશ્ચયવાચક અવ્યય; (૨) અસત્યતાદેસંબંધનાર્થક અવ્યય. સૂચક અવ્યય. હિ-(૧) (હે કમલાક્ષી ! અત્ર આવ, મારી પાસે | ક૬ (મૂળ સમ) હું. બેસ ઈત્યાદિ ) સંબોધનથી રહિત, (૨) સૂર્ય અઘિ=પણ. હિમૃતિર્મહે મૃગલેચની ! મારી સમીપ બેસ તે (મૂળ તત્)=ો. ઇત્યાદિ સંબોધનથી રહિત એવા ગૃહસ્થના કાર્યને. પ્રથમ (મૂળ પ્રથમ ) પ્રથમ. એ પહેલા (અવ્યય ). વિપાક (ધા પા કરીને. વિન (૧) સામાન્ય કેવલી; (૨) નારાયણ; (૩) વૃત્ત (મૂળ વૃત્ત =દીક્ષાને, ચારિત્રને. - મહાદેવ. વિષા=વિધાન. જિનેન્દ્ર (મુ. નિને)(૧) જિનેશ્વરને (૨) સાયલાભ. નારાયણ નાથ; (૩) શંકર સ્વામીને. લેકાર્થ “હે નાથ! જો તું માતા પિતાના હર્ષની ખાતર મારી સાથે લગ્ન રવીકારશે નહિ (અર્થાત્ મારું પાણિગ્રહણ નહિ કરશે), તે આ જગતમાં તારી શી આબરૂ? (વિશેષમાં જે નાભિ-નને) ( વિવાહાદિક ) ગુહુરથનું કાર્ય કર્યા બાદ દીક્ષા ગ્રહણ કરી તે પ્રથમ જિનેશ્વરની (તે) હું પણ નક્કી સ્તુતિ કરીશ [ અથવા “હે (મૃગાક્ષી ! અત્ર આવ, મારી પાસે બેસ ” ઇત્યાદિ ) સંબોધનથી રહિત એવું ( અર્થાતુ લગ્ન કર્યા વિનાનું) Jથે-કર્મ કરીને જે (તે) દીક્ષા ગ્રડણ કરી તે તું જિનેશ્વર (અરિષ્ટનેમિ)ની પ્રથમ તે હું પણ સ્તુતિ નહિ કરીશ (કેમકે તેં અનુચિત કાર્ય કર્યું છે ) ૩. ” અથવા હે રવામિન ! જો તું માતા-પિતાને ખુશી કરવાને માટે મારી સાથેના લગ્ન કબૂલ રાખશે નહિ, તે તારી આબરૂ ખરાબ ગણાશે. (વળી) સૂર્યસમાન (તેજવી) એવા ગહરથના કર્મના વિધાનને લાભ છે જેમાં એવા (અર્થાતુ સોળ હજાર સુન્દરીઓની સાથે લગ્નગાંઠથી જોડાવાના એવા ) વૃત્તને જેણે ગ્રહણ કર્યું, તે નારાયણ નાથની ખરેખર (સથી) પહેલાં હું પણ સ્તુતિ કરીશ, (કેમકે તું તે બીકણ હેવાને લીધે કે નિરૂઘમી હોવાને લીધે એક નારીને પણ નિર્વાહ કરવા અસમર્થ છે, જ્યારે નારાયણ તે સોળ હજાર સુંદરીઓનું પૂરું કરવા સમર્થ છે ) [ અથવા જે (મહાદેવે) ખરેખર (પાર્વતીનું પાણિગ્રહણ કરવારૂપ ) ગૃહરીને ગ્ય કાર્ય કરીને ( ભિક્ષાટન રૂપી ) વૃત્તને ગ્રહણ કર્યું તે મહાદેવ (વૃષભેશ્વર )ની હું પણ ખરેખર પ્રથમતઃ સ્તુતિ કરીશ ( કારણ કે ભીખ માગીને પણ તે પિતાની પત્નીને નિર્વાહ કરવા સર્વદા કટિબદ્ધ છે, જ્યારે તું તો ધનિક હોવા છતાં તે કાર્ય કરી શકતો નથી).”—૨ ૧ અત્ર પણ શબ્દથી મારા જેવા અન્ય જને પણ તેમની સ્તુતિ કરશે એ અર્થ નીકળે છે. પરંતુ “પણું શબ્દનો અવય જો પ્રથમ જિનેશ્વરની સાથે કરવામાં આવે અથત પ્રથમ જિનેવરની પણ એમ ઉ૮ આવે, ત્યારે ગૃહકાર્ય કરી દીક્ષા લેનારા એવા અજિતસ્વામી પ્રમુખ અન્ય જિનેશ્વરોની પણ હું સ્તુતિ કરીશ એવો અર્થ સ્પરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004888
Book TitleKavya Sangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2004
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy