Book Title: Deda Shah
Author(s): Mohanlal C Dhami
Publisher: Navyug Pustak Bhandar Rajkot
Catalog link: https://jainqq.org/explore/004523/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ૌધ મોહનલાલ ચુનીલાલ ઉંwલાલ યામી In Education International e para Page #2 -------------------------------------------------------------------------- ________________ દેદા શાહ : લેખક : વૈદ્ય મેહનલાલ ચુનીલાલધામી - : પ્રકાશક:નવયુગ પુસ્તક ભંડાર બુકસેલર્સ : ૪ પબ્લિશર્સ નવા નાકા રેડ રાજકેટ-૩૬૦ ૦૦૧ : : : [સૌરાષક] Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક : નવિનચંદ્ર મોહનલાલ મહેતા નવ યુગ પુસ્તક ભંડા ૨ નવા નાકા રોડ, ૧લે માળે રાજકેટ-૩૬૦ ૦૦૧ ઃ [સૌરાષ્ટ્ર) © વૈદ્ય મોહનલાલ ચુનીલાલ ધામી પુન: મુદ્રણઃ ચોથું (૧૯૮૮) કિંમત રૂ. ૪૪-oo મુદ્રક : સુનીલ નાનાલાલ શાહ સ દય મુ ણા લ ય મુ. સાદરા- ૩૮૨ ૩૨૦ જિ. અમદાવાદ Page #4 -------------------------------------------------------------------------- ________________ ધર્મ, સદાચાર, સ`સ્કાર અને સ્વાશ્રયમાં સદાયે મગ્ન રહેનારા મારા પરમ પૂજ્ય સૌંસ્કાર ગુરૂ સ્વ. પ*તિશ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખના પવિત્ર આત્માને ભક્તિ અને શ્રધ્ધા સાથે અપણ —મેહનલાલ ચુ. ધામી Page #5 -------------------------------------------------------------------------- ________________ થોડી પળો માટે મેં મહામંત્રી પેથડશાહ લખવાને વિચાર કર્યો પરંતુ તેમના પિતાશ્રી દેદા શાહનું જીવન મને ઘણું ભવ્ય લાગ્યું એથી દેદાશાહ લખાયું. દેદ શાહ માલવ અને મરૂ પ્રદેશની ભૂમિ પર થઈ ગયા હતા. લગભગ ૧૩મી સદીમાં મારા મનમાં થયું કે મેં ઘણા કથાનકે ગુજરાતના ચરણે ધર્યા છે પણ સાદાઈમાં સુખ માનનાર સદાચારી ધર્મપ્રેમી, સસ્કારી, નિર્લોભી અને વચનને વળગી રહેવામાં કર્તવ્ય સમજનારો એક આદર્શ શ્રાવક કેવો હોવો જોઈએ તે વાત જે મારે ઝીલવી હોય તે શ્રી દેદા શાહનું કથાનક સત્તમ છે. પણ આ પહેલાં મેં ભાવડશાહ, જાવડશેઠ લખ્યા હતા પરંતુ દેદા શાહનું ચારિત્ર મારા હૃદયમન પર છવાઈ ગયું અને મેર સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ દૈનિક “જયહિંદીમાં ધારાવાહિક રૂપે દેદા શાહનું કથાનક લખવું શરૂ કર્યું. આઠ દશ પ્રકરણે છપાયા પછી મારા પર વાચક– મિત્રેના પ્રેરણભર્યો પત્ર આવવા માંડ્યા. લખવાની ઇચ્છા હતી પેથડશાહની પરંતુ લખાઈ ગયું દેદા શાહ અને તે પણ એટલું આકર્ષક બન્યું કે તેની પહેલી આવૃત્તિ ટુંકાગાળામાં પૂરી થઈ ગઈ અને મેંઘવારીએ ચારે દિશાએથી ભરડો લીધે. કાગળના ભાવ, છાપકામના ભાવ અને બાંધણના ભાવ આસમાને પહોંચ્યા. આમ છતાં મારા પ્રકાશક શ્રી નવિનચંદ્ર દેદા શાહની નવી આવૃત્તિ પ્રગટ કરવાનું સાહસ કર્યું છે. જે યુગની આ કથા છે તે યુગમાં આપણા દેશ પર વિધમએના નાના મોટા આક્રમણો થયા કરતા. ગુજરાત, સિંધુ, કચ્છ, પંજાબ આદિ પ્રદેશોમાં વટાળ પ્રવૃતિ અને સીતમની ઝડીઓ વરસી રહી. જ્યાં જ્યાં હિંદુ જાતિ બળવાન, સશકત હતી ત્યાં ત્યાં તે Page #6 -------------------------------------------------------------------------- ________________ વખતે વિધર્મીઓ પુરા ફાવી શકયા નહિ. માલવ અને મરૂભૂમિ વિરક્ષત્રીય વડે ઉજ્જવળ હતી. અને અન્ય હિંદુઓ પણ ધર્મરક્ષા કરતાં કરતાં વટાળ પ્રવૃત્તિની ગોઝારી છાયા સારા રાષ્ટ્રમાં ધીરે ધીરે ફેલાઈ રહી હતી પરંતુ મેં આવા કલહને આ કથામાં કોઈ સ્થાન આપ્યું નથી. તે કાળે માલવ અને તેની આસપાસના પ્રદેશમાં વિશ્રી રમતી હોવાથી વિધર્મીઓની વટાળપ્રવૃત્તિ વેગ પકડી શકી નહતી. એ ગમે તે હોય, દેદાશાહનું આ કથાનક વાંચનારના હૈયામાં સદાચાર, સંસ્કાર અને ધર્મ પ્રેમની રેખા દોરવામાં અપાંશે પણ સફળ થશે તે આજની ભૌતિક ભૂતાવળથી ઘેરાયેલા યુગમાં એક સાદગીભર્યા જીવનને ધબકાર ઊભું કરી શકાશે અને મારા પ્રયત્નને પણ બળ મળશે. કથા લેખકે કેવળ ઈતિહાસને વફાદાર રહેવાનું હોય છે અને ઈતિહાસનું ખંડન ન થાય તે રીતે અતિહાસિક કાળની પરિસ્થિતિ, સમાજરચના અને કથાને બળ આપે તે પ્રકારની કપનાને પણ સહારો લેવો પડે છે. મેં પણ આ કથાને એ રીતે જ મઢી છે. હવે જે કંઈ કહેવાનું છે તે આ કથાને જ કહેવા દે... ગરીબી હટાવોની આધુનિક યુગની ધમાચકડીમાં આ કથા પ્રેરક બનશે તેવી આશા સાથે મારા પ્રેરણાદાયી વાંચકમિત્રો, વિદ્વાનમિત્ર અને પુ. ગુરૂદેવેને હું આ તકે હાર્દિક આભાર માનું છું. આમ તો મેં મારા શુદ્ર માનવજીવનમાં લગભગ ૧૪૫ કથાઓથી વધુ કથાનકોની રચના કરી છે. અને આજ એકેતેરમા વર્ષે પણ હારી વાર્તા લખવાની ભાવનામાં ઓટ નથી આવ્યો એ બદલ હું વાણી દેવી શ્રી સરસ્વતીને ઋણી છું એમની કૃપા વગર હું એક ડગલું પણ આગળ વધી શકત નહિ. કરણુપુરા : ધામી નિવાસ, રાજકોટ : કારતક સુ. ૧૫. ૨૦૩૨ વૈદ્ય મોહનલાલ ચુનીલાલ ધામી Page #7 -------------------------------------------------------------------------- ________________ ત્રીજી આવૃત્તિ વખતે... દેદા શાહની ત્રીજી આવૃત્તિ પ્રગટ થઈ રહી છે. પ્રસ્તુત કથા અંગે મારા પિતાશ્રીએ પ્રસ્તાવનામાં જણાવી દીધું છે છતાં એક અગત્યની વાત જણાવવાનું નહિ ભૂલું. તેઓએ પ્રસ્તાવનામાં “પેથડ શાહને ઉલ્લેખ કર્યો છે તે પેથડશાહની કથા તેઓએ લખી રાખેલ છે જે અપ્રગટ છે. ટૂંક સમયમાં પ્રગટ થશે. મારા પિતાશ્રીનું અપ્રગટ સાહિત્ય ઢગલાબંધ છે તે ક્રમશઃ પ્રગટ કરવાની ભાવના છે. દેદ શાહની ત્રીજી આવૃત્તિ પ્રગટ થઈ રહી છે તે વાંચકને પ્રેમ દર્શાવે છે. આપે આ કથાને અંતઃકરણથી અપનાવી છે તે મારા માટે અતિ હર્ષની વાત છે. ગુજરાતી સાહિત્ય રસિકજનોને સહર્ષ આભાર માનું છું. સંવત ૨૦: ૭ : આસો સુદ ૧ ૦૧ કરણપરા, કિશોરસિંહજી રોડ, -વિમલકુમાર મોહનલાલ ધામા ધામી નિવાસ રાજકેટ ૩૬૦ ૦૦૧ ચેથી આવૃત્તિ વેળાએ આજ મારા પિતાશ્રીની લોકપ્રિય નિવડેલી નવલકથા “દેદાશાહ'ની ચોથી આવૃત્તિ પ્રગટ થઈ રહી છે. પ્રસ્તુત કથા અંગેની નોંધ મારા પિતાશ્રીએ પ્રસ્તાવનામાં કરેલ છે. આ કથાને આગળ ધપાવતી કથા પેથડ શાહ” પણ પ્રગટ થઈ ગઈ છે. આ કથાની ચોથી આવૃત્તિ પ્રગટ થઈ રહી છે તે વાચકને પ્રેમ દર્શાવે છે. ગુજરાતની સાહિત્યપ્રિય જનતાએ આ કથાને આદરથી અપનાવી છે તે બદલ સહર્ષ આભાર માનું છું.. સવંત ૨૦૪૪ : સંવત્સરી ) કરણપરા, કિશોરસિંહજી રોડ ધામ નિવાસ, રાજકોટ- ૧ – વિમલકુમાર મોહનલાલ ધામી. Page #8 -------------------------------------------------------------------------- ________________ દેદા શાહ 1 અતિહાસિક નવલકથા ] Page #9 -------------------------------------------------------------------------- ________________ અ નુ મ પ્રકરણ પૃષ્ઠ પ્રકરણ પૃષ્ઠ ૧ મધુર મિલન ૨ બીમાર સાધુ. ૩ સિદ્ધ નાગાર્જુન ! ૨૧ ૪ સો ટચનું સેનું ૫ એક ચિંતા ઊભી થઈ!૪૧ ૬ રાજાની તપાસ પ૦ ૭ સત્યને રણકાર ! ૫૯ ૮ આશ્ચર્ય...!! ૯ યાત્રા થઈ ગઈ ! ૧૦ સત્કાર...! ૧૧ રાજાને ભાવ... ૧૦૦ ૧૨ દેવગિરિ તરફ... ૧૯ ૧૩ મહાત્માનું મિલન ૧૧૮ ૧૪ દેદા શાહની ભાવના ૧૨૭ ૧૫ રાજાની ભાવના ૧૩૮ ૧૬ નાગિની દેવી ! ૧૭ કવિ સંમેલન ! ૧૬૦ ૧૮ હેડય......! ૧૯ ખાત મુરત ! ૧૮૦ ૨૦ વિમલશ્રીનો પ્રભાવ...! ૧૦૦ ૨૧ નાગિનીની ચિંતા.. ૨૦૧ ૨૨ નિમંત્રણને સ્વીકાર ૨૧૧ ૨૩ આશા દેર...! ૨૨ ૨૪ તમે જીતી ગયા...! ૨૩૨ ૨૫ પરાજયમાં જય... ૨૪૦ ૨૬ પુત્ર જન્મ ૨૫? ર૭ ઉત્સવના દિન સાંકડા ૨૬૦ ર૮ ગુરુની સ્મૃતિ માટે ૨૬૯ ૨૯ યાત્રાએ... ર૮ ૩૦ “ શ્રીફળ વધાયું-' ૨૮૭ ૩૧ આશીર્વાદનાં ફૂલ...! ર૯૭ ૩૨ સાવી શ્રી નિર્મલાશ્રીજી ૩૦૬ ૩૩ પેથડને પ્રશ્ન... ૩૧૫ ૩૪ “પંખી ઉડી ગયું–' ૩૫ શેકની વાદળી...! ૧૩૫ ઉપસંહાર ૩૪ ૧૫૦ ૧૭૦ Page #10 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧લું: : મધુર મિલન કોઈ કોઈ નગરમાં, ગામમાં, ભવનમાં કે પરિવારમાં અણધારી. રીતે સુમેળ સતે હેાય છે. સમગ્ર ભારત વર્ષમાં માલવદેશ સુખી, સમૃદ્ધ અને સદાચારી. ગણાતો હતો. આમ તો કાળ વિચિત્ર હતો. જેમ કોઈ હિંસક પ્રાણુ માનવીનું લોહી ચાખી જાય અને માનવી માટે ભયજનક બની રહે તેમ રાષ્ટ્રમાં મુસલમાને ચારે દિશાએ પથરાઈ ચૂકયા હતા. રાષ્ટ્રની ભોળી, ધર્મ પ્રાણ અને સંતોષી જનતા પર તલવારની ધાર પર અટહાસ્ય કરતી શાંતિ પથરાઈ ચૂકી હતી. મુસ્લીમેનાં ધાડાંઓ વટાળ પ્રવૃત્તિના ખંજર વડે પિતાની જમાત વધારવામાં ખુદાની ભક્તિ માની રહ્યાં હતાં. અને હિંદુ નારીઓનાં રૂપયૌવન અને સતીત્વની દૂર ઠેકડી કરનારાઓ કેવળ વાસના–વૃત્તિને પોષવામાં ધર્મ કલ્પી રહ્યા હતા. Page #11 -------------------------------------------------------------------------- ________________ દેદા શાહ તેરમી સદી હતી. અલ્લાઉદીન ખીલજીને કાળ હતો. પણ હિન્દુ પ્રજા સાવ નિર્માલ્ય નહોતી. તેઓએ ઠેરઠેર મુકાબલે કર્યો. હતો. ધર્મ સંસ્કૃતિ, સદાચાર અને પોતાના પરાપૂર્વનાં આદર્શોને જાળવી રાખવા ખાતર હિન્દુ જાતિના નવજવાન ને વૃદ્ધો, બાળકે ને નારીએ હસતા મુખે મૃત્યુને ભેટવામાં આનંદ માનતા હતા ને ભાણુતા હતા. કોઈને પણ આશરે આપવામાં કર્તવ્ય જેનારી હિન્દુ પ્રજા મુસલમાનનાં આવા અત્યાચારથી સાવધ બની ગઈ હતી અને વિરાટ ભારતમાં એવાં ઘણાં સ્થળો હતાં કે જ્યાં હિન્દુ જાતિનું ગૌરવ વરદાન માફક મહેકી રહ્યું હતું. માલવદેશ પણ એવા જ ગૌરવથી મઢાયેલો હતો. અને અણધાર્યો જે સુમેળ સર્જાય છે તે પણ અદ્દભુત હોય છે. માલવદેશ ના સૂને નહોતો. તેમાં પણ નાનાં મોટાં ઘણાં રાજ હતાં અને દરેક રાજ્ય માલવનાથની આજ્ઞા નીચે રહેતાં હતાં. આવા જ એક પ્રદેશનું નામ હતું નામ્યાર પ્રદેશ. આ પ્રદેશની સોહામણી નગરીનું નામ હતું -નાંદુરીનગરી. આ નગરીમાં ઘણાં મંદિરે હતાં. ભગવાન શંકરના મંદિર, શ્રીરામ મંદિર, શ્રીકૃષ્ણ મંદિર, શ્રી ચામુંડા આદિ દેવીઓનાં મંદિર અને એક હતું ભવ્ય, સુંદર અને કલાત્મક મંદિર શ્રી નેમિનાથ પ્રભુનું. આ રાજ્યના મહામંત્રીનું નામ હતું નારાયણ મંત્રી. નવજવાન હૈયાને થનગનાટ આપે તેવી એક રૂપવતિ નગરનારી હતી. એનું નામ હતું નાગિની ગણિકા. દેશાવરથી કે અન્ય પ્રદેશમાંથી આવનારો પથિક નાગિનીનું ભવન નિહાળવામાં પિતાને ધન્ય માનતા, ગણિકાનું જીવન જ એવું હોય છે કે તેની ધનની પ્યાસ કદી તૃપ્ત Page #12 -------------------------------------------------------------------------- ________________ મધુર મિલન થતી નથી. નાગિનીના ધન ભંડારમાં અઢળક સુવર્ણ હતું, મોતી હતાં, રત્ન હતાં. એ જ રીતે નાંદુરી નગરીનાં કુબેરને પણ લજે એવા નાગ નામના શ્રેષ્ઠિ હતા. અને નગરીના બહારના વન પ્રદેશમાં છેલ્લા ચાર વર્ષોથી આવીને વસેલે એક પેગી હતો...એનું નામ હતું. યોગી નાગાર્જુન. તે પિતાની કુટિર છેડીને ક્યાંય જતો નહિ, ખાસ કરીને વસતિમાં જ નહિ. માત્ર વરસમાં એકવાર તે દેવી ચામુંડાના મંદિર દર્શનાર્થે આવતો. કુળ અને જાતિ ઉચ્ચ હોય એટલે ધન અઢળક ઉભરાય એવું બનતું નથી. દેશમાં ઉચ્ચ કુળ અને ઉચ્ચ જાતિની પરખ ધન ભંડાર પરથી થતી નહોતી. સંસ્કાર, સદાચાર, સત્ય, વિનય, સંતોષ અને ધર્મશ્રદ્ધા જ્યાં બિરાજતાં હોય ત્યાં જ કુલ જાતિની શ્રેષ્ઠતા ગણાતી હતી. આ નાંદરી નગરીમાં એક સમયે ઉકેશ વંશ સમગ્ર માલવદેશમાં પ્રખ્યાત બન્યો હતો. આ વંશનું પદ્મકુળ અતિ ઉત્તમ ગણાતું હતું. આવા ઉત્તમ પદ્મકુળમાં પણ પુણ્યદય અને પાપોરયના છાયાં તડકા આવતા જતા હોય છે. આવા મહાન અવકુળમાં દેદ નામના શ્રાવકને જન્મ થયો હતો. એના જન્મ સમયે કુળની જાહેરજલાલી અપૂર્વ હતી. સમગ્ર જૈન સંઘમાં પદ્મકુળ મુગટમણિ સમાન ગણાતું. પરંતુ કર્મ વિપાકની લીલા આ કુળને સ્પર્શી ગઈ. દેદ માત્ર ત્રણ વર્ષનો હતો ત્યારે તેના માતાપિતા અવસાન પામ્યાં. દેદ છત્ર વિહેણો બની ગયો. દૂરની માસીએ તેને ઉછેર્યો. પણ ધણી વગરના ધંધા હંમેશા કથળતા હોય છે. તે ન્યાયે દેશની સંપત્તિને પગ આવવા માંડયા. નેકર ચાકર, મહેતા, મુનીમ વગેરેએ ધનને વગેસગે કરવા માંડયું અને દેદ જ્યારે વીસ વર્ષને નવજવાન થયો Page #13 -------------------------------------------------------------------------- ________________ દેદા શાહ ત્યારે તે લગભગ દરિદ્ર બની ગયે. નોકર ચાકર બધા ચાલ્યા ગયા હતા. માતા સમાન મમતા રાખનારાં માસી પણ વૃદ્ધ બની ગયાં હતાં. તેમની ઈચ્છા દેદાને ધરબારી કરવાની હતી પણ ઘરમાંથી જ્યારે શ્રીની વિદાય થાય છે ત્યારે લેકે તે ઘરને વિચાર કરવા પણ થોભતા નથી. આમ છતાં માસીએ પોતાના કેટલાક સગાંઓને વિનંતી કરી અને દેદને ઠેકાણે પાડવાની પિતાની છેલી આશા વ્યક્ત કરી. સગાએનાં હૈયે ભાવના જાગી કારણ કે દેદ નવજવાન હતા, સ્વસ્થ હતે, સુંદર હતું અને તેજસ્વી પણ હતું. વિનય, વિવેક, સંતોષ, ધર્મપ્રેમ, સત્ય, સેવાભાવ વગેરે ગુણે તો જાણે લેહીમાં જ મળેલા હતા. વંશ અથવા કુળની શે ભા આ રીતે જ પરખાય છે. અને જે દિવસે લોકો ગુણની પરખ છોડીને સંપત્તિ અથવા ભૌતિક સુખના ગજ વડે માનવીને માપતા શીખશે તે દિવસે જીવતરમાં સારો આનંદ ભાગ્યે જ મળતો થશે. માસીબાના એક સગાએ બાજુના એક મધ્ય ગામમાંથી આ ખાનદાન કુળને શોભે એવું કન્યા રન શોધી કાઢયું. કન્યાના પિતા સાથે વાતચીત કરી. ત્યાર બાદ માસીને મળીને કહ્યું : “માસીબા, તમારી આશા ફળે એવું લાગે છે.” * શું કઈ કન્યા મળી ? ' “હા. અહીંથી બાર કેસ દૂર કરવાડા આવ્યું છે. તમને યાદ હોય તો તમે પણ તે ગામમાં. “હા. હા.” મને યાદ છે. કેકરવાડામાં હું કુંવારી હતી ત્યારે મારા ભાઈ સાથે ગઈ હતી ને ચારેક વરસ રહી હતી.” માસીબાએ કહ્યું. ઈ ગામમાં તોલા શેઠ નામના એક શ્રાવક રહે છે. પરિવાર બહુ માટે નથી. એક રંડવાળીબેન, ઘરવાળી એક જુવાન દીકરી ને એક નાનો દીકરે. દીકરીનું નામ વિમલશ્રી છે માસીબા, ખરેખર Page #14 -------------------------------------------------------------------------- ________________ અધુર મિલન નામ એવા જ ગુણ, રૂપ તે તેજ મધ્યમ છે. કુળની ખાનદાની એવી માંડ પેાતાનુ નભાવે છે, એટલે તે માગે છે.' સગાએ કહ્યું. પ ખારડુ' સાવ ભર્યા છે. પરતુ ને એવી છે પણ તેાલાશેઠ માંડ કંકુના ચાંદલે કન્યાદાન કરવા . માસીખાએ કહ્યું : ભઈલા, તે આપણા ધરમાં કયાં, અભરે ભરાય છે ? છે!કરી સારી હાય તે ગાળ ખાઈ લેજે.' અને એજ અઠવાડિયામાં દેદ્રનું સગપણ જાહેર થયું. સવા મહિના પછી લગ્ન નક્કો થયાં. માસીબાએ મરણમૂડી રૂપે પોતાની પાસે જે ક ંઈ હતું. તે દેને આપી દીધું. દેદે હિસાબ ગણી જોયે. લગ્ન પતી જાય એમ તેને લાગ્યું. એટલું જ નહિ પણ આવનારી માટે એ દાગીના ને પાંચ જોડી કપડાં પણ પ્રાપ્ત કરી શકાય તેમ હતું. આ બધે! ખરચ કાઢતાં પચાસ સાનૈયા વધી પડે તેમ હતા. એટલી મૂડીથી નાનકડા ધંધા કરવાની દેદે કલ્પના કરી. નિશ્ચિત તિથિએ દેદનાં લગ્ન થઈ ગયાં, એ દિવસ રહીને જાન ત્રીજે દિવસે આવી ગઈ, માસીમાએ નાના એવા જમણવાર કર્યાં. નેમનાથ ભગવાનનાં મંદિરમાં પૂજા ભણાવી. લાડવાની લાણી કરી. વસવાયાનાં લાગા પણ ચૂકવાઈ ગયાં. આમ દેદના લગ્ન પતી ગયાં. નવદંપતીના નવજીવનની પ્રથમ મિલન કવિતા. દેદનાં સગાં વહાલાંએ કાંઈ ખાસ નહાતાં. એત્રણ મિત્રા હતા તે ખુશી વ્યક્ત કરીને ચાલ્યા ગયા હતા. બિમલશ્રી પણ માસીબાના ખાટલા પાસે પડેશનાં દસબાર ઔરાંઓ વચ્ચે એકી હતી અને વિમલશ્રીને જોનારાં પ્રત્યેક ખૈરાંએ રૂપ, વિનય અને વિનમ્રતા જોઈ ને ખૂબ જ પ્રસન્ન થયાં હતાં. રાત્રિના ખીને પ્રહર શરૂ થયા એટલે સ્ત્રી વર્ગ પણ પોતપેાતાના ભવન તરફ વિદાય થયેા. Page #15 -------------------------------------------------------------------------- ________________ ૬ દેદા શાહ વિમલથી માસીબાના પગ દાબવા બેસી ગઈ માસીબાએ કહ્યું: બેટી, હવે તારે સૂઈ જવું જોઈએ આજ તે તું નિરાંતે જમી પણ નથી.” ના મા...હું પાદરમાં જ જમી હતી. સૂર્યાસ્તને તો વાસ હતી પણ ગામમાં દાખલ થયા પછી એટલે સમય ન મળે...' તે તું ચેવિયાર કરે છે ? ” “હા મા...છ વર્ષની હતી ત્યારથી. ” “ સારું...સારું...દીકરી, તારી ધર્મભાવના જોઈ મારા કઠે ટાઢક વળી. મારે દેદ પણ ચોવિહાર કરે છે બસ હવે તું જા હાલ્ય, હું જ તને તારો ઓરડે દેખાડું.” ના બા, તમે સૂઈ રહો..મને મળી જશે.” કહી વિમલશ્રીએ માસીબાનાં પગ દાબવાનું ચાલુ રાખ્યું. માસીબાએ સૂતાં સૂતાં વિમલશ્રીને હાથ પકડી લીધો અને કહ્યું : “વિમલ, તારા વિવેક અને વૃદ્ધ માવતર પ્રત્યેની મમતા જોઈને મને એમ જ થાય છે કે તારા જેવી દીકરીના મેળામાં માથું રાખીને મરવામાં પણ આનંદ મળે ! બેટી હવે બસ...બીજે પર તો પૂરું થવા આવ્યું હશે...” “મા, એવું અમંગળ ન બોલે. તમારી છાયા વચ્ચે દશકે. નીકળી જાય તે મને ઘણું જાણવાનું મળે...” ભાસીબા હસી પડ્યાં. તેમણે અતિ ભાવભર્યા સ્વરે કહ્યુંઃ “જે બેટી, એક વાત તને કહી દઉં. આમ તે તારાં સાસરીયાં ઘણું સુખી, આબરૂદાર અને જાતવાન ગણાયાં. પણ તારા સસરાના મૃત્યુ વખતે દેદની ઉમ્મર માંડ ત્રણ-ચાર વરસની હશે. ઘરમાં કઈ કરતા કોઈ કરવાવાળું નહિ. ધનધાન્ય સારી રીતે ભર્યું હતું. પણ દેખરેખ નહિ. અહીં એક પેઢી હતી. અને ત્રણ પેઢી બીજા ગામોમાં હતી. નીતિ અને પ્રમાણિકતાથી વેપાર ચાલતો હતો. ધીમે ધીમે બધું WWW.jainelibrary.org Page #16 -------------------------------------------------------------------------- ________________ મધુર મિલન વેરવિખેર થઈ ગયું. વેપારમાં સારું એવું નુકસાન થયું. મહેતા મુનીમે ફાવે તેમ ખેડવા માંડયા. દેણું પણ થઈ ગયું. ત્યારે દેશની ઉંમર ચૌદ વરસની હતી. દેણ પેટે બાપદાદાની હવેલી આપી દેવી પડી. કાંક દર દાગીને બચ્યો હતો તે પણ દેણામાં અપાઈ ગયે. અહીંની બજારમાં મેડીવાળી દુકાન હતી તે પણ દેણામાં આવી પડી. નોકર ચાકરને છૂટા ક્ય. આ નાનકડું મકાન રહી ગયું હતું એટલે હું ને દેદ અહીં રહેવા આવ્યા. બે ઓરડા નીચે છે ને એક એારડે મેડી માથે છે. ફળિયું નાનું છે. ઢોરઢાંખર કોણ સાચવી શકે ? બધી જાહોજલાલી આંખના પલકારામાં ચાલી ગઈ. મારો દેદ નાનપણથી જ શાંત છે. તે અઢાર વરસનો થયો. ધાર્મિક જ્ઞાન સારું મેળવેલું. રોજ પૂજા કરવા જાય. મહિનામાં બે ચાર આયંબિલ કરે. ચેવિયાર તે કઈ દિ ચૂકે નહિ. અમારી આ સ્થિતિમાં અમે તને લક્ષ્મી રૂ૫ ગહણ કરી છે મને તો વિશ્વાસ છે કે, સંસારનાં દુખદર્દ બધું તારા પગલાંથી નષ્ટ થઈ જશે, બેટી, સંભાળવાનું ઘર છે. એટલે તારે પણ કોઈ ચીજવસ્તુ ન હોય તો મનમાં કાંઈ લાવવું નહિ.” “મા, આપ નિશ્ચિંત રહેજે. મારું સગપણ થયું ત્યારે મેં આવું કેટલુંક સાંભળ્યું હતું...પરંતુ મારા હૈયામાં ધન કે વૈભવનાં કોઈ સ્વપ્ન પિષાયાં નથી. વળી મારા પિતાના અભાવવાળા ઘરથી હું સારી રીતે ટેવાયેલી છું.” વિમલશ્રીએ કહ્યું. ત્યાર પછી માસીબાએ વહુને સૂઈ રહેવા મેડીએ રવાના કરી. દેદ તે લગભગ અડધા પ્રહરથી પિતાના ઓરડે આવી ગયો. હતે. ઉગતે નવજવાન હતો. કાયામાં બળ હતું, આરોગ્ય હતું, કંઈક કરવાની તમન્ના હતી. પરંતુ કોઈને ટેકે મળે એવો સહારે નથી. વાડથ વિના વેય ચડે કેવી રીતે ? હા. માસીબાએ પિતાને Page #17 -------------------------------------------------------------------------- ________________ દેતા શાહ દરદાગીને-વેચીને પરણાવ્યો. ચારેક માસ ચાલે એટલું અનાજ ભરાવ્યું અને નાનો બંધ કરી શકાય એટલી મૂડી પણ રાખી હતી. આવા ને આવા વિચારમાં સમય ક્યારે પસાર થવા માંડે તેની ખબર જ ન રહી. જ્યારે વિમલશ્રી ઓરડામાં આવી અને સંકેચ શરમભર્યા નયને સ્વામીના ચરણમાં નમી પડી ત્યારે દેદરોક. ભવિષ્યની ને ભૂતકાળની તમામ કપાનાઓને સ્મૃતિઓ અદશ્ય થઈ ગઈ, માનવીને સદાય મગ્ન રાખનારો વર્તમાન સામે ઊભે હતો. ઓહ, જીવતરની પાંખ ! નવજીવનની પ્રેરણું, યૌવનની મધુર ઝાલરી અને જીવનભરનો સુખદુઃખને મીઠે સથવારો ! નારી માત્ર પુરુષની શય્યાશાયિની નથી. માત્ર પુરુષનું રમકડું નથી. માત્ર પુરુષની વાસના તૃપ્તિ નથી. નારી તે છે સુખનું સર્જન કરનારી અને માનવવંશની અમરતા સીંચનારી એક દિવ્ય-ભવ્ય દેવી ! દેદ પત્નીના નિર્મળ વદન સામે જોઈ રહ્યો. શું બેસવું ? આજ સુધી તે કેઈ નારીના ઓછાયે પણ આવ્યા નહોતે, સામાન્ય સમાન વયની સ્ત્રી બાથે સામાન્ય વાત કરવાને પણ પ્રસંગ પાડે નહાતા ! બજારમાં ફરે, દહેરે ઉપાશ્રયે જાય, કોઈ મુનિ મહારાજ પધાર્યા હોય તો તેમની સેવા કરે અને માસીબાની ભક્તિ કરે. આ સિવાય તેના મન માનસ પર અન્ય કોઈ છબી અંકિત થઈ નહોતી. દેદ ઊભો થઈ ગયો. મનના વિચારોમાંથી ઝબકીને જાણે જમે. પત્નીના બંને હાથ પકડી લઈને બોલ્યોઃ “હું તારું સ્વાગત કેવળ અંતરના ભાવથી અને હૃદયની સંપત્તિ વડે જ કરું છું. તારા કંઠમાં આપી શકું એવો કોઈ અલંકાર નથી. તારી કમળ આંગળીને અભિનંદી શકે એવી કઈ એકાદ મુદ્રિકા પણ નથી ખરેખર, તને જોઈને મને લાગે છે કે મેં ઘણું ઉતાવળ કરી નાખી. માસીબાની ભાવનાને હું રોકી શકે નહિ.” આછા હાસ્ય સહિત વિમલશ્રી એ કહ્યું : “સ્વામી શું નારી Page #18 -------------------------------------------------------------------------- ________________ મધુર મિલન કેવળ અલંકાર ને ધનની જ ભૂખી હોય છે? ના. ના... ના... નારી કેવળ પ્રેમ અને સમર્પણની જ ઝંખના રાખતી હોય છે. આપની પરિસ્થિતિ અંગે મેં સગપણ વખતે જ સાંભળ્યું હતું અહીં પણું માસીબાએ મને સમજ પાડી. એથી મારું મન જરાય કુંઠિત નથી બન્યું. ધન, સંપત્તિ, વૈભવનાં સાધને કે એવાં બધાં સુખ પુણ્યોદયથી પ્રાપ્ત થાય છે. ને પાદિયથી નષ્ટ થાય છે. પૂર્વ કર્મના ફળરૂપે પ્રાપ્ત થયેલી સ્થિતિને હસતાં હસતાં પચાવી લેવી એજ સ્ત્રી પુરુષની શોભા છે. શક્તિ છે અને એ જ કર્તવ્ય છે. આપ જેવા સ્વસ્થ, સુંદર અને ધર્મ પ્રાણ પતિની પ્રાપ્તિ થવી એજ મારા માટે મહાન ગૌરવની વાત છે. પત્નીનાં તેજસ્વી અને નિર્મળ નયન સામે દેદ આશ્ચર્યચકિત નજરે જોઈ રહ્યો. વિમલથી પણ નીચી નજરે જોતી ઊભી રહી. આ ઓરડામાં કંઈ પલંગ બિછાવ્યો નહતો. સુગંધી ફૂલેની સૌરભ રમતી નહોતી, નરનારના પ્રાણુમાં ઉન્મત ભાવ પ્રગટાવે એવાં કેઈ ઉપચાર સાધને પડ્યાં નહોતાં. માત્ર બે નાનાં નાનાં ગાદલાં બાજુબાજુમાં માસીબાએ જાન આવે તે પહેલાં પાથરી રાખ્યાં હતાં. જૈન વણિકનું સાદુ અને અછતના અવતાર જેવું ઘર હતું. સૂર્યાસ્ત પછી દેદ દૂધ જળ, અન્ન કે કશું લેતે નહોતો. વિમલશ્રી ચાવિયાર કરતી હશે એવી દેદને ખબર નહોતી. તે બો૯યોઃ “વિમલ, તારા માટે દૂધનું પાત્ર રાખતાં માસીબા ભૂલી ગયા લાગે છે.” મારે તે ચોવિયાર હોય છે. ' “ વાહ, વાહ !” કહી દેદે પત્નીના ખભા પર હાથ મૂક્યો. વિમલશ્રી, સ્વામીને વળગી પડી. દેદે કહ્યું : “વિમલશ્રી, આપણા પાસે ધન સંપત્તિ અને રત્ન કરતાં ય એક મહાન વસ્તુ છે જે તું ઈછે તે.” Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૦ પત્નીએ પ્રશ્નભરી નજરે પતિ સામે જોયુ', દેદે કહ્યું : દેવી, આપણા નૂતન જીવનનુ આજે મોંગલ પ્રભાત છે. આપણે બન્ને ત્રણ નવકાર ગણી શ્રો શાસનદેવની સાક્ષીએ દૃશ તિથી અને પૂર્વ દિવસેાએ મન વચન અને કાયા કરીને બ્રહ્મચયના પાલનની પ્રતિજ્ઞા લઈએ.' દા સાહે વિમલશ્રી અતિ દુમાં આવી ગઈ. અને એ હાથ જોડી પૂ તરફ્ મેઢું રાખી નવકારમત્ર ગણતાં ઊભાં રહ્યાં અને જાવજીવ પ'ત દશ તિથી અને આયંબિલની ઓળી પર્યુષણુ, દીપેાત્સી, વગેરે પર્વોના દિવસેાએ મન વચન અને ફાયા વડે બ્રહ્મચર્ય પાળવા પ્રતિજ્ઞા લીધી. ભાગ્યવંત અને પુણ્યશીલ આત્માની પહેલી રાત આવી જ શાભે છે ! આત્મભાવથી ઉન્માદ બનેલું મધુર મિલન આથી રૂડુ' અન્ય યુ હોઈ શકે? Page #20 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ જી : નવજવાન દેનું નામ જ્યારે તેનાં દૂરનાં ફઈબાએ પાયું હતુ‘, ત્યારે દેદાભાઈ રાખવામાં આવ્યું હતું, પરંતુ તેના માતા પિતા તે તે બાલ્યકાળે જ વિદાય લઈ ગયાં હતાં અને તે વખતે દંદાભાઈને સહુ દેદના હુલામણા નામે મેલાવતા ને રમાડતા, : ખીમાર સાધુ પછી તેા ધારા બાળકને આધાર મળી ગયા તેની માસીને. કર્યાં વિપાકના પરિણામરૂપ પડતીને કાળ શરૂ થયા. પછી તા દેદાભાઈ, દેદાશેઠ કે દેદાશાહના નામે કેળુ ખેલાવે ? દેદના નામે જ સહુ મેલાવવા માંડયા. અને સમય તે ગતિમાન જ હાય છે. તે કદી અટકતા નથી. કે કેાઈની રાહ જોતા નથી. દેદે જુવાન થયે।. માસીની મમતાએ પરણ્યા પણ તેના નામને કેાઈએ શેઠ, શાહ કે ભાઈના અલંકાર વડે ન મળ્યું તે ન મળ્યુ. સાન, તપ, સદાચાર અને સ ંસ્કાર રૂપી સંપત્તિ જેના પ્રાણમાં ભરી હાય તે જરૂર લેાકાદરને પાત્ર બને છે. પરંતુ દેદ સહુ માટે નિરૂપી હોવા છતાં દેદના દેઢ જ રહી ગયેા. ખરેખર, સોંપત્તિ વિ હીન માનવીને આદર થવે ભારે ઠંગુ હાય છે, ફાઈ વ્યભિચારી Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૨ દેદા શાહ હોય, વિલાસી હોય કે વ્યસની હોય. પણ જે તેની ગાંઠે ગરથ હોય તે સહુ તેને શેઠ શેઠ કહીને જ મૂલાવે છે. પરંતુ સંપત્તિહીન સદાચારી સામે કોઈની નજર સ્થિર થતી નથી. માસીબાએ વંશ અને કુળને શેભે અને દેશને ભવિષ્યમાં શરમાવું ન પડે એટલા ખાતર વળતે દિવસે નાતને જમણવાર કર્યો. અને બે મહિના સુખરૂ૫ વીતી ગયા. દેદના વેપાર માટે માત્ર વીણ સોનીયા રહ્યા હતા. માસીબાએ તે દેદના હાથમાં સોંપતાં કહ્યું : “ભાઈ, તુ વેપાર કરીને તારે ઘર વહેવાર ચલાવી શકે તે આશાએ મેં આટલું રાખ્યું હતું. તું મન દઈને નાને એ ધંધો શરૂ કરે છે. જે ભાઈ જેમાં પાપકર્મ બહુ બંધાય નહિ એ વેપાર કરવો જોઈએ. એમ આપણે ધર્મ કહે છે. સોનું, ચાંદી, ઝવેરાત, કાપડ, કરિયાણું, ધી આ બધા ધંધા ઓછા પાપવાળા છે. આમાં સોનું કે ચાંદી કે ઝવેરાતનો ધંધો કરી શકાય એટલું ધન આપણી પાસે છે નહિ. કાપડ, કરિયાણું કે વીનો ધંધે પણ સંઘ માગતું હોય છે અને હાટડી વગર ચાલે નહિ. તું જુવાન છે, તંદુરસ્ત છે. જે આસપાસના ગામડાંઓમાં પહોંચીને ઘી ભેગું કરાવીને તેનો આવે તો તમે બે માણસ પૂરતો રોટલે જરૂર મળી જશે. વળી ધંધે પણ જાત મહેનતને છે. જે બેટા, આપણા ઘરમાં હવે ખાસ મૂડી જેવું કંઈ રહ્યું નથી. આ નાના ખરડાને આશરો છે. ધર્મને સહારે છે.” માસીબા આપની વાત મને બરાબર ગળે ઊતરી ગઈ છે. મેં પણ ઘીને વેપાર કરવાનું વિચાર્યું છે. એ ધંધામાં બહુ નાણું પણ નહિ રોકવા પડે તે રોજે રોજનું લાવેલું ઘી બીજે દિવસે બજારમાં વેચાઈ જશે. આપણું ઘરની દશા હુ કયાં નથી જાણો તમારી વહુ પણ જાણે છે અને સાવ સાદાઈને કરકસરપૂર્વક રહેવાનું અમે નક્કી કર્યું છે.' Page #22 -------------------------------------------------------------------------- ________________ ખીમાર સાધુ ૧૩ એટા દે, સાદાઈ એ મન, આત્મા ને કાયાનેા સાચા શણગાર છે અને કરકસર એતા કમાઉ દીકરો ગણાય છે, માટે ભવિષ્યમાં સ્થિતિ સારી થાય તે પશુ આ બે સાથીએને જાળવી રાખજે, માસીબાએ દેદાના ખભા પર હાથ મૂકીને કહ્યું. અને એક શુઞ દિવસે દેદાશાહે થી ભેળું કરવાનું મૂરત કર્યું. રાજ વહેલી સવારે અને બાજુ અધમણ અધમણ્ ધીના કુંડલા મૂકી શકાય એવી કાવડ ખભે લઇ માસીબાનાં પગે પડી, બાજરાને રટલે તે કાંક અથાણું ભેગું લઈ, તે શ્રી મેળવવા જવા માંડયા જ્યાં મધ્યાહ્નન વેળા થાય ત્યાં ટીબણુ કરી લેતા અને ગામડાંઓમાંથી ઘી મેળવી લેતે. એ સાનૈયા વટાવીને તેના ઢિંગલા ફારી સાથે રાખતા. તે કેાઈ માલ-ધારી પાસેથી ઉધાર લેતે નહિ અને નમતા પ્રહરે એક મણ વજનની કાવડ ખંભે ઝુલાવતે, ચાર પાંચ ગાઉના પથ કાપીને પેાતાના ઘેર આવી પહોંચતા. કેઈવાર મા ું પણ થઈ જતું. પરંતુ માટે ભાગે તે સૂર્યાસ્ત પહેલાં વાળુ પતાવી લેતે. આમ પહેલા અઠવાડિયાની ફેરીમાં બે રૂપિયાને સાઠ ઢિંગલાને નફો થયેા. માસીબાએ સાષ વ્યક્ત કર્યાં. પત્નીને પણ દુષ થયા. દેદ તે ગમે તે પરિસ્થિતિમાં રહેવા ટેવાયેલા હતેા પણ આ પ્રકારને રાજના રઝળપાટ જોઈ ને માસીબાના મનમાં કાંઈનું કંઈ થતું હતું. પણ શું કરે? ઘેર કોઇ અધ નહોતા. ડમી નહાતી કે એવું સાદું વાહન પણ નહાતુ. દે રાજ સવારે સ્નાન પૂજન પતાવીને માર્ગે ચડી જતા. માગમાં સૌંદય થયા પછી એ ઘડી ગયે ને!કારસીનું પચ્ચખાણ પાળતા અને જમવા ટાણે સાથે લાવેલું ભાતું કાઈ પણ ગામડાનાં ગોંદરે બેસીને વાપરી લેતે. મધ્યાહ્ન પછી તે કાવડ લઈને ઘરભણી આવવા નીકળી પડતા...હાથમુખ ધર્મ વાળુ કરી લેતે. જો સૂર્યાસ્ત Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૪ સદા શાહ થઈ ગયા તે ચેવિયારનું પચ્ચખાણ ધારી લે. ત્યાર પછી બંને માણસે નજીકના શ્રીજિન મંદિરે દર્શને જતાં. કોઈવાર માસીબા પણ સાથે આવતાં. આમ ને આમ બીજા બે મહિના વીતી ગયા. આ બે મહિનાને એકધારો શ્રેમ જોઈને માસીબાએ દેદને પૂછયું : “ભાઈ, તારા વેપારમાં કેમ છે ?” નુકસાન કેઈ જાતનું નથી. આપણે ત્રણને ગુજારે નભે છે. હજુ સુધી એકેય સોમૈયે તુટયો નથી.” દેદાશાએ કહ્યું. તે ભાઈ, એકાદ નાની હાટડી વસાવી લેને. પરચુરણું તેલ પળીને બંધ રાખી શકાશે. વીસ સેવૈયા ધંધામાં રેકીશ તે દુકાન પણ ભરી ભરી લાગશે ને નિરાંતનો રોટલે મેળવી શકાશે. આ તે રોજના ઘડા કોકદી થકવી દીયે.” દેદે હસીને કહ્યું: “માસીબા, મને કાંઈ થાકબાક નથી લાગ્યો. પણ તમે કહે છે એમ એકાદ હાટડી કરું તો કંઈ વાંધો નહિ આવે. વળી આ રઝળપાટ મટી જશે. આમેય માસુ બેઠા પછી તે ઘી લેવા નિયમિત જવું પણ આકરું થઈ પડશે. એમ જ થયું, એક નાની બજારના નામ પર મહિને એક કેરીનાં ભાડાથી હાટડી મળી ગઈ. હાટડી સાવ નાની પણ નહોતો. થોડે ઘણે માલ રાખી શકાય એવી સગવડ પણ હતી. માસીબા દેદ સાથે હાટડી જઈ આવ્યા. તેમણે આશીર્વાદ આપ્યા. અને દેદાશાએ ત્રણ નવકાર ગણી કુંભ મૂક્યો. દીવો પ્રગટાવ્યો અને હંમેશના વપરાશને થોડેઘણે માલ પણ ભર્યો. ખાસ કરીને ગોળ, સાકર, તેલ, દાળીયા, મમરા, ઘી મરચાં થોડેઘણે તેજાને. માટલીઓ મેળવીને તેમાં જુદી જુદી વસ્તુઓ ભરીને તેની ગોઠવણ કરી. WWW.jainelibrary.org Page #24 -------------------------------------------------------------------------- ________________ માર સાધુ ૧૫ આ બધા માલ તેણે ગામના એક જથ્થાખ ધ વેપારી પાસેથી લીધા હતા એટલે સત્તર આની ધંધા થઈ શકે તેમ હતા. નવીસવી હાટડી તરફ ઘરાકી વળતાં વાર તેા લાગે. દેદાશા શાસનદેવનું સ્મરણ કરીને ધધે બેસી ગયા, સામાન્ય ઘરાકી શરૂ થઈ હતી. દુકાન જામે તે પહેલાં માસીબા માંદાં પડયાં. વિમલશ્રી ને દે માસમાં માસીની સેવાચાકરીમાં બરાબર રાકાઇ ગયાં. પણ લાંબી ચાકરી કરવી પડે તેમ ન બન્યું. નવમે દિવસે વિમલશ્રોના મેઢેથી અંતિમ આરાધના સાંભળતાં સાંભળતાં માસીબાએ વિદાય લીધી. ધરમાં વૃદ્ધ માનવી હોય, તે માત્ર ઘરની શાલા નથી પણ ઘરમાં રહેતા સહુ માટે શીળી છાંયડી સમાન હાય છે. દેાશા અને વિમલશ્રીને માસીબાના અવસાનથી દુઃખ થાય તે સ્વાભાવિક હતું, પરંતુ જૈન દČનનાં ઉપાસક હોવાથી બન્નેએ વિચાયું કે આ કાયા તે। પડવાની જ છે. આયુષ્યક્રમ પૂરાં થાય એટલે જીવ પળ, સમય કે દિવસ કશું જોતા નથી. પેાતાના કર્માનુસાર અન્ય ગતિમાં જવા વિદાય લેતા હેાય છે. દેદા શાહના મનમાં થયું, કાયાને ગમે તે પ્રકારે સંભાળેા પણ તે કદી ટકતી નથી. માનવીના માથે મૃત્યુ રૂપી તલવાર લટકતી જ રહે છે, કયારે ત્રાટકશે અને કયારે વતમાન જીવતરથી મુક્તિ મેળવશે તે કાઈ કલ્પી શકતું નથી. માસીખાએ મા કરતાં યે સવાયેા વાત્સલ્યભાવ રાખીને મને માટેા કયેર્યાં, પરણાવ્યેા. પેાતાનું સસ્વ હોમીને મને પાધ્યેા. અને જતાં પહેલા પણ તેઓએ છાસાટલા રળી શકાય એવી વ્યવસ્થા પણ કરી આપી. અને મરતાં પહેલાં પણ સાંપથી રહેજો, સતાષથી જીવો, ધમથી કદી વિમુખ બનશેા નહિ. એવા ઉત્તમ ઉપદેશ પણ આપ્યા. Page #25 -------------------------------------------------------------------------- ________________ દેદા શાહ મમતાના બંધનની તમામ ગ્રંથીઓ તેડીને તેઓ ચાલ્યાં ગયાં. હા ચાલ્યાં ગયાં... ! પાડ પાડોશીઓને ભેળાં કરી દેદા શાહે માસીબાના અંતિમ સંસ્કાર કર્યા. પાંચ પંદર દિવસ કંઈક મનદુઃખ વચ્ચે વિદાય થયા. અને દેદાશેઠે હાટડી સંભાળી. દિવસે વિતવા માંડયા. ઘરમાં માત્ર બે જ માણસો હતા. માસીબાના આત્મ કલ્યાણ નિમિત્ત બંનેએ એક વીસ આયંબિલનું તપ કર્યું. પરંતુ હાટડીમાં ખાસ કંઈ વૃદ્ધિ ન થઈ. માંડ માંડ રોટલે. રળી શકાતો હતો. જે માલ માટે રોકી શકાય એવું ધન હોત તે. જરૂર આ યૌવનકાળે કંઈક સંચય કરી શકાય અથવા સરખી રીતે જીવવાને પુરુષાર્થ આચરી શકાત. આમને આમ દેદાશા ને વિમલશ્રીના લગ્ન પર નવા વર્ષના વહાણાં વાઈ ગયાં. કંઈક ધંધો ખેડવાની ધગશના લીધે દેદાશાહે ડું દેણું કરીને હાટડીને વધારી...પણ વધાર્યું કાંઈ વધતું નથી...ભાગ્યને એથ હોય તે અણધાયું’ વધી શકે છે. આમ હોવા છતાં માનવીએ પ્રમાણિકપણે પુરુષાર્થ કરવા જ જોઈએ કારણ કે ભાગ્યને પલટાવવા માટે ધર્મ અને વિશુદ્ધ પુરુષાર્થ કરે જ કારગત નીવડે છે. દેદાશાહને ત્રીસમું વર્ષ બેઠું, વિમલથી છવીસ વર્ષની જાજરમાન નારી બની. દસદસ વર્ષના પરણેતર પછી પણ ઘડિયું બંધાયું નહોતું. પાડ પાડોશીઓને થયા કરતું કે હજી સુધી પારણું કાં ન બંધાયું ? પણ બંને માણસે એ માટે કદી બળાપો કરતા નહતા. તેઓ માનતા હતા કે અર્થ અને કામ એ ભાગ્યથી ફળે છે. ધર્મ અને મેક્ષ એ પુરૂષાર્થથી મળે છે. Page #26 -------------------------------------------------------------------------- ________________ બીમાર સાધુ ચાલીશ ગાઉ દૂરના એક શહેરમાંથી દેદા શાહે ધંધાને વધારવા માટે અને ધંધાને કંઈક તેજલે બનાવવા માટે ઉત્તમ પ્રકારના ચોખાની સે ગુણી ખરીદી. ગામમાં આવીને તેણે ચોખા વેંચવા માંડયા. પણ ભાગ્યની યારી ન મળી. સારી એવી ખોટ ગઈ. નાના મોટા લેણદાર તો હતા જ. જે કે દેણું બહુ મોટું નહોતું. માત્ર બસો સોનૈયાનું પણ જ્યાં એક સોનૈયે નહોતો ત્યાં બસો સોનૈયાનું દેણું ભારે અકળાવનારું બની જાય. એક રાતે તેણે પત્નીને કહ્યું : “વિમળ, બસ સોનૈયાનું દેણું થઈ ગયું છે. લેણદારે ઉઘરાણી કરે છે, હવે શું કરવું તે સૂઝતું નથી. મને થાય છે કે હાટડીમાંથી હાટ ન કર્યું હોત તો આવું કાંઈ બનત નહિ.” સ્વામી, ચિંતા ન કરે. આપણી પાસે દરદાગીને ઘણે કંઈ છે નહિ. આ એક માળા ને એક વેઢ છે. જે એથી કંઈક દેણું પતાવી શકાતું હોય તે લઈ જજે.” વિમલશ્રીએ કહ્યું. “વિમલ, સાત સોયાની કિંમતના તારા દાગીનાથી કશું પતે એમ નથી. એ કરતાં મને એમ લાગે છે કે હું ભાગ્ય અજભાવવા ઉજજ્યની જઉં.' “ધન વગર ત્યાં જઈને ય શું કરશો ?” મારા અક્ષર સારા છે...પાકું નામું આવડે છે. મને શું કોઈ શેઠિયાને ત્યાં મુનીમગીરી નહિ મળી રહે ?' વિમલશ્રીએ કહ્યું : “સ્વામી, જે ભાગ્યને પ્રસન્ન થવું હોય તે અહીં શા માટે ન થાય ?' તારી વાત સાચી છે. માનવી જ્યાં જાય છે ત્યાં પિતાનું ભાગ્ય સાથે જ લઈ જાય છે. છતાં કંઈક કરવું જ રહ્યું. દે. ૨ Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૮ દેદ્દા શાહ લેણુંદારાથી છૂપાઈ ને ફરવુ તે ભારે શરમજનક છે. હાટડીમાં બહુ માલ રહ્યો નથી. માંડ આઠ દસ સેાનૈયાના માલ હશે. તે કરતાં હું કંઈક પુરુષાર્થો કરવા જઉં તે વધારે ઉત્તમ છે. આમ તેા તને સાથે લઈ જાઉં પણ ઉજજયનીમાં કંઇક થાળે પડયા પછી તને લઈ જવું તે ખરાખર ગણાશે.' પત્ની વિચારમગ્ન અની ગઈ. દેરા શાહે કહ્યું : ‘ઘરમાં તું એકલી તેા રહી શકીશને?' ' હા સ્વામી, મારી ચિંતા કરવા જેવું શુ` હતુ` ? પણ આપને સમય કેટલા થાય ? ' • એકાદ વરસ તે થઈ જ જાય. આમ તો તને તારા પિયરમાં મૂકત પણ કમનસીબે ત્યાં કાઈ રહ્યું નથી. મારે પણ્ એવાં કાઇ સગાંવહાલાં નથી કે જેના આશરે તને મૂકી શકું? ' વિમલશ્રીએ કહ્યું : સ્વામી, આપ ખુશીથી જા મારી ચિંતા કરશે નહિ. જ્યારે બધાં રક્ષણ પડી ભાંગે છે ત્યારે ધતુ રક્ષણ મજબૂત દુ' બનીને રક્ષા કરતું રહે છે. મને ધમ' પર પૂરી શ્રદ્ધા છે. હું આ નાનકડા ઘરમાં આપના શુભ સમાચાર સાંભળ વાની આશ્ચાએ રાહ જોતી બેસી રહીશ.' આવી વિચારસરણીમાં ચાર દિવસ વીતી ગયા. લેદારા જ્યારે સામા મળે ત્યારે તગાદા કરતા હતા અને દેદા શાહ વિનમ્ર ભાવે ઉત્તર પણ આપતા હતા. આમ યાં સુધી ચાલે ? ’ પાંચમે દિવસે વહેલી સવારે દેદા શાહે પત્નીની વિદાય લીધી. ધરમાં કાઈ વિશેષ સપત્તિ હતી નહિ. માત્ર ચાર છ મહિના ચાલે તેટલું અનાજ હતું. દસ બાર કરી પડી હતી. દેા સા ઘેરથી નીકળીને સીધા શ્રી નેમનાથ ભગવાનનાં મંદિ Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧૯ બીમાર સાધુ રમાં ગયા. ત્યાં તેણે ભાવપૂર્વકની ભક્તિ કરી અને લવાભવ શ્રી જિનેશ્વર ભગવંતનું શરણ મળે એવી પ્રાથના કરી. પોતાની પાસે માત્ર બે કારી હતી. તે તેણે મંદિરના ભંડારમાં નાખો. લાતામાં પત્નીએ બનાવેલી સુખડીને એક નાનેા હમરા હતા અને બે જોડ કપડાં હતાં તે એક ખલતામાં મૂકીને મદિર બહારના આટે રાખ્યાં હતાં. કારણુ કે મંદિરમાં જતો વખતે સાથે લઈ જવાય તે દોષ લાગે એમ તે સમજતા હતા. શ્રી તૈનનાથ ભગવ ંતની ભક્તિ કરીને તે બહાર આવ્યો ખલો ખભે ભરાવો તેણે ગામ બહાર જવાનેા રસ્તે પકડયા. જ્યારે ધીના બધા તે કરતા ત્યારે પગે ચાલવાની તેને ટેવ પડી ગઈ હતી. ગામના પાદરમાં શૈાલતી નાની નદી ઉજઞયની જતા માત્ર એ કેસ પછી મળી તે મતમાં નવકારમંત્રનું સ્મરણુ કરતા કરતા વટાવીને તે માગે ચઢયેા એટલે શકે તેમ હતા ચાલવા માંડયેા. સૂર્યય થઈ ગયે। હતા. એકાદ કેાસ પછી વનને પ્રાર ભ થો હતેા. થડે દૂર જતાં જ માગ'માં એક વૃદ્ધ દેખાતા માનવીને એક વૃક્ષ નીચે પડેલા જોયા. દેદાશાના હૈયામાં રહેલે રુણુ ભાવ આપેઆપ જાગૃત થયા અને તે જ્યાં વૃદ્ધ પાયેા હતેા તે વૃક્ષ તરફ વળ્યા. વૃક્ષ નીચે એક સીત્તેર વર્ષના વૃદ્ધ સાધુ ટુ ટીયુ વાળીને પાયે હતેા અને ઉંહકારા કરી રહ્યો હતા. તેણે માત્ર એક લગેટ પહેર્યાં હતા. એ સિવાય તેની પાસે અન્ય કોઇ પરિગ્રહ નહેાતે. હા, એક પાણીથી ભરેલું તુ બડું પડયુ હતુ અને તે પણ ખુલ્લું હાવાથી વૃક્ષ પરના પંખીએાનું ચક્ર પણ તેમાં દેખાતું હતું. દેદા શાહે વાંકા વળી સાધુના કપાળ પર હાથ મૂકીને કહ્યું : તાવ છે...આવા સ્થળે કેમ પડ્યા છે ? , આપને તે - મહારાજ, Page #29 -------------------------------------------------------------------------- ________________ કેદા શાહ કેણ છે ?” સાધુએ આંખો બંધ રાખીને જ પ્રશ્ન કર્યો. હું એક વટેમાગું છું. જતા જતાં આપના પર નજર પડી... એટલે અહીં આવ્યો. મારા સરખું કંઈ કાલ હોય તે જણાવો.” * વટેમાર્ગુ, તારું હૃદય ભારે સ્વછ છે...હું ચાર દિવસથી આ વૃક્ષ નીચે પડો છું. તાવના કારણે હરી ફરી શકતા નથી. ભૂખના કારણે સાવ શક્તિ હીન બની ગયો છું, ભાઈ જો તું મારું એક કામ કરીશ તે ભગવાન તારું ભલું કરશે.” “ફરમા...” દેદા શાહે કહ્યું. આ વનમાં મારી કુટિર છે. હું છેલ્લા પંદર વર્ષથી આ વનમાં રહું છું. જે તું મને ત્યાં પહોંચી શકે તે મારા ઉપર મોટો ઉપકાર કર્યો ગણાશે. મારા તાવની ઔષધી પણ મારી કુટિ. રમાં છે.” સાધુએ ક. “આપની સેવા કરવાથી હું ધન્ય બનીશ મહારાજ, ચાલે હું આપને મારા ખભે બેસાડું.” - સાધુ માંડ માંડ બેઠો થયે. દેદા શાએ એની સામે બેસી સાધુને ઉઠાવી લીધો. ત્યાર પછી પિતાને ખલતો, સાધુની તુંબડી લઈને સાધુએ ચીંધેલા માર્ગે ચાલતો થયો. Page #30 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩ જું : : સિદ્ધ નાગાર્જુન ! વનપ્રદેશનાં ઊંડાણમાં બે કેસનો પંથ અને તે પણ એક બીમાર સાધુને ઉઠાવીને કાપવો તે કાંઈ નાનીસૂની વાત નથી. પરંતુ દેદા શાહ મનથી પણ ચંચળ થયા વગર સાધુએ દેખાડેલી કુટિરના પ્રાંગણમાં પહોંચી ગયે. કુટિર સારી અને બે ખંડવાળી હતી. દેદા શાહે સાધુને જાળવીને નીચે ઉતાર્યા. ત્યાર પછી કહ્યું : મહારાજ, આપનું આસન કયાં છે ?” ભાઈ, સાધુને આસન શેનું ? એક છણિયું પાથરીને મને સૂવાડી દે. પછી હું કહું તે દવા મને આપજે. આ કુટિરના પાછળના ભાગમાં એક નાનો કૂવે છે. તેમાંથી પાણી ભરી લેજે.” દેદા શાએ કુટિરના અંદરના ભાગમાં એક ખૂણે ધરતી વાળીને છણિયું પાથયું. એસીકું તે હતું નહિ એટલે ત્યાં પડેલે એક કથળે ઘડી વાળીને મૂક્યો...ત્યાર પછી મહારાજને આરામથી સુવાડયા. સૂતા પછી સાધુએ કહ્યું: “ભાઈ, તારું નામ શું?” * દે...” ભાઈ દેદે, જે સામે માટલાંઓની ઉતરડ પડી છે. તેમાં જમણી બાજુની ત્રીજી ઉતરડમાંથી એથી માટલી લઈ લે.” સાધુના કહ્યા પ્રમાણે દેદાશાએ ચોથી માટલી નીચે ઉતારી. WWW.jainelibrary.org Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૨ દેદા શાહ સાધુએ કહ્યું : “તેમાંથી એક ગુટિકા મને આપ...પછી કૂઈનું પાણી પેલી તુંબડીમાં લઈ આવ.” એક ગુટિકા આપી દેદા શા તુંબડી લઈને કુટિરના પાછળના ભાગ તરફ ગયો. ત્યાં એક નાની કુઈ હતી. પાણી ઘણું સ્વચ્છ અને છલછલ ભરેલું હતું. તેનાથી તુંબડી સાફ કરી પાણી ભરી લીધું. કુટિરમાં પડેલો એક લટકે છે તેમાં જળ ભરીને સાધુને આપ્યું. સાધુ તરત જળ વડે ગુટિકા ગળી ગયો અને બોલ્યો : “દેદા, તે જે મારા પર આટલો ઉપકાર ન કર્યો હોત તે અવશ્ય આજ રાત સુધીમાં મારે મોતને શરણે જવું પડત. મારી આ કુટિરના અંદરના ભાગમાં ત્રણચાર મોટાં ઠામની એક ઉતરડ છે. તેમાં એકમાં ચેખા છે, એકમાં મગની દાળ છે ને એકમાં ઘઉં હશે. તેને જે રાઈ આવડતી હોય તો દાળભાત કરી દે...જવરના સંતાપ કરતાં એ મને સુધાને સંતાપ વધારે છે. તાવમાં ભોજન કરશે ?' દેદાએ નવાઈભર્યા સ્વરે પૂછયું. “સાધુએ આછા હાસ્ય સહિત કહ્યું: “સંસારીને સન્યાસીન તાવમાં ઘણે ફરક હોય છે...વળી ત્રણ દિવસથી મેં કશું ખાધું પીધું નથી...મને લાગે છે કે, કંઈક પેટમાં પડશે એટલે હું સ્વસ્થ થઈ જઈશ.” “મહારાજ, દાળભાત તે હું કરી દઉં...પણ જે આપ લઈ શકો તેમ છે તે મારા ભાતમાં થોડી સુખડી પડી છે.' વાહ... દેદા વાહ! શીરે સુખડીને લાપસી તો જ્વરને પચાવી દે છે...સંસારીના નહીં–સાધુનાં.' કહી સાધુ પુનઃ આડે પડખે થયા. દેદા શાએ પોતાના ખલતામાંથી સુખડીની પિટલી કાઢી અને તેમાંથી થોડી સુખડી કાઢીને સાધુને આપી. દેદાને પણ ભૂખ તે લાગી જ હતી તેના મનમાં થયું, અહીં જ ટીંબાણ કરીને પછી આગળ વધું. Page #32 -------------------------------------------------------------------------- ________________ (સદ્ધ નાગાન ! ક તેણે પણ ચાર છ ટુકડા સુખડીના ખાઈ લીધા. સાધુએ ખીજ વાર સુખડી માગી એટલે દેદાએ જે કઇ હતી તે સાધુના માટીના પાત્રમાં મૂકી દીધી. દેદે સાધુને જલપાન કરાવ્યુ', પાતે પણ જળપાન કરીને તૃપ્ત થયે!. તેને એક વિચાર મૂઝવતા હતા. ઉજયનીના ચાર દિવસના રસ્તા છે. ભાતુ તે બધુ' અહીં જ સમાપ્ત થઈ ગયું. વાટમાં શું કરવું ! વળી એ કારી સિવાય સાથે કશું લીધું નથી...હતું જ નહીં. દેદને વિચારમગ્ન જોઈને સાધુએ પ્રસન્ન સ્વરે કહ્યું: ભાઈ દેદા, માથે ધામ ધખે છે...આવા તાપમાં પ્રવાસ શા માટે કરવે જોઈ એ ? વળી મારી ઇચ્છા તો એવી છે કે, ખેચાર દિવસ હું સ્વસ્થ થઈ જઉં એટલે તું ઉજ્જયની તરફ જા તેા સારુ.’ * હું એ જ વિચારું છુ કે આપને જવરમાં સપડાયેલા છેડીને મારે જવું કે નહિ ?' ' દેદા, તું મનને! ઉમરાવ છે. જો રોકાઈ જાય તે સારુ મારા તાવ તે તારી સુખડીના પ્રભાવે સંઘ્યા પહેલાં જ વિદાય લેશે...પણ શરીર એટલું નિ ́ળ થઈ ગયું છે કે, હું જરા હરતા ફરતા થા... ત્યારે તું જાય તે ઘણું સારું. તે મારા પર અનહદ ભક્તિ દેખાડી છે...તે...’ મહારાજ, આપ નચિંત રહેા. આપ જ્યારે આજ્ઞા કરશે ત્યારે જ હું જઈશ. પણ આવડી મેાટી કુટિરમાં શું આપ એકલા જ રહેા છે ? 3 ' ' હા દેદા...સાધુને વળગાડ ન શોભે. એ શિષ્યેા હતા પણ આવા વનમાં તેમેને અકળામણ થવા માંડી એટલે ચાહ્યા ગયા અને સાધનામાં જે મજા એકલપગુામાં આવે છે તે કાર્ય પ્રકારના પરિગ્રહમાં નથી આવતી. આરેાગ્ય ઘણુ સારું છે પરંતુ ક્રમના ફળ તા સહુને ભાગવવાં પડે છે...સ'સારમાં કાઈ ને ક્રમ છેાઢતાં નથી...કારણ એ Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨૪ દેદ શાહ તેણે પિતે જ ઉત્પન્ન ક્યાં હોય છે અને મેળવવામાં પણ તેને જ હોય છે.' દેદા શાહ રોકાઈ ગયે. આમે ય તેને એવી કોઈ ઉતાવળ નહેતી ..અને સાધુની સેવા કરવામાં તેને કોઈ આશા નહોતી માત્ર કરુણાવશ તેણે આ રીતે રોકાઈ જવું પસંદ કર્યું. સૂર્યાસ્ત પહેલાં જ દેદા શાહે બંને કુટિરે વાળી ચાળીને સ્વચ્છ કરી અને સાધુના કહેવા મુજબ ચેખા ને મગની દાળ કાઢી બે હાંડલામાં તૈયાર કર્યા. સાધુએ કહ્યું : “દેદા, આપણી કુટિર પાછળ એક નાની નદી છે...નદીને સામે કાંઠે બે-ત્રણ ખેતરવા દૂર એક નાનું ગામડું આવશે. ત્યાં આઠ દસ ઘર માલધારીઓનાં છે. ગમે તેને ઘેર જઈશ એટલે તેને દૂધ મળી જશે. કહેજે કે ઝૂંપડીવાળા બાવાજીએ મંગાવ્યું છે. તે લોકો પૈસા નથી લેતા એટલે કશું દેવું નહિ પડે. મહારાજ, સૂર્યાસ્ત પહેલાં જમી લેવાનો મારો નીમ છે.. એટલે જે આપ આજ્ઞા કરે તો હું વાળું પતાવીને આપના માટે દૂધ લઈ આવું દેદાએ કહ્યું. ઓહ, ત્યારે તું જૈન છે કેમ ?' હા મહારાજ.” “ધન્ય છે તેને...સંસારને સર્વશ્રેષ્ઠ અને સર્વોચ્ચ ધર્મ છે. આ ધર્મ પાળવો એ પણ મોટે પુણ્યદય ગણાય છે. સારું તું જમી લે. હું પણ જમી લઉં.” બંનેએ દાળભાત ખાઈ લીધાં. હજી સૂર્યાસ્તને બે ઘટિકાની વાર હતી. માટીનાં વાસણો ધોઈને ઊંધા મૂકી દેદ દૂધ લેવા ચાલ્યો ગયો. આ રીતે ચાર દિવસ પસાર થઈ ગયા. સાધુને તાવ બંધ થઈ ગયો હતો. હવે તે ઊભા થઈને કુટિરના પ્રાંગણમાં પણ Page #34 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધ નાગાર્જુન! ૨૫ આવતા. ખોરાકમાં તે મગની દાળ ને ભાત સિવાય કશું હતું જ નહિ. સાધુની અનુભવી નજરથી દેદાને નિર્મળ સ્વભાવ, નિસ્વાર્થ સેવાભાવના અને વિનય વિવેકની સંપત્તિ છૂપાં રહી શક્યાં નહિ. એક બે દિવસ પછી દેદાએ કહ્યું : “ કૃપાળુ, હવે આપ આજ્ઞા આપે તે હું પ્રવાસ શરૂ કરું .....” બહુ ઉતાવળ છે ?” એવું કાંઈ નથી પણ મારી આર્થિક કઠનાઈને લીધે જ હું મારી જુવાન પત્નીને ઘેર એકલી મૂકીને કંઈક કમાવાની આશાએ નીકળી પડ છું. ' “ઘરમાં કેટલા માણસે છે?” હું ને મારી ઘરવાળી.' ‘ત્યાં ધંધો શેને કરે છે? ” કરિયાણાને.....” તારા બાપદાદા શું કરતા હતા ? તેઓ જથ્થાબંધ વેપાર કરતા હતા, પણ ત્રણ વર્ષની વયે હું મા-બાપ વિહોણે બન્યો. મારા એક માસીબાએ મને મેટો કર્યો...” આમ કહીને દેદે પિતાના પર કેવી આપત્તિ આવી, ત્રણ ચાર દુકાનને મિલકત કેવી રીતે અલેપ થઈ ગઈ, વીસ વર્ષની વયે માસીબાએ પિતાનું જે કંઈ હતું તે ખરચીને મારાં લગ્ન કેવી રીતે કર્યા, ઘી ભેગું કરવાને ધંધે, નાની હાટડી, મોટો વેપાર કરવાની ભાવના થતાં કરેલું સાહસ, તેમાં મળેલી નિષ્ફળતા માસીબાનું મૃત્યુ, માથે થઈ ગયેલું ત્રણમો સેનયાનું દેણું અને પોતે ધંધા કે નોકરી માટે નીકળી પડયા તે સઘળી વાત સાધુને કહી. સાંભળીને સાધુના મનમાં થયું. દેદા શાહ ખરેખર સુપાત્ર માણસ છે, પરગજુ છે, પવિત્ર છે, ધર્માભિમુખ છે, પાપભીરૂ છે અને Page #35 -------------------------------------------------------------------------- ________________ કેદા શાહ સદાચારી છે. બે પળ દેદા શાહના વદન સામે અને કપાળ સામે જોઈને તેઓ બેલ્યા : દેદા શાહ, તારે નોકરી માટે રઝળપાટ કરવાની કોઈ જરૂર નથી. તે મારું નામ જાણ્યું છે? ના મહારાજ.” “લેકે મને સિદ્ધ નાગાર્જુનના નામથી ઓળખે છે. તે મારા પર ભારે ઉપકાર કર્યો છે... તે મારા પર ભારે ઉપકાર કર્યો છે... ઉપકારનો બદલો તો શું વાળી શકાય...પણ તારાં ભાગ્ય તેજસ્વી છે. બેચાર દિવસમાં જ હું તને ત્રણ દિવ્ય વનસ્પતિ પ્રત્યક્ષ દેખાડીશ. એ વનસ્પતિના પ્રભાવથી સીસામાંથી સેનું બની જાય છે. એ સેનું સાચા સેના કરતાં પણ વિશુદ્ધ હોય છે. હું તને સુવણ બનાવવાની રીત શીખવીશ...પણ તારે આ રીતે બનાવેલા સુર્વણને વિલાસ કે પાપ કાર્યોમાં કદી ઉપયોગ ન કરે સોનું અને મારી બંને અમારા જેવાની નજરે સમાન હોય છે. પણ સંસારમાં સેનાની માયા અપૂવ હોય છે. જોકે સેના પાછળ ગાંડાતૂર બની જતા હોય છે, તેનું પ્રાપ્ત કરવા યુદ્ધો આદરે છે, કંકાસ, કયા ને વૈર સજે છે. ખરેખર સેનું એ માનવીને ચગદી નાખનારી એક રૂપાળી માયા છે. એજ સેનું જે માનવી શુભકાર્યમાં વાપરે તો જરૂર તે પોતાની ભવબંધનની બેડીઓ તેડવા સમર્થ થાય છે. તારામાં મેં ઉત્તમ ગુણ જોયા છે. એટલે હું ઘણું જ હર્ષથી આ વિજ્ઞાન તને શીખવીશ. પણ તારે કોઈપણ સંગોમાં આ જ્ઞાન કેઈને આપવું નહિ.” “જરૂર હું આપની આજ્ઞાનું પાલન કરીશ. પણ મારું એક આશ્ચર્ય સમતું નથી.” કહે..હું સોનું બનાવું છું છતાં કંગાલ કેમ છું ? એ જાણવા માગે છે ને ? એ તે હું સમજી ગયો હતો કે આપની દષ્ટિએ સેનામાં ને માટીમાં કોઈ તફાવત નથી.” For Page #36 -------------------------------------------------------------------------- ________________ નાગાર્જુન ! “તો..” સાંભળ્યું છે કે, સિદ્ધ નાગાર્જુન નામના એક મહાન પુરુષ ભગવાન બુદ્ધના સમર્થક થઈ ગયા હતા... શું આપ...” વચ્ચે જ સિદ્ધ પુરુષે હસીને કહ્યું: “વત્સ, સિદ્ધ નાગાર્જુન નામના મહાપુરુષો સાત થઈ ગયા છે. એક તે મહાન રસશાસ્ત્ર અને આયુર્વેદના રસ ઔષધનાં શોધક સિદ્ધ નાગાર્જુન ભગવાન બુદ્ધના સમયમાં થયા ત્યાર પછી બીજા સિદ્ધ નાગાર્જુન ભગવાન મહાવીર પછી પાદલિપ્તાચાર્યના કાળમાં થયા. તેઓ પણ સુવર્ણ સિદ્ધિના સાધક હતા. ત્યાર પછી બે સિદ્ધ નાગાજુના થયા તેઓ આત્મસાધક હતા. એક બંગ દેશમાં થઈ ગઈ ગયા અને બીજા કાશ્મીર દેશમાં થયા. હજુ બસો વર્ષ પહેલાં એક સંગીતાચાર્ય સિદ્ધ નાગાર્જુન થયા દક્ષિણમાં થયા હતા. બીજા મગધદેશમાં થયા. જેઓ મહાન વૈદ હતા અને દસ બાર ગ્રંથે તેઓ નિર્માણ કર્યા હતા. ત્રીજા આર્નત દેશમાં થઈ ગયા. તેઓ યોગવિદ્યાના પારંગત હતા અને બાવનમાં વર્ષે તેઓએ જૈનદર્શનની દિક્ષા અંગિકાર કરી હતી. જેન તત્વદર્શન પર બે ગ્રંથે લખ્યા હોવાનું મેં સાંભળ્યું છે આઠમો નાગાર્જુન હું છું. મેં જૈન દર્શનનો અભ્યાસ કર્યો છે અને મને તે વિશ્વનું સર્વશ્રેષ્ઠ ઉન્નત દર્શન લાગ્યું છે. બીજા કયાં જ્યાં થયા હશે તે હું જાણતો નથી...અને લોકો નાગાર્જુનના નામ પાછળ સિદ્ધની ઉપાધિ મૂકી દેતા હોય છે. હું કઈ સિદ્ધ પુરુષ નથી પણ મને ય બધા સિદ્ધ કહે છે...' આપ તે ખરેખર ત્યાગમૂતિ છે.” દેદા શાહે ભાવપૂર્ણ સ્વરે કહ્યું. સિદ્ધ નાગાર્જુને તેના ખભા પર હાથ મૂક્યો : પ્રસન્ન નજરે દેટા શાહ સામે જોયું. બે દિવસ પછી દેદા શાહને લઈને સિદ્ધ નાગાર્જુન વન પ્રદે-- શમાં નીકળી પડયા. લગભગ એકાદ કષ દૂર જતાં નદીના તટ પર એક નાની વેલ Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨૮ મુદ્દા શાહુ àદા, પથરાયેલી મડાત્માએ જોઈ અને તે દેદા શાહ સામે જોઇ ને ખેલ્યાઃ આ નાની પથરાયેલી વેલી જોઈ લે...એના પાન ઉપરથી લીલાં છે, પાછળના ભાગમાં આછા જાત્રુડીયા રંગના છે પાન પૂણ ગાળ છે અને અતિ નાના છે. એક પાન પર માંડ ચણાઠી મૂકી શકાય. આ દિવ્ય વનસ્પતિની વિશિષ્ટતા એ છે કે, માત્ર અડધા ગજના ઘેરાવામાં જ પથરાય છે...એથી આગળ જતી જ નથી..અને આ દિવ્ય ઔષધ પાસે કાઈ પણ પ્રકારની જીવાત બેસતી નથી. આ વેલીનુ નામ ચિત્રાવેલી છે. બરાબર જોઈ લીધી ? આ વેલડીને આછા કેસરી ર`ગના ચણાઠી જેવડાં નાના ફૂલ બેસે છે, જો પાંચ સાત ફૂલા દેખાય છે, જોયાં ને ? સાચી ચિત્રાવેલીની ખાતરી એનું મૂલ્ય કરાવે છે. માત્ર એક જ ફૂલ એક વાટકી પાણીમાં નાખવુ...લગભગ અધ ઘટિકા પછી તે પાણી ઘટ બની જશે અર્થાત દહી માફક જામી જશે. હવે તું આ દિવ્ય વનસ્પતિ ચિત્રાવેલીને હૃદયમાં બરાબર કે।તરી લે.’ દેદા શાહે ચિત્રાવેલી સામે સ્થિર નજરે જોયું અને કહ્યું : ખરાખર મનમાં રહી ગઈ.’ સારું. હવે મનમાં નવકાર મંત્ર ગણીને માત્ર એક ડાળખી 6 .6 ' લઈ લે.’ દેદા શાહે તે પ્રમાણે કર્યું. ત્યાર પછી આકડાના એક છેડ ચી'ધીને પ્રશ્ન કર્યાં : આને ઓળખે છે ? $ તે આગળ વધ્યા, થેાડે દૂર જતા જ ધેાળા દેખાયા. સિદ્ધ નાગાજીને તે તરફ આંગળી * હા મહારાજ, આકડે લાગે છે. પણ ફરક દેખાય છે.' . કહે.' • આડે! લીલા પાન તે ડાઘવાળા હોય, આ સંપૂર્ણ ધેળા છે. આનાં ફૂલ પાન, ડાળ, થડ અર્ધું શ્વેત છે.’ ' બરાબર છે. પણ આ એક દિવ્ય ઔષધિ છે. આનું નામ શ્વેતક' છે, આ ઔષધ અતિ ગુણકારી છે. આ આકડાનું તેલ Page #38 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધ નાગાર્જુન! ૨૯ સિદ્ધ કરવામાં આવે તો તે તૈલને રડાનું ચૂર્ણ ઘણા ઉદર રોગમાં કામ આવે છે. પણ આનો મુખ્ય ગુણ ઘણા ઓછા વિદો કે લોકે જાણતાં હોય છે. સુવણું બનાવવામાં તક ઘણે સહાયક બને છે. તું ચાર પાંચ પાન લઈ લે. જે ઈષ્ટનું સ્મરણ કરીને લેજે.' જી...” કહીને દેદા શાહે નવકાર મંત્રનું સ્મરણ કરી પાંચ પાન લઈ લીધાં. પછી બને આગળ વધ્યા. લગભગ બે એક કેસ ચાલ્યા પછી ચારે તરફ નજર કરીને સિદ્ધ નાગાર્જુને કહ્યું : “દેદા, હવે હું તને જે વનસ્પતિ બતાવવાને છું તે સંસારની એક મહાન વસ્તુ છે. તેનાથી માત્ર સોનું બને છે તેમ નથી, માનવી સેંકડે વર્ષો જવી શકે એવું કાયાકલ્પ કરનારું મહાન ઔષધ પણ તેના પ્રભાવથી તૈયાર કરી શકાય છે. પરંતુ મુશ્કેલી એક જ કે આ દિવ્ય ઔષધિ મળવી સહજ નથી. આપણા દેશમાં માત્ર ત્રણ સ્થળે આ ઔષધિ થાય છે. એક માળવાના આ ભાગમાં, બીજે આનર્ત દેશના મધ્ય ભાગમાં આવેલા નાના નદીના પહાડી પ્રદેશમાં અને ત્રીજે સરસ્વતી નદીના તટ પ્રદેશમાં. હું આ વનસ્પતિને શોધવા માટે વીસ વર્ષ પર્યત ફર્યો છું. મને આ ત્રણ સ્થળે સિવાય અન્ય કયાંય દેખાઈ નથી. એનું નામ છે ત્રિપત્રી. ભારે પ્રભાવિક ઔષધિ છે. ઉત્તમ કેટિનાં સપે આ વનસ્પતિના પ્રભાવનું સેવન કરે છે અને હજાર વર્ષ પર્યત જીવે છે.” ચાલતાં ચાલતાં તેઓ એક સ્થળે ઊભા રહી ગયા અને બોલ્યા: “ દા. તુ બડભાગી છે. જે આ તરફ નજર કર... આ નાનકડા છોડ જે...માત્ર છથી આઠ તસુ ઊંચો છે. આ વનસ્પતિને વિશિષ્ટ પરિચય એ છે કે એને માત્ર ત્રણ મૂળ હોય છે. ધરતી બહાર નીક. લાં ત્રણ થડિયાં હોય છે. દરેક થડિયામાંથી ત્રણ ત્રણ શાખાઓ નીકળે છે. દરેક શાખાઓમાંથી ત્રણત્રણ પ્રશાખાઓ નીકળે છે. અને દરેક શાખા પ્રશાખા પર ત્રણ ત્રણ પાનનાં વધુમાં વધુ ત્રણ ત્રણ Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૦ દેદી શાહ ઝુમખાં હોય છે. આ ત્રિપત્રીને ફળ કે ફૂલ થતાં જ નથી. આ પ્રદેશમાં નાગ ઘણાં અ૮૫ છે એટલે આવી દિવ્ય ઔષધિ બચી શકી છે. તું બરાબર નિરીક્ષણ કરીને મનમાં ધારી લે અને ત્રણ પાનનું એક ઝુમખું ઈષ્ટનું સ્મરણું કરીને ગ્રહણ કરી લે.” દેદા શાહે મનમાં ત્રણવાર નવકાર મંત્રનું સ્મરણ કર્યું અને ત્રણ પાનાનું એક ઝુમખું લઈ લીધું. સિદ્ધ નાગાર્જુને કહ્યું : “પાન બરાબર જોયાં?” “હા મહાત્મન !” એનું વર્ણન કરી જે.' ચણોઠીના પાનને મળતાં પણ સહેજ મોટાં છે. બીલીનાં પાન કરતાં જરા લાબાં ને નાના છે... પાનનો ઉપરને રંગ ઘેરો લીલ છે...અને પાછળનો રંગ બગલાની પાંખ જેવો ધોળો છે.. અતિ મુલાયમ લાગતી રુંવાટી પાછળના ભાગમાં દેખાય છે.” “ શાબાશ.. આ પણું કામ પૂરું થયું પણ હું તને ત્રિપત્રીની એક વિશિષ્ટતા સમજાવું. ઔષધ બનાવવામાં આ વનસ્પતિને કોઈ ભાગ સીધી રીતે કામમાં નથી આવતો. માત્ર આનું ચૂર્ણ કરવાનું હોય છે અને સુવર્ણ બનાવવામાં તે ચૂર્ણને જ ઉપયોગ કરવાને હોય છે. દેદા, તું આ દિવ્ય પ્રભાવિક ઔષધિને બરાબર ઓળખી ગયો છે ને ? ” હા મહામન...” ચાલો હવે કુટિરમાં...આપણે કુટિરમાં પહોંચશું તે પહેલાં જ ત્રિપત્રીના પાન જે તેં લીધાં છે તે સૂકાઈ ગયાં હશે.” કહી દેદા લાહ સામે જોઈને મહાત્મા આગળ ચાલવા માંડ્યા. લગભગ ત્રણેક ખેતરવા જતાં જ દેદ શાહ બોલી ઊઠયો : મહાત્મન” જુઓ અહીં પણ ત્રિપત્રીને એક છોડ દેખાય છે.' સિદ્ધ નાગાર્જુને તે જોઈને દેદાના વાંસા પર એક હળવો ધબ્બો માર્યો. બને આશ્રમ તરફ વિદાય થયા. Page #40 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ થું : સો ટચનું સેનું સદ્ધ નાગાનના કહેવા પ્રમાણે કુટિરમાં પહોંચતા પહેલાં જ ત્રિપત્રીનું ત્રણ પાનનું ઝુમખું સૂકાઈ ગયું હતું. દેદા શાએ કહ્યું, ‘મહાત્મન, આ તે સાવ સૂકાઈ ગયું.' હવે તારે એક કાળજી રાખવાની છે. તે ત્રણેય પાન એક પથ્થ. રની ખરલમાં મૂકી દેજે, અને પથ્થરના લઢણિયા વડે તરત કાઢી નાખજે, ભૂલે ચૂકે પણ ત્રિપત્રીના પાન લોઢાના કોઈ પણ પાત્રમાં ન પડવાં જોઈએ.” કહી મહામાએ કુટિરમાં આવીને એક નાની ખરલ અને નાને પત્તો આપો. દેદા શાહે ઝુમખું મૂકીને તરત બત્તા વડે વાટી નાખ્યું. લગભગ એકાદ ચપટી જેટલું ચૂર્ણ થયું હતું તે એમને એમ ખરલમાં રહેવા દીધું. બી. ખરલ આપીને સિહે કહ્યું: “હવે આ ખરલમાં ચિત્રા વેલીની ડાળખી અને આંકડાના પાન જરા ભીનાં કરીને વાટી નાખ. પછી રસોઈ કરી નાખશુ, અને ભેજનથી નિવૃત્ત થયા પછી તેનું બનાવશું. એમ જ થયું. Page #41 -------------------------------------------------------------------------- ________________ દેઢા શાહે ૩૨ 'નેએ ભજન પતાવી લીધું. સાધુ મહારાજ પથ્થરનુ એક પાત્ર, નાની ભઠ્ઠી, લાકડાં વગેરે એકત્ર કરવામાં પડવા અને દેદા શાહ માટીનાં અઢાં પાત્રા સ્વચ્છ કરવામાં રેંકાયા. ' લગભગ એ ઘડીકમાં દેદા શાહ બધુ સાફ કરીને કુટિરના પ્રાંગ ણુમાં આવ્યે ત્યારે સિદ્ધ નાગાર્જુન ત્રિકાણકારની માટીની ભટ્ટી, પથ્થરનુ કઢાઈ જેવું પાત્ર, લાકડાં વગેરે સામગ્રી એકત્ર કરીને નાનકડા ફળીના એક ખૂણામાં દેદા શાહની રાહ જોતા ઊભા હતા. દેદા શાહને જોતાં જ તેઓ મેલ્યા : આગ દેદા, જો સીસુ ગરમ કર્યા માટે પથ્થરતુ કુડી જેવું પાત્ર જરૂરી છે. ફાઇ પ્રકારનાં ધાતુના પણ પાત્રને કે ધાતુની કડછી વગેરેના ઉપયાગ ન થવા જોઇએ. અગ્નિની ભટ્ટી માટે આ પ્રકારના ત્રિકોણાકાર ચૂલા બનાવવા જરૂરી છે. એમાં મહત્ત્વની વાત યાદ ત્રણ બાજુથી લાકડાં નાખી રાકાશે. હવે તું રાખી લે. આમાં અગ્નિ માટે જે લાકડાં ખાળવાનાં છે તે કેરડાનાં હાવાં જોઈએ. જો આ ઢગલા કેરડાનાં લાકડાંના છે. લાકડાં જાડા ન હાવાં જોઇએ...અમે ચાર ફાડા પણ કરી શકાય, સમજાયું ?' * દેદ્દા શાહ મસ્તક નમાવીને હા પાડી, એટલે સિદ્ધ પુરુષે કહ્યું : હવે તું મારી કુટિરમાં જા. ત્યાં માટીના ઠામમાં સીસાના ટુકડા પડયા છે...તે અહીં લઈ આવ.' દેદા શાહ તરત કુટિરમાં ગયા અને દસ બાર સીસાના એક સરખા ટુકડાવાળું પાત્ર લઈ આવ્યેા. ' ત્યાર પછી સિદ્ધ પુરુષે કહ્યું': • જો આ ટુકડા લગભગ વીસ વીસ તાલાનાં છે, તારે માત્ર બે ટુકડા લેવાના છે. કારણ કે આ પથ્થરની ક્રૂડી બહુ મોટી નથી. હવે તું આ ભડીમાં અગ્નિ પ્રગટાવ...કેરડાના ત્રણ લાકડાં લઈને રસોઈઘરમાં જા...ત્યાં ભારેવા અગ્નિ દ્વારા એને પ્રગટાવી લાવજે, પછી આ ભઠ્ઠી સળગાવો.' દેદા શાહ તરત ત્રણ લાકડાં લઈ ને રસડામાં ગયા. થાડી Page #42 -------------------------------------------------------------------------- ________________ સળગતી સિદ્ધ . અને ઇ એટલે સો ટચનું સેનું ૩૩ વારમાં તે આવી ગયો. ત્યારે તેના હાથમાં ત્રણેય કેરડાનાં ટુકડાઓ. સળગતા હતા. પછી સિદ્ધ પુરુષની સુચના મુજબ ત્રણેય બાજુથી એક એક સળગતું લાકડું ગોઠવ્યું એના પર બીજા લાકડા પણ ગોઠવ્યાં... થોડી પળોમાં ભઠ્ઠી ઉપર સળગતી થઈ ગઈ એટલે સિદ્ધ પુરુષે ભઠ્ઠી ઉપર પ્રસ્તરનું પાત્ર મુકાયું...લગભગ અર્ધ ઘટિકા પછી તે પાત્રમાં સીસાના બે ટુકડા મૂકાવ્યા...ત્યાર પછી ચિત્રાવેલી અને શ્વત અકપત્રની વાટીને કરેલી લુગદીવાળું પાત્ર અને ત્રિપત્રીનું જે સ્વ૫ ચૂર્ણ હતું તે પાત્ર મંગાવ્યું, દેદા શાહ બંને પાત્રો લઈ આવ્યા. ભઠ્ઠીમાં ત્રણેય બાજુ એક એક લાકડું મૂકાવીને કહ્યું : “જે દેદા, આ ભઠ્ઠીને અગ્નિ જરાય મંદ ન પડ જોઈએ. તેમ ઉગ્ર પણું ન થવો જોઈએ. અત્યારે જે અગ્નિ છે તે બરાબર છે. આ તું યાદ રાખી લેજે. સીસાને ઓગળતાં એક ઘટિકા થઈ જશે. તારે સીસું હલાવી જોવા માટે પણ કોઈ ધાતુને ઉપગ કરવાને નથી. વેલણ ઘાટને પત્થરને એક બે હાથ લાંબે દંડિકા જે ટુકડે તૈયાર રાખવાનો. જે સામેની વાડ પાસે પડેયો તે લઈ લે. અને કપડાં વડે લૂછી નાખજે. ભૂલેચૂકેય જળના અંશનો સ્પર્શ આ સીસાને ન થવું જોઈએ. નહિ તે કઈ વાર સીંસુ ઉડીને ક્રિયા કરનારને ભારે નુકશાન કરી બેસે છે.” દેદ શાહ પથ્થરને બે હાથ લાંબો વેલણાકાર દેડિકે લઈ આવ્યો. તેણે પિતાની માથે બાંધવાની પાઘડીના છેડા વડે સ્વચ્છ બનાવ્યો. સીસું ઓગળી રહ્યું હતું. અગ્નિ સપ્રમાણુ અપાતો હતો. સિદ્ધ નાગાર્જુનના કહેવા મુજબ દેદા શાહે પથ્થરના પાત્રમાં દડિકો. ફેરવી જે. સીસું ઓગળી ગયું હતું. Page #43 -------------------------------------------------------------------------- ________________ ૩૪ દેદા શાહ મહાત્મા નાગાર્જુને પણ ખાતરી કરી લીધી. પછી કહ્યું: “હવે આ દિવ્ય વનસ્પતિને ચમત્કાર તું જેજે. ચાલ પ્રથમ પેલી લુગદી લઈને હાથ વડે નીચોવી તેનાં પંદર જેટલાં બુંદ આ ઉકળતા શાભનાખી.” દેદા શાહે મનમાં નવકામંત્રનું સ્મરણ કરીને પ્રસ્તર પાત્રમાં બરાબર પંદર સોળ ટીપાં નાખ્યાં, એ જ વખતે સીસું ઊભરાતું હોય એવું દેખાવા માંડયું. પણ નવાઈની વાત એ હતી કે, સીસું પાત્રની બહાર નીકળતું નહોતું. અને ચિત્ર વિચિત્ર ધુમાડાઓ નીકળતા હતા. લાલ, પીળા, લીલા, જાંબલી એમ વિવિધરંગી ધુમાડાઓ દેખાતા હતા. લગભગ થોડી વાર પછી ધુમાડાઓ શમી જતા દેખાયા. અને સીસું સ્થિર થવા માંડ્યું. જે અગ્નિ મંદ ન પડવો જોઈએ.” સિદ્ધ પુરુષે કહ્યું. દેદા શાહે તે કાળજી રાખી જ હતી. સીસાને રંગ ફરવા માંડ્યું...તામ્ર વરણ જે થતે દેખાય. લગભગ ધગેલ ત્રાંબા જેવો લાલ રંગ થઈ ગયે એટલે મહાપુરુષે કહ્યું : “ હવે અગ્નિ સાવ હળવો કરી નાખ...અને સીસું સાવ સ્થિર જણાય એટલે ત્રિપત્રીનું એક ચપટી ચૂર્ણ નાખી દેજે.' દેદા શાહે ત્રણે બાજુથી સળગતાં લાકડાં ખેંચી લીધાં. અગ્નિ મંદ થઈ ગયો અને થોડી જ પળોમાં સીસાનો રસ સ્થિર થઈ ગયેલો દેખાય....એટલે દેદા શાહે ત્રિપત્રીનું ચૂર્ણ જે માત્ર એક ચપટી જેટલું જ હતું. તે પ્રસ્તર પાત્રમાં નાખ્યું. હવે દંડિકાથી બરાબર હલાવ. જરાયે ગભરાઈશ નહીં. ગુલાબી અને વાદળી રંગના ધુમાડાઓ નીકળશે,' સિદ્ધ પુરુષે કહ્યું. દેદ શાહે પથ્થરના દંડિકા વડે પાત્રમાંનું સીસું હલાવ્યું... વળતી જ પળે ગુલાબી રંગ અને વાદળી રંગમાં મેઘ ધનુષ જેવી ધૂમ્ર શેરે ગગનગામી થવા માંડી. Page #44 -------------------------------------------------------------------------- ________________ સે ટચનું સોનું ૩૫ શાબાશ દેદા, તારો પહેલો પ્રયત્ન સફળ થઈ ગયો છે. ધુમાડા શાંત થાય એટલે દંડિકે કાઢી લેજે. અને ભઠ્ઠીને તમામ અગ્નિ શાંત કરી નાખજે.” એમ જ થયું. ત્રિકોણાકાર ભઠ્ઠીમાંથી તમામ અગ્નિ અળગે કર્યો. પથ્થરને દંડિકે પણ કાઢી લીધો. સિદ્ધ નાગાર્જુને કહ્યું: “હવે તું એક કમંડળ પાણી લઈ આવ અને ચુલા પાસે સાણસી પડી હશે તે પણ લઈ આવ.' દેદા શેઠ હર્ષભર્યા હદયે સાણસી અને ચેખું પાણી ભરેલું કમંડળ લઈ આવ્યો. સિદ્ધ નાગાર્જુને કહ્યું : “દેદા, સામે વાડ પાસે આઠ દસ નહિ પડયાં છે, તેમાંથી એક લઈ આવ અને થોડી માટી લઈ આવ.' દેદાએ તે પ્રમાણે કર્યું. સિદ્ધ પુરુષે પથરની કડાઈ સામે જોઈને કહ્યું : “ જો ભાઈ, સુવર્ણના રસ બરાબર થઈ ગયો છે, તેમાં સહજ બડબડ થાય છે. તે શાંત થઈ જાય એટલે સાણસી વડે પથ્થરની કડાઈ ઉઠાવી લેજે અને આ નાળિયાને થોડી માટી ભીની કરી તેના પર સરખી રીતે ગોઠવી દે. પછી આ સુવર્ણ રસ તે નળિયામાં નાખી દેજે. બસ.. આપણું કાર્ય પૂરું થઈ ગયું.' બદ ખુદ શાંત થાય તે પહેલાં દેદા શેઠે થોડી માટી પલાળી અને જમીન પણ ભીંજવી. ત્યાર પછી તેના પર માટી બિછાવી તે પર નળિયું ગોઠવ્યું. સિદ્ધ નાગાર્જુને નળિયા સામે જોઈને કહ્યું: “વત્સ, હવે અદબદ શાંત થઈ ગયાં છે...આ નળિયામાં સોનાને ઢાળીઓ પાડી દે.' દેદા શેઠે તરત પથ્થરની કડાઈ સાણસી વડે ઉચકી અને સીસામાંથી થયેલો સેનાને રસ નળિયામાં નાખે. તરત ઘેડે લાંબે ઢાળિયો પડી ગયો. WWW.jainelibrary.org Page #45 -------------------------------------------------------------------------- ________________ દેદા શાહ હવે કમંડળમાં જે પાણી છે તેની ધાર નળિયામાંના ઢળિયા પર કર.” દેદા શેઠે એમ જ કર્યું. થોડી વાર પાણી બળવાન છમકારો થયો. ત્યાર પછી થોડીવાર રાહ જોઈને સિદ્ધ નાગાર્જુને કહ્યું: બસ દેદા, હવે સેનાને ઢાળિયો લઈ લે. આવતી કાલથી ત્રણ દિવસ પર્યત તારે રેજ આ રીતે સોનું બનાવવાનું છે. તને સઘળું યાદ તે રહી ગયું છે ને ?” હા મહામન...' તે કાલે વહેલી સવારે તું એકલો દિવ્ય વનસ્પતિઓ લેવા ઉપડી જજે. હું સાથે આવીશ પણ તને કશું કહીશ નહિ, તારી મેળે જ તારે ઔષધિની પરીક્ષા કરવાની છે.” આમ તે મને આ ક્રિયા યાદ રહી ગઈ છે. ત્રણેય દિવ્ય વનસ્પતિઓ પણ હૈયામાં કોતરાઈ ગઈ છે. સુવર્ણના નિર્માણ માટેનાં સઘળાં સાધને પણ મનમાં ધારી લીધાં છે...છતાં આપ મારી કોઈ ભૂલ થાય તે સૂચને કરજે.” જરૂર. હવે આ બધું યથાસ્થાને મૂકી દે...હું કુટિરમાં જાઉં છું.” ભલે... હું પણ હમણાં આવું છું. મારા મનનું એક આશ્ચર્ય મનને ભારે મૂંઝવી રહ્યું છે.' તારી જે કાંઈ શંકાઓ હશે તેને હું શાંત કરીશ...આ તે એક મહાવિજ્ઞાન છે. એથી આશ્ચર્ય થાય તે સ્વાભાવિક છે.” કહી સિદ્ધ નાગાર્જુન કુટિરમાં ગયા. દેદ શાહે ત્યાં પડેલાં પથ્થરનાં સાધને વગેરે યથાસ્થાને મૂકી દીધાં. ત્યારપછી સુવર્ણને ઢાળિયે, તુંબડી વગેરે લઈને કુટિરમાં ગયો. સિદ્ધ નાગાર્જુન પિતાના આસન પર બેઠા હતા. દેદા શાહે આવી નમન કરી, સોનાને ઢાળિયા તેમની સામે મૂક્યો. સિધે પ્રસન સ્વરે કહ્યું : “બેસ...કહે તને કઈ વાતનું આશ્ચર્ય થાય છે ?” Page #46 -------------------------------------------------------------------------- ________________ સે ટચનું સેનું ૩૭ “સીસામાંથી આ રીતે તેનું કેવી રીતે બની જતું હશે ? આ સેનું ભવિષ્યમાં પુનઃ સીસાનાં કે લેઢાનાં સ્વરૂપમાં આવી જતું હશે “સાંભળ વત્સ, પૃથ્વીના પેટાળમાં અનેક તો ભર્યા પડ્યાં છે... કઈ કઈ તના મિલનથી હીરા, માણેક, નીલમ આદિ કીમતી પથ્થર બને છે. કોઈ તનાં યોગથી સોનું, ચાંદી, તાત્ર, બંગ, નાગ, યશદ આદિ ધાતુઓ બને છે. આપણા પ્રાચીન રસશાસ્ત્રીઓએ પૃથ્વીના પેટાળમાં રહેલા તત્તની પરીક્ષા કરી..કયા તો કઈ ધાતુને મળે તે સુવર્ણ બને તે શોધી કાઢયું. આપણા પ્રાચીન વિજ્ઞાનવીરાએ સુવર્ણ અને રોપ્ય બનાવવાની ઘણી રીતે શોધી કાઢી મારા ગુરુદેવ સુવર્ણ બનાવવાની આ સરલ સહજ રીતે મને સમજાવી અને મેં એનું બનાવ્યું. દેદા આ પદ્ધતિથી બનાવેલું સેનું કાયમ માટે તેનું જ રહે છે. એનું અન્ય પરિવર્તન કદી થતું નથી. વળી, આ સેનું સંપૂર્ણ સે ટચનું સેનું જ બને છે. આ સેનું માત્ર દેખાવમાં સોનું હોય છે તેમ નથી, પણ ગુણમાંયે સોનું જ રહે છે. આ સેનાના અલંકાર બનાવી શકાય છે, કેઈ પણ અન્ય ધાતુ સાથે મેળવી શકાય છે અને આ સેનાનાં સૂક્ષ્મ પત્ર પણ બનાવી શકાય છે.' દેદા શાહ ગંભીર બનીને સાંભળી રહ્યો. કંચન અંગેની બીજી કોઈ પણ શંકા હોય તે તેનું નિરસન કરવાની વાત કહી એટલે દેદા શાહે બે હાથ જોડીને કહ્યું : “હવે મારા મનમાં કઈ શંકા કે કોઈ આશ્ચર્ય નથી રહ્યું.' બીજે દિવસે દેદા શાહે સિદ્ધ પુરુષની હાજરીમાં ફરી વાર સોનું બનાવ્યું. સિદ્ધ નાગાર્જુન જોઈ શકાય કે કઈ જાતનો દોષ રહ્યો નથી. સેનું બનાવવાની રીત અથવા દિવૌષધિની પરખમાં પણ કોઈ પ્રકારને દોષ દેખાતું નથી. Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૮ દેદા શાહ આ રીતે ઉપરા ઉપરી ત્રણ દિવસ પર્યત દેટાશાહે સુવર્ણ બનાવ્યું. ચેાથે દિવસે સિદ્ધ નાગાજીને કહ્યું : “દેદા, તને સુપાત્ર ધારીને આ ક્રિયા બતાવી છે. સુવર્ણ બનાવવામાં તારે સીસાને જ ઉપયોગ કરો અને જેટલા પ્રમાણમાં બનાવવું હોય તેટલા પ્રમાણમાં બનાવી શકીશ. પણ ચાર શેર પાંચ શેરથી વધારે સીસું ન લેવું. કારણ કે એથી વધારે કરવા જતાં કોઈ વાર પથ્થરની કુંડી ફાટવાને ભય રહે છે. બીજી ખાસ સૂચના એ યાદ રાખજે કે સીસું ગાળતી વખતે પાણીને જરા પણ સ્પર્શ ન થવો જોઈએ.” “મહાત્મન ! આપે જે જે ભયસ્થાન બતાવ્યા છે તે હું બરાબર યાદ રાખીશ” અને તારે અપ્નાવણને ઉપગ દેહસુખ માટે, વિલાસ શૈભવના સાધને માટે ન કરે. પુણ્ય કાર્ય સદાય કરતો રહેજે, અને કોઈને પણ આ ક્રિયા શીખવીશ નહિ, કારણ કે સુપાત્રની પરીક્ષા કરવી તે સહજ અને કુપાત્રનાં હાથમાં આ વિજ્ઞાન પડે તો મોટો અનર્થ થવાને સંભવ છે. ભાઈ, તું મારી ખૂબ ચાકરી કરી છે. હું તો આવતી કાલે પ્રાતઃકાળે બે ત્રણ વર્ષના પ્રવાસે ઉપડી જાઉં છું...યાત્રાનું પુણ્ય પ્રાપ્ત કરીને કર્મના બેજથી હું હળવો થવા માગું છું.' મહાત્મન, જે આપ મારી એક પ્રાર્થના સ્વીકારો તો...” વચ્ચે જ આછા હાસ્ય સહિત સિદ્ધ નાગાર્જુન બોલ્યા : વત્સ, તારા મનની ઇચ્છા હું જાણી ગયે છું. તું સંસારી જીવ છે. ઘરમાં ગુણવંતી પત્ની છે...પહેલાં તું તારી સાંસારિક ફરજ બજાવી લે. તારે માટે પુણ્ય ને કીર્તિ ને માર્ગ આ સોનું જ આપશે. મધ્યાહૂન પછી દેદા શાહે પિતાને ઘેર જવા ગુરુદેવના ચરણમાં માથું નમાવ્યું. Page #48 -------------------------------------------------------------------------- ________________ કે કહ્યું: “મના પાંચેય હાનિ સાથે લઈ સે ટચનું સેનું સિદ્ધ નાગાર્જુને કહ્યું: “જે દેદા, તારે પુણ્યદય શરૂ થાય છે. જેમ પાપોદય ચાલતો હોય ત્યારે માનવીએ સ્થિર અને શાંત રહેવું જરૂરી છે તેમ પુણ્યોદય કાળે પણ અચંચળ અને ધમધીન રહેવું જરૂરી હોય છે. તે આ જે સુવર્ણ બનાવ્યું છે તે તું સાથે લઈ જા.” કહી સિદ્ધ નાગજુને સુવર્ણના પાંચેય ઢાળિયા દેદા શાહને આયા. દેદા શાહે કહ્યું : “ પ્રભુ, આપના પ્રવાસ કાળે ..' ‘ભાગ્યવાન, માધુકરી વડે જેને પિટ ભરવું છે, દિશાઓ જેનું રક્ષણ કરે છે, આકાશ જેનું ઓઢણું છે અને પૃથ્વી જેની માતા છે તેને સેનાની શી જરૂર ? બેટા, બધું તારી પાસે રાખજે. અને સનું બનાવવા માટે ત્રિકોણાકાર ચલે, પ્રસ્તરની કડાઈ, પ્રસ્તરને દંડિકે વગેરે તું તારી સાથે લઈ જા... હાલ તુરત તને કામમાં આવશે.' સિદ્ધ નાગાર્જુને આગ્રહ કરીને તેનું અને તેનું બનાવવાનાં સાધનો દેદા શાહને આપ્યાં. દેદા શાહ ગુરુની આ કૃપાથી ગળગળો થઈ ગયો અને વારંવાર ચરણસ્પર્શ કરીને વિદાય થયો. સૂર્યાસ્ત પહેલાં દેદ શાહ પોતાના ઘેર પહોંચી ગયો. પિતાના સ્વામીને આમ થોડા જ દિવસમાં પાછા ફરેલા જોઈને પનીને ભારે નવાઈ લાગી. દેદા શાડ પ્રસન્ન મુદ્રાએ પત્ની સામે જોયું. ત્યાર પછી તેણે ઘરમાં એક ખૂણામાં એનું બનાવવાનાં સઘળાં સાધનો મૂકી દીધાં. વાળુ તૈયાર હતું. પત્નીએ રસોડામાંથી જ કહ્યું : “વાળને સમય થઈ ગયો છે...પધારો.” આ આવ્યો, કહી સેનાના પાંચ ઢાળિયાવાળું પોટલું એક તરફ મૂકી દેવ શાહ બહાર આવ્ય, હાયમુખ ઘેઈ તે જમવા બેઠે. Page #49 -------------------------------------------------------------------------- ________________ ૪૦ દેદા શાહ રસોઈમાં તે ખીચડી કરી હતી. આજ ચૌદશ હોવાથી શાક ભાત કાંઈ હતાં નહિ, માત્ર લીંબુને આચાર હતો. દેદા શેઠે ભોજનને પ્રારંભ કરતાં કહ્યું, “વિમલ, લેણિયાત કોઈ આવ્યા હતા ?” ના ઘેર તો કોઈ નથી આવ્યું, પણ આપ તરત કેમ પાછા વન્યા ?' એક મહાત્મા બીમાર પડી ગયા હતા એટલે માર્ગમાં તેમની સેવા ચાકરી કરવા રોકાઈ ગયો હતો. ઉજજયિની તો ગયો જ નથી.” કેણ હતા એ મહાત્મા ?” “તે નામ તો સાંભળ્યું હશે. આ પણ ગામથી ત્રણ ચાર કેસ દૂર વનમાં તેઓ રહે છે, ભારે સાત્ત્વિક અને ત્યાગી છે... તેમનું નામ સિદ્ધ નાગાર્જુન ! ” નામ તો સાંભળ્યું છે પણ...” “શું ?' “દેણું...હાટડી...' વચ્ચે જ દેદા શાહે હસતાં હસતાં કહ્યું: “મહાત્માએ કહ્યું છે કે તારો પાપોદય પૂરો થયે છે ને પુણ્યદયને પ્રારંભ થયો છે. હવે કઈ ચિંતાનું કારણ નથી. જે જમીને તું જલદી તૈયાર થઈ જ. આપણે પ્રથમ શ્રી નેમિનાથ ભગવંતના દર્શન કરી આવીએ.” હા..આજ તો અજવાળી ચૌદશ છે એટલે દર્શનેથી આવીને પ્રતિક્રમણ પણ કરી લેશું.”વિમલશ્રીએ કહ્યું. થોડી જ વારમાં બંને તૈયાર થઈ ગયાં. મંદિરે જતી વખતે દેદ શાહે પોતાના ફળિયાનાં છેડે ભંડાર મૂકવા માટે સેનાને એક ઢાળિયે લીધે. પત્ની સુશીલ હતી...તેણે કોઈ પ્રશ્ન ન ર્યો.. બંને શ્રી જીન મંદિર તરફ વિદાય થયાં. સૂર્યાસ્તને બહુ વાર નહોતી. Page #50 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ મું : : એક ચિંતા ઊભી થઈ! પી.તિક્રમણ આદિ આવશ્યક ક્રિયાથી નિવૃત્ત થઈને દેદા શાહને વિમલશ્રી મેડી ઉપર ગયાં. ઝાંખો દીવો સળગાવીને વિમલશ્રીએ સાથે રાખ્યો હતો. તે ઓરડામાં તેના સ્થાને મૂકીને સ્વામી સામે જોઈને કહ્યું : “સ્વામી, હવે આપ આરામ કરે. ચાલીને આવ્યા છે. વળી સાથે પાણુની કુંડી ને એ બધો ભાર હતું એટલે તમે સૂઈ જાઓ. હું થોડીવાર આપના પગ દબાવું.' વિમલ, મને જરાય થાક નથી લાગ્યું. પરંતુ તે મને ત્યાં શું બન્યું, એ અંગે તો કશું પૂછવું જ નહિ.” સ્વામી, મને આપનામાં એટલી અતૂટ શ્રદ્ધા છે કે આપે જે ર્યું હશે તે વાજબી જ કર્યું હશે.” “છતાં હું તને સઘળી વાત કહું.' કહી દેદા શેઠે બીમાર થઈ ગયેલા સિદ્ધ નાગાર્જુનને ખંભે લઈ તેમના આશ્રમે લઈ ગયા પછી પોતે આજ સુવર્ણનાં પાંચ ઢાળિયા લઈને આવી ગયો ત્યાં સુધીની સઘળી વાત કહી. સામે નજર નેધીને વિમલશ્રીએ કહ્યું : “અજબ ગાગ થઈ ગયે. સ્વામી હવે આ વાત કોઈને કહેશો નહિ Page #51 -------------------------------------------------------------------------- ________________ દેદા શાહ કારણ કે લેકમાં વાત ફેલાય તે રાજને ખબર પડે અને કદાચ આપણે હેરાન પણ થઈ એ. સેનું કઈ કઈ વનસ્પતિથી બનાવવામાં આવ્યું તે વાતો ભૂલેચૂકેય કોઈને કરશે નહિ. એ જાણવાને કોઈ વાર હું આગ્રહ કરું તો મને પણ કહેશે નહિ. મહાત્માએ આપને જે કઈ સાવધાની રાખવાનું જણાવ્યું છે તે બરાબર રાખજે અને...” પ્રથમ બે ઢાળીયા વેંચી નાખીને સહુનું દેણું પતાવી દે. ત્યાર પછી હાટડી ખોલીને કશું નથી બન્યું એ રીતે ત્યાં બેસો અને ગુપ્ત રીતે રાજ સોનું બનાવતા રહે. એ માટેનાં સીસું, લાકડાં વગેરે જે કંઈ સાધને જોઈએ તે પણ ભેગાં કરતા જાઓ. બે એક મહિના પછી તેનું સારા પ્રમાણમાં થઈ જાય એટલે તેને સદુપયોગ કરવા માંડજો ગણ ધીરેધીરે કોઈને પણ સંશય ન આવવો જોઈએ. તારી વાત ઉત્તમ છે. કોઈ ને કોઈ પ્રકારનો સંશય ન જાગે એ પ્રકારે જ હું સેનું બનાવીશ.” દેદા શાહે પત્નીની વાતને સ્વીકાર કર્યો. ચાર છ દિવસ પછી શાહે હાટડીમાં દશેક મણ જેટલું સીસું જુદા જુદા ચાર વેપારીઓ પાસેથી ખરીદીને એકત્ર કર્યું : વાત એ રીતે ફેલાણી કે દેદા શાહ હવે સીસું વેંચવાને વ્યવસાય પણ કરશે. આ પ્રમાણે સીસું એકત્ર કરીને કેરડાને લાકડાનાં બે ત્રણ ગાડાં ભરાવ્યાં અને ઘરની એક ઓરડીમાં મૂકાવ્યાં. સુવર્ણ બનાવવા માટે નગરીમાં મળતી સામગ્રી એકત્ર કરીને દેદ શાહ વન પ્રદેશમાં નીકળી પડ્યો. તેણે ચાર પાંચ ત આકડા જોયા અને ચિત્રાવેલીનાં દસ બાર પથરાયેલા વેલા પણ જોયા. પણ ત્રિપત્રી ન દેખાણું. દેદ શાહ અપરાન્ડ સમયે ઘેર પાછો આવી ગયો. બીજે દિવસે તે પુનઃ વનપ્રદેશમાં ગયો. ત્રિપત્રીના સાત આઠ Page #52 -------------------------------------------------------------------------- ________________ એક ચિંતા ઊભી થઈ! ૪૩ છોડવા દેખાયા. તેણે ત્રિપત્રિની વીશેક જેટલી શાખાઓ લઈ લીધી. ઘેર આવતાં તે સૂકાઈ ગઈ અને તેણે વાટીને તેનું ચૂર્ણ કરી એક માટીના પાત્રમાં ભર્યું. લગભગ ત્રણ ચાર મણ સેનું બનાવી શકાય એટલું તે ચૂર્ણ હતું. ચૂર્ણનું માટીનું પાત્ર ચોક્કસ સ્થળે મૂકીને બીજે દિવસથી તેણે સુવર્ણ નિમણને પ્રયોગ શરૂ કર્યો. કેઈ ને પણ. કલ્પના ન આવે અને કોઈના હૈયે સંશય ન જાગે તે રીતે દેદા શાહે સોનું બનાવવા માંડયું. લગભગ બારેક દિવસ પછી એક મણ સોનું લઈને તેઓએ તેનું ધન બનાવવાનું વિચાર્યું. એટલે વિમલશ્રીએ કહ્યું : “સ્વામી આટલું સોનું આ ગામમાં વેંચશો તો લેકેને કંઈક ને કંઈક કુતૂહલ થશે અને સંશય આવશે.” હમણાં તો જેટલું બને તેટલું સોનું બનાવો...પછી માલ ખરીદવાના બહાને આપણે બંને ઉજજયની જઈશું. ત્યાં સેનાના ઘણાં વેપારીઓ છે એટલે આપણું સો મણ સોનું હશે તો પણ ખપી જશે. પણ આપણે એક એક મણથી વધારે વેંચવું નહિ. ભલે બેચાર આંટા ઉજજ્યનીનાં થાય. વળતાં થેડે ઘણે માલ પણ લઈ આવ અને બજારમાં વેંચવો એટલે લેકો પણ એમ જ. માનશે કે હવે ધંધામાં કંઈક સરખાઈ આવી છે.” “ખરેખર, ધન ન હોય તો મેળવવાની ચિંતા રહે. મળે તે તેને સાચવવાની ચિંતા રહે અને વાપરવાની પણ ચિંતા રહે. શાસ્ત્ર કારોએ ધનથી દૂર રહેવાનું જણાવ્યું છે તે જરાયે ખોટું નથી. તારી સલાહ વાજબી છે અને આપણે તે રીતે જ કરીશું.” દેદા શાહે કહ્યું. પુનઃ સુવર્ણ નિર્માણના કાર્યમાં બંને માણસો પડી ગયા. દોઢ મહિનામાં લગભગ ચાર મણ સોનું તૈયાર થઈ ગયું. ત્યાર પછી એક શુભ દિવસે બે મણ સોના સાથે પતિ પત્ની Page #53 -------------------------------------------------------------------------- ________________ દા શાહ બળદ વાળું તે વિશ્વાસુ માણદિવસે સવારે તેઓ ઉજ્જયની એક પાંથશાળામાં ઉતારા કર્યાં, એ દિવસ સુધી બંને માણ્ડા બજારમાં ફર્યાં અને ખીજા ચાર દિવસમાં એ મણ્ સાનુ' વેંચી નાખ્યુ. સેાનૈયાની થેલીએની થેલીએ પાંથશાળામાં સંભાળપૂર્વક રાખી. ૪૪ ઉજ્જયની જવા વિદાય થયાં. સારા સનું ગાડું ભાડે લીધુ હતું . પહેોંચી ગયા. ત્યાં જઈ ને તેઓએ ચેાથે વળતે દિવસે, અને માસેાએ પેતા માટેના મધ્યમ કક્ષાનાં વજ્રા ખરીદ્યાં અને એક ગાડુ ભરાય તેટલે। માલ ખરીદીને એક આડતિયા મારફત નાદુરી રવાના કર્યાં અને દેદા શાહ સાનૈયાને પત્ની સાથે પેતાને ગામ જવા ઉપડી ગયા. દેદ્દા શાહે જે માલ ખરીદ્યો હતા તે લગભગ પચીસ મણુને આશરે હતા. તેમાં પાંચ મણ્ સીસુ' પણ ખરીદ્યું હતું. તે સિવાય જારમાં વેચી શકાય તેવે માલ પણુ ભર્યાં હતા. રાજા ઉત્તમ હાય ત્યારે ઉપદ્રવ થતા નથી. અહીવટીયા, લૂંટારા વગેરેના ત્રાસ ઊભા જ હોય. હુ તા ચેર, ચેાથે દિવસે દેદા શેઠ નાદુરી પહાંચી ગયા. પાતાના ઘેર ગાડું ઊભું રખાવી, તેમાંથી સાનૈયાની શૈલી વગેરે એરડામાં મૂકાવી, કપડાં, અલકારો વગેરે જે ખરીદેલ તે પણ વિમલશ્રીએ એરડામાં મૂકાવ્યું. ગાડાંવાળાને મેં માગ્યું ભાડુ ઉપરાંત બક્ષિસ પણ આપી. આથી ગાડાવાળા પ્રસન્ન ચિત્તો ઘર ભણી વિદાય થયેા. ખીજે દિવસે ઉજ્જયંતીના માલનું ગાડુ આવી ગયું. દેદા શાહે સઘળે માત્ર પેાતાની હાટડીમાં ઉતાયે. પડેશના એક વેપારીએ કહ્યું : · માં દેદા, કયે ગામ ગયા તે ? હમણાં દસબાર દિવસથી તારી દુકાન બંધ રહેતી હતી.' " હું ઉજ્જયની ગયા હતા. આ માલ ત્યાંથી લાવ્યા છું અને એછા નકે વેંચી નાખીશ...એટલે બીજો મગાવીશ.’ Page #54 -------------------------------------------------------------------------- ________________ એક ચિંતા ઊભી થઈ! ૪૫ સારું સારું...” પડેશી વેપારીએ કહ્યું. અને પાંચ સાત દિવસમાં લગભગ સઘળો માલ રોકડેથી વેંચાઈ ગયે. પાંચ મણ સીસામાંથી પણ ત્રણ મણ વેચી નાખ્યું. માલ છૂટો થયો એટલે બંને માણસે પુનઃ બે મણ સેના સાથે ઉજજ્યની ગયાં ત્યાં પહોંચ્યા પછી માલનાં બે ગાડાં ભરાવ્યાં. સીસુ પણ પાંચ મણ લીધું અને બે મણ સેનાના ઢાળિયા વેંચી. તેની સુવર્ણમુદ્રાઓ મેળવી લીધી. દસમે દિવસે પતિ પત્ની પિતાને ગામ આવી પહોંચ્યા, બીજે દિવસે માલ ભરેલાં બંને ગાડાં પણ આવી પહોંચ્યા. અને સોનું બનાવવાનો પ્રયોગ પુનઃ શરૂ કર્યો. લગભગ બે મહિનાના ગાળામાં બીજુ ચાર મણ સેનું તૈયાર કર્યું અને સાથે સાથે હાટડી પણ ધમધોકાર ચલાવવા માંડી. ઉજજયનીથી તેણે આડતિયાને ખેપિયા દ્વારા સંદેશો મોકલીને બે ગાડાં માલ પુનઃ ભગાવ્યો. વેપારીઓના મનમાં થયું કે દેદા શાહને ઉજજયનીમાં કઈ સગે સંબંધી આડતિયો મળી ગયો લાગે છે. તેથી જ માલ રોકડેથી વેંચીને આડતિયાને પૈસા મોકલાવી દેતે લાગે છે. સેનાનો નિકાલ કરવા માટે બે મણ જેટલા ઢાળિયા લઈ ને બંને માણસે ઉજજયિની ગયા, અને દસમે દિવસે કાર્ય પતાવી દસ ગાડાં માલ ભરી બંને પાછા આવી ગયાં. દેદા શેઠના મનમાં થયું કે ઘણું સેનું એકત્ર થયું છે, લેકોને કેઈ પ્રકારને સંશય પણ આવ્યું નથી. કારણ કે પતિ પત્ની હજી પણ અલંકાર વિહીન સાદા પોષાકમાં જ રહેતા હતા. ઘરમાં કોઈ દાદાસી પણ રાખ્યા નહોતાં. આ સ્થિતિને વિચાર કરીને બંનેએ દાન દેવાનું કાર્ય શરૂ કરવું એમ નક્કી કર્યું. WWW.jainelibrary.org Page #55 -------------------------------------------------------------------------- ________________ દેદા શાહ ચોમાસાને સમય આવી રહ્યો હતો. ઉજજયનીની છેલ્લી ખેપ કરીને અને સોને બદલે સુવર્ણ મુદ્રાઓની થેલીઓ ભરીને તેઓ આવી ગયા. દેદા શાહે ગામના દરવાજા બહાર એક ભોજનાલય શરૂ કર્યું. કઈ પણ માનવી અહીં આવીને વગર પૈસે પેટ પુરતું ભોજન લઈ શકે એવી તેમાં વ્યવસ્થા રાખી. બંને માણસો નગરીના ગરીબ લતામાં જતાં અને ગરીબ પરિવારોને અન્નવસ્ત્ર વગેરે આપવા માંડયા. આ બધું જોઈને લોકોને આશ્ચર્ય થાય તે સહજ હતું. દેદા શાહ અંગે વિવિધ વાતે થવા માંડી. કોઈ માનતુ દેદા શાહને વેપાર બહુ મટે નથી તેમ ઉજજ્યનીથી આવતે માલ પણ ઉજજય. નીના ભાવે જ વેંચે છે એટલે આવું ભેજનાલય ચલાવી શકે અથવા તે ગરીબ પરિવારની આર્થિક મુશ્કેલી નિવારી શકે એવો તેને નફે રહેતો નથી તો આ જાહોજલાલી કયાંથી ઊભી થઈ? શું ઉજજયનીમાં તેણે વેપાર કર્યો હશે ? શું કોઈ સગા કુટુંબીજનો વાસો મ હશે? શું કયાંયથી નિધાન (ખજાનો ) પ્રાપ્ત થયેલ હશે ? માસામાં સોનું બનાવી શકાય પણ દેટા શાહ ચુસ્ત શ્રાવક હતો એટલે તેણે ચોમાસામાં ભઠ્ઠી ન કરવી એવો નિર્ણય કર્યો હતો. ધીરે ધીરે તેની પ્રશંસા પણ વધવા માંડી. દેદા શાહે હાટડી ચલાવી શકે એ એક વાણેતર પણ રાખ્યો અને ઘરકામ માટે એક આધેડ બાઈને રોકી લીધી. લોકો વિવિધ કલપના કરે છે તે વિચારીને પયુંષણના પવિત્ર દિવસે બંનેએ અલંકારે ધારણ કર્યા અને પર્વાધિરાજના પ્રથમ દિવસે જ પતિ પત્નીએ પાંચસો એક સુવર્ણમુદ્રાની બોલી બોલીને ભગવાન નેમનાથ પ્રભુની પૂજા અને આંગીની રચના કરી. જેન સંઘમાં આથી આશ્ચર્ય ફેલાયું. Page #56 -------------------------------------------------------------------------- ________________ એક ચિંતા ઊભી થઈ ! ૪૭ પર્વાધિરાજના આઠેય દિવસે બંનેએ અઠાઈના તપથી પૂરા કર્યાં અને પારણાના દિવસે સારા એવા ઉલ્લાસ વ્યક્ત કર્યાં. શ્રીસંઘ જમણ કર્યુ. અને જમવા આવેલા પ્રત્યેક નરનાર તથા બાળકોને એક એક સોનૈયાની પ્રભાવના આપી. દેા શાહે હજી પોતાના માનમાં કોઈ પ્રકારના સુધારા વધારા નહોતા કર્યાં...ચાતુર્માસ પછી મકાનને નવુ બનાવવું. એવું બનએ નક્કી કર્યું. પરંતુ અઠ્ઠાઈ નિમિત્તે દેદાશાહે કરેલી સાનૈયાની પ્રભાવના અને ઉત્તમ સામગ્રી વડે જમાડેલે શ્રીસ`ઘ માત્ર જૈનેમાં નહિ પણ્ સમગ્ર નગરીમાં ચા ને વિષય બની ગયા. તેમાંય જે વેપારીએ દેદા શાહુની આ પ્રશંસાથી મનમાં કંઇક બળી જળી રહ્યા હતા. તેઓના મનમાં એક જ સવાલ ઘૂંટાતા હતા કે હજુ ગઇકાલ સુધી જે સાવ કંગાલ હતા, માત્ર પેાતાનુ પેટ માંડમાંડ ભરી શકે એટલું કમાતે હતા અને ભૂખડી બારસ જેવી હાટડી ચલાવતા તે નવજવાન દેદા આજ આટલે માલદાર કેવી રીતે બની ગયા કરશે ? શ્રીસત્ર જમણ, દરેક દહેરાસરેમાં પૂજા આંગીના ઉલ્લાસ અને આઠેય દિવસે માતીયા લાડુની પ્રભાવના કરવી અને પારણાના દિવસે આબાલવૃદ્ધ સને ભાજન કરાવ્યા પછી એક એક સામૈયાની પ્રભાવના કરવી...આ સિવાય ભેજનાલય ચલાવવુ, ગરીમાને અન્ન વસ્ત્રની સહાય કરવી આ કેવી રીતે બને ? એવેાકેાઈ મોટા વેપાર ખેડયેા નથી, એવા કોઈ એકાએક ભાવ વધારે થયે। નથી. તો પછી આટલુ નાણુ તેને મળ્યું. કયાંથી ? જરૂર દેદા શાહને ગમે ત્યાંથી ધરતીમાં દાટેલા ખજાના મળ્યા લાગે છે. અને આ અંગે આપણા મહારાજાને જાણ કરવી જોઈએ. કારણ કે જમીનમાંથી નીકળેલા ખજાના રાજ્યની માલિકાના ગણુાય છે. રાજ્યને જાણ કર્યાં વગર અથવા રાજ્યના હિસ્સા આપ્યા વગર જે કાઈ આવા ખજાનાના ઉપયેાગ કરે છે તે ભારે ગુનેગાર ગણુાય છે. Page #57 -------------------------------------------------------------------------- ________________ ઢા શાહ દેદ્દા શાહને પણ અંદર થતી આવી બધી વાતેાની ખબર પડી અને મે ચાર આગેવાન વેપારીએ ચાર છ દિવસમાં રાજા પાસે જશે તે પણ જાણવા મળ્યું. ' રાતે દેદા શાહે પત્નીને કહ્યું : · વિમલ, કેટલાક વેપારીઓના મનમાં આપણા શુભ કાર્યો અગે સ’શય જાગ્યા છે. તેઓએ નક્કી કર્યુ છે કે મને જે કઈ મળે છે ધરતીમાં દાટેલે કાઈ ખજાના છે. આવા ખજાના પર રાજ્યને અધિકાર હાય છે અને ચારી છૂપીથી આવા ખજાનાના કાઈ ઉપયેગકરે તે તે ગુનેગાર ગણાય છે.’ ૪૮ “ સ્વામી, આપણે કાઈ પ્રકારના અન્યાય તેા કર્યાં નથી. સિદ્ધ પુરુષની કૃપાથી આપણે જાત મહેનતથી સોનું બનાવ્યું છે વળી આપણે કેટલાક મહિનાએ જવા દઈ ને સાનાને ઉપયેગ શુભ કાર્યમાં જ કર્યો છે. રાજા આપણને શું કરશે ? પ્રિયે રાજા, વાજા ને વાંદરાના વિશ્વાસ ન રાખી શકાય ! તુ તા જાણે છે કે હું અસત્ય ખેલતા નથી.’ હા...પણ આપે અસત્ય શા માટે કહેવુ જોઇએ ? રાજાને સ્પષ્ટ શબ્દોમાં જણાવવુ જોઈએ કે મને કયાંયથી નિધાન પ્રાપ્ત થયું નથી.' 6 પણ રાજા પૂછે કે આટલું બધું ધન વાપયુ કયાંથી તે ? ” વિમલશ્રી વિચારમાં પડી ગઈ. દેા શાહે કહ્યુ સિદ્ધ પુરુષને આપેલા વચન મુજબ હુ કાઈને આ પ્રયેાગ બતાવી શકતા નથી...તને પણ વનસ્પતિઓનાં નામ વગેરે જણાવ્યાં નથી. એટલે મારાથી સોનું બનાવવાની રીત કહી શકાય નહિ. હુ' તો મહાપુરુષની આજ્ઞાના ભંગ કર્યા ગણાય, એને સીધી વાત કરવા છતાં રાજા આગ્રહ કરે કે મારી નજરે સેતુ બનાવે પછી શુ થાય ? ? Page #58 -------------------------------------------------------------------------- ________________ એક ચિંતા ઊભી થઈ ! મૌન રહેલી વિમલશ્રીએ કહ્યું: “આપની વાત સાચી છે. આપણે કંઈક કરવું જોઈએ.” એક જ રસ્તો છે.” “ કહો...” “આપણી પાસે સોમૈયા કેટલી છે ? હજાર હજાર સોનૈયાની વીસ થેલીઓ પડી છે. એ સિવાય એકાદ હજાર રૂપિયા ને પરચુરણ પણ છે.” વીસ હજાર સોનૈયામાંથી હું આપણી ભોજનશાળા ચલાવવા માટે અહીંના મહાજનને પાંચ પાંચ હજાર નૈયા આપી દઈશ એટલે એટલે ભાર ઓછો થાય બાકીની પંદર થેલીઓ પથ્થરની કુંડી, થોડું ઘણું જે કંઈ બચ્યું છે. તે સેનું બનાવવાનું ચૂર્ણ અને આપણા અલંકારે વગેરે લઈને તુ પરમ દિવસે કઈક ગામડામાં ચાલીજ.” એમ બરાબર નથી. આટલા જોખમ સાથે અજાણ્યા સ્થળે એકલા જવું તે બરાબર ન ગણાય. એ કરતાં તે રાજા સમક્ષ તે લેકે ભલે જે કંઈ કહેવું હોય તે કહે...રાજા શું કહે છે તે જાયા. પછી આપણે વિચારી લેશું. પણ આવતી કાલે આપ પાંચ હજાર સેનીયા મહાજનને સેપિી દેજો એટલે ભેજન શાળાનું શુભ કાર્ય અટકે નહિ.” છેવટે બંનેએ રાહ જોવાનું નક્કી કર્યું. સાથે સાથે ગમે તે પળે નાસવું પડે તો નાસવાની તૈયારી પણ રાખી, કિંમતી માલ અસબાબનાં કોથળા બાંધી લીધા. Page #59 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૬ ઠું : : રાજાની તપાસ રાજા પોતાના પ્રદેશમાં ગામડાંઓની અને પ્રજાની પરિસ્થિતિ જાણવા ગયા હતા. લગભગ દસ પંદર ગામડાંઓમાં ફરીને તે નાંદુરીમાં પાછો ફર્યો હતે. જે ચાર વેપારીઓ દેદા શાહ અંગેની વાત મહારાજાને કરવા માગતા હતા, તે વેપારીઓને પણ મહારાજના આગમનના સમાચાર મળી ગયા હતા પણ આજ ને આજ મળવા જવું ઉચિત ન જણાતાં બીજે દિવસે સવારે સૂર્યોદય પછી તેઓ રાજભવનમાં પહોંચ્યા કારણ કે રાજ સૂર્યોદય પછી મુલાકાતીઓ સાથે વાતચીત કરતો હતો હજી રાજાએ પ્રાતઃ કાર્ય આટોપ્યું નહોતું એટલે ચારેય વેપારીએને રાજભવનના મુખ્ય વ્યવસ્થાપકે આદર સહિત બેઠક ખંડમાં બેસાડયાં. આમ તે નિત્ય નિયમ પ્રમાણે રાજા એ સમયે મુલાકાતીઓને મળતું જ હતું. પરંતુ પ્રવાસનાં શ્રમના કારણે અને દસબાર દિવસના વિયાગ પછીના મિલનની મસ્તીનાં કારણે તે છેક મધરાતે નિદ્રાધીન થઈ શક્યો હતો. શિરામણ આદિ પતાવીને રાજા બેઠક ખંડમાં આવ્યો ત્યારે દિવસના પ્રથમ પ્રહરની ચાર ઘટિકાઓ વીતી ગઈ હતી. અને વેપારીઓ પણ રાહ જોતા બેસી રહ્યા હતા. રાજાને બેઠકખંડમાં પ્રવેશ કરતો જોતા જ ચારેય વેપારીઓ વિનયપૂર્વક ઊભા થઈ ગયા અને સહુએ મસ્તક નમાવી રાજાને જયનાદ પોકાયે. Page #60 -------------------------------------------------------------------------- ________________ રાજાની તપાસ રાજાએ પોતાના આસન પર બેઠક લઈને પ્રસન્ન સ્વરે કહ્યું : આવો, મારા પ્રિય શ્રેષ્ઠિ વેર્યો. હું આપનું ભાવ પૂર્ણ હૃદયે સ્વાગત કરું છું. કહો, આપ સહુ પરિવાર સહિત કુશળ છોને?” “હા કૃપાનાથ, આપની છત્રછાયા તળે અમે દરેક વાતે કુશળ છીએ. આપશ્રીને પ્રવાસ સુખભર્યો નીવો હતો ને ?' હા...જ્યાં પ્રજા પ્રેમાળ હોય ત્યાં સુખ જ રમે છે. આપના આગમન પરથી હું કહી શકું છું કે આપ કંઈક ફરિયાદ લઈને આવ્યા હશે. ફરમાવે.’ “કૃપાળુ, આપનાં સુશાસનમાં ફરિયાદ હોવાને કોઈ સંભવ નથી. અમે માત્ર એક વાત કરવા જ આવ્યા છીએ.” એક વેપારીએ કહ્યું. “ કહે... માધુ શેઠ, સકેચ વગર કહે.” રાજાએ માધવશેઠ સામે જઈને કહ્યું. માધવશેઠ પચાસની આસપાસને અને કરિયાણું બજાર આગેવાન વેપારી હતો. તેણે પોતાના ત્રણે સાથીદારો સામે નજર કરીને કહ્યું : “કૃપાનાથ, આપ માત્ર દયાળુ નથી પણ પ્રજાના રખેવાળે ય છે. નાના મોટા દરેક વેપારીઓ પર અનહદ કૃપા છે. વેપારીઓને જ્યારે આર્થિક મુશ્કેલી પડી હોય ત્યારે આપે સહારે આપીને તે મુશ્કેલી દૂર કરી હોય છે. અમારી બજારમાં એક નાનો અને ગરીબ વેપારી છે, તેનું નામ છે દેદે. આમ તે તેનું કુળ ખાનદાન છે, તેના બાપદાદાઓ એક કાળે અમીર અને મોટા વેપારીઓ હતા. પરંતુ સંસારમાં કેઈના સુખ સંપત્તિ અચળ નથી રહી શકતાં તે ન્યાયે દેદ જુવાન બન્યા. ત્યારે તેની દુકાન ઘર વગેરે વહેચાઈ ગયાં હતાં પણ તેના એક માસીએ તેને પર ચાલ્યો અને સામાન્ય મૂડી આપીને દેદાને ધંધે ચડાવ્યું. પ્રથમ દેદાએ આસપાસના ગામડાંઓમાંથી મણ પણે મણ જેટલું ઘી ખરીદીને અહીં વેચવું શરૂ કર્યું. પંદર વીસ ઢિંગલા મળી જતાં અને લુખુ સુકું ધાન ખાઈને માસી સાથે બેય માણસો પેટ ગુજારે કરતા હતા. ઘીની ફેરીમાં ઝાઝું Page #61 -------------------------------------------------------------------------- ________________ પ૨ દેદા શાહ ફાવ્યું નહિ. એટલે દેદાએ નાની હાટડી નાખી. પાંચ સાત સોનૈયાની મૂડીમાં હાટડી શરૂ કરી અને તેનાં માસીબા રામશરણ થયાં. દેદે. વેપાર વધારવા માંડયે પણ બસે સોનૈયાનું દેણું થઈ ગયું. તે ભારે અકળાયે. ઘરમાં કાંઈ દરદાગીને નહિ ને હાટડીમાં કાંઈ માલ નહિ. અકળાયેલો દેદ કાંઈક ધંધા માટે ઉજજયીની ગયો. દસ પંદર દિવસે પાછો આવ્યો. પછી અમે સાંભળ્યું કે તે આપશ્રી પાસે આવેલે અને આજે તેના વેપારના વિકાસ અર્થે રાજ્યમાંથી સારુ એવું ધન આપેલું. આ સાંભળીને અમને આનંદ થયો કે મહારાજાએ પિતાના એક ગરીબ વેપારીને ખરે ટાણે સહારે આપો ! આપની કૃપાથી દેદો આજ ભારે સમૃદ્ધ બની ગયો છે. ગામમાં ગરીબોને ત્યાં ફરી ફરીને અન્નવસ્ત્ર આપે છે. નગરી બહાર એક ભેજનશાળા ખેલી છે. ગમે તે ક્ષુધાર્થીને કશું લીધા વગર ત્યાં ભજન અપાય છે. અને ગયા પસણમાં બે માણસોએ અઠાઈ કરી હતી. છેલ્લા કેટલાય વરસોમાં ન થયો હોય એવો સંઘને જમણવાર કર્યો હતો અને જમવા આવનાર આબાલવૃધ્ધ સર્વને એક એક સેનીયાની પરભાવના કરી હતી. કૃપાનાથ, આપની દયાથી અમારા ગામને એક દુ ખી વેપારી તરી ગયો છે તેને હર્ષ દર્શાવવા અમે આપશ્રી પાસે આવ્યા છીએ.” સાધુ શેઠે ઠાવકાઈથી વાત કરી. રાજાએ આખી વાત સાંભળી. તેમણે કહ્યું : “માધુ શેઠ, મને પણ આ વાત સાંભળીને આશ્ચર્ય થાય છે. દેદા શેઠનું નામ હું જાણું છું. ધર્મિષ્ઠ, સંસ્કારી અને સદાચારી જુવાન છે. જીવનમાં પણ સાદાઈ છે. તેણે ભોજનશાળા ખોલી છે તે વાતની પણ મને ખબર છે. પરંતુ મેં તેને કઈ પ્રકારની સહાય કરી નથી. સંભવ છે કે તેના કેઈ સગા સંબંધીએ મદદ કરી હોય.' અમને પણ આ સાંભળીને નવાઈ લાગે છે. દેદાને સગા વહાલામાં કોઈ નથી. વળી તે ઉજજયનીથી જે માલ મગાવે છે તે લગભગ પડત ભાવે જ વેચે છે...વળી તેને કોઈ બીજે વેપાર Page #62 -------------------------------------------------------------------------- ________________ રાજાની તપાસ ૫૩ નથી. આશ્ચર્ય ! અમે તે માનતા હતા કે આપશ્રીની કૃપાનું પરિણામ આવ્યું છે. આપની વાત સાંભળ્યા પછી લાગે છે કે દેદાને ક્યાંકથી નિધાન પ્રાપ્ત થયું હશે. તે વગર આ રીતે ખર્ચ કરી શકે નહિ. તેની અગાઉની સ્થિતિ તો અમે જાણીએ જ છીએ અને છેલ્લા થોડા મહિનાથી તેનું થયેલું પરિવર્તન પણ જોઈ શક્યા છીએ. જ્યારે રાજ્ય તરફથી તેને કાંઈ સહાય નથી મળી તો જરૂર તેને કઈ ગુપ્ત નિધાન પ્રાપ્ત થયું હોવું જોઈએ.' રાજાએ કહ્યું: “માધુ શેઠ, એવું હોય તે મને ખબર પડયા વગર કેમ રહે? જે કેઈ ને ક્યાંયથી પણ ગુપ્ત ધન મળ્યું હોય તે તે રાજાને જાહેર કરવું જોઈએ એવો નિયમ છે. દેદા શાહે એવી કઈ જાહેરાત કરી લાગતી નથી.' “ખરું છે કૃપાનાથ, જરૂર દેદા શાહનું ભાગ્યબળ જેર વેરતું હોવું જોઈએ.” કહી ચારેય વેપારીઓ ઊભા થયા. રાજાએ કહ્યું: “મારું આશ્ચર્ય શમાવવા માટે હું તપાસ કરીશ. કદાચ મારી ગેરહાજરીમાં દેદા શાહે મુખ્યમંત્રીને કે નગરપાલને વાત કરી હોય.” વેપારીઓ મસ્તક નમાવી જયનાદ બેલાવી વિદાય થયા. વેપારીઓ મહારાજના ચિત્તમાં શંકાની ચિનગારી મૂકવામાં સફળ થઈ ગયા હતા. રાજાના મનમાં થયું કે આ અંગે આડકતરી તપાસ કરાવવી પડશે. તેઓએ રાજસભાના કાર્યથી નિવૃત્ત થયા પછી મહામંત્રીના કાન પર આ વાત નાખી, મહામંત્રીએ કહ્યું : “દેદા શાહે કોઈ પણ પ્રકારનું નિધાન મળ્યું હોય તેવી સુચના અને કે નગરપાલકને કદી આપી જ નથી. આમ તે એ નવજવાન વેપારી છે. ખાનદાન કુટુંબને નબીરા છે. અને ધર્મપ્રેમી છે. સાવ સાદાઈથી રહે છે. વળીએ કોઈ પાસે પણ અસત્ય બોલતો નથી તે તદ્દન ઘસાઈ ગયેલો હતો અને મુશ્કેલી વચ્ચે જીવન વીતાવતે હતો. આમ છતાં Page #63 -------------------------------------------------------------------------- ________________ ૫૪ તેણે કદી કેાઈ સમક્ષ હાથ લાંમે નથી કર્યુ માગી. છેલ્લા થેઢાક સમયથી તેની સ્થિતિમાં કદાચ વ્યાપારના કારણે પડ્યું હોય.' મહામ ત્રીધર, વ્યાપારના કારણે તે ધનવાન નથી થયે! તે વાત તેના પરિચિત વ્યાપારીઓએ કહી છે. વળી તેને કાઇ સગા સંબધોને! દલ્લા મળ્યા હોય તેમ બન્યું નથી. એટલે મને લાગે છે કે આપણે કંઈક તપાસ કરવી જોઇ એ.’ ભલે...પ્રથમ તે! આપણે તેના ચેપડા તપાસરાવીએ એટલે તેણે કરેલ ખર્ચની વિગત અને આવકની વિગત મળી જશે. તે વ્યાપારમાં કમાયા હાય તે! આપણે કશું પૂથ્વાપણું નથી રહેતુ. અને જો શ કાસ્પદ લાગે તે આપ એને મેલાવીને પૂછશે! તે! તે કદી ખાટુ નહિ મેલે. જે હશે તે જણાવી દેશે.' મત્રીશ્વરે રસ્તા દર્શાવ્યા. < " હતા.’ રાજાને આ વાત ગળે ઊતરી ગઈ અને બીજે દિવસે નગરપા લકને આ અંગે વહીવટ તપાસવાની આજ્ઞા કરી. પ્રતિક્રમણુ, સ્નાન શ્રીજિન પૂજન શિરામણું આદીથી નિવૃત થઇને દેદા શાહ હાટડીએ જવા રવાના થયે. ગામનાં એક ઉપાશ્રયમાં પાંચ સાધ્વીજી પધારેલાં હોવાથી વિમલશ્રી ઉપાશ્રયે જવા નીકળી. દેદા શાહની હાટડી વાણેાતરે વાળી ચાળીને સ્વચ્છ કરી હતી. દેદા શાહને ત્યાં પરચુરણ ધરાકી રહેતી હતી કારણ કે ગ્રાહકને માલ સારે, તાલમાં નમતા અને ગામ કરતાં કંઇક સસ્તા મળતા હતા. ગોળ ઘી, ચેાખા વગેરે લેનારા મધ્યમવર્ગ અહી સારી સખ્યામાં આવતા હતા. દેદા શાહ હાટડીએ પહોંચ્યા. ૬ ખરાને ત્રણવાર નમન કરીને તે કેથળાની ગાદી પર થડે ખેસી ગયા. વાણાતરે કહ્યું : ‘શેઠ”, ઘેાડીવાર પહેલાં નગાસ હૈદા હ કે મદદ પણ નથી પલટે આણ્યેા છે. આવ્ય Page #64 -------------------------------------------------------------------------- ________________ રાજની તપાસ પડે? નગરપાલ ? કંઈ બોલ્યા હતા ? આપનું કંઈક કામ હતું...ડીવારમાં આવવાનું કહીને ચાલ્યા ગયા.' વાણોતરે કહ્યું. દેદા શાહના મનમાં થયું, જરૂર ગઈ કાલે વેપારી ભાઈઓ મહારાજાને મળ્યા હશે. આમ નગરપાલને મારું શું કામ હોય ? સાથોસાથ સંશય પણ જાગ્યું કે મારી પ્રવૃત્તિ આંખે ચડી લાગે છેતરત બીજો વિચાર આવ્યો. કદાચ અન્ય કોઈ કામે આવ્યા હોય. એકવાર એમને આવવા દે. ત્યાં તો એકાદ ઘટિકા પછી નગરપાલ પુનઃ આવી પહોંચ્યા. તેની સાથે એક સેવક પણ હતો. દેદા શેઠે ઊભા થઈ નગરપાલનો સત્કાર કર્યો અને આદર સહિત પિતાની ગાદી પર બેસાડી કુશળ પૂછળ્યા. નગરપાલે પણ કુશળ પૂછળ્યા અને કહ્યું : “દેદા શાહ, પ્રથમ હું ક્ષમા માગી લઉં છું કે મારે આપની પાસે રાજાજ્ઞાને વશ થઈ એક કાર્ય માટે આવવું પડયું છે.’ “ફરમા શી આજ્ઞા છે ?” “આપ પડે રાખે છે ને !' “હા... વાણિયાનો દિકરો ચેપડા વગરને ન હેય.” ચાલુ સાલ ને ગઈ સાલનું નામું જોવાની મને આજ્ઞા થઈ છે' “ઘણી ખુશીથી. ગઈ સાલનું તે સરવૈયું પણ આંકેલું છે.” “મારે તે માત્ર આપના ધંધાની આવક જાવકનો જ હિસાબ જે છે.” “તો આપ અંદરના ભાગમાં પધારશો ? અથવા કહો તો. ચેપડા લઈને આપની સાથે આવું.' અંદર આવું છું. ચાલે.” કહી નગરપાલ ઊભો થયે. દેદા શેઠે ત્યાં પડેલા ચેપડા ઉઠાવ્યા અંદરના ભાગમાં ગયા. Page #65 -------------------------------------------------------------------------- ________________ દેદા શાહ આમ તે ચાપડામાં બહુ મોટા હિસાબ નહાતા. ગઈ સાલના વેપાર ઠીકઠીક હતો. પણ ખાસ કશી આવક નહેાતી. તેમ ખ પણુ આંક એવા નહોતા કે જે શંકાજનક ગણાય. એક યાગળમમાં ગઈ સાલની આવક જાવકની નોંધ કરીને નગરપાલે આ વર્ષોંના ચેપડા જોવા શરૂ કર્યાં.વેપાર સારા હતા. આવક જાવકનાં પાસાં સરખાં હતાં. ક દેદા શાહે પાતે બનાવેલા સેાનાના હિસાબ ચેપડામાં રાખ્યા નહાતા. કારણ કે તે સેાનું કોના નામે જમે કરવું ? તે પ્રશ્ન તેમને અકળાવી ગયા હતા. એટલે તેઓએ માત્ર હાટડીના વ્યવહારના જ હિંસામ રાખેલા. હાટડી માટે જે સીસું મગાવેલુ તે પણ વેચાણ ખાતામાં લઈ લીધું હતું, અર્થાત્ પેતે સેાનું બનાવવા માટે જે સીસું લીધેલું તે વર્કરા ખાતે જમામાં આવી જતું હતું. આમ ટુંકી નોંધ કરી, તસ્દી આપવા બદલ ક્ષમા યાચી નગરપાલ નમસ્કાર કરીને વિદાય થયે. ચાર છ ગ્રાહકો ઊભા હતા. આમ તો બધા શેર ખશેરના ગ્રાહક હતા. દેદા શાએ દરેક ગ્રાહકોને સંતેષપૂર્વક પતાવ્યાં આજે જમવા જવામાં જરા મેડુ કરવુ પડે તેમ હતું, કારણ કે વિમ લક્ષ્મી સાધ્વીજી, મહારાજા પાસે ગઈ હતી અને આવીને સાઈ માંડવાની હતી. એટલે બીજો પ્રહર પૂરા થયા પછી દેદા શાહ જમવા માટે ધેર જવા નીકળ્યા. જે ચાર વેપારીએ આડકતરી રીતે અર્થાત કોથળામાં વીટીને પાનશેરીને ધા કર્યાં હતા અને રાજાના મનમાં સશયનુ આજ રાચ્યું હતું તે વેપારીએ પણ્ નગરપાલને દેદા શાની હાટડીમાં જતા જોઈ ગયા હતા. દરેક વેપારીઓ જાણતા હતા કે દેદા શાહ જીડું' એકલતા નથી એટલે તેણે નગરપાલને સાચું જ કહ્યું હશે. પણ નગરપાલ અને દેા શાહ વચ્ચે કઇ વાત થઈ હશે તે કોઈ વેપારી ાણી શકયા નહિ. Page #66 -------------------------------------------------------------------------- ________________ ૨ાજાની તપાસ ઘેર આવીને દેદા શાહે જોયું, તો પત્ની રસોડામાં બેઠી હતી. એ વખતે કશું ન બોલતાં બંને જ્યારે જમી પરવારીને ઓરડામાં ગયાં ત્યારે દેદા શાહે કહ્યું : “વિમલ, આજે રાજાશાથી નગરપાલ હાટટીએ આવ્યો હતો અને બે વરસનાં ચોપડા જોઈ ને ચાલ્યા ગયે હતો.” કેમ ચોપડા જોયા હશે ? ” મને લાગે છે કે ગયા પર્યુષણ પર્વમાં આપણે જે ખર્ચ કરેલ તે કઈ હિતશત્રુની આંખે ચડયો હશે અને રાજા સમક્ષ વાત કરી હશે.” “ એ બધે ખર્ચ તો આપે ચેપડામાં લખ્યો નથી.” “ હા...પણ લખું કેવી રીતે ? એટલી આવક બતાવવા માટે મારે છેટું નામું ચીતરવું પડે. ઉજજ્યનીથી આવેલો સઘળો માલ મેં ઉજજયનીના માલ ખાતે જમા કર્યો છે અને થયેલે વકરો ઉધારીને રાખેલો છે. એટલે કે માલમાં થયેલે સામાન્ય નફો જ જાણી શકાશે. પણ મને લાગે છે કે મને રાજા એક બે દિવસમાં બોલાવશે. અને આ બધું ધન કયાંથી આવ્યું તે પૂછશે. ત્યારે મારે એ વખતે મૌન રહેવું પડશે. સોનાની વાત મારાથી કહી શકાશે નહિ એટલે તું આવતીકાલે વહેલી સવારે જજોખમ ને જરૂરને સામાન જે બાંધી રાખ્યો છે તે લઈને ચાલતી થજે. નજીકના કેઈ સુખી ગામમાં રોકાઈ જજે. ગાડાવાળાને હું બેચાર દિવસ સાથે જ રહેવાનું જણાવીશ.” * પછી ? ' જે રાજા મને નિર્દોષ જાણી મુક્ત કરશે તો હું તને મળવા આવીશ.” પણ આપ મને શોધશો ક્યા ગામમાં છે જે તમને યાદ હોય તે આપણું માસીબાને એક ભત્રીજો પિતાના પરિવાર સાથે ખજુરીયા નામના ગામડામાં વસે છે સાધારણું સુખી છે હું એમને ત્યાં આપની રાહ જોતી શેકાઈ જઈશ.” વિમલશ્રીએ કહ્યું. Page #67 -------------------------------------------------------------------------- ________________ ૫૮ દેદા શાહ થોડો વિચાર કરીને દેદા શાહે કહ્યું: “ એ પણ ઠીક છે. જે મારા શબ્દો પર રાજ વિશ્વાસ રાખશે તો મને પકડવાને કોઈ સંભવ નથી. ત્યાર પછી હું સીધે ત્યાં આવીશ અથવા કોઈ ખેપિયા સાથે સંદેશ મોકલીશ. પણ તુ આપણે ગાડાવાળા ને ત્યાં જ રોકી રાખજે.” આ રીતે યોજના નક્કી કરીને દેદા શાહ હાટડીએ ગયો. સાંજે વાળું કરવું નહોતું એટલે તે સીધો ગાડાવાળા પાસે ગયો અને આઠ દસ દિવસ સુધી ખજુરીયામાં રેકાવું પડે તો શેકાઈ રહેવા જણાવ્યું અને વહેલી સવારે ઘેર આવી જવાનું કહ્યું. ત્યાર પછી ઘેર આવીને પતિ પત્ની શ્રીજિન મંદિર ગયાં. બીજા દિવસે વહેલી સવારે વિમલથી જખમ લઈને વિદાય થઈ અને દેદા શાહ સ્થાન પૂનાથી નિવૃત્ત ગઈ હાટડીએ જવાનાં કપડાં બદલાવતો હતો એ જ સમયે ડેલીનું દ્વાર ખખડયું. દેદા શાહ દ્વારા ખોલ્યું. નગરપાલ પિતે આવ્યો હતો. સાથે એક સૈનિક પણ હતા. દેદા શાહે નગરપાલનું સ્વાગત કર્યું. નગરપાલે કહ્યું: “શેઠજી, હું જાણું છું કે આપ ધર્મિષ્ઠ પવિત્ર અને સદાચારી સજજન છે છતાં રાજાજ્ઞાને વશ થઈ મારે આવવું પડયું છે, મહારાજાએ આપને અત્યારે જ લાવ્યા છે.” “ આવું છું. મહારાજાના નિયંત્રણને સહર્ષ સ્વીકારું છું.” કહી દેદા શાએ કામવાળી બાઈને ઘરની સંભાળ માટે સૂચના આપી અને પોતે નગરપાલ સાથે વિદાય થયો. આજ તીથિ હોવાથી તેણે એકાસણું કર્યું હતું. એટલે દૂધ કે શિરોમણ કશું લેવાનું નહોતું. શેરીની બહાર એક રથ ઊભો હતો. તે રથમાં નગરપાલ બેસી ગયે. દેદા શાહ પરગામ જવા સિવાય કોઈ વાહનમાં બેસતા નહોતા. રથ રાજભવન તરફ રવાના થયો. સેનિક પિતાના અશ્વ પર બેસીને થની પાછળ પાછળ જવા માંડયો. Page #68 -------------------------------------------------------------------------- ________________ : સત્યના રણકાર ! નગરપાલ અને દેદા શાહ રાજભવનની સાપાનશ્રેણી પ્રકરણ ૭મું : પર ચડવા માંડયાં. બેઠક ખંડમાં મહારાજા અને મહામત્રી રાહ જોતા ખેડા હતા ત્યાં મહાપ્રતિહારે આવી, જય મેલાવીને કહ્યું : ‘કૃપાનાથનાં નગરપાલ દેદા શાહને લઈને આવી ગયા છે.' ને બંનેને સત્વર અહી.... મેટકલ.' રાજાએ કહ્યું. ઘેાડી જ પળેા પછી નગરપાલ દેા શાહને લઈ તે ખંડમાં દાખલ થયા. < દેદ્દા શાહે બે હાથ જોડી નમન કર્યાં, તે એક તરફ્ રાજાની સામે ઊભા રહ્યો રાજાએ દેદા શાહનું નખશિખ નિરીક્ષણ કર્યુ. ચહેરા સૌમ્ય હતા. આંખા વિદ્યારી દેખાઈ. કપાળ ભવ્ય હતું. જુવાન વય હોવા છતાં કાઈ પ્રકારની ચાંચળતા ઉભરાતી નહેાતી. વસ્ત્રો સાવ સાદાં હતાં. ગુલાબી રંગની પાઘડી, લાલ કિનારની ઘેાતી, ધાળુ અને બે ઠેકાણે સાધેલુ` અંગરખું, ધાયેલા ખેસ. Page #69 -------------------------------------------------------------------------- ________________ ૬૦ દેદા શાહ દેદ શાહના વદન પર કોઈ પ્રકારની કૂટિલતા દેખાઈ નહિ. રાજાએ આવકાર આપતાં કહ્યું “ દેદા શાહ. તમને કેટલાં વરસ થયાં હશે ?” ડા દિવસ પછી બત્રીસમું વરસ પૂરું થશે.' “ધંધો શું કરે છે?' “કરિયાણાની નાની હાટડી ચલાવું છું.” ઘરમાં કેટલા માણસો છે ?' હું, મારાં પત્ની અને એક કામવાળી.' નાની હાટડીના વેપારમાં તમારું ગુજરાન ચાલે છે?” “કરકસર અને સાદાઈથી મારે વ્યવહાર નભી જાય છે.” તમારા ચોપડા જોયા પછી નગરપાલે કઈ પ્રકારની અતીતી નથી જોઈ પરંતુ એક વસ્તુ મારી સમજમાં નથી આવતી’ કઈ વસ્તુ કૃપાનાથ' મેં સાંભળ્યું છે આપ એક ક્ષુધા માટે કંઈ પણ લીધા વગર ભેજનાશાળા ચલાવો છે. ગરીબ પરિવારોને ઘેર જઈને અન્ન, વ વગેરે આપે છે અને આપે ગયા પયુંષણમાં ઘણું ઉલ્લાસથી શ્રી સંઘ જમણ કરેલું અને આબાલ વૃદ્ધ સર્વને એક એક સોનૈયાની પ્રભાવના આપેલી. ગઈકાલે મને એવા સમાચાર પણ મળ્યા છે કે ભોજનશાળાના નિભાવ માટે પાંચ હજાર સોનૈયા દાનરૂપે મહાજનને આપ્યા છે...આ વાત સાચી છે!” હા કૃપાનાથ, આપે જે કંઈ સાંભળ્યું છે તે સત્ય છે ?” તે પછી ગરીબ હોવા છતાં આટલું ધન આપે કયાંથી કાઢયું?' કૃપાનાથ પ્રશ્નનો ઉત્તર હું નહિ આપી શકું .. કારણ કે હું કદી અસત્ય બેલતો નથી અને ધમને રસ્તે કદી ન ચૂકવો પડે એટલે સાવધ રહું છું.' દેદા શાહે શાંત સ્વરે જણાવ્યું. Page #70 -------------------------------------------------------------------------- ________________ સત્યને રણકાર! “તો શું આપને આ ધન આકાશમાંથી પ્રાપ્ત થયું છે?” રાજાએ વ્યંગમાં કહ્યું. કૃપાનાથ, પૂર્વ જન્મના કેઈ દુષ્ટકર્મને અંત આવે છે અને શુભ કર્મને ઉદય થાય છે ત્યારે માનવીની કલ્પનામાં પણ ન હોય, તે રીતે તેને સુખ, સંપત્તિ વગેરે પ્રાપ્ત થતા જ હેય છે, એ રીતે મને પણ પ્રાપ્ત થયેલ છે. દેદા શાહે કહ્યું. તમારા ચેપડામાં તમે જે કંઈ દાન કર્યું કે પ્રભાવના કરી કે કોઈને કશું આપ્યું તેની કેઈ નોંધ શા માટે નથી ?” કૃપાનાથ મને કેવી રીતે ધન મળે છે તે વિગત માટે અસત્ય. જણાવવી નથી એટલે મેં ક્યાંથી મળે છે ને કેવી રીતે તેને ઉપયોગ થાય છે, તે વાત હું લખી શક્તા નથી. પરંતુ હું આપને એક વાતની ખાતરી આપું છું કે, જ્યાંય ચોરી કરીને કે કોઈ સાથે જુગાર રમીને કે એ કોઈપણું અનુચિત વ્યાપાર કરીને મેં એક દેકડે. પણ મેળવ્યો નથી.” દેદા શાહે કહ્યું. રાજાએ બે પળ વિચારીને કહ્યું : “દેદા શાહ, મેં સાંભળ્યું છે તે મુજબ તમને કેઈ નિધાન પ્રાપ્ત થયું છે. તમે એ વાત શા. માટે છુપાવે છે ?” “મહારાજ એવું કેઈ નિધાન મને સ્વપ્નમાં પણ મળ્યું નથી, અને જે મળ્યું હોય તો તેને હું આપની આજ્ઞા વગર રાખી પણ ન શકું. કારણ કે હું જાણું છું કે ધરતીના પેટાળમાં દાટેલું કોઈપણ નિધાન બહુધા બીનવારસી હોય છે અને એવી બિનવારસી સંપતિ પર ત્યાંના રાજાને જ અધિકાર જ હોય છે.” તો પછી તમારે આ બધું ધન ક્યા ઉપાયથી અથવા ક્યા માગેથી અથવા તેની પાસેથી મળે છે તે જાહેર કરવું પડશે. જે તમે સત્યના આગ્રહી હો તો આ વાત છૂપાવવાનું કોઈ પ્રયજન મને લાગતું નથી.” રાજાએ કહ્યું. Page #71 -------------------------------------------------------------------------- ________________ દેદા શાહ કૃપાનાથ, આ બધું મને ક્યાંથી પ્રાપ્ત થાય છે વાત તે કહેવામાં મને અન્ય કેઈ બાદ નથી કારણ કે હું કર્મવાદને માનનારે છું પરંતુ મારી મુશ્કેલી એક જુદી જ છે. આ ભેદ કાઈને જણાવો નહીં એવા વચનથી હું બંધાયેલ છું. વચનભંગને દોષ વહોરવા કરતાં આ અંગે મારે મૌન રહેવું એ જ કર્તવ્ય છે એમ હું માનું છું.' આપને સાંજ સુધીને સમય આપું છું...તે દરમ્યાન આપ વિચારીને મને જણાવજે. નહિ તો આપ રાજ્યને છેતરીને કેઈ નિધાન છુપાવી રહ્યા છે એવું માનવાને મને કારણ મળશે... અને આપ તે જાણે છે કે રાજ્યને છેતરનાર વ્યક્તિ બહુ જ આકરી - સજાને પાત્ર હોય છે.” રાજાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું. દેદા શાહે એવા ને એવા સ્વસ્થ સ્વરે કહ્યું: “મહારાજ, આપ પ્રજાના પિતા સમાન છે, પ્રજા પ્રત્યે પ્રેમ રાખનારા છો અને પ્રજાના રખેવાળ પણ છે, આપે પ્રજાના શાઑ પર વિશ્વાસ રાખવું જોઈએ. જે રાજા પ્રજા પ્રત્યે વિશ્વાસ નથી રાખી શકતો તે રાજા સાચો ન્યાય પણ નથી કરી શકતે. સંભવ છે કે આપના કાને કેઈએ આવી વાત નાખી હેય અને આપને ચિત્તમાં સંશય જાગ્યે હેય જેના પરિણામે આપ મારા શબ્દો પર મહત્વ ન આપી શકે તે સહજ છે. છતાં હું આપને ખાતરીપૂર્વક કહું છું કે મને કોઈ સ્થળેથી પ્રજાને મળ્યું નથી. મળ્યો હોય તો હું જાહેર કર્યા વગર હું નહિ. એ સિવાય કોઈ પણ પ્રકારને અનીતિમૂલક ધંધો કરીને પણ ધન મેળવ્યું નથી. લૂંટને ભાલ, ચેરીને માલ કે જુગારીઓને માલ લઈને પણ હું ધનવાન બનવામાં માનતા નથી. મને મળેલી સંપત્તિ પાછળ રહેલું સત્ય હું આપ સમક્ષ વચનબદ્ધતાના કારણે ખુલ્લું કરી શકતા નથી. આ મારે સ્પષ્ટ કરાર છે. વિચાર કરવાને સમય સાંજ સુધી આપો કે, આઠ દિવસ સુધી આપે,મારા કથનમાં કાઈ પરિવર્તન થવાનું નથી.' FOT Page #72 -------------------------------------------------------------------------- ________________ ૬૩ સત્યના રણકાર ! મહારાજા આછું હસ્યા અને મહાપ્રતિહાર સામે જોઈ તે માલ્યા, શેઠને આપણા અતિથિગૃહમાં લઈ જા. તેએના ભાજનની વ્યવસ્થા તેમની ઈચ્છા મુજબ કરવાની છે. રાત્રિના પ્રથમ પ્રહરે જ શેઠજીને મારી સમક્ષ હાજર કરજે.' ' * મહાપ્રતિહાર દેદા શાહને લઇ ને ચાલ્યેા ગયા. રાજાએ મહામત્ર સામે કહ્યું : ‘મેં એવા વિચાર કર્યાં છે આજે એના ધરની અને હાટડીની જડતી લઈ લેવી. સંભવ છે કે, સાંજ સુધીમાં દેદા શાહ જે કાંઈ હશે તે બતાવી દેશે.' મહામ`ત્રી કશુ મેલ્યા નહિ, કારણ કે, તેઓને દેદાશાહના શબ્દો પાછળ સત્યનું તેજ દેખાતું હતું. તેમને એમ પણ થયું કે, રાજા અત્યારે આગ્રહી બન્યા છે, એટલે સમજાવવા છતાં પણુ લીધી વાત નહિ મૂકે. ત્યાર પછી રાજાએ નગરપાક સામે જોઈ ને પ્રશ્ન : દેદા શાહના ઘરના હાલ હવાલ કેવા છે ?' “ કૃપાનાથ, દેદા શાહનું ઘર એક સામાન્ય માનવી જેવુ' જ છે. જરા ઋણું પણ્ થઈ ગયુ છે. અને ધરમાં કાંઈ કીમતી અસબાબ મને દેખાયા નહાતા.' સારુ...તમે ભાજનથી નિવૃત્ત થયા પછી ચાર પાંચ સૈનિકા સાથે દેદા શાહના ઘેર જન્મે અને બરાબર તપાસ કરજો. કાઈ કા સ્પદ સ્થળ જણાય ત્યાં ખેાદાખ્યુ પણ કરાવજો. અને બીજા તમારા માણસને કામદાર સાથે દેદા શાહની હાટડીની તલાશી લેવા મેાકલજો.’ ' નગરપાલકે મસ્તક નમાવી આજ્ઞા માથે ચડાવી. મધ્યાહ્ન પછી નગરપાલક અને તેની નીચેના કામદાર બને પાંચપાંચ સૈનિકા સાથે દેદા શાહની હાટડી અને તેનું ઘર તપાસવા નીકળી પડ્યા. Page #73 -------------------------------------------------------------------------- ________________ ૬૪ કેદા શાહ લગભગ એકાદ પ્રહરની તપાસ પછી કામદાર દેદા શાહના વાણેતરને હાટડી સોંપી પાછો ફર્યો. હાટડીમાં કોઈ સ્થળે કઈ પ્રકારનું ધન સુવર્ણરૂપે કે, ઝવેરાત રૂપે હતું જ નહિ. માલ પણ વધારે પ્રમાણમાં હતો નહિ. એજ રીતે દેદા શાહનું ઘર તપાસવા ગયેલા નગરપાલિકે પણ નાના ઘરના ખૂણે ખૂણું શોધી-તપાસી જોયા, ઘરમાં પણ પાકી તપાસ કરી...પરંતુ ક્યાંયથી કશી શકાસ્પદ વસ્તુ પ્રાપ્ત ન થઈ. હા એક મજુસમાં સે એક જેટલી કોરીઓ પડી હતી અને એક કુલ ડીમાં થોડા ત્રાંબાના ઢિગલા ભર્યા હતા. નગરપાલિકે શંકા જણાય એવા બે સ્થળે ખોદાણ પણ કરાવ્યું...પરંતુ કશું મળ્યું નહિ. કામવાળી બાઈ ને પૂછતાં પણ નગરપાલ કંઈ વિશેષ જાણ શકે નહિ. નગરપાલિકે પ્રશ્ન કર્યોઃ “તારાં શેઠાણી કેમ દેખાતાં નથી ?' મહારાજ, હું ગઈ કાલે સાંજે મારે ઘેર ગઈ હતી ત્યારે તેઓએ મને કશી સૂચના નહતી આપી. ઘણીવાર તેઓ પર્વતીથિના દિવસેએ ઉપાશ્રયમાં રહેતાં હોય છે. આજ સવારે હું અહીં આવી ત્યારે શેઠાણી ઘરમાંથી નીકળી ગયાં હતાં...મને કશી સૂચના નહોતી આપી. બંને માણસને એકાસણનું તપ હોવાથી રસોઈના કોઈ પ્રકારના પ્રબંધની પણ મને સૂચના નથી આપી. માત્ર શેઠજીએ મને એટલું કહેલું કે, “રાજદરબારમાંથી હું વહેલે મોડે આવું તો કશી ચિંતા ન કરવી. પડોશમાં ડેલીના તાળાની ચાવી આપીને તમારે જવું. નગરપાલને લાગ્યું કે, શેઠ દેદા શાહ પાસે કોઈ ખજનાનું ધન હેય એમ દેખાતું નથી. અપરાન્ત કાળે તે કામવાળીને ઘર સંપીને ચાલ્યો ગયો. પડોશના માણસે ભેગા થઈ ગયેલા. નગરપાલ ઘરની જડતી લેવા શા માટે આવ્યો હશે તે કેઈથી કલ્પી શકાયું નહિ. લેકેએ વિવિધ કલ્પનાઓ કરવા માંડી. કેઈ લેણદારે આમ કર્યું. Page #74 -------------------------------------------------------------------------- ________________ અસત્યને રણકાર હશે. અથવા રાજનું કંઈ લેણું હશે માટે આવી તપાસ આદરી હશે. નગરપાલે પણ પાડોશીઓમાંથી પાંચ સાત પુરુષોને દેદ શાહની સ્થિતિ વિષે પૂછયું તે તેને જાણવા મળ્યું કે, દેદા શાહ પાસે ધન હોય એવું અમે માનતા નથી. એના માસીને એને જે કાંઈ વાર મળેલે તેમાંથી તેણે ધંધો શરૂ કરેલ અને ગયા પોસણ વખતે પહેલીવાર બંને માણસેએ સુવર્ણના અલંકાર ધારણ કરેલા.” આવી વિગત એકત્ર કરીને નગરપાલકને ખાતરી થઈ હતી કે, દેદ શાહ ઉપર મહારાજાએ જે તહોમત મૂક્યું છે ને સત્ય લાગતું નથી. જે તેને પ્રજાને મળ્યો હોય ઘરની પરિસ્થિતિ સાવ જુદી હેય. ઘર પણ નાનું છે અને સારે વરસાદ થાય તો મેં ભેગું થાય એવું જર્જરિત છે. નગરપાલક પાંચે ય સૈનિકે સાથે વિદાય થયો અને સંધ્યા પહેલા જ મહારાજને મળીને પિતે કરેલી તપાસની માહિતી આપી, અમદારે પણ હાટડીની તપાસની માહિતી આપી. રાજાએ નગરપાલકને રાત્રિના પ્રથમ પ્રહર પછી આવવાનું જણાવીને રજા આપી. કામદાર પણ તપાસ કરીને નગરપાલ સાથે જ વિદાય થયા. - રાજાના મનમાં થયું, જરૂર આમાં કંઈક રહસ્ય છુપાયેલું છે. દેદા ભારે ચબરાક લાગે છે, દુકાનમાં કે ઘરમાં તેણે કોઈ પ્રકારને પુરા રાખ્યો નથી, તેમ પોતાની સ્થિતિ ગરીબ છે તે બરાબર જાળવી રાખેલ છે. આ છતાં તેણે પુષ્કળ દાન કર્યું છે અને તેણે પણ તે બધું કબુલ કર્યું છે માત્ર કોઈ ને આપેલા વચનનું બહાનું આગળ ધરીને આ ધન કયાંથી આવે છે તે જણાવતો નથી. ભારે ચાલાક છે ! ભારે ખંધે છે !! પણ એના સત્યવાદીપણાને બુરખો હું ખેંચી લઈશ. તને ભય સામે આવે ત્યારે માનવી જે હોય તે કહી નાખે છે.” આ પ્રમાણે નક્કી કરીને રાજા બીજા કાર્યમાં પરોવાયે. રાત્રિને પ્રથમ પ્રહર પૂરો થતાં જ મહાપ્રતિહાર અતિથિગૃહદે. ૫ Page #75 -------------------------------------------------------------------------- ________________ દેઢા શાહ માંથી દેદા શાહને લઈ ને આવી પહોંચ્યા. મહામંત્રીને રથ પણ આવી પહેાંચ્યા હતા. બેઠક ખંડમાં મહામ`ત્રી ચિંતાભર્યો વદને બેઠા હતા... કારણ કે નગરપાલકે પેાતાની તપાસની સઘળી માહિતી ઘેાડી વાર પહેલાં જ મહામંત્રીને આપી હતી. દેદા શાહને બેઠક ખંડમાં લઇ ગયા, અંદર દાખલ થઇ તે તેણે મહામ`ત્રીને નમસ્કાર કર્યાં અને એક તરફ ઊભા રહ્યો. મહામંત્રી તેના નિર્દોષ ચહેરા સામે જોઈ રહ્યા. અને નગરપાલ પણ આવી ગયા. ઘેાડી પળેા પછી મહારાજા ખંડમાં દાખલ થયા. મહામત્રી અને નગરપાલ ઊભા થઈ ગયા. દેા શાહ તા ઊભેા જ હતા. મહા પ્રતિહાર દ્વાર પાસે જ ઊભેા હતેા. સહુએ મહારાજના જય પોકાર્યાં, મહારાજા પોતાના આસને બેસી ગયા. દેદા શાહ સિવાય અન્ય એસી ગયા. < મહારાજાએ મહામત્રી સામે જોઇ તે કહ્યું, · મંત્રીશ્રી નરપાલે આપને તપાસની માહિતી તે આપી જ હશે.' " જી હા...’ . આપને શું લાગ્યું' ? મહારાજ, એના ઘરમાંથી કે હાટડીમાંથી શંકાસ્પદ લાગે એવું કશુ પ્રાપ્ત થયુ' નથી.' • મને પણ એવી જ વાત કહી છે પરંતુ દેદા શાહુ આપણે ધારીએ છીએ તેવે ભાળેા ને લગત નથી, તે ખૂબ જ ચાલાક અને બધા લાગે છે. સવાલ તા એ છે કે તેણે હારા સાનૈયા શુભ કામાં વાપર્યાં છે, તે સાનૈયા તેને કાઈ તરફથી વારસા રૂપે કે ઉધાર રૂપે કે ભેટ રૂપે નથી મળ્યા. તેની કબુલાત પણ આવી જ છે. વચન અહંતાનુ બહાનું આગળ કરીને તે ઘણી જ સિદ્ધતથી આખી વાતને છુપાવે છે, આ બધા સંયોગો એવા છે કે તેને કાઈપણ સ્થળેથી ગુપ્ત ખજાના મળેલા લાગે છે.' * ' Page #76 -------------------------------------------------------------------------- ________________ અસત્યના રણકાર ! ૬૭ • ક્રમ નગરપાલ કે મહામંત્રી રાજાનુ` મ`તવ્ય સાંભળ્યા પછી મૌન જ રહ્યા. ત્યાર પછી રાજાએ દેદા શાહ સામે જોઈને કહ્યું : દેદા શાહ તમે શું વિચાયુ ?' * કૃપાનાથ, મારે વિચારવા જેવું કંઈ છે જ નહિ, મે તે આજ સવારે જ આપશ્રી સમક્ષ મારે જે કહેવાનું હતું તે કહ્યું છે દેદા શાહે કહ્યું. 3 • તા પછી આપે હજારા સોનૈયા વાપર્યાંની કબૂલાત પણ સવારે કરી હતી. હવે પ્રશ્ન એ થાય છે કે આટલું ધન આકાશમાંથી વર્ષાં રૂપે કદી પડતું નથી...તેમ તમે પણ એ કબુલ કર્યું' છે કે વચનમહુ થયે। હાવાથી અને અસત્ય ન ખેલતા હાવાથી કશુ કહી શકીશ નહિ ખરી રીતે ન્યાય સમક્ષ કાઈ વાત છૂપાવવી તે પણ ગુને છે. તમે જે સત્ય હકીકત જે હોય તે જણાવશે! તેા હુ તમને માનસહિત છૂટા કરી દઇશ. તમારે મને એ જણાવવુ જ પડશે કે તમને ગુપ્ત નિધાન કયાંથી પ્રાપ્ત થયું છે?' મહારાજ, મને કયાંયથી ગુપ્ત નિધાન મળ્યુ જ નથી પછી હું કેવી રીતે આપને જણાવુ ? વળી આપની પાસે ગુપ્તચર હોય છે. તેમેને ગેાઠવીને પણ અત્યારે આપ તપાસ કરાવી શકે છે... આવા ગંભીર ગુનાા મારા હાથે થયેા નથી એ હકીક્ત છે છતાં મારા પર કોઈપણુ પ્રકારનાં દ્રશ્ય પુરાવા વગર આક્ષેપ મૂકવામાં આવે છે, તે ન્યાય યુક્ત કેમ ગણી શકાય ? " • દેદા શાડુ, તે હજારા સાનૈયા વાપર્યાં છે એ શુ નાને પુરાવે છે? ક k · એ પુરાવા જ નથી. કારણ કે મારા પર મૂકાયેલા આક્ષેપ પૈસા વાપરવા અંગેને નથી પણ કાઈ નિધાન પ્રાપ્ત થયા અ'ગેને છે, મેં સ્પષ્ટ જણાવ્યુ` છે કે મને કોઈ ગુપ્ત ખજાતા મળ્યા નથી, મે અનીતિ મૂલક કાઈ વ્યવસાય પણ કર્યાં નથી, જો મારી સ્પષ્ટ વાત આપ ન માની શકતા હૈ ા આપે આપના ગુપ્તયા મારફત મે Page #77 -------------------------------------------------------------------------- ________________ ‘દા શાહ ક્યાંથી ધન મેળવ્યું છે તે શોધી કાઢવું જોઈએ. એવો પુરાવો પ્રાપ્ત કર્યા વગર આપ શ્રીમાન અને દેષિત કેમ ગણી શકે ? દેદા શાહે કહ્યું દેદા શાહના આ શબ્દો પર મહામંત્રી અને નગરપાલ પ્રભાવિત બની ગયા. થોડી પળો વિચારીને રાજાએ કહ્યું : “દેદ શાહ, તારી કબૂલાત એ કંઈ નાને સૂને પુરા નથી, તેં વચન બદ્ધતાને પહદે રાખીને મારી સમક્ષ કારણ છૂપાવ્યું છે...હું હજી પણ તારી જુવાની સામે નજર કરીને કહું છું કે તું જે હોય તે ખુલ્લું કૃપાનાથ, જે હું કહી શકતો હેત તે મેં કોઈપણ પ્રકારને પડદો રાખ્યા વગર સવારે જ સઘળું કહ્યું હત, હું પ્રાણું કરતાં પણું વચન આપ્યાની અને તેને પાળવાની કીંમત અધિક સમજું છું. મારા આટલા ખુલાસા પછી પણ આપને જે યોગ્ય લાગે તે નિર્ણય લઈ શકે છે.” રાજા જરા ક્રોધિત બની ગયે, તે બોલ્યો : “નગરપાલ, આ દેદા શાહને કારાગારમાં પૂરી દે. બે દિવસ પછી સોમવારે રાજસભામાં એને હાજર કરજે, એ વખતે એને ફેંસલ કરવામાં આવશે? નગરપાલ ઊભો થયો. દેદા શાહે મહારાજા અને મહામંત્રીને નમસ્કાર કર્યા. તેના ચહેરા પર કઈ પ્રકારનો ભય કે નિરાશા હતાં જ નહિ નગરપાલ દેદાશાહને લઈને ખંડ બહાર નીકળી ગયો. મહામંત્રીએ કહ્યું: “મહારાજ, આ પ્રશ્ન એ છે કે આપે જરાય ઉતાવળ ન કરતાં ન્યાયને વિશુદ્ધ રાખવો જોઈએ. દેદા શાહની હકીકત પાછળ મને સત્યનો રણકાર દેખાય છે. મને લાગે છે કે દેદા શાહ આપણ ન્યાય પંડિતને પણ સંશયમાં મૂકી શકશે.” “સેમવારે જે હશે તે જણાઈ આવશે.” કહી સબ ઊભે . મહામંત્રી પણ ઊઠીને ખંઠ બહાર નીકળ્યા. Page #78 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૮મું : : આશ્ચય...!! રત્રિના ખીજો પ્રહર ચાલતા હતા. કારાગારમાં ગયા પછી દેદા શાહે સામયિક અથવા પ્રતિક્રમણ માટેનાં સ્વચ્છ વસ્ત્રો અને સાધના ન હેાવાથી મનમાં નવકારમં ત્રનું સ્મરણ કરવાં માંડયુ. આજ તેને એકાસણું કર્યુ` હતુ`. બપોરે રાજ તર ફથી આવેલી રસેાઈ તેને ખપે તેવી નહેાતી. કારેણુ કે તેમાં દાળશાકમાં લીલેાતરી હતી. આથી તેને રક્ષક દૂધ, ભાત અને રેટી લઈ આવ્યો અને તેણે એકાસણું કર્યું હતું. ત્યાર પછી તેા દેદા શાહ કશે! ખારાક લઈ શકે તેમ નહોતા. સંઘ્યા પહેલાં જ ઉકાળેલુ પાણી પીને તેણે ચેવિયાર વાળી લીધા હતાં. નવકારમત્ર પૂરા કરીને તેના મનમાં થયું, મારા કાઈ પાપાદયના કારણે જ આ વિપત્તિ આવી પડેલ છે, એમાં નથી કાઈ વેપારીઓના કે નથી કાઈ રાજકર્માંચારીઓના કે નથી રાજાને દ્વેષ. મારા કાઇ દૂષિત થતું જ આ પરિણામ છે. તેના મનમાં એક મુનિવરે કહેલું પ્રવચન યાદ આવ્યું. મુનિવરે કહ્યું હતુ કે, કોઈપણુ પ્રકારની વિપત્તિ અથવા દુ:ખ અથવા વેદતા આવી પડે તા કાઈ કાળે વિપત્તિને દ્વેષ ન દેવા અને હસતા હ્રદયે સફળ . Page #79 -------------------------------------------------------------------------- ________________ દેદ્દા શાહ ભાગવી લેવું.દુષ્ટ કમના નિવારણ માટે ધની આરાધના એજ સવૅત્તમ ઉપાય છે. તેમાંય આ પાંચમાં આરામાં જે વિપત્તિમાં સપડાયેલા માણસે ચિત્ત સ્વચ્છ રાખી, મનેાવિકારથી દૂર રહી, નિર્મળ હૃદયે ભગવાન પાર્શ્વનાથ પ્રભુની માનસિક આરાધના કરે તો અવશ્ય, વિપત્તિ નિર્મૂળ બને છે. વર્તમાન કાળમાં શ્રી. પાર્શ્વનાથ ભગવંતના અધિષ્ઠાયક દેવે જાગૃત અને સદ્ય ફળ આપનારા હોવાથી મહામ ગલમય ઉવસગ્ગહર સ્ત્રોતની આરાધના કરવી તે ઉત્તમ છે. ગુજરાત પ્રદેશમાં આવેલા સ્થ ભનતીથ નગરીમાં વિરાજતા સ્થંભન પાર્શ્વનાથ પ્રભુ પ્રગટ પ્રભાવી છે.’ go * દેદા શાહને આ યાદ આવતાં જ તેમણે મનમાં સકલ્પ કર્યાં આ વિપત્તિમાંથી હું મુક્ત થઈશ તેા સ્થંભન તીર્થીની યાત્રા કરીને અને સ્થંભન પાર્શ્વનાથ પ્રભુના નવે અંગે સુવણૅ વડે પૂજા કરીશ. મનમાં આવા સ’કલ્પ કરીને દેદા શાહે નિમળ હૃદયે મહામ ગલકારી ઉવસગ્ગહર સ્તંત્રની આરાધના શરૂ કરી. લક્ષ્મી, સત્તા, કાંતિ, કલા, ચતુરાઈ કે શારીરિક શક્તિ વગેરે ભૌતિક ખળા વડે ઘણાં કામ થતાં હશે પરંતુ કર્મીની નિર્જરા તે આવાં કોઈ બળાથી થઇ શકતી નથી. એ માટે સંસારનું સર્વ શ્રેષ્ઠ ધશ્રદ્ધા રૂપી બળ જ કામ કરે છે. શ્રદ્દાના બળ સમક્ષ બીજા બધાં ખળા માં તે પામર પુરવાર થાય છે અને શરમાઈને શિર સૂકાવતાં હોય છે. દેા શાહના હૃદયમાં ધર્મારૂપી રત્ન પ્રત્યે અપૂર્વ શ્રદ્ધા હતી. તે માત્ર સત્યવાદી નહાતા, માત્ર ક્રિયારસિક નહેાતે, માત્ર ધા અચળા ધારણ કરવામાં માનતા નહોતા. એના હૃદયમાં કઈ પ્રકારની આશા વગરની અપૂર્વ`ધશ્રદ્ધા હતી. આવા નિળઠ્ઠા સહિત શાહે ઉવસગ્ગહર સ્તાત્રાની આરાધના કરવા માંડી. એક ગડી, એ ગડી, ચાર ગડી...સમયનુ Page #80 -------------------------------------------------------------------------- ________________ આશ્ચય..!! ૭૧ ભાન ન રહ્યું. હૃદયમાં ભગવાન પાર્શ્વનાથ પ્રભુની મનેાહર પ્રતિમા બિરાજી રહી હતી અને એની સન્મુખ તે ઉજ્વસગ્ગહર Ìાત્રની આરાધના કરી રહ્યો હતેા. તેણે સ્થ'બનતીથ' જોયુ' નહાતુ', તેમ, સ્થંભન પાર્શ્વનાથ ભગવ તની અતિ સૌમ્ય પ્રતિમાના કદી દન કર્યાં નહતાં. હા, તે ભગવાન શ્રી. પાર્શ્વનાથ પ્રભુના જીવન વહેણના પરિચિત હતેા. વમાન કાળે શ્રી. પાર્શ્વનાથ પ્રભુનું સ્મરણ અતિ પવિત્ર અને કલ્યાણુકારી છે તે વાત પણ તેની જાણમાં હતી. બીજો પ્રહર પૂરા થયેા. કારાગારના દ્વાર રક્ષકે પ્રહર પૂરા. થયાની ઝાલરી વગાડી. પણ ધ્યાનમગ્ન દેદ્દા શાહના કાન પર ઝાલરીને રણકાર ન અથડાયા. સમય તા એની ગતિએ ચાલ્યે જ જતા હોય છે. ત્રીજો પ્રહર પૂરા થયે. ચેથા પ્રહરનેા પ્રારંભ થયા. ત્રીજા પ્રહરની ઝાલર પણ દેદા શાહે સભાળી નહિ. કારણુકે તે ભગવાન પાર્શ્વનાથ પરમાત્માની ભક્તિમાં લીન બની ગયા હતા. જ્યાં સુધી આવી લીનતા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ધ્યાનની સિદ્ધિ કયાંથી મળે ? રાત્રિના ચાથા પ્રહરની એકાદ ઘટિકા પૂરી થતાં જ કારાગારમાંની તેની ઓરડીનું દ્વાર ખુલ્લું, દેદા શાહ ધ્યાનમગ્ન હતા. તેમને એ પણ ખ્યાલ નહોતા કે પોતે રાજાના એક કારાગારમાં છે, તેમને એ પણ સ્મરણ નહેાતું રહ્યું, કે પોતાના મસ્તકે ન્યાયની તલવાર્ લટકી રહી છે અને માત્ર ત્રણ દિવસ પછી સામવારે રાજસભા સમક્ષ પેાતાને એક ગુનેગાર તરીકે ઊભું રહેવું પડશે અને રાજાના ન્યાય વિશાર એક કલ્પિત ગુનાના ન્યાય જોખમે પેાતાની નવજવાન પત્ની, ખજીરિયા ગામ તરફ ગઈ છે, તે પહેાંચી હશે કે માર્ગોમાં કોઈ વિત્તિમાં સપડાઈ હશે કે તેનું શું થયુ` હશે તે બાબતની કોઈ ચિંતા તેના ચિત્તને સ્પર્શતી નહેાતી. તે તે મહામ ગલકારી Page #81 -------------------------------------------------------------------------- ________________ મુદ્દા શાહ R ઉજ્વસગ્ગહર સ્તાન્ત્રનાં સ્મરણમાં અને શ્રીસ્થલન પાનાચ ભગવંતનાં ધ્યાનમાં તદાકાર બની ગયા હતા. રાત્રિના અ'તિમ પ્રહર શરૂ થયેા હતેા. સમગ્ર વિશ્વ જાણે ગાઢ અંધકારમાં વિશ્રામ લઈ રહ્યું હતુ. કારાગારમાંની તેની કોટડીનુ દ્વાર ખુલ્લું છતાં તે સ્મરણ ભાવનામાં મસ્તી માણી રહ્યો હતા. ખુલ્લા બારણામાંથી એક તેજસ્વી પુરૂષ અંદર દાખલ થયેા. તે કદાવર, સશક્ત, બળવાન અને તેજરુપ જણાતા હતા. તેણે લાલરત્નાને મુગટ ધારણ કર્યાં હતા. તે રત્ના એટલાં તેજસ્વી હતાં કે આસપાસ અજવાળુ વેરાઈ રહ્યું હતું. તેની છાતી પહોળી અને વિશાળ હતી. વૃષભ જેવા તેના સ્ક ંધ શાલતા હતા. તેની અને ભુજાએ ઢીંચણુ પર્યંતની દી હતી. તેની સમગ્ર કાયા જાણે શ્યામ રંગમાં અખ્તરથી મઢાયેલી હતી. તેણે દેદા સામે આવીને ગંભીર સ્વરે કહ્યું : દે! શાહ, ધ્યાન મુક્ત થઈ ત્રણ નવકાર ગણી મારી " પાછળ પાછળ આવ.' આવે! ગંભીર સ્વર સાંભળીને દેદા શાહનાં નયને ખુલ્યાં. તેણે જોયુ તે સામે જ કોઈ પ્રકાશવંત સુભટ ઊમા છે. એના તેજના પાર નથી. એની મુખ મુદ્રા સૌમ્ય છે. દેશ શાહે ત્રણ નવકારતું સ્મરણ કરીને કહ્યુ, મહાત્મન, હુ' લેબ ધન વડે બધાયેલે છું. લેખંડની સાંકળા દીવાલમાં જડેલી છે. કેવી રીતે ઊભા થા` ? . તું તારે ઊભા થઈ જા. તારે કશી ચિંતા કરવાની નથી.' દેદા શાહ ઊભા થયા. પગમાં ભરાયેલી અને લાહુ જ’જીરા જાણે ગારા જેવી બનીને નીકળી ગઈ. તે આશ્રય અનુભવતા અનુ. ભવતા તેજસ્વી પુરૂષને નમન કરીને તેની પાછળ ચાલવા માંડયો. વિશાળ કારાગાર જાણે સાવ શૂન્ય સમુ બની ગયું હતુ`. બધા પ્રહરીએ જાણે ઘસધસાટ ઊંઘી ગયા હતા. Page #82 -------------------------------------------------------------------------- ________________ ૭૩ આશ્ચર્ય....!! કારાગારના મુખ્ય દ્વારમાંથી બહાર નીકળીને સુભટે કહ્યું : “જે હું આ અશ્વ પર બેસું છું. તું મારી પાછળ બેસી જજે.” જી...' કહી દેદ સુભટની પાછળ અશ્વ પર બેસી ગયો. તેણે જોયું. કારાગારનું મુખ્ય દ્વાર આપે આપ બંધ થઈ ગયું છે? અને દેદા શાહ આવા આશ્ચર્યથી મુક્ત બને તે પહેલાં જ સુભટે કહ્યું: “દેદ શાહ, તારી પત્ની આ મકાનમાં છે. તેને મળજે.” દેદ શાહ તરત નીચે ઉતર્યો અને અશ્વસહિત સુભટ અદ્રય થઈ ગયો. પ્રાત:કાળને સમય થઈ ગયો હતે. દેદાના આશ્ચર્યને પાર નહોતો. તેણે પોતાના માસીના ભત્રીજાનું મકાન જોયું. અહીં નાને હતા ત્યારે એક વાર મારી સાથે આવેલે. તેણે ડેલીનું કમાડ ખખહાવવાનો વિચાર કર્યો ત્યાં જ એક પુરુષ હાથમાં જળ ભરેલો લોટે લઈને બહાર નીકળે. આ અજાણ્યા જવાનને જોઈ ને તે એલ્ય : “આપ કેણુ છે ?” હું દેદા શાહ છું. મારાં પત્ની અહીં આવી ગયાં છે ને?” હા...હા તમારા પત્ની સામેના ઓરડામાં સૂતાં છે. તેઓ તે પરમ દિવસે મધ્યાન્હ પછી જ સુખરૂપ પહોંચી ગયાં હતાં. પરંતુ આપ..' હું હમણાં જ એક સુભટ સાથે આવ્યો છું. નાનપણમાં માસીબા સાથે અહીં આવેલ... મારા લગ્ન વખતે આપ પણ આ વેલા દેદ શાહે કહ્યું. “ આપ અંદર પધારો. જુઓ સામે ઓસરીના જમણે હાથ પરના પહેલાં એરડે વિમલદેવી સુતાં છે. કદાચ તેઓ જાગ્યાં પણ હશે. જરા પાદર જઈને આવું છું.” દેદા શાહે ડેલીમાં દાખલ થતાં કહ્યું : “ હા. આપ પ્રાતઃકાર્ય કરી આવે.” Page #83 -------------------------------------------------------------------------- ________________ હૈદા શાહ માસખાના ભત્રીજો વિદાય થયા. દેદા શાહે આસરીમાં જઈ જમણા હાથના પહેલા એરડા ખખડાવ્યા, ત્યાં જ વિમલશ્રીને મધુર સ્વર આવ્યા. ‘ ઉદ્યાડુ' છુ. ભાભી, રાજ વહેલાં જાગી જાઓ છે ?’ દેદા શાહ મનમાં આછું હસ્યા. મેાસૂઝ એવા પ્રકાશ થઈ ગયા હતા. વિમલશ્રીએ ઓરડાનું બારણું ખેલ્યું. જોતાં જ તે ચમકી. માલી : · આપ ?' ૭૪ ‘ હા...કહીને તે એરડામાં ગયા. વિમલશ્રીએ પ્રશ્ન કર્યો : પરંતુ આપને કેાઈ સંદેશે તે આયેા જ નથી ’ " કર્યાંથી આવે! મને તેા. રાજાએ કારાગારમાં પૂરી રાખ્યા હતા.’ " કારાગારમાં ? ’ ' હા દેવી એ વાત હું તને વિગતથી હીરા...પણ આપણે સ્નાનપૂજન આદિથી પરવારીને તરત વિદાય થવાનુ છે 3 કેમ ? ' " " આ ગામ આપણા નાંદુરી નરેશતુ છે એટલે આપણે પુનઃ વિત્તિમાં પડીએ એવા સંભવ છે.’ વિમલશ્રીએ વધુ કઈ પ્રશ્ન ન કર્યાં. દેદા શાહ શૌચ માટે જળપાત્ર લઈને વિદાય થયા. ત્યાં તા ભાભી પણ જાગ્યાં અને વિમલશ્રી સાથે શૌય જવા ગામ બહારના સ્ત્રીઓના વાડા તરફ ગયાં. દિવસના પ્રથમ પ્રહર પૂરા થાય તે પહેલાં જ દેન શાહ અને વિમલશ્રી સ્થાન પુજન આદિથી પરવારી ગયા. પેાતે તરત પ્રવાસે જવા માગે છે તે વાત તેમણે માસીના ભત્રીજાને જણાવી એટલે તેઓએ અહી થાડા દિવસ રાકાવાના ધણા આગ્રહ કર્યાં પરંતુ દેદા શાહે પાતા પર રાજની ખફગી છે અને અહીં રહેવાથી તમે પણ મુશ્કેલીમાં મૂકાઈ જાઓ એમ છે એટલે નાંદુરી રાજ્યની હદ છેાડવા Page #84 -------------------------------------------------------------------------- ________________ આશ્ચય..! ! e વગર છૂટકા નથી. દેદા શાહની આ વાત સાંભળીને ભત્રીજાએ દુ:ખભર્યાં હૃદયે વિદાય આપત્રાની સમતિ આપી. તરત રસાઇ અને ભાતુ કરવામાં આવ્યુ. દેદા શાહે જોયુ કે માસીબાના ભત્રીજાની સ્થિતિ ખાધેપીધે શકાય અને સત કેમ કરી * ઠીક છે છતાં સારી રીતે વેપાર ખેડી શકાય એવી ભાવના સાથે ધણું! આગ્રહ કરીને એક હાર સાનૈયાની એક થેલી આપી અને કહ્યું : · જુએ વેપારમાં કંઇક સમૃદ્ધ બતા ત્યારે આ એક હાર સોનૈયા મને પાછા આપવાની ચિંતા ન કરતા. પણ આ ગામના દેરાશરના ગુંČહારમાં ખો’ ત્યાર પછી ભાજનથી નિવૃત થઈ, ગા` જોડાવીને બાવીસ કેસિ દૂર આવેલા વિદ્યાપુનગર તરફ જવા દેદા શાહ પત્ની અને જર જોખમ સાથે વિદાય થયા. મામાં દેદા શાડું પત્નીને શ્રી. સ્થ'જીન પાર્શ્વનાથની ગઈ રાતે કારાગારમાં કરેલી આરાધનાની અને ઉન્વસગ્ગહર સ્તોત્રનાં સ્મરણની પહેલેથી છેલ્લી સુધી વાત કરી. મામાં એક નાના ગામમાં એક રાત્રિ રાકાણું પડે તેમ હોવાથી દેદા શાહે તે ગામના ગેદરે આવેલી એક પાંથશાળામાં ઉતારા કર્યાં. પરંતુ નાંદુરીની પરિસ્થિતિ ભારે વિચિત્ર બની ગઈ હતી. દેદા શાહવાળી કારાગારની કેાટડી અને કારાગારનું મુખ્ય દ્વાર ખુઋતુ જ નહાતું. છેવટે મધ્યાહ્ન સુધીના શ્રમ પછી કશું પરિણામ ન આવ્યું ત્યારે કારાગારની બહાર આવેલા ખેચાર સૈનિકે રાજભવનમાં આ સમાચાર તરત આપવા જણાવ્યું, સૈનિકે બહારના ચેઢિયાતા હતા. તેમાંથી એ સૈનિકે તરત રાજભવનમાં ગયા અને મહારાજા મેચાર રાજકમ ચારીઓ અને મહામ`ત્રી સામે બેઠા એઠા રાજ્યનાં પ્રશ્નો અંગે વિચારણા કરતાં બેઠક ખ’ડમાં બેઠા હતા. અંતે સૌનિકા એઠક ખંડના દ્વાર પાસે ગયા. અને સૈનિકાને જોઈ ને મહાપ્રતિહારે પ્રશ્ન કર્યો : કેમ? અત્યારે કેમ આવવું પડ્યું ? ' Page #85 -------------------------------------------------------------------------- ________________ ઢા શાહ ‘કૃપાનાથ, એક મહત્ત્વના સમાચાર આપવા છે. કારાગારમાં ભારે નવાઈ જેવું બની ગયું છે. દેદા શાહ નામના મંદિની કોટડીનું દ્વાર કાઇપણ ઉપાયે ખુલતુ નથી અને કારાગારનું મુખ્ય દ્વાર પણ ખુલતુ' નથી.’ ૭૬ ‘આશ્ચર્ય!” કહી મહાપ્રતિહારે મહારાજ પાસે જઈને નમન કરીને કહ્યું : ' કૃપાનાથ, બંદિાન દેદા શાહની કોટડી કાઈપણ ઉપાયે ન ખુલતી હોવાના અને કારાગારનું મુખ્ય દ્વાર પણ ખુલતું ન હોવાના સમાચાર લઈને એ રૌનિકા આવ્યા છે.' રાજા, મહામંત્રી રાજકમ ચારીઓ આશ્ચર્યમાં પડી ગયા. રાજાએ તરત અને સૈનિકને લઈ આવવાની આજ્ઞા કરી. * 'ને સૌનિકા નમન કરીને રાજા સામે ઊભા રહ્યા. રાજાએ તરત પ્રશ્ન કર્યાં : ‘શું બન્યુ છે? ’ કૃપાનાથ, આજ સવારથી જ દેદા શાહની કેાટડી અને કારાગારનું મુખ્ય દ્વાર ખુલતાં જ નથી.’ < ‹ એ મને જ ફેવી રીતે? કેાટડી અંદરથી બંધ કરી શકાય એવી છે જ નહિ. કદાચ તેના તાળાની ચાવીએ ખાવાઈ ગઈ ડશે અથવા ભળતી જ આવી ગઈ હશે. તમે તત્કાલ તાળાં તાડી નાખા.’ કૃપાનાથ ચાવીએ અરાબર છે અને તાળા પણ ખુલ્લી ગયાં છે. કમાડ ખુલતાં જ નથી.' . * દેદા શાહ શું કરે છે?' કૃપાનાથ, અમે તે બહારનાં ચેાકમાં હતા એટલે અંદરની બીજી કાઈ માહિતી નથી. કારાગારના મુખીએ. અંદરથી દ્વાર ખેાલવા માટે છેક મધ્યાહ્ન સુધી પ્રયત્ન કર્યાં હતા પણ કમાડ મચક જ આપતાં નથી .’ ' Page #86 -------------------------------------------------------------------------- ________________ આશ્ચય...!! હાઉ * ‘સારું. તમે ખે લુહારને તેના સાધના સાથે લઈને જાઓ. હું ઘેાડી જ વારમાં ત્યાં આવી પહેાંચું ..... આ અંતે સૌનિકો નમન કરી વિદાય થયા. મહામ ત્રીએ કહ્યું: • કૃપાનાથ, આ તે। ભારે નવાઈ કહેવાય. દેદા શાહને ગઇકાલે એકાસણુ હતું. તેને જળ પણ નહિ મળ્યુ. હાય અને આપણા કારગારનાં દ્વાર તેા ઘણા સરસ છે.' * ‘ હા. મને પણુ એ વાતનું આશ્રય થાય છે કે કાટડીનું બારણુ અને મુખ્ય બારણું કેમ ખુલતુ નથી ? કારાગારમાં લગભગ એંસી જેટલા દિવાના છે, સે। જેટલા રક્ષકા છે અને રસાયા વગેરે બીજા પણ ઘણા માણસે છે.' 6 ખરાખર છે. દિવાના અને તેની રક્ષા માટે રાકાયેલા સૈનિકા સિવાયના બધા મુક્ત જ હશે. પણ અત્યાર સુધી અંદર રહેલાઓને અન્ન પાણી નહિ મળ્યાં હોય. આપ સત્વર તૈયાર થાએ.’ મહામ ત્રીએ કહ્યું. · આપ પણ મારી સાથે પધારશે. ત્યાર પછી મહા પ્રતિહાર સામે જોઈ ને કહ્યું : ‘ રથ તૈયાર કરા.’ < જી' કહીને મહા પ્રતિહાર ચાહ્યા ગયેા. લગભગ અધ ઘટિકા પછી રાજા અને મહામંત્રી રથમાં એસીને કારાગાર તરફ વિદાય થયા. કારાગાર ઘણું મજબૂત હતું. વિશાળ જગ્યામાં સ્થિત હતુ. કારાગાર બહારના ભાગમાં રસેાઈગૃહ, ભંડાર, માણસાને અને રોનિકાને રહેવાનાં મકાના, અશ્વશાળા, ગાશાળા, થાળા વગેરે આવેલાં હતાં અને કારાગાર કરતું સુંદર ઉપવન હતુ. અને આ બધા ફરતી ચારે દિશાએ વડી આવેલી હતી. ચાર ચાકિયાતા રાત્રિ ભર કારાગાર ફરતા પહેરા ભરતા હતા. એ લુહારાને લઈ ને મને. Page #87 -------------------------------------------------------------------------- ________________ - ૭૮ દા શાહ સૈનિકે મુખ્ય ઝાંપામાંથી દાખલ થયા અને એજ વખતે રાજાને રથ આવી પહોંચ્યો. રાજાને રથ સીધો કારાગારના મુખ્ય દ્વાર પાસે ઊભો રહી ગયો. રથમાંથી રાજા અને મંત્રી બહાર આવ્યા. બહાર રહેતા કેટલાક નોકર, સૌનિકે વગેરે એકત્ર થઈ ગયા અને મહારાજને જયનાદ પિકારવા માંડ્યા. બંને લુહારે પણ આવી દ્વાર પાસે ઊભા રહી ગયા હતા. રાજા અને મહામંત્રી કારાગારના મજબૂત સળિયાવાળા વિશાળ દરવાજા પાસે પહોંચ્યા. અંદર કારાગારને મુખી અને બીજા છેડા માણસો ઊભા હતા. તેઓએ મહારાજને જયનાદ પોકાર્યો. મહારાજાએ કારાગારના મુખી સામે જોઈને પૂછયું : “આ દ્વાર ન ખુલવાનું શું કારણ લાગે છે ?' મહારાજ, દેખીતું કારણ તે કોઈ નથી લાગતું. આવન જાવનની આ નાની બારી પણ બંધ છે. અને આ દરવાજે પણ ખુલતા નથી.” અંદરનાં તાળાં ?” બધાં ખોલી નાખ્યાં છે.” દેદા શાહ શું કરે છે?” અમે એને ઘણી બૂમ મારી પણ જવાબ નથી મળતો. ગઈ રાતે સુતા પહેલાં તે આ તરફની દીવાલ પાસે બેસી ગયો હતો. તેની શમ્યા તો સામે જ છે પણ તેમાં કોઈ દેખાતું નથી’ મુખીએ કહ્યું. મહામંત્રીએ કહ્યું : “કોટડીનો દરવાજો અંદરથી બંધ થઈ શકે છે તે છે નહિ. તમે દેદા શાહને જગાડવાનો પ્રયત્ન ફરીવાર કરાવો.' ‘મહામંત્રીશ્વર, અમે આઠ દશ વાર પ્રયત્ન કર્યો.” Page #88 -------------------------------------------------------------------------- ________________ આશ્ચર્ય...!! રાજાએ લુહારે સામે જોઈને કહ્યું: “આ દરવાજાને શું થઈ ગયું છે તે તપાસ અને ગમે તે ઉપાયે ખેલવા પ્રયત્ન કરે.” જેવી આજ્ઞા” કરીને બંને લુહારે આગળ આવ્યા. લગભગ અર્ધઘટિકા પયંત બારી, દરવાજો અને તેની આસપાસની જગ્યા જોઈને એક લુહારે કહ્યું : “કૃપાનાથ, દરવાજો કે બારી ન ખુલવાનું કઈ ખાસ કારણ દેખાતું નથી જે આપ આજ્ઞા આપે તે અમે આ બારી તોડવાને પ્રયત્ન કરીએ.’ રાજાએ મહામંત્રી સામે જોયું. મહામંત્રીએ કહ્યું : “આ સિવાય કઈ માગ દેખાતો નથી પણ મને નવાઈ એ વાતની લાગે છે કે દેદા શાહ કેમ કંઈ બોલતા નથી ?” રાજા શું જવાબ આપે? બંને લુહારે દરવાજાની બારી તેડવાનો પ્રયત્ન શરૂ કર્યો. સંધ્યા થઈ ગઈ પણ ન બારી તૂટી કે ન એક સળિયો તૂટયો! બંને લુહાર પરસેવાથી નીતરી રહ્યા હતા, મહામંત્રીએ કહ્યું: “મહારાજ, મને કંઈક નવું જ કારણ લાગે છે ?' આપ એક ધર્મિષ્ઠ અને પવિત્ર માણસ પર જે વગર વિચાર્યું પગલું ભર્યું છે. તેનું જ મને આ પરિણામ લાગે છે. બધી કેટડી ના દ્વાર ખુલ્લા છે ને દેદા શાહની કોટડીનું દ્વાર કેમ ન ખૂલે ! દેદા શાહ કેમ દેખાય નહિ કે ઉત્તર ન આપે!' રાજા વિચારમાં પડી ગયો. છતાં બારી તેડવાની આજ્ઞા કરી. બંને લુહારેએ પિતાના ઘેરથી કેટલાંક સાધનો મંગાવ્યાં ઘણું, છીણી વગેરે. અને આ પુરુષાર્થ કરતાં કરતાં આખી રાત પસાર થઈ ગઈ Page #89 -------------------------------------------------------------------------- ________________ ૮૦ દેદા શાહ પણ કાર બારીના સળિયામાં એક ઘસારે ન લાગે છે છીણીએ. તૂટી ગઈ. બે ઘણના હાથ તૂટી ગયા લુહારે નિરાશ થઈને પડી ગયા. કારાગારમાં પુરાઈ ગયેલા માણસે માટે અન્ન જળની વ્યવસ્થા સળિયા વચ્ચેની જગ્યા દ્વાર માંડ માંડ થઈ શકી હતી. સૂર્યોદય થઈ ગયો. રાજા મહામંત્રી ત્યાં જ રોકાઈ ગયા હતા. હવે શું કરવું ? એ પ્રશ્ન ભારે વિકટ બની ગયો હતો. જ્યારે દેદા શાહ પિતાની પત્ની સાથે ગામડામાં રાતવાસો કરીને વિદ્યાપુર નગર તરફ આગળ વધી રહ્યા હતા. વિદ્યાપુર રાજ્યની હદમાં દેદા શાહે પ્રવેશ કર્યો. અહીંથી વિદ્યાપુર માત્ર બે કેસ દૂર હતું. પણ દેદ શાહને સુવર્ણ બનાવનારી ત્રણે વનસ્પતિઓ સારા પ્રમાણમાં દેખાઈ અને મધ્યાહ્ન સમયે તેઓ વિદ્યાપુર નગરમાં પહોંચી ગયા. અને એજ વખતે નાંદુરીના કારાગારની લે ખંડી બારી વગર પ્રયને ખુલી ગઈ. ત્યાં ઊભેલા સર્વને આશ્ચર્ય થયું. Page #90 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૯ મું : : યાત્રા થઈ ગઈ? કારાગારનું મુખ્ય દ્વાર ખુલ્લું થઈ જતાં આશ્ચર્યની લાગણી દરેક જેનારાઓમાં પ્રસરી ગઈ હતી એટલું જ નહિ પણ મહારાજ અને મહામંત્રી પણ ચકિત થઈ ગયા હતા. મહારાજ અને મહામંત્રી તો થોડી વાર પહેલાં જ પ્રાતઃકાયથી, નિવૃત્ત થઈને આવ્યા હતા. તેઓ બંને કારાગારમાં દાખલ થયા. ત્યાં એક માણસે આવીને કહ્યું : “કૃપાનાથ, દેદા શાહની કેટડીનું બારણું ખુલી ગયું છે પણ...” શું?” કેટડીમાં દેદા શાહ નથી.” રક્ષકે કહ્યું. કોટડી તો બંધ હતી પછી દેદા શાહ જાય ક્યાં? બેચાર જણા ચારે તરફ તપાસ કરે.” મહારાજાએ આજ્ઞા કરી. - મહામંત્રીએ કહ્યું : “મહારાજ, આપ એ ન ભૂલી જાઓ કે દેદ શાહ પવિત્ર, ધર્મિષ્ઠ અને સત્યને પૂજારી હતા. આવા પુરુષોને જ તેઓના આરાધ્ય દેવતાઓ સહાયક બને છે. મને લાગે છે કે દેદા શાહ કારાગારમાં તો નહિ હોય પણ આપણી નગરીમાં યે નહિ હોય.' Page #91 -------------------------------------------------------------------------- ________________ દેઢા શાહ રાજાએ આછા હાસ્ય સહિત કહ્યું : ' મંત્રીવર, આજે સતયુગ નથી...કલિયુગમાં દેવતાએ કાઈ ને સહાયક થતા નથી.' કારાગારમાં ફરીને તેમજ દેદા શાહની કેાટડી નીરખીને મહારાજા અને મહામત્રી પાછા કારાગાર બહાર નીકળી ગયા. . એ વખતે તપાસ કરવા ગયેલા સૈનિકો પણ આવી પહેાંચ્યા. એકે કહ્યું ઃ કૃપાનાથ, દેદા શાહ કારાગારમાં નથી, તેમજ કોઇપણ અન્ય કાટડીમાં છુપાયેલ નથી.’ ર ‘સારું...સંભવ છે કે આ દ્વાર ખેલવાની ધાંધલમાં દેદા શાહ છટકી ગયેા હાય. હું હમણાં જ નગરીમાં તપાસ કરાવું છું.' કહી મહારાજા રથ તરફ્ વળ્યાં. મહામંત્રી રાજાના આ શબ્દો સાંભળીને આછું હસ્યા. તેએ પશુ રથ તરફ વળ્યા. ' નગરપાલ પણ અહી' આવ્યેા હતા. તે મહારાજની પાસે રથ સામે આવ્યા અને મધ્યે : ‘કૃપાનાથ કારાગારની સંપૂર્ણ તપાસ થઈ ગઈ છે, દેદા શાહ તા નથી પણ તેના સગડ કેાટડી સિવાય અન્ય કાઈ સ્થળે નથી.' " ' ....તમે દેદા શાહનાં ઘેર અને હાટડીએ જાએ અને આઠ દસ સૌનિકાને ગામમાં તપાસ કરવા મેકલી દે.’ 4 જેવી આજ્ઞા...' કહીને નગરપાલે મસ્તક નમાવ્યું. રથ ગતિમાન થયા. દેદા શાહ અગેની તપાસ પૂરી કરીને નગરપાલ સૂર્યાસ્ત પછી રાજા પાસે આવી પહોંચ્યા. તેણે નમન કરીને કહ્યું : ‘કૃપાનાથ, દેદા શાહ નગરીમાં ક્યાંય નથી. ઘરમાં પણ કોઈ આવ્યું નથી. દેદા શાહનાં પત્ની પણ તે દિવસે સવારનાં ગયાં હતાં તે પાછાં ફર્યા નથી. દેદા શાહની હાટડીને વાાતર પણ શેઠની રાહ જોઈ રહ્યો છે. દેશ શાહને એવા કોઈ મિત્રો કે સ્વજને નથી કે જેને ત્યાં તે ગયા હોય અને નગરીમાં પણ દેદા શાહને કાઈ એ જોયા નથી.' Page #92 -------------------------------------------------------------------------- ________________ યાત્રા થઈ ગઈ ? ત્યારે તે મહામંત્રીની વાતમાં જરૂર તથ્ય હશે. હવે કોઈ પ્રકારની તપાસ કરવાનો અર્થ નથી લાગતાં. રાજાએ કહ્યું. આમ રાજાએ આ પ્રશ્ન પરથી પોતાના મનને અળગું કર્યું. વિઘાપુર નગરીમાં પહોંચ્યા પછી દેદા શાહને એક મકાન ચારસે સેનૈયામાં મળી ગયું. મકાન સરસ હતું બે એરડા, એક કોઠાર, એક રસોડું, એક સ્નાનગૃહ આ પ્રમાણે નીચે સગવડ હતી. ઉપરના ભાગમાં એક ઓરડે ને દક્ષિણ તરફની અગાશી હતી. મકાન નવા જેવું જ હતું. મોટું ફળી અને મકાનની પાછળના ભાગમાં નાનું સરખું ઉપવન હતું. ઉપવનની પાછળ એક નાની ગૌશાળા હતી અને બાજુમાં નોકર ચાકરેને રહેવા માટે એક ઓરડો ને એક રસોડા ઓસરીવાળા બે ખંડ હતા. ત્રણ ચાર દિવસમાં મકાનને ચુને વગેરે દેવાઈ ગયાં, વાટા. વરી થઈ ગયાં અને પાંચમે દિવસે દેદા શાહ સપત્ની તે મકાનમાં રહેવા ગયા. મકાનની નજીકમાં જ એક શ્રીજિનમંદિર અને એક ઉપાશ્રય આવેલો હતો. જે દિવસે દેદા શાહ રહેવા ગયા તે દિવસે તેઓએ શ્રી શાંતિનાથ ભગવંતની અંગરચના કરવા સાથે પૂજા ભણાવી પૂજામાં ભાગ લેવા આવેલા સર્વને પાંચ પાંચ લાડુની પ્રભાવના આપી. નાંદુરીના ગાડાવાળાને ખૂબ પ્રસન્ન કરીને વિદાય કર્યો, બે ત્રણ દિવસમાં જ નવું મકાન બંનેને ફાવી ગયું. એક કામવાળી પણ મળી ગઈ અને એક જ સપ્તાહ પછી દેદા શાહે સુવર્ણ બનાવવાનો પ્રયત્ન શરૂ કર્યો. દસેક મણ સીસું મેળવ્યું, કેરડાનાં લાકડાનાં ત્રણ ભર ભેગા કર્યા. ચિત્રાવેલી અને વેત અને પત્ર તો સહજ પ્રાપ્ત હતા. ત્રિપત્રી પણ સારા પ્રમાણમાં મળતી હતી. દેદ શાહે પુરુષાર્થને પ્રારંભ કર્યો. અઢી મહિનામાં દસ મણ Page #93 -------------------------------------------------------------------------- ________________ દ્દા શાહ ૨૪ સુવર્ણીનાં ઢાળિયા તૈયાર કર્યાં અને એક ઓરડામાં ભેય પટારામાં ગાઠવી દીધા. આટલું કાય પત્યા પછી મકાનમાં કાયમી વસવાટ કરી શકે એવા એક તાકર રાખ્યા અને શ્રી. સ્થૂલત પાર્શ્વનાથ પ્રભુના નવે અ'ગે શાલે એવા સુવણૅના અલંકારો કરવા આપ્યા. વીસેક દિવસમાં અલ કારા આવી ગયા એટલે એક શુભ દિવસે પાંચ હજાર સાનૈયા,થા ું રૂપા નાણું વગેરે લઈને પત્ની સાથે સ્થ`ભનતીર્થં જવાનું એક ગાડામાં પ્રયાણ કર્યું. સાથે એ ચેાકિયાતે પણ લીધા. સાથે સારું એવું જોખમ હતુ, વળી પોતે નવજવાન હતા, પત્ની પણ રૂપવતી અને નવજવાન હતી. પ્રવાસમાં ભયસ્થાન તે અવારનવાર આવતા જ હાય. પરંતુ જેના પુણ્યાદય વાદળ વિહાણે હાય તેને પગલે નિર્ભયતા, હિં`મત અને ધર્મની છાયા રહેતી જ હોય છે. બાવીસ દિવસના દીધ પ્રવાસમાં દેદા શાહને કેઈ મુશ્કેલી ન પડી. પ્રવાસમાં બંને માણસાએ એકાસણાનું તપ ચાલુ રાખ્યું હતુ.. અને તિથિએ આવે ત્યારે બંને ઉપવાસ કરી લેતાં. ચેકિયા અને ગાડાખેડુ' પણ દેદા શેઠ અને વિમળા શેઠાણીની આવી નિષ્ઠા જોઇ તે ભારે પ્રભાવિત બની ગયા હતા. ત્રેવીસમે દિવસે તેઓ પરમ મોંગલમય ગણાતી સ્થ`ભનતી નગરીમાં પહેાંચી ગયા. સ્થંભન તી જે નપુરી ગણાતું હતું. સત્યાસી નાનાં મેટાં જિનાલયેા હતાં. ઠેરઠેર ઉપાશ્રયા અને યાત્રાળુપ્તેા માટેનાં અતિસ્વચ્છ તેમ જ સગવડતા ભરેલાં પાંથગૃહ પણ હતાં. દેદા શાહે એક પાંચશાળાના વિશાળ ફળીમાં પેાતાનુ ગાડુ ઊભું રાખ્યું. પાંચાળાના મુનીમે માલવદેશના આ યાત્રાળુને એ આડાવાળું એક ગૃહ કાઢી આપ્યું. પેાતાને સધળા સરસામાન Page #94 -------------------------------------------------------------------------- ________________ યાત્રા થઈ ગઈ? નિવાસગૃહમાં મૂકીને બંને ચેકિયા તથા ગાડા ખેડૂતને વિસામે લેવરાવ્યો અને દંપતીને આજે ઉપવાસ હોવાથી બંને કિયા ને ગાડખેને પાંથશાળાનાં ભેજનગૃહમાં જમાડયા. સાંજ પડી ત્યારે બંને શ્રી સ્થંભન પાર્શ્વનાથનાં જિનાલયે દર્શન માટે ગયાં. બીજે દિવસે દેદા શાહ અને વિમલશ્રીએ વહેલી સવારે સ્નાનાદિ કાર્ય પતાવી, અલંકારોને થાળ ધારણ કરી ભગવંતની પૂજા અર્થ વિદાય થયા. દેદા શાહે ઘણું જ ભાવ અને શ્રદ્ધા સાથે ભગવંતની પૂજા કરી. નવેનવ અંગે સુવર્ણના અલંકારે વડે પોતાની માનતા પૂરી કરી. વિમલશ્રીએ પણ સુવર્ણને એક હાર ભગવંતને પહેરાવ્યો. એક પ્રહર પર્વત પૂજન, ભકિત, સ્તવનાદિ કરી. બંને લાખેણે લહાવો મળ્યો તેથી પુલકિત હૃદયે વારંવાર નમન કરતા પાંથશાળાએ વિદાય થયા. ત્યાં પહોંચ્યા પછી બંનેએ પારણું કર્યું. જમ્યાં. બીજે દિવસે દંપતી એક સ્થાનિક ભેમિયા સાથે મૈત્ય પરિ. પાટી કરવા ગયા અને દરેક મંદિરમાં બંનેએ સુવર્ણમુદ્રાઓ વડે ભંડારની પૂજા કરી. પાંચમે દિવસે દેદા શાહ તરફથી સંઘજમણ કરવામાં આવ્યું. અને વધુ ત્રણચાર દિવસ રોકાઈ બધાં દર્શનીય સ્થળનું નિરીક્ષણ કર્યું એટલું જ નહિ પણ નગરીના અન્ય જૈનેતર મંદિરામાં સોનૈયા મૂક્યા. આમ દસ દિવસ રોકાઈને તેઓ વિદ્યાપુરનગરી તરફ જવા વિદાય થયા. બે દિવસના પ્રવાસ પછી એક નદી તટે આવેલા મધ્યમ ગામમાં દેદા શાહને ત્રિકાળ વીતાવવા વિસામો લેવો પડે. ગામ નાનું હતું. તરંગા નામની સ્વચ્છ અને બારે માસ વહેતી નદી WWW.jainelibrary.org Page #95 -------------------------------------------------------------------------- ________________ ૨૬ હૈદ્રા શાહ હતી. આ નદી માટે એમ કહેવાતું હતું કે, હારા વર્ષ પહેલાં બ્રહ્મષિ વિશ્વામિત્રે આ નદી પાતાના તપોબળ વડે પ્રગટાવી હતી. જન્મથી જ તરંગવતી અને તેર્જાસ્ત્રની હાવાથી લેાકા તેને તરગાના નામથી ઓળખતા હતા. આ મધ્યમ ગામ પણ વેદકાળનુ પ્રાચીન તીય' હતું. અહીં મહાત્મા અંગિરાએ સ્વહસ્તે પ્રતિષ્ઠિત કરેલા ભગ• વાન શંકર, ભગવાન વિષ્ણુ અને ભગવાન શ્રી બ્રહ્માજીની મૂર્તિએ એક મંદિરમાં બિરાજતી હતી. શ્રાવણ શુદ પુનમના દિવસે તે તરગાના કિનારે લગભગ એકાદ લાખ માનવાને મેળા ભરાતા હતા. આ મેળામાં ભાગ લેવા માટે સાધુ, સંત, ભક્ત, જોગી વગેરે માટી સખ્યામાં આવતાં. મેળા ત્રણ દિવસ ચાલતા. નાના મેટા વેપારી આની રાવટીએ પડતી. નિકાની મ`ડળીએ આવતી, ગુજરાતણાના રાસ ગરમા લેવાતા. રમકડાંવાળાઓની દુકાના અને હલવાઈએની દુકાને આ મેળાનું આકષ ણુ બનતી. મણિયારા માટે તે એક નાની બજાર ભરાતી અને છેક કચ્છ સૌરાષ્ટ્રના વેપારીએ આવી ચડતા. પોલાદનાં તીર કામઠાં ભલ, તલવારા, રિકા, ખંજરા, સૂડી, ચપ્પુ, બેધારી તલવારા, શત્રુ પર દૂરથી ફેંકી શકાય એવાં એસી કાંગરાવાળાં તીવ્ર ધારદાર ચરા વગેરે બનાવનારા લુહારા પણ છેક શિરાહી, કચ્છ, સિંધુ સૌવીર આદિ દેશમાંથી આવતા હતા. મધ્યમગ્રામના આ મેળા જોવે તે પણ એક ડાવા ગણાતા. આ ગામના પાદરમાં જ આઠેક જેટલી પાંથશાળાઓ બનાવવામાં આવી હતી. આવી એક પાંથશાળામાં દેદા શાહે રાત્રિવાસા માટે સ્થાન મેળવ્યું. વહેલી સવારે આગળ પ્રવાસ કરવાના હાવાથી દેા શાહ ગામના એ મદિરાના દર્શનાથે પત્નીને લઈને નીકળી પડયા. આજે પચમી Page #96 -------------------------------------------------------------------------- ________________ યાત્રા થઈ ગઈ ? હોવાથી બંનેએ ઉપવાસ કર્યાં હતા અને ચેકિયાતે તેમજ ગાડાવાળાનાં ભાજનને પ્રબંધ પાંથશાળામાં જ કર્યાં હતા. એ મદિરામાં એક શ્રી, જિનમ ંદિર હતું. તે નાનું હતું પરંતુ પ્રતિમાજી તેજસ્વી હતાં. બ તેએ શ્રી આદિનાથ ભગવંતની પ્રતિમા સામે વિધિવત ચૈત્યવંદન કર્યું, ત્યાર પછી મંદિરના નાનકડા ભંડારમાં ખતેએ પાંચ પાંચ સેાનૈયા નાખ્યા અને ખીજા મંદિરનાં દર્શન માટે વિદાય થયા. ખીજુ શ્રીરામ મંદિર હતુ. રામ, લક્ષ્મણુ અને જાનકીજીની પ્રતિમાજીએ અતિ સાહામણી હતી. મદિર પણ વિશાળ હતું.. અહીં'ના ભંડારમાં પણ બન્નેએ પાંચપાંચ સાનૈયાઓ નાખ્યા અને પાંચશાળાએ જવા વિદાય થયા. સૂર્યાસ્તને ત્રણેક ઘટિકાની વાર હતી એટલે નાની બજારમાં ન રાકાતાં સીધા પાંથશાળાએ આવ્યા. તેએ ઉકાળેલા પાણીનું પાન કર્યું અને ચેાવિયારના પચ્ચકખાણ લીધાં. ત્યાર પછી ઘેાડીવાર બેસીને બંનેએ પ્રતિક્રમણ શરૂ કર્યું. દેદા શાહે જાણી લીધું હતું કે આ ગામમાં જૈનેાના માત્ર પાંચ ઘર છે અને પાંચેય ઘર સુખી છે. 52 અને વહેલી સવારે પ્રતિક્રમણ કરીને પ્રવાસ ચાલુ કરવામાં આવ્યે આ રીતના પ્રવાસ ખેડતાં ખેડતાં અને માગ માં આવતાં નાનાં મેટાં તીથ સ્થાનાની આરાધના કરતાં કરતાં દેદા શેઠ લગભગ એક માસ ને તેરમે દિવસે વિદ્યાપુર નગરમાં આવી ગયા. આમ તે તે પાણા મહિનામાં આવી શકતા હતા. પણ માગ માં આવતા તીથ સ્થાનાના લાભ લેવાના કારણે આટલા દિવસેા થયા હતા. તે પેાતાની સાથે પાંય હજાર સાનૈયા લઈ ગયા હતા. તેમાંથી લગગ એક્સે સાનૈયા ને થડુક રૂપાનાણું રહ્યું હતું . અને ચાયિાતા અને ગાડાખેડૂને ઉદારતાપૂર્વક મહેનતાણુ Page #97 -------------------------------------------------------------------------- ________________ ૨૮ જઈને યહે બે વાર અતિ જ દેદા શાહ આપીને ટા કર્યા અને બીજે દિવસે વહેલી સવારે પ્રાત:કાર્ય આટોપી બંને શ્રી જિનપૂજન કરવા દહેરાસરમાં ગયા. આઠ દિવસને વિશ્રામ લીધા પછી દેદા શેઠે બજારમાં એક દુકાન ભાડે લીધી અને ઘણું વિચારના અંતે તેઓએ ઘીને વેપાર શરૂ કર્યો. તે કાળ એવો હતો કે ઘી, તેલ, સાકર વગેરે આજની દષ્ટિએ પાણીના મૂલ્ય મળતાં. તે સિવાય મોટાભાગના વેપારીઓ પોતાની શાખ બગાડતા નહિ. નફાનું ધારણ ઘણું નીચું રાખતા અને ભેળસેળ કરવામાં તે નરકની ગતિ જ માનતા. દેદા શાહે બે વાણોતર પણ રાખી લીધા. એક ગામડામાં જઈને ઘી એકત્ર કરે. બીજે હાટ સંભાળે. અને દેદા શાહનું જીવન તો પ્રથમથી જ ધર્મપ્રિય, આદર્શ, નિરુપદ્રવી અને સંતોષી હતું. બંને માણસ વહેલા ઊઠે પ્રતિક્રમણ આદિ કરી પ્રાત:કાર્ય આટોપી શ્રીજિન પૂજન માટે જાય. ત્યાંથી આવીને દેદા શાહ રોજ પાંચશેર જેટલું સુવર્ણ બનાવે. ત્યાર પછી જમીને દુકાને જાય. દુકાને જઈને પણ કોઈ વેપારીની ઈષ ન કરે. છે નફે વ્યાપાર કરે. બે મહિના પછી તો ચોમાસાનો પ્રારંભ થવાને હતો એટલે તેઓ હંમેશ સોનું બનાવતા અને ભેગું કરી રાખતા. અઠવાડિયે એકાદ વાર સોનું વેંચવા ઉજજયની પણ જતા. ઉજજયની અહિંથી બહુ દૂર નહોતું. એક દિવસને રસ્તો હતો એટલે કામ પતાવીને પુન: ત્રીજે દિવસે સાયંકાળે ઘેર આવી જતા. સેનું બનાવવાની ગુપ્તતા તેઓએ બરોબર જાળવી રાખી હતી. પત્ની સિવાય કોઈને ખબર નહોતી પડવા દીધી. આમ કરતાં ચોમાસાને પ્રારંભ થયો. ભઠ્ઠીઓ બંધ થઈ ગઈ અને નાની નગરીના સદભાગ્યે એક મુનિવર ચાર શિષ્યો સાથે WWW.jainelibrary.org Page #98 -------------------------------------------------------------------------- ________________ યાત્રા થઈ ગઈ ? ચાતુમસ કરવા આવી ગયા હતા. બે પાંચ સાધવજી મહારાજાએ પણ ચાતુર્માસ નિમિત્તે આવ્યા હતા. આથી વિમલશ્રી અને દેદા શાહને સોનામાં સુગંધ ભળ્યા જેવું થયું. બંને માણસે હંમેશ વ્યાખ્યાન સાંભળવા પણ જતા અને ટાણે અવસરે નાને મોટો જમણવાર કરતા, ગરીબ શ્રાવકોને ધંધે ચડાવવા સહાયક પણ થતા. વિમલશ્રી પણ ધર્મકાર્યમાં પૂરેપૂરી સાથ આપતી હતી. એક ઘનઘોર રાત્રિએ પતિપત્ની સૂઈ રહેવાની તૈયારી કરતાં હતાં ત્યારે વિમલશ્રોએ કહ્યું, “સ્વામી, આપણી પાસે સોનાને ઘણે સંગ્રહ થઈ ગયો છે. મને લાગે છે કે ધન પ્રત્યે મનમાં મેહ જાગે તે પહેલાં દાન પ્રવૃત્તિ શરૂ કરવી જોઈએ.” પ્રિયે, તારી વાત સાચી છે. હું તેનું બનાવું છું તેની પાછળ નથી મોહ કે નથી લે. આપણે કંઈક ઉત્તમ કામ કરી શકીએ એ જ મારો હેતુ છે. હું બરાબર સમજું છું કે આયુષ્ય પૂરું થતાં આ બધું છોડીને ચાલ્યા જવું પડશે. વળી જે આપણું નથી, તેના પ્રત્યે મમત્વભાવ શા માટે રાખવો જોઈએ? તું એક કાર્ય કરજે. કોઈપણ યાચક આપણે આંગણેથી ખાલી હાથે પાછે ન જ જોઈએ. એક પાકશાસ્ત્રી રાખી લઈએ. એક બે બાઈઓ ને એકાદ વધુ દાસ પણ રાખી લઈએ. એથી તું પણ ધર્મકાર્યમાં કંઈક નિવૃત્ત થઈ શકીશ. મને બી જે વિચાર એ આવે છે કે અન્ન દાન જેવું મહાદાન આપણે શરૂ કરીએ, આ નગરીમાં પણ આપણે એક ભજનગૃહ ઊભું કરીએ. કેઈ યાત્રિક, અભ્યાગત કે સાધુ સંત ત્રણ દિવસ સુધી જમી શકે એવી વ્યવસ્થા વિચારીએ.” આપને વિચાર ઉત્તમ છે. ચાતુર્માસ પૂરો થાય તે પહેલાં જ આપ આ અંગે વ્યવસ્થા કરી લે. તમને યાદ હેય તે ગઈ કાલે મહારાજશ્રીએ પણ વ્યાખ્યાનમાં આવા ગામને પાદર એક શુદ્ધ અને સાત્વિક ભોજનશાળા હોવી જોઈએ તેમ જણાવ્યું હતું.' WWW.jainelibrary.org Page #99 -------------------------------------------------------------------------- ________________ ૯૦ ા શાહ " મને બરાબર યાદ છે અને એ કામ માટે અહીંના મહા નને મળીને કાયમી વ્યવસ્થા કરી લઈશ.’ ' વાત કરતાં કરતાં એક પછી એક પ્રશ્નો ઊભા થતા જ હોય છે. વિમલશ્રીએ વાત વાતમાં કહ્યું': હમેશ ભૂલી જઉ છુ... સ્વામી હું... એક વાત કહેતાં કઈ વાત ?' 4 આપ કોઇ ઉત્તમ ગુણવતી કન્યા સાથે લગ્ન કરવા તૈયાર < થાઓ.' ' લગ્ન કરવા?' ' હા પ્રાણેશ, આપણા લગ્ન પર ધણે! સમય થયા છતાં આપણા ઘરમાં પાણુ' બંધાયું નથી.' વિમલે કહ્યું . < પ્રિયે, જે વસ્તુ ભાગ્યાધીન હેાય છે, તે વસ્તુમાં માનવીએ શા માટે માથું મારવું જોઈએ? વળી ભાગ્યમાં સંતાન હશે તે તે તારાથી જ થશે. અને નહિ હોય તે પાંચ દસ સ્ત્રી પણ પારણું બંધાશે નહિ. એ સિવાય તું તે જાણે છે પત્નીવ્રતની પ્રતિજ્ઞા લીધી છે.' કરીશ તે કે મે' એક પત્ની સ્વામી સામે સ્થિર નજરે જોઈ રહી. Page #100 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૦ મુ’: ચીતુર્માસ પૂ રુ થયું. દેદા શા અને વિમલશ્રીએ વેળામણ કર્યુ અને એ કોસ દૂરના ગામે વાળાવવા આવેલા સર્વાંને જમાડયાં. પરંતુ દેદા શાહ તે પર્વાધિરાજના દિવસોમાં વિદ્યાપુરી નગરીમાં ભારે પ્રખ્યાત થઈ ગયા. : સત્કાર...! તેણે એ નેકારશી જમાડી. એક અંતરવાણાની ને ખીજી પારણાની. એ સિવાય અડાઈ મહેૉત્સવ ઘણા જ ઉલ્લાસથી કર્યાં. ભગવાન મહાવીર પરમાત્માના જન્મ વાંચનના દિવસે તેણે પિત્તળની થાળીએની લહાણી કરી. અને નવા વર્ષના પ્રથમ દિવસે તેણે શ્રી, જૈન સંધના આગેવાનેને દસ હજાર સાનૈયા આપી એક ભેાનશાળા કાયમ માટે ચાલુ રહે અને જૈત જૈનેતર સકાઈ ત્રણ દિવસ જમી શકે એવી વ્યવસ્થા કરી. શ્રી સઘના આગેવાને એ આવા દાનવીર દેદા શાહની ખૂબ ખૂબ અનુમાદના કરી. સહુના મનમાં થયું કે દેદા શાહ માત્ર ધીને વેપાર કરે છે. Page #101 -------------------------------------------------------------------------- ________________ હૈદ્રા શાહ ટી પર`તુ તેની પાસે પરંપરાનુ પુષ્કળ ધન હોવું જોઈએ. શ્રીસ ંઘના આગેવાન એ દેદા શાહને બહુ માનપૂર્વક શ્રીસ ંધમાં સત્કાર્યાં અને તેમના પત્ની શ્રી વિમલશ્રીના પણ શ્રીસંધે આદરભયે' સત્કાર કર્યાં. શ્રીસ ધના આગેવાનોએ દેદા શાહને એવી વિનંતી કરી કે આપ શ્રીસ ંઘનુ' કા સ ંભાળા... પણ દેદા શાહે બે હાથ જોડીને કહ્યું : 'આપને! પ્રેમ અને આપની ભાવના મારા માટે પ્રેરણા રૂપ છે. પરંતુ આપણી પરંપરા આપણા હાથે ખંડિત બને તે મોટામાં મોટો અધમ છે. પેઢી દર પેઢીથી જે મહાનુભાવા શ્રીસ ઘનુ શ્રી દેરાસરનું, ઉપાશ્રય આદિનુ કાય' સભાળે છે તે ખરાબર છે. એમાં કોઈ પ્રકારનું ખંડન ન થવુ’ જોઇ એ : એટલે હું આપ સર્વાંનેએ હાથ ખેડીને પ્રાથના કરું છું કે મને કેવળ શ્રીસ ંઘને દાસાનુદાસ રહેવામાં જ મેાટો લાલ છે. એટલે મારા પર કૃપા કરશ.” દેદ્દા શાહની આ ભાવના જોઈને શ્રીસ'ઘ તેમના પ્રત્યે આકર્ષાયા. " દેદા શાહુજીએ એક આધેડ વેપારીએ ઊભા થઈ પ્રશ્ન કર્યાં : જે પરંપરાની વાત કરી છે, તેને અથ એવા નથી કે કોઈ સુયેાગ્ય વ્યક્તિને આવુ કાં ન સેકંપી શકાય. હુ' તે! ઇચ્છું કે, શ્રીદેદા શાહજી જેવા પવિત્ર માણસના હાથમાં આવી જવાબદારી મૂકવી જોઈએ.’ તરત દેદા શાહે ઊભા થઈ નમન કરીને કહ્યું: વડિલક્ષ્મી, આપની વાતમાં તથ્ય રહેલુ છે તે હું સ્વીકારું છું. પરંતુ પરંપરાના આદર્શ તુટવા ન જોઇ એ. એ આદશ પાછળ લાહીમાં રહેલી સેવા, ભક્તિ અને ભાવનાનું બળ પડયુ છે અને શ્રી સંઘના સંચાલનની જવાબદારી પેાતાના જે ઉત્તમ કુળા હોય તેના પર જ મૂકી હાય છે. આવાં કાઈ કુળ શ્રેષ્ઠ થાય ત્યારે શ્રીસધ અવશ્ય અન્યને ઉતમ $ Page #102 -------------------------------------------------------------------------- ________________ સત્કાર! કુળ, ગુણ અને શ્રદ્ધાની ખાતરી કરીને મૂકી શકે છે અથવા કાઈ કાર્યવાહક અંધશ્રદ્ધાળુ, અન્યાયી અને ધર્મ ભાવનાથી વિમુખ હોય તેવાઓને પણ શ્રીસંધ બદલાવી શકે છે. જ્યારે આ નગરીમાં શ્રીસંઘપતિ દરેક રીતે પવિત્ર અને ઉત્તમ છે. હું ન ભૂલતો હોઉ તે આ નગરી જ્યારથી વસી હતી, ત્યારથી આ મહાન વંશને શ્રીસંઘપતિની જવાબદારી સંપવામાં આવી હતી. તે સિવાય આપણા નગરમાં મુખ્યત્વે વીસા પોરવાડ વિસા શ્રીમાળી વીસા અને ઓસાવાળ ત્રણ જ્ઞાતિ સંસ્થાઓ છે. નાતના શેઠ તરીકે જેઓ બિરાજે છે તેઓ પણ ખાનદાની અને વંશની ઉજજવલતામાં અપૂર્વ છે. તે ત્રણેય શેઠીયાઓ શ્રી સંઘપતિને સહાયક બનીને શ્રદ્ધાપૂર્વક કાર્ય કરતા જ હોય છે. તેઓને નથી માન કે કીતિ, ધન કે લાગવગને કઈ મોહ જે ઉત્તમ છે તેને આપ સહુ સંભાળી રાખ... એમાં આપણે કંઈ પણ નવું કે ખંડન કરીશું તે ભવિષ્યમાં આપણું શ્રીસંઘ સંસ્થા તૂટી પડશે અને ગુણરૂપી સામગ્રીની ઉપેક્ષા થશે.” સહુએ હર્ષનાદથી દેદા શાહને વધાવી લીધા. શ્રીસંઘપતિએ તો ઊભા થઈને દેદા શાહને ભેટી પડતાં કહ્યું: દેદ શાહ, ખરેખર તમે શાસનના હિતચિંતક છે. તમારી કહેલી વાત મને બરાબર લાગે છે.” દેદા શાહે શ્રીસંઘપતિના ચરણને પશ કરી મસ્તક નમાયું. આમ દેદા શાહની દિલાવરી, સાદાઈ અને વિનમ્રતાની વાતો સમગ્ર વિદ્યાપુર નગરીમાં સૌમ્યગંધાની સૌરભ માફક પ્રસરી ગઈ. આ સોરભ છેક રાજાના સન્મુખ પહોંચી. મહામંત્રીએ કહ્યું : મહારાજ, આપણું નગરીમાં એક નાનો પરિવાર આવ્યો છે. શેઠનું નામ છે દેદાશાહ અને શેઠાણીનું નામ છે વિમલશ્રી. બંને સુખી, સમૃદ્ધ અને પરમ ધાર્મિક છે. દેદા શાહ અને તેમનાં પત્ની હજારો સોનૈયા શુભ કાર્યમાં ખરચે છે પરંતુ પોતે સાવ સાદાઈથી રહે છે. Page #103 -------------------------------------------------------------------------- ________________ દેદા શાહ “હવે મને યાદ આવ્યું. અહીં આવીને તેઓએ એક નાનું મકાન લીધું હતું. ત્યાર પછી તેઓ યાત્રાએ ગયા હતા એ જ ને ?” ”હા મહારાજ, અહીં તેમણે ઘીને વ્યવસાય શરૂ કર્યો છે. સાંભળવા પ્રમાણે તેને વ્યાપાર ઉજજયનીમાં પણ છે કારણ કે મહિને નામાં એક બે વાર તેઓ ત્યાં જતાં હોય છે.” અહીં દેદા શાહ કેવળ ઘીને જ વ્યવસાય કરે છે ?” હા. મહારાજ.” તેઓ આવ્યા છે કયાંથી? ” આપણા પડોશી રાજ્ય નાંદુરી નગરીમાંથી. ત્યાંના રાજાના કંઈક સંતાપથી તેઓ સાત સાત પેઢીનો વસવાટ છેડીને અહીં આવ્યા છે.” મહામંત્રીએ કહ્યું. બરાબર છે..ઉત્તમ, ધર્મિષ્ઠ અને સદાચારી પુરુષે તે રાજ્યનું સાચું ધન કહેવાય” રાજાએ કહ્યું. દેદા શાહે અહીં કરેલા નાનાં મોટાં શુભ કાર્યોની અને ઉદારતાની વાતે મહામંત્રી એ કરી. સાંભળીને રાજા ખૂબ જ હર્ષિત બન્યા અને બોલ્યા: “જુઓ, આવાં રતનોને જાળવી રાખવાં જોઈએ. આપણું રાજ્ય તરફથી તેમને કોઈ પ્રકારને સંતાપ ન રહે તેની કાળજી રાખવાનું કોટવાળ વગેરેને કહી દેજે. પુણ્યશાળીઓનાં પુણ્ય બળે જ લેકે સુખ અને સંતોષ પ્રાપ્ત કરતા હોય છે. જે બની શકે તે દેદા શાહને રાજભવનમાં પધારવાનું આમંત્રણ આપજે. રાજ્ય તરફથી આવા પુણ્યવંતા સજજનેને આદર થવા જોઈએ.” જેવી આપની આજ્ઞા. શેઠશ્રીને બેચાર દિવસમાં જ અહીં લઈ આવીશ. ” એમનાં પત્ની બાળકો પણ સાથે જ આવે.' સાંભળવા પ્રમાણે તેઓ માત્ર બે જ માણસે છે. તેઓ સંતાનસુખથી વંચિત હોય એમ લાગે છે.” મહામંત્રીએ કહ્યું. WWW.jainelibrary.org Page #104 -------------------------------------------------------------------------- ________________ સત્કાર...! પ રાજાએ કહ્યું : ‘તે તેને નિમત્રણ આપજો. મહારાણી પણ શેઠાણીને જોઈ ને પ્રસન્નતા અનુભવશે.’ ત્યાર પછી મહામંત્રી વિદાય થયા. બીજે દિવસે સ્નાન પૂજન આદિથી નિવૃત્ત થઈ દુકાને જવાનાં કપડાં ધારણ કરી દેદા શાહ એસરીમાં આવ્યા અને ખીજા એરડામાં વઓ પહેરીને કંઈ કામ કરી રહેલાં પત્નીને ઉદ્દેશીને મેલ્યા : હું દુકાને જઉ છું. કંઈ લાવવાનું છે? ' 6 < કંઈ લાવવાનુ` તા નથી. પરંતુ આપે શિહેારીનાં કટાસણાનુ શુ કર્યું ? ' કહેતી કહેતી વિમક્ષશ્રી ખડ બહાર નીકળી, દેદા શાહે કહ્યું : ‘પાંચસેા કટાસણા ને અસા સંથારીયા અંગે ગઈકાલે જ ખેપિયા સાથે કહેવરાવ્યુ છે. એકાદ અઠવાડિયામાં આવી પણ જશે.' એ જ વખતે ડેલી ખખડી. દેશ શાહે ડેલી તરફ જોયુ. એક સેવક ડેલી ઉઘાડી રહ્યો હતા. ત્યાં તે રાજ્યને એક સેવક ડેલીમાં દાખલ થયા અને ખેલ્યે! : * શેઠજી છે? ’ દાસે હા કહી. દેદા શેઠ આસરી પર ઊભા રહીને મેલ્યા : · આપ કયાંથી પધારેશ છે.? ’ શેઠજી, નમઃસ્કાર મહામત્રીજી આપને મળવા પધાર્યાં છે... બહાર રથમાં બેઠા છે. આહા હા...મારાં ધનભાગ્ય...' કહેતા કહેતા દેદા શાહ ડેલી તરફ ગયા. રથ ડેલીની બહાર જ ઊભેા હતા. દેદા શાહ તરત થ પાસે ગયા. તે મહામત્રીશ્વરને ઓળખતા હતા. અરણુ કે કેાઈ કોઈ વાર મોટા દેરાસરે તે મળી જતા. " S દેદા શાહે રથ પાસે ઊભા રહી, એ હાય જોડતાં કહ્યું : પધારો પધારો...આ સેવકનુ જે કઈ કામ હોય તે જણાવવાની કૃપા કરો.’ Page #105 -------------------------------------------------------------------------- ________________ ા શાહ મહામંત્રી રથમાંથી નીચે ઉતર્યાં. દેદા શાહના હાથ પકડીને માયા. ‘ શેઠજી, હું આપને જ મળવા આવ્યા છેં.' દેા શેઠને મનમાં આશ્રય થયું. છતાં તે પ્રસન્ન ભાવે મહામંત્રીને લવનમાં લઈ ગયા. મહામંત્રીએ જોયું. આવે ધનવાન માસ અને આટલી સાદાઈ. એસરીમાં એક સાદી પાટ બાંધી છે. માત્ર લોખડની સાંકળ કોઈ પ્રકારના વૈશ્વવના દેખાવ નથી વસ્ત્રો સાદા છે. વધુ પડતું રાચરચીલું દેખાતું નથી...... દેદા શાહ મહામ ત્રીને એક ઓરડામાં લઈ ગયા. જયાં એક તરફ ગાદી બિછાવેલી હતી. સાવ સાદી શેત્રંજી હતી અને ચારેક ચાકળા રાખ્યા હતા. દેા શેઠે મહામત્રને ઘણા જ આદર સાથે ગાદી પર બેસાડવા અને વિનયાવનત ભાવે ત્યું : ' મંત્રીશ્વરજી, આપ અને આપના પરિવારનાં સહુ સુખરૂપ છે ને!’ ( હા શેઠ”, ધર્મની કૃપાથી સહુ કુશળ છે...' મહામત્રીએ ર કહ્યું. ત્યાં તે વિમલશ્રી પોતે જળનાં એ પાત્રા લઈને ખડમાં આવી. દેદા શાહે અને જળપાત્રા પત્નીના હાથમાંથી લઈ લીધાં. અને કહ્યું : આપણા માનનીય મહામત્રી છે...શ્રી જિનેશ્વર ભગવંતના આરાધક છે.' . વિમલશ્રીએ બે હાથ જોડી નમસ્કાર કર્યાં. મહામત્રોએ રૂપ, તેજ અને પવિત્રતાના સર્વ સમી શાભ રહેલ વિમલશ્રી સામે જોઇને આશીર્વાદ આપ્યા. દેા શાહે જળનું પાત્ર સામે ધરતાં કહ્યું : ‘ જળ...’ લાવે...' કહીને મહામંત્રીએ જળપાન કર્યુ. દેદા શાહે પત્ની સામે જોઈને કહ્યુ', ‘તમે દૂધ, મીઠાઈ, કઈક લઈ આવેા.' Page #106 -------------------------------------------------------------------------- ________________ સત્કાર...! ૯૭ તરત મહામંત્રી ખેાલી ઊઠયા : ‘ નહિ દેદા શેઠ. હું કાયમ એક વખત જ જમું છું, પછી જળ સિવાય કશું નથી લેતા.’ એહ, ધન્ય છે આપને' દેદા શાહે કહ્યું. ' < મહામંત્રીએ પ્રસન્ન સ્વરે કહ્યું : · દેદા શાહ, આપને તથા આપના પત્નીને મહારાજાએ નિમંત્રણ આપ્યું છે. આવતી કાલે લગભગ આ સમયે આપ બન્ને તૈયાર રહેજો. રાજભવનના રથ આપને લેવા આવશે.’ " હું ધન્ય બન્યા. આવતી કાલે અમે બન્ને જરૂર આવીશુ.’ મહારાજાશ્રી કુશળ છેને? ' હા શેઠજી. તેઓએ આપના સાત્વિક જીવનની પ્રશંસા સાંભળી હતી એટલે તે આપના દર્શોન ઇચ્છે છે. મહારાજા ધમ પ્રિય છે અને પેાતાના રાજ્યમાં આપના જેવા ભાગ્યવતે વસે એમાં ગૌરવ યે છે.' હું એક નાના વેપારી છુ.. સંસારની જાળમાં સપડાયેલા છુ. હું તેા એક વિનમ્ર સેવક છું. મહારાજની આવી કૃપા પ્રાપ્ત થવી એ પણ પુણ્યાયની એક રેખા છે.' દેદા શાહે કહ્યું. ત્યાર પછી ઘેાડીક સામાન્ય વાતા કરીને મહામંત્રી વિદાય થયા. તેમને વળાવીને દેદા શાહ પુનઃ ધરમાં આવ્યા અને પત્ની સામે જોઈને માલ્યા : દેવી, રાજા પાસે જવું છે તે એ ભેટણાં તૈયાર કરવા પડશે...એમ કરજો સાનાની એ માળાએ તૈયાર રાખજો.' " < બે ભેટાં ? ’ દે. " આછા હાસ્ય સહિત દેદા શાહે કહ્યું : આપ મહારાણીને ધરો. બીજી વસ્તુ લેતા આવીશ.' " < સારુ.........' વિમલશ્રીએ કહ્યુ. C દેઢા શાહ દુકાને જવા વિદ્યાય થયા. ७ હું મહારાજાને ધરીશ, હું સાંજે આવીશ ત્યારે Page #107 -------------------------------------------------------------------------- ________________ દેદા શાહ તેઓ સાંજે પાછા આવ્યા ત્યારે એક ઉત્તમ સાડી અને એક ભરતની ગરમ શાલ લેતા આવ્યા. બંને વસ્તુઓ વિમલશ્રીને પસંદ પડી. અને બીજે દિવસે રાજાનો રથ આવ્યો ત્યારે બંને દેવદર્શન, પૂજન પ્રાત:કાર્ય આદિથી નિવૃત્ત થઈ ગયા હતા. રાજાને મહા પ્રતિહાર ખાસ સાથે આવ્યો હતે. શેઠાણી રથમાં બેસી ગયાં અને શેઠ ચાલતા ગયા. તેઓ રાજભવનમાં પહોંચ્યા ત્યારે ઓસરીમાં જ રાજા અને રાણીએ બંનેનું ભાવભર્યું સ્વાગત કર્યું. મધ્ય ખંડમાં ગયા પછી દેદા શાહ મહારાજના ચરણમાં ભેટjને થાળ મૂક્યો. એ જ રીતે વિમલશ્રોએ મહારાણીના ચરણમાં ભટણને થાળ ધર્યો. મહારાજાએ કહ્યું: “દેદ શાહ, આ વિનય....” વચ્ચે જ દેદા શાહે પ્રસન્ન સ્વરે કહ્યું : “કૃપાનાથ, આ માત્ર વ્યવહાર કે વિનય નથી. સુયોગ્યની યોગ્યતા દર્શાવવાને ઉરભાવ છે. હું તે આપને એક સામાન્ય પ્રજાજન છું.” ત્યાં તે મહામંત્ર પણ આવી પહોંચ્યા. રાજાએ અને રાણીએ બંનેનો પુછપહાર વડે આદર કર્યો. અને બે પરિચારિકાએ મિષ્ટાનને થાળ અને દૂધનાં પાત્રે લઈને આવી પહોંચી. એક તરફ મહારાણી અને વિમલશ્રી બેઠાં હતાં. બીજી તરફ રાજા, મંત્રી અને દેદા શાહ બેઠા હતા. મંત્રીશ્વર તો કશું લેતા નહતા એટલે તેમણે જળપાત્ર મંગાવ્યું. દૂધ પીતાં પીતાં મહારાજાએ પ્રશ્ન કર્યો : “શેઠજી, મેં સાંભળ્યું છે કે નાંદૂરી નરેશે આપના પર કંઈક વિપત્તિ જેવું કરેલું...” નાંદરી પતિને એમાં કોઈ દેષ નથી. મારાં કોઈ દુષ્ટ કર્મનું Page #108 -------------------------------------------------------------------------- ________________ સકાર...! જ એ ફળ હતું. પણ મને એ વાતનું કઈ દુઃખ નથી કે કોઈ સ્મરણ પણ નથી. આપત્તિ, વિપત્તિ, સુખ કે વેદના આ બધું સંસારમાં રહેલાઓ માટે સહજ હોય છે. જ્ઞાની પુરુષોએ સંસારને ત્યાગ બહુ સમજી વિચારીને જ કર્યો છે. એ વાત જરાયે ખોટી નથી.” “ આપની વાત સાચી છે.' રાજાએ કહ્યું : “આ સંસારમાં સત્તા, સમૃદ્ધિ, વૈભવ વગેરે મળવા છતાં કંઈને કંઈ વેદના ઊભી થતી જ હોય છે. આપને વ્યવસાય તે બરાબર ચાલે છે ને?” “ હા કૃપાનાથ, મને કઈ વાતને અસંતોષ નથી.” મેં સાંભળ્યું છે કે આપ દાનવીર છેઉદાર દિલ છે...” વચ્ચે જ બે હાથ જોડીને દેદા શાહે કહ્યું : “કૃપાનાથ, ઉદારતા કે દાનવીરપણું તે દૂર રહ્યું. હું માત્ર એટલું સમજ્યો છું કે દાન એ ત્યાગના માર્ગે જઈ શકાય એવું એક વાહન છે..અને જે આપણું નથી એને વળગી રહીને શું કરવું ? સંસારમાં અમે બે જ માણસે છીએ. પુણ્યમે અમારી જરૂરિયાત કરતાં અમને વધુ પ્રાપ્ત થયું છે. વધારાને અમારે શું કરવું ? કોઈ ને કોઈ ઉપયોગમાં આવે એ ભાવનાએ આપી દઈએ છીએ.' વાતો નીકળે ત્યારે તેને છેડે સહજમાં આવતું નથી. એક બીજા પ્રહરના અંત સમયે સહુએ સાથે ભોજન કર્યું. રાજા દેદા શાહના સ્વભાવથી ખૂબ જ પ્રભાવિત બન્યો અને રાણી પણ વિમલજીના સ્વભાવથી ખૂબ જ હર્ષિત બની. - વિદાય આપતી વખતે રાજાએ એક મોતીની માળા દેદા શાહને પહેરાવી અને મહારાણીએ વિમલશ્રીને વજ નીલમનાં જડતરવાળાં વલય પહેરાવ્યાં. રાજારાણીને નમન કરીને પતિ પત્ની વિદાય થયાં. Page #109 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૧ મું : : રાજાને ભાવ... દા શાહ અને વિમલશ્રી વિદાય થયાં. ત્યાર પછી મહામંત્રી પણ વિદાય થયા અને મહારાજા પોતાના આરામ ખંડમાં ગયા. છે,ી પળ પછી મહારાણી પણ ખંડમાં આવ્યાં. રાજાએ પત્ની સામે જોઈને કહ્યું : “આવ પ્રિયે, દેદા શાહ કેટલા સાદે દેખાય છે” “મને તે તેમનાં પત્ની પણ બહુ સાદાં અને સાત્ત્વિક જણાયાં. આટઆટલું ધન હોવા છતાં તેણે ખાસ કોઈ અલંકારો પહેર્યા જ નહેતા. એક માત્ર સેનાની પાતળી કંઠી, કાનમાં સેનાનાં કર્ણફૂલ અને હાથમાં એક વીંટી. અરે, મને આશ્ચર્ય તે એ વાતનું થયું કે વિમલશ્રીએ કાંડામાં કે બાવડે પણ સુવર્ણ નહોતું ધારણ કર્યું. માત્ર કાચનાં બે કંગન ! આવી સાદાઈ તે મેં પહેલી જ વાર જોઈ.” ખરું છે. સાદાઈ અને સંસ્કાર એ જ નરનારને સાચે શણગાર છે. બંને કેટલાં તંદુરસ્ત હતાં? બંનેનાં નયને કેટલાં તેજસ્વી હતાં ? આટઆટલું રૂપ હોવા છતાં કોઈ પ્રકારનો ઠહેરે નહોતા. આ બંનેને જોયા પછી મને તે એમજ લાગ્યું છે કે રૂપ યૌવનને શણગારવાને કોઈ અર્થ નથી. જેમ સૂર્ય સ્વયં પ્રકારો છે WWW.jainelibrary.org Page #110 -------------------------------------------------------------------------- ________________ રાજાના ભાવ... ૧૦૧ . તેમ રૂપયૌવન પણ સ્વયં પ્રકાશતુ રહે છે.' મહારાજાએ ભાવભર્યાં સ્વરે કહ્યું . રાણી બાજુના આસન પર બેઠી અને મધુર સ્વરે ખાલી : મહારાજ, જો રૂપયૌવન સ્વયં પ્રકાશતું હોય તે સ્ત્રીઓના સાળ શુ...ગારની શી જરૂર ? વિવિધ પ્રકારના સ્વરૂપ મૂલ્ય અને બહુ મૂલ્ય અલંકારાની પણ શી જરૂર ?' * • પ્રિયે, તું મારા શબ્દોને સમજી શકી નહિ. મારું કહેવાતું એ છે કે રૂપયૌવન પેાતે સ્વય' પ્રકાશિત હોય છે. સાળ પ્રકારના શુ‘ગાર અને વિવિધ અલંકારા તા સ્ત્રીઓની શાભા પુરતા હાય છે, અથવા પુરુષના નયન ર્જન માટે હોય છે અથવા ઢળતા યૌવનને ઉપસાવવા માટે હોય છે, પરંતુ સાચા શૃંગાર તા સ્ત્રી પુરુષનાં સુગઠિત દેહમાં રહેલાં નિળ યૌવન અને રૂપમાં રમતા હોય છે. તારું જ ઉદાહરણ લે તે...' < મારું. ઉદાહરણ ? ? ' · હા પ્રિયે, તને પિસ્તાલીસમું ચાલે છે, મને બાવનમુ. તારું યૌવન ઢળવા માંડ્યું છે એમાં તે કોઈ શક નથી, છતાં તું અતિ સુંદર શા માટે દેખાય છે ? તારા દેહને શાભાવનાર શૃંગાર અને અલ કારા સિવાય ખીજું કઈ મને દેખાય છે? એક વાર શૃંગાર અલ કાર વિહીન તું જો તારી કાયા દપ ણ સામે રાખીને નિહાળીશ તા તને પણ પ્રત્યક્ષ થશે કે અલકા અને શૃંગાર સાધને કેવળ કાયાનાં રમકડાં માત્ર છે. એ નથી કાયાને સ્થિરતા આપતાં કે નથી પ યૌવનને બાંધી શકતાં.’ રાણી વિચારમાં પડી ગઈ, તેને થયું કે સ્વામી જે કહે છે તેમાં સત્ય પાયુ` છે. એ પળનાં મૌન પછી રાણીએ કહ્યું : ‘સ્વામી, આપની વાત મારા બળે ઊતરી છે, રૂપ અને યૌવન જ્યાં ખીલેલાં હોય ત્યાં કાયાને કાઈ રમકડાંથી શણુગારવાની જરૂર નથી રહેતી Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ દેઢા શાહ અને કાયા પાતાના ધમ પ્રમાણે ઉત્તરાત્તરપરિવર્તન પામતી જ જાય છે. મારા માથામાં એક પણ શ્વેત વાળ નહાતા. વાળ ખરતા પણ નહાતા. છેલ્લા એકાદ માસથી હુ' જોઈ શકું છું કે માથામાં ચાર છ ધેાળા વાળ દેખાય છે અને કેશમાન કરતી વખતે વાળ ખરતા પણ હાય છે.' બરાબર છે...એજ રીતે યૌવન વિદાય લેતું હાય છે. યૌવન અને રૂપનું સરી જવું એટલુ` ધીમું હોય છે કે માનવી તે પારખી શકતા નથી. વિમલશ્રીનું યૌવન શૃંગાર-અલ કારવિહીન હોવા છતાં શા માટે શાલે છે તે તું સમજી શકી. અને દેદા શાહનું શરીર પણ કેટલું સ્વસ્થ અને સુદ્રઢ છે ? ' " *હા સ્વામી, અંતે પૂર્ણ સ્વસ્થ અને નીરાગી છે. પરંતુ...' ' શુ ? C એક પ્રશ્નના મને કોઈ ઉકેલ સૂઝતા નથી.” · કર્યો. પ્રશ્ન ? ’ " અને નિરોગી, સ્વસ્થ અને સુદ્રઢ હોવા છતાં સંતાન. વિહીન કેમ હરશે ? > < પ્રિયે, સંતાન થવાં કે ન થવાં તે માત્ર સ્વસ્થતા ઉપર કે નીરોગીપણા પર આધારિત નથી, ઘણાં રાગી માણ્યે એવા હોય છે કે જેના ઘરમાં પાંચ સાત બાળકો રમતાં હાય છે અને ઘણા સ્વસ્થ માણુકે એવા પણ હોય છે કે તેનું આંગણું બાળક વગરનું દેખાય છે. જૈન દર્શન તે માને છે કે સંતાન થવાં ન થવાં એ બધું કજન્ય છે. હા. સ્ત્રી કે પુરુષ કોઈ અભ્ય ́તરિક રાગ હેાય તે એમ બની શકે. આ માટે હું એક વાર દેદા શાહને આપણા વૈદરાજને દેખાડવાની ભલામણ કરીશ.’ > ત્યાર પછી સ્વામીને આરામ લેવાની ભલામણ કરીને રાણી પેાતાના ખંડ તરફ ગઈ. Page #112 -------------------------------------------------------------------------- ________________ રાજનો ભાવ... ૧૩ એકાદ સપ્તાહ પછી રાજાએ દેદા શાહને બોલાવ્યા. દેદા શાહ એકલા ગયા. વિમલશ્રી આજે સાધ્વીજીના ઉપાશ્રયે ગઈ હતી. કારણ કે ચાર ઠાણાઓ ગઈકાલે જ વિહાર કરી આવ્યાં હતાં. રાજા રાણી શિરામણ આદિ પ્રાત:કાર્ય પતાવીને બેઠક ખંડમાં આવી ગયાં હતાં. આજ અહીં મહામંત્રી કે કોઈ આવ્યું નહોતું. બંને સામાન્ય વાત કરતાં હતાં અને દેદા શાહની રાહ જોતા હતા. એ જ વખતે આદર સહિત દેદ શાહને બેઠક ખંડમાં લઈ જતે મહા પ્રતિહાર આગે. રાજા રાણીએ ઊભા થઈ 'મીઠી નજરે સત્કાર કર્યો. રાજાએ કહ્યું : “આવ શેઠજી, આજ આપને એક પ્રશ્ન માટે તકલીફ આપી છે તો પ્રથમથી જ હું ક્ષમા માગી લઉં છું.” કૃપાનાથ, હું તો એક નાનો પ્રજાજન છું.' કહી દેદા શાહે રાજા રણને નમન કર્યા. પરરપર કુશળ પૂછાયા પછી મહારાજા દેદા શાહને એક આસન પર બેસવાની વિનંતિ કરી. દેદા શાહ પુન:નમન કરીને સામેની ગાદી પર બેસી ગયા. મહારાણીએ દેદા શાહનું નિરીક્ષણ કરી લીધું હતું. તેઓ સમજી શક્યાં હતાં કે દેદા શાહ માત્ર સુરૂપ છે તેમ નથી પણ વિન યાદિ ગુણોથી અલંકૃત છે, તેજસ્વી છે અને પ્રભાવશાળી પણ દેખાય છે. મહારાણુએ મૃદુ મંજુલ રવરે પ્રશ્ન કર્યો : “શેઠજી મારાં બહેનને સાથે કેમ ન લાવ્યાં ?” મને મહા પ્રતિહારે કહ્યું હતુ પણ ગામના ઉપાશ્રયમાં ગઈ કાલે ચાર સાથીજી મહારાજાએ વિહાર કરતાં કરતાં આવેલાં, એટલે તેઓને વંદન કરવા અને વચ્યાવચ્ચને કંઈ લાભ મળે તો પામવા ગયાં છે. આપ જ્યારે આજ્ઞા કરશે ત્યારે તે આપને મળવા પ્રસન્ન હૃદયે આવશે.' સારું. તો એક બે દિવસ પછી હું મારી દાસીને મોકલીશ.' મહારાણીએ કહ્યું. Page #113 -------------------------------------------------------------------------- ________________ દેદ્દા શાહ < તે આપે એક ઉપકાર કરવા પડશે. આપ રથ કે કાઈ વાહન ન મેાકલશેા. પશુઓથી ચાલતા વાહનામાં બેસવાથી મનને જરા દુ:ખ થાય છે.' દેદા શાહે કહ્યું. < આપે ઘરમાં રચ કે વાહન કશુ રાખ્યુ નથી ?' મહારાજાએ ૧૦૪ પૂછ્યું. C . ‘તા. કૃપાનાથ, ચાલવાના આનદ જતેા કરીને પશુમાને શા માટે હેરાન કરવાં જોઈએ ? ' હસતાં હસતાં દેદા શાહે કહ્યું. તો પછી પરગામ જવું હોય ત્યારે...? ' રાણીએ કહ્યું. દેદા શાહે કહ્યું : ‘ મહાદેવી, એવા પ્રસંગે કાઈ ગાડું કે રથ લાડે લેવા પડે. સંસારમાં રહીને જેટલુ સંભાળી શકાય તેટલુ સારુ એમ અમે અને માનીએ છીએ. અમારા અંગત ઉપયાગ માટે જેટલા અપ પરિગ્રહ થાય તેટલે કરીએ છીએ.' • ઉત્તમ ! આવા કલિકાળમાં આટલું જાળવવું તે પણ માટી વાત છે, શેઠજી, આપ સમા પ્રજાજને એજ અમારી શાના છે અને સાત્વિક પુરુષનાં પુણ્ય પ્રભાવે જ રાજ્ય સુખી અને સ ંતેાષી રહે છે.' મહારાજાએ કહ્યું. સહુને પેાતાની પ્રશંસા ગમતી હોય છે, પણ દેા શાહ એમાં અપવાદરૂપ હતા. તેઓને પ્રશ ંસા ગમતી નહેાતી. તે ધરતી તરફ જોઈને મૌન એસી રહ્યા. મહારાજાએ દેદા શાહ સામે જોઈને કહ્યું : ‘ શેઠજી એક પ્રશ્ન અંગે અમે આપને ખેાલાવ્યા છે. ' આજ્ઞા કરી મહારાજ.' આપના લગ્ન જીવન પર દશેક વર્ષે તે। વીત્યાં હશે...’ ' હા મહારાજ...' " મેં સાંભળ્યુ છે કે આપને આંગણે બાળકનો કલરવ નથી. એ સાંભળીને મને થયું કે આવા પુણ્યશાળીને ત્યાં બાળક ન હોય C Page #114 -------------------------------------------------------------------------- ________________ રાજાને ભાવ... ૧૦૫ તે બરાબર નથી. એથી અમને બંનેને જરા દુઃખ પણ થયું. મારું અનુમાન છે કે આપે કેઈ ઉત્તમ વેદની સલાહ નહિ લીધી હાય.’ “ ના મહારાજ, અમે તો એ અંગે સાવ નિશ્ચિત છીએ. કઈ વૈદની સલાહ લેવાને વિચાર પણ અમને આવ્યું નથી.” “તો પછી આપ બંને માણસોએ યોગ્ય ચિકિત્સા કરાવવી જોઈએ. અમારા વવૃદ્ધ રાજૌદ ભારે વિદ્વાન અનુભવી અને આવા દરદોમાં અતિ નિષ્ણુત છે હું રાજદને તમારા ભવન પર મોકલીશ...બરાબર છે ને?” મહારાજાએ દેદા શાહ સામે નજર કરી દેદા શાહ નીચું જોઈને મૌન ભાવે બેસી રહ્યા. તેમના મનમાં એમ હતું કે ધન, સંતાન કે એવા ભૌતિક સુખની પ્રાપ્તિ પાછળ પ્રારબ્ધ મુખ્ય હેય છે અને પુસ્વાર્થ ગૌણ હોય છે. વળી કેવળ સંતાન માટે ઉપચારને આશ્રય લે તે પણ બરાબર નથી અને મહારાજાએ નિખાલસ ભાવે વૈદરાજને મળવાનું કહ્યું છે, એમની વાતને પાછી ઠેલવી પણ તે બરાબર નથી.” દેદા શાહને વિચારમગ્ન જોઈને મહારાજાએ પ્રશ્ન કર્યો : “કેમ શેઠજી શું વિચાર કરો છો?” “કૃપાનાથ, ભાગ્ય માટે ફાંફાં મારવા તે રાખમાં લીંપણ જેવું જ હોય છે પરંતુ આપની ભાવનાને સત્કારવી તે મારું કર્તવ્ય છે. એટલે હું મારાં પત્નીને પૂછીને આજ રાતે અથવા કાલે સવારે મારા માણસ સાથે કહેવરાવીશ અથવા હું જાતે આવીને કહી જઈશ.' દેદ શાહે કહ્યું. મહારાણીએ તરત પ્રશ્ન કર્યો. “ શેઠાણીજી શું આવવાનો ઈન્કાર કરે એવી આપને દહેશત જેવું કંઈ લાગે છે ? ” ને મહાદેવી, હું પરમ દિવસનું આપને કહ્યું અને તે પૌષધ લઈને ઉપાશ્રયમાં બેઠા હોય તો શું થાય? એટલે હું નક્કી કરીને Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ કેદા શાહ વક શ્રીનિવાસ પાછળના શકતા કહ્યું કહેવરાવીશ.' ત્યાર પછી મહારાજ સામે જોઈને કહ્યું : “આમ તો અમે બંને શૈદરાજના ઘેર જઈશું, શૈદરાજ વયોવૃદ્ધ છે એટલે એમને મારા ઘેર બેલાવવા તે યંગ્ય ન કહેવાય.” રાજા રાણુને આ વાત ગમી ગઈ. ત્યાર પછી કેટલાક સામાન્ય વાત કરીને દેદા શાહ વિદાય થયા. સૂર્યાસ્ત પછી પ્રતિક્રમણ આદિ નિત્ય ધર્મક્રિયાથી પરવારીને દેદ શાહ પત્ની સાથે નગરીના મુખ્યમંદિરે દર્શનાર્થે જવા વિદાય થયા, દેદા શાહે આજ મહારાજા સાથે થયેલી વાત હજી સુધી પત્નીને કહી નહોતી. રાતે સૂતી વખતે નિરાંતે કહેવી એમ મનમાં ધારી રાખ્યું હતું. ત્રણેક શ્રીજિન મંદિરોમાં દર્શન કરીને અને ઘેર આવી ગયાં. કામવાળી એક દાસી પાછળના ઉપવનમાં આવેલી ઓરડીમાં જ રહેતી હતી અને તેને ધણી પણ શેઠના કામમાં રોકાઈ ગયો હતું. બીજી દાસી, રાયણુ અને બીજે એક માણસ બધું પતાવીને ચાલ્યાં ગયાં હતાં. બંને ઘેર આવી ગયાં. સેનું ઘણું બનાવી લીધું હતું અને કોઈને કલ્પના ન આવે તે રીતે ગોઠવીને મૂકી રાખ્યું. દેદા શાહની ભાવના એવી હતી કે સોનું વધારે બનાવવું અને ભવનમાં જ એક ભૂમિગૃહ બનાવીને રાખવું. જ્યારે આ બાબતમાં વિમલશ્રીને વિચાર એ હતું કે કાયાને કંઈ ભરોસો ન ગણાય. વધુ પડતું સેનું શા માટે બનીવવું જોઈએ? જરૂર પડે ત્યારે ક્યાં નથી બનાવી શકાતું ? - શયનગૃહમાં ગયા પછી વિમલએ સ્વામી સામે જોઈને કહ્યું: આપ સૂઈ જાઓ. હું જરા પગ દબાવી દઉં. “તું તારું બધું પતાવીને અહી બેસ. મારે તને એક ખાસ વાત કહેવી છે.” Page #116 -------------------------------------------------------------------------- ________________ રાજાના ભાવ... ૧૦૭ ‘ સારું. હું જરા બહાર તપાસ કરી આવું.' કહી વિમલશ્રી ખંડ બહાર નીકળી. અને સીધી રસોઈગૃહમાં ગઈ ત્યાર પછી તેણે ળીમાં નજર કરી, છેલ્લે આસરીનું દ્વાર બંધ કરી તે લગભગ અધ ઘટિકાએ પુનઃ શયનગૃહમાં આવી અને બેલી : મારું બધું કાય પતી ગયુ છે. કહા શી મહત્ત્વની વાત કરવાના હતા ? ' ‘તું કંઈ કલ્પના કરી શકે છે? ’ " શેઠની બાજુમાં સતાં વિમલશ્રીએ કહ્યું : ‘ મને ગૃપના કેવી રીતે આવે?સિદ્ધાચલજીની યાત્રાને કે ઈ વિચાર આવ્યા છે કે પછી સાનું અનાવવા માટે...' ‘ના પ્રિયે, ગઈકાલે મહારાજાએ મને મેલાવ્યા હતા. આપણે સતાન વિહોણા છીએ તે જાણીને મહારાજા અને મહારાણીને ભારે દુઃખ થયેલું. મે તેમને કહ્યું, અમને આ અંગે કાઈ પ્રકારનું દુઃખ કે ચિંતા છે જ નહિ. એટલે તેઓએ પેાતાના રાજવૈદને તબિયત બતાવવાની સલાહ આપી.’ પછી...' એ હું ના પાડુ` તેા તેઓને દુ:ખ થાય અથવા તેઓની આપણા પ્રત્યેની લાગણીનું અપમાન ગણાય.' આથી મે તને પૂછીને ઉત્તર આપવાનું જ]ાવ્યું હતુ...રાજવૈદને ત તૈયત બતાવવાની મે હા પાડી હતી પણ કચારે તે તારા પર રાખ્યુ હતું.” 6 વિમલશ્રી વિચારમાં પડી ગઈ. આમ તે તેને ઘણી વાર સ્ત્રીઓએ દવા કરવાની કે કેાઈ કંઈ ખાધા હોય તે તેનુ નિવારણ કરવાની કે કોઈ ગ્રહ નડતા હાય ! તે અ ંગે કંઈક કરી છૂટવાની સલાહ આપેલી પરંતુ વિમલશ્રીએ કદી આ પ્રશ્નને મહત્ત્વ આપ્યું નહોતું. તે સ્વામીના હૃદયને સમજતી હતી અને માનતી પણ હતી કે ભાગ્યમાં જે અંકાયું હશે, તે કદી મિથ્યા થવાનું નથી. વિચારમગ્ન બનેલી પત્નીના ખભા પર હાથ મૂકાને દેદા શાહે કહ્યું: ‘વિમલ આવતી Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ દેદા શાહ કાલે સવારે જ મારે મહારાજાને કહેવરાવવાનું છે. બોલ તારે શું વિચાર છે?” આમ તો આપણે બંને સ્વસ્થ અને નીરોગી છીએ....મને કેઈ બીજું કારણ લાગતું નથી. પરંતુ મહારાજાની ભાવનાને આપણે અનાદર કરીએ તો તે ઘણું બેટું ગણાશે એટલે આપને જે દિવસ યોગ્ય લાગે તે દિવસ જણાવો.” સારું. તો હું મહારાજને કહેવરાવી દઈશ કે પરમ દિવસે શુક્રવારે અમે રાજદના ઘેર જઈશું. પરમ દિવસે આમેય આપણે એકાસણું કરવાનું છે. એટલે ભૂખ્યા પેટે જઈ શકાશે.' વિમલથી આ વાતમાં સમંત થતાં બોલી : “બરાબર છે. પરંતુ હું આપને એક વાત કહી દઉં.' શું ?” આમ તે હું નિયમિત ઓગણત્રીસમા દિવસે રજસ્વલા થઉં છું. પણ આ વખતે તેના નિયમિતપણુમાં જરા ખલેલ પડી છે. છ દિવસ ઉપર ચડી ગયા છે.' - દેદા શાહે પત્નીને હૈયા સરસી લેતાં કહ્યું : “પ્રિયે, તો તો શૈદરાજ પણ કંઈક સપષ્ટ નિદાન કરીને જરૂરી માર્ગદર્શન આપશે.” આમ વાતો કરતાં કરતાં બંને સૂઈ ગયાં. સવારે પ્રાતઃકર્મ', સ્નાન પૂજન આદિ પતાવીને દેદા શાહે પિતાના હાટીના વાણોતરને એક ચિઠ્ઠી સાથે રાજભવન તરફ રવાના કર્યો. Page #118 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૨ મું : : દેવગિરિ તરફ મહારાજાએ પોતાના વિશ્વાસુ મહા પ્રતિહાર સાથે રાજ વૌદને સંદેશો મોકલાવી દીધું કે : “ આવતી કાલે મારા મિત્ર સમાન દેદા શાહ અને તેમનાં પત્ની વિમલશ્રી કઈ પણ ખાધા પીધા વગર આપને મળવા આવશે. બનેની તબીયત જોઈ યોગ્ય સલાહ આપવા કૃપા કરશે.' અને શુક્રવારે સ્નાનાદિથી નિવૃત્ત થઈ દેદા શેઠ પતની સાથે રાજ વૈદના ઘેર ગયા ત્યારે હજી દિવસને પ્રથમ પ્રહર પૂરે નહોતો થયો. રાજકીદે બંનેને આદરભર્યો આવકાર આપ્યો અને એક જુદી કુટિરમાં બેસાડ્યા. ચાર પાંચ પરગામના દરદીઓને તપાસ્યા પછી રાજદ કુટિરમાં ગયા. દેદાશાહે અને વિમલશ્રીએ ઊભાં થઈ પ્રણામ કર્યા. રાજૌદ એક ગાભા જેવા આસન પર બેઠા એને બંનેને પોતાની સામેના ચાકળા પર બેસવાનું જણાવ્યું. ત્યાર પછી તેઓએ દેદા શાહ સામે જોઈને કહ્યું ઃ ગઈ કાલે મહારાજને સંદેશો મળ્યો હતો. આપ તેઓના મિત્ર છો તે જાણીને આનંદ થયો. હમણાં હમણાં મેં પણ આપની ઉદારતાની વાત સાંભળી છે. ઘણું ઉત્તમ. ઘણું ઉત્તમ. જે ધન છાતીએ બાંધવા છતાં સાથે આવવાનું નથી, તે ધનનો પરહિત માટે ઉપયોગ કરવો એજ શુભ કર્મને સંચય છે. ત્યાર પછી થોડી પળે Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ દેદા શાહ . સુધી બંને સામે જોઈ ને કહ્યું : · શેઠજી, આપ બંને સંપૂર્ણ સ્વસ્થ, નીરોગી અને સદાચારી છે. એમાં કેાઈ શકી નથી. માનવીના ગુણા, આરાગ્ય અને સ્વભાવના લક્ષણા આકૃતિ ઉપરથી પારખી શકાય છે.’ ‘દાદાજી, આમ તે અમે બંને તંદુરસ્ત, નીરાગી અને સ્વસ્ય છીએ. પરંતુ મહારાજની મમતાને વશ થઈને મારે આપ પાસે આવવું પડયું' છે.' ( કોઈ ચિંતા નહિ. વૈદતું ધર તો પ્રજાના આરોગ્ય વિશ્રામ સ્થાન ગણાય, હું પ્રથમ મારી દીકરીની નાડી તપાસી લઉં......આપની નાડી જોવાપણુ મને કંઈ લાગતુ' નથી.' કહી રાજવૈદે વિમલ શ્રી સામે જોઈને વાત્સલ્યભર્યા સ્વરે કહ્યું : · દીકરી, તારા ડામો હાથ * " બતાવ. વિમલશ્રીએ પેાતાને ડામે હાથ ધર્યાં. રાજવૈદે તેની નાડી હાથમાં લઈ, આંખા બંધ કરી. * લગભગ પા ઘટિકા સુધી નાડી દ્વારા યાગ, પ્રકૃતિ અને સ્થિતિનું દૃન કરી વદરાજે પ્રસન્ન હાસ્ય વડે કહ્યુ : દીકરી, લગ્ન થયાંને દસ વર્ષ વીતી ગયાં લાગે છે.' જી...' ' પણ બાળક માટે ચિંતા કરવાનું કોઈ કારણ નથી. બાળક તે તારા ઉદરમાં જ પેાષાઈ રહ્યું છે. હજી માત્ર પંદર વીસ દિવસ થયા હોય એમ મને લાગે છે. પણ તારે થોડી કાળજી રાખવી પડશે.’ વૈદરાજે હ્યું. પણ * વિમલશ્રી વયાવૃદ્ધ બૌદ દાદા સામે જોયું. દેદા શાહ આશ્રમુગ્ધ બની ગયા હતા. વૈદરાજે કહ્યું : જો દીકરી, જે સ્ત્રીઓને લાંબે ગાળે દિવસ ચડે છે. તે સ્ત્રીઓએ ખૂબ સંભાળવું જોઈએ. થાક લાગે તેવા વાહનમાં બેસવું નહિ, બહુ ભૂખ્યા પેટે રહેવું નહિ, ખાટા, વાયડા અને ભારે પદાર્થાંથી બચવું, વજન Page #120 -------------------------------------------------------------------------- ________________ ઢવિગિર તરે....... ૧૧૧ ઉચકવુ નહિ...દીકરી, તુ સગર્ભા છે એમાં કાઇ સંશય નથી અને તારી કાયામાં કોઇ પ્રકારના રાગ છે નહિ. જેમ જેમ દિવસેા જશે અને તને ખીજો મહિના પૂરા થવા આવશે ત્યારે મેળ, ઊલટી કે અરૂચિ જેવુ લાગે તેા તે અંગેની કાઈ ચિંતા કરવી નહિ. રાજ સવારે તારે કાળા ધરાખનું પાણી પીવું. મે તાલા જેટલી કાળી ધરાખ ચપટી ધાણા અને ચપટી કરિયાતાના ભૂકે એક માટીના પાત્રમાં રાતે દસ તેાલા પાણી નાખીને પલાળવાં. સવારે ચાળી, ગાળીને તે પાણી પી જવું'.' " . બરાબર પણ ' " શુ ?? - અમે જૈન છીએ. આય બિલ, એકાસણા કે ઉપાસના જેવા તપ અવારનવાર કરવાં પડે છે. એટલે આવા વ્રતના દિવસેામાં કાળી ધરાખતુ પાણી લઈ શકાય કેવી રીતે?' વિમલશ્રીએ પૂછ્યું. હું સમજી ગયેા. તારે એક કાળજી ખાસ રાખવી. દર મહિને ઉપવાસ કેટલા થાય છે?? * " એથી ત્રણ.’ • તેા તારે એક ઉપવાસ કરવા. અને એકાસણા, આયખિલ કેટલાં કરવાનાં હાય છે ?' ' ચાર આયંબિલને ચાર એકાસણા કરવાના હોય છે.’ • સમજ્યેા, વારતીથિ પાળતાં હશો.' વિલશ્રીએ મસ્તક નમાવીને હકાર જણાવ્યા, બૈદરા એ પળ વિચારીને કહ્યુ : એ દીકરી તારે મહિનામાં એક ઉપવાસ કરવા, એક આયંબિલ કરવુ, ચાર એકાસણા કરવા અને ચાર બેસણાં કરવાં, તપ જળવાઈ જશે. ભાવનાને બાદ નિહ આવે અને ગર્ભને કોઈ પ્રકારના વાંધા નહિ આવે.” દેદા શાહનું હૃદય તે આ શુભ સમાચાર સાંભળીને જ પ્રસન્ન અની ગયુ હતુ.. તેએ મેલ્યા, તે પછી કોઈ પ્રકારના ઔષધની... Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ દેદા શાહ ના શેઠિયા, ઔષધ તે રોગનું હોય. તમે બંને નીરગી છે અને જયારે કોઈ પ્રકારનું કંઈ પશુ પૂછવું પડે તો આ તમારું જ. ઘર છે એમ માનીને ચાલ્યાં આવજે. મનમાં જરાયે સંકેચ ન રાખશે.” દેદા શાહે અને વિમલશ્રીએ શૈદરાજને નમન કર્યા. રાજદે બંનેને આશીર્વાદ આપ્યા. દેદ શાહે અંગરખાનાં ગજવામાંથી દસ સોનૈયા કાઢીને વૈદરાજ સામે મૂક્યા. વૈદરાજે તરત કહ્યું, “કેમ દેદા શેઠ, આ શા માટે?' માત્ર વિનય...આપ સમા મહાત્માની પૂજા કેવી રીતે કરી શકાય ?” દેદા શેઠે આછી હાસ્યસહ કહ્યું. રાજદે ગંભીર સ્વરે કહ્યું. ભાઈ, મારાથી પાપ ન કરી શકાય, શૈદને ધર્મ છે કે તેની પાસે આવેલા કેઈપણ દરદીને તપાસીને યોગ્ય સલાહ આપવી. આ ધર્મમાં જે દિવસે લેવાને લાભ ઊભો થશે તે દિવસે દની સલાહ સાવ જડ બની ગઈ હશે.” વૈદરાજે કહ્યું. દેદા શાહે ઘણે આગ્રહ કર્યો પણ દરાજ પિતાના નિર્ણયમાં અટલ રહ્યા એટલે દેદા શાહે કહ્યું, “તે મારા પર એક કૃપા કરો.” કઈ એવું શુભ કાર્ય ચીજો જે હું કરી આપું.” વૈદરાજે પ્રસન્ન નજરે જોઈને કહ્યું, “દેદા શાહ, આ નગરીને આશીર્વાદરૂપ એક સુંદર ભોજનશાળા તે તમારા તરફથી ચાલે છે.” છતાં આપ કંઈક સૂચ.” બે પળ વિચારીને વૈદરાજે કહ્યું: “દેદ શાહ, એક વાર તમે પિતા બને. પછી હું આપને કંઈક કામ ચીંધીશ.” એ કરતાં પહેલાં જ કહો. કાયાને શે ભરેસે ? ' તો એમ કરજો અહીંથી ઉજજયની જતાં માર્ગમાં જળાશય ઘણા અ૯૫ આવે છે. એટલે ચાર પાંચ જળાશય બંધાવવામાં આવે તો મુસાફરોને ભારે રાહત મળે.' વૈદરાજે કહ્યું. WWW.jainelibrary.org Page #122 -------------------------------------------------------------------------- ________________ દેવગિરિ તરફ... ૧૧૩ દેદ શાહે પ્રસન્ન વદને કહ્યું: “માત્ર પાંચ નહિ, આસપાસના અન્ય માર્ગો પર જ્યાં જ્યાં મુશ્કેલી છે ત્યાં ત્યાં જળાશય ઊભા કરીશ અને આ કાર્ય હું અહીંના મહારાજનને જ સોંપી દઈશ.” રાજદે દેદ શાહને વસો થાબડ્યો અને કહ્યું: “તમે બંને માણસ ખૂબ જ પુણ્યવાન છે. ભગવાન તમારા હાથે અનેક શુભ કાર્યો કરાવે.” ત્યાર પછી દેદા શાહ અને વિમલશ્રી વૈદ્યરાજને પુન: નમન કરીને વિદાય થયાં. દેદ શાહ અને વિમલશ્રી ઘેર ન જતાં સીધાં નગરીના મુખ્ય મંદિરે ગયાં. ત્યાં ભગવાન શ્રી. જિનેશ્વર પરમાત્માને નમન કરીને બહાર આવ્યાં. બંનેના મનમાં થયું, કર્મની ગતિ કેવી વિચિત્ર છે ? ઘેર બાળક હોય એવી ભાવના થયા કરતી હતી, એ માટે આખો પ્રશ્ન કર્મ પ્રત્યે શ્રદ્ધાપૂર્વક છોડ્યો હતો, કોઈ પ્રકારની ચિંતા કે શું થશે શું નહિ થાય એવી કલ્પના કરતાં નહોતાં, આજ સુધી કોઈ વૈદરાજને કે કોઈ નિષ્ણાત દાયણને પૂછવાનો પણ વિચાર કર્યો નથી અને મહારાજની ભાવના ખાતર રાજવૈદને ત્યાં ગયાં...ત્યાં તે સગર્ભાવસ્થા હોવાથી આશા ઊભી થઈ. ખરેખર કર્મનાં રંગ ન કપી શકાય એવા પચરંગી જ હોય છે. વિમલશ્રી ઘર તરફ ગઈ અને દેદા શાહ દુકાને આવ્યા. દેદા શાહના મનમાં થતું હતું કે એક વાર સારી રીતે સોનું બનાવી લેવું. ક્રિયા માટે ઉપયોગમાં આવતી ત્રણેય વનસ્પતિઓ આ સ્થળે સહજ સુલભ છે. અને બીજે જ દિવસે તેઓએ સો મણ સીસું ઉજજયનથી મંગાવ્યું. સોનું બનાવવા માટેનાં સાધને પણ મોટાં કરાવ્યાં. લગભગ એક સાથે અધમણ સોનું કરી શકાય તેવડા. સાથોસાથ કેરડાનું બળતણું ભેગું કરવું શરૂ કર્યું. દે. ૮ Page #123 -------------------------------------------------------------------------- ________________ દેદ્દા શાહ આઠેક દિવસ પછી દેદા શાહ મહાજનને મળવા ગયા અને રાજવૈદ સાથે થયેલી વાતચીત જણાવી. ૧૧૪ અને મહાજનના આગેવાનને એકત્ર કરી આસપાસમાં જ્યાં જ્યાં જળાશયની જરૂર હોય ત્યાં ત્યાં જળાશયેા બધાવી આપવાની પેાતાની ભાવના જાહેર કરી. મહાજનના આગેવાના ખૂબ જ ખુશ થયા અને મહાજને ખેપિયા માકલીને તપાસ કરાવી. ખીજા ઠેઠ દિવસમાં કયાં કયાં જળાશયની જરૂર છે તે હકીકત મળી ગઈ, ખર્ચના અંદાજ મુકાઈ ગયા અને લગભગ એક્સે કુવા વાવ આદિના સ્વરૂપે જળાશયા બંધાવવાનું નક્કી થયુ.. મિત્રોએએ આપેલા અંદાજ કરતાં પણ વધુ દાન દેદા શાહે મહાજનને અણુ કર્યું. વીસ હજાર સાનૈયા અને જ્યાં જળાશય થાય ત્યાં વિસામે લઈ શકાય એવાં પથ્થરનાં વિશ્રામગૃહે પણ બંધાવવાનું નક્કી કર્યું". વિશ્રામગૃહા સાદાં વિચાર્યું. ત્રણ ખાજી ભીંત, ઉપર અગાસી અને મુક્ત દ્વારવાળું હાટડા જેવું મકાન. આઠ દસ માસે નિરાંતે વિસામે લઈ શકે એવી સગવડતા. આ સમાચાર નગરીમાં પ્રસરતાં વાર ન લાગી. લેાકેા દેદા શાહને વમાન યુગના દેવ માનવા માંડયા. ચારે ને ચૌટે લેકે તેની જ પ્રશંસા કરવા લાગ્યા. લેાક માનસ એવુ હાય છે કે કઈ દાની, તપસ્વી, સત્તાધારી કે જ્ઞાની હોય અને તેની પ્રશંસા કરે ત્યારે ધણી વાર એ પ્રરાસા પાછળ અતિરેક છુપાયા હૈાય છે. અને આવા અતિ રૈકા રજનું ગજ પણ કરતાં હોય છે. અને જો જેની પ્રશંસા થાય તે માનવી કીતિના લપસણુા પથ્થર પરથી લથડે તેા તેની ભારે વિપરીત ગતિ થતી રહે છે. કીતિ, દાન, દાન કે સત્તાના મેહ માનવી માટે વિષરૂપ બની જતા હેાય છે. દેદા શાહ અને વિમલશ્રીએ મનમાં ભારે સ્વચ્છ અને સાબૂત હતાં. તેઓ પ્રશ'સાથી ફુલાતા નહિ અને નિદાથી અકળાતા નહિ. Page #124 -------------------------------------------------------------------------- ________________ દેવગિરિ તરફ... ૧૧૫ વિમલશ્રીએ પણ પેાતાના ભવન પર ગમે તે યાચક આવે તેને કંઈ ને કંઈ તે આપવું જ એ રીતે વ્યવસ્થા કરી જ હતી. અનાજ, કાપડ, કેરી, તાંબિયા વગેરે ઢગલા બંધ રાખવામાં આવ્યા હતા અને વિમશ્રી શ્રીજિન મંદિરેથી પૂજન પતાવીને આવે અને પચ્ચ ખાણુ પાળવા બેસે ત્યારે યાચકાને એ ઘટિયા પંત કઈ ને કઈ દાન આપવું એવો પેાતાના સ્વામી સાથે વિચારીને નિણૅય લીધેા હતા. આમ આવા પ્રસંગે દાન કરવું એ જ સ શ્રેષ્ઠ શુભકાય છે. તેમ સમજીને દેદા શાહ પણ પત્નીને ખૂબ જ પ્રેરણા આપ્યા કરતા. અને દેદા શાહે સુવર્ણ બનાવવુ શરૂ કર્યું. રાજ અધમણુ સાનુ . અને સાબુ રાખવા માટે કરેલા ભૂગર્ભ ગૃહમાં તે સેતું સંભાળપૂર્ણાંક મૂકી દેવામાં આવતું. દુકાન ચાલ્યા કરતી. દેદા શાહ સત્યવાદી, પ્રાર્માણક અને સદાચારી છે એ વાત કેવળ વિદ્યાપુર નગરીમાં જ નહિ, આસપાસના પ્રદેશામાં પણ પ્રસારિત થઈ હતી. એથી દેદા શેઠને ત્યાં થ્રીનાં ઘણાં ઠામ આવતાં અને દેદા શેઠ ઉચિત ભાવ આપીને સાષતા, વેપારીની સાચી જાહેરાત તેની પ્રમાણિકતા અને પ્રતિષ્ઠા છે, દેદા શાહને ત્યાંથી માલ લેવા કે ત્યાં માલ આપવા તેમાં કાઈ ને પણ છેતરાવવાને સંશય રહેતા નહિ. આમ ઘીને વેપાર સારી રીતે વિકસ્યા. વિમલથી દિવસે દિવસે રૂપ યૌવન અને ગાંભીય* વડે વધુ ને વધુ ખીલવા માંડી. જે નારીના રૂપયૌવન પર માતૃત્વની છાયા પ્રસરે છે, તે નારી દિવસે દિવસે અનિશ્વ સુંદરી બનતી જાય છે. ત્રીજો હિના પૂરા થયે. આ દરમિયાન તે બે વાર મહારાણી પાસે પણ જઈ આવી હતી અને દેદા શાહ તે દર સેામવારે રાજ ભવનમાં જતા હતા. તે માટે ભાગે દિવસના પ્રથમ પ્રહરે જ જતા અને મહારાજા સાથે એવડી વાતેા કરી દુકાને ચાહ્યા જતા. Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ ‘દા શાહ વિમલશ્રી સગર્ભા થઈ તે જાણીને તેને હર્ષ ન થાય ? મહારાણી એ વિમલશ્રીની સારસંભાળ રાખવા પિતાની એક અનુભવી વૃદ્ધ દાસીને પણ મોકલી દીધી. - પાંચમા બેઠા ત્યારે તે વિમલશ્રીના રૂપનું તેજ સેળે કળાએ ખીલેલા ચદ્ર માફક ઉજજવળ અને આંખને ઠારે એવું સ્નિગ્ધ બની ગયું હતું. દેદા શાહે સે મણથી પણ વધારે સુવર્ણ બનાવી નાખ્યું હતું. આમ સાર એ જ થઈ ગયા પછી તેઓએ આવી રહેલા ચેમાસા તરફ દષ્ટિ કરીને વિસામો લીધો. દાન આપવાનો ક્રમ વિમલશ્રીએ અને દેદા શાહે બરાબર જાળવી રાખ્યો હતે. અને એક દિવસ સાંજે વાળુ કરવા આવ્યા ત્યારે દેદા શાહે પત્નીને કહ્યું : “વિમલ, પરમ દિવસે મારે દેવંગરિ જવું પડશે.' દેવગિરિ ? ” હા દેવી, બહુ મજાનું તીર્થસ્થળ છે. પાદરમાં જ સુંદર નાનો પર્વત છે. ત્યાંથી આજે જ વાવડ મળ્યા છે કે મહાત્મા શ્રી. સિદ્ધ નાગાને ત્યાં પધાર્યા છે અને થોડા દિવસ રોકાઈને તેઓ હિમાલય તરફ જવાના છે.” “વાહ, પણ આપને આ સમાચાર કોણે આપ્યા ?' “દેવગિરિથી ખાસ એક ખેપિયો આવ્યો હતો. પ્રથમ તે નાંદુરી ગયો હતો અને ત્યાંથી સીધો અહીં આવેલો.” તે પછી એને ઘેર ન લાવ્યા ?” કેવી રીતે લાવું ? મેં ઘણે આગ્રહ કર્યો હતો પરંતુ તે મહામાના કોઈ કાર્ય માટે દક્ષિણ ભારતમાં જવાનું છે. એ તો મને સંદેશા આપીને તરત વિદાય જ થયે. બહુ આગ્રહ કર્યો છતાં તેણે ઘેર આવવાનું ન માન્યું. મેં તેને પ્રવાસ ખર્ચમાં વધે ન આવે એટલે પરાણે સે સોનૈયા આપ્યા.” Page #126 -------------------------------------------------------------------------- ________________ દેવગિરિ તરફ.. ઈ સારું કર્યું...પણ દેવગિરિ જતાં દિવસો કેટલા થાય ?” “સાતથી આઠ દિવસ થાય. હું એક અશ્વ ને એક માણસને લઈને જ જઈશ. આમ તો દેવગિરિ સારું એવું નગર છે. મારે વિચાર છે કે બે એક મણ સેનું સાથે રાખું.” તો પછી એકાદ રથ ભાડે લઈ લ્યો. અને જે માણસ રાખે તે ચેકિયાત જેવો રાખજે પ્રવાસમાં.....” પ્રવાસમાં કોઈ પ્રકારની મુશ્કેલી નહીં પડે. વળી દેવગિરિ પહોંચ્યા પછી કદાચ દસ પંદર દિવસનું રોકાણ ત્યાં થઈ જાય.” તે તો આપને પાછા ફરતાં એકાદ મહિને સહેજે થઈ જવાનો. હા દેવી, વખતે વધારે દિવસે થાય એવું જણાશે તો હું તરત સંદેશ મોકલીશ. પણ તારે વૈદરાજની સૂચના જરાયે વીસરવાની નથી.' વિમલશ્રી સ્વામી સામે જોઈને આછું હસી. બીજે દિવસે સવારે દેદા શાહ રાજભવનમાં ગયો ત્યારે તેણે સામાન્ય સ્વરૂપે દેવગિરિ જવાની વાત કહી. મહારાજાએ તરત રાજને રથ રાજના બે ચેકિયાતે મોકલવાની વાત કરી એને દેદા શાહને સ્વીકારવી પડી. Page #127 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૩ મું : : મહાત્માનું મિલન ? વગિરી નગરીને રસ્તે કંઈક પહાડી અને નદીઓવાળા હતો, પરંતુ દેદા શાહ છ દિવસે મધ્યાદ્દન સમયે લગભગ ગામના પાદરમાં પહોંચી ગયા. નગરી સમૃદ્ધ અને સહામણું હતી. દેદા શાહ જેનેની એક પાંથશાળામાં ઉતર્યા. પાંથશાળાના મુનીમે બે ઓરડા કાઢી આપ્યા. દેદા શાહે મુનીમને કહીને સાથે આવેલા એકિયાતે, રથચાલક, નોકરને માટે જમવાની વ્યવસ્થા કરી. પિતાને આજ એકાસણું હતું એટલે તેઓએ માર્ગમાં જ સાથેનું ભાતું વાપરી લીધેલું. ઉકાળેલા પાણીને મારિ સાથે હતો અને તેમાં પણ હતું. આ રીતે સઘળી વ્યવસ્થા કરી, વસ્ત્રો બદલાવી, જળપાન પતાવી લીધું અને પછી દેદા શાહ મુનીમ પાસે ગયા. સુનીમે બે હાથ જોડી નમન કર્યા. દેદા શાહે વળતા નમન કરી પૂછયું : “ગામના પાદરમાં એક આંબાવાડી છે તે કયાં આવી ? ” આંબાવાડી તો છે. પણ એક કેસ દૂર છે. કંઈ કામ હોય તે જણાવે. આંબાવાડીનો માળી મારો પરિચિત છે.” મુનીમે કહ્યું. Page #128 -------------------------------------------------------------------------- ________________ મહાભાનું મિલન ! ૧૧૯ ખાસ કેઈ કામ નથી. મારે ત્યાં જવું છે. અહીંથી કોઈ ડમણી કે એવું મળશે?” હા શેઠજી. આપને જ્યાં રહેવું ? ક્યાંથી આવવું થયું અને કઈ તરફ જવાનું છે ?” મુનીમે પ્રશ્ન કર્યો. હું વિદ્યાપુર નગરીને રહેવાસી છું. મારું નામ છે દેદા શાહ, અને હું આ નગરીમાં જ કામે આવ્યો છું.’ વિદ્યાપુરવાળા દેદા શાહ આપ પિતે ? અરે અમે તો આપની પ્રશંસા ઘણી વાર સાંભળી છે. આપના દર્શનથી આજ અમે ધન્ય બન્યાં. આ તે મેં માત્ર ધર્મશાળાના નિયમ ખાતર પૂછયું હતું. આપને આંબાવાડીએ જવું હોય તે હું વાહન મંગાવી દઉં છું.” મુનીમ જાણે ભારે હર્ષમાં આવી ગયો હતો. થોડી વાર પછી એક ડમણું આવી ગઈ અને દેદા શાહ આંબાવાડીએ જવા વિદાય થયા. સૂર્ય અસ્તાચળ તરફ પ્રયાણ કરી રહ્યો હતો. ડમણું જાણે તાલબદ્ધ ગતિએ ચાલી રહી હતી. દેદા શાહના મનમાં હતું કે, મહાત્મા નાગાર્જુન મળી જાય તો ઘણું ઉત્તમ! એમની કૃપાથી હું આજ પાંચમાં પૂછાઈ રહ્યો છું. જે તેઓએ મારા પર કૃપા ન કરી હતી તે આજ મારી ને વિમલશ્રીની કોણ જાણે શી યે દશા હેત ?” આવા વિચારોમાં ને વિચારમાં ડમણી આંબાવાડયામાં આવી પહોંચી અને હાંકનારે વછેરા જેવા નાના દેખાતા અને ઊભો રાખ્યો. દેદા શેઠે ચારે તરફ જોયું. આંબાવાડિયું અતિ સહામણું હતું. દેદા શેઠ હળવેથી નીચે ઉતર્યા ત્યાં આંબાવાડિયાને માલિક દેડ આવી પહોંચ્યો અને બે હાથ જોડી બોલ્યો : “પધારે શેઠજી, શી આજ્ઞા છે ?” “આ આંબાવાડિયામાં કોઈ મહાત્મા પધાર્યા છે ?” “હા શેઠજી, તેઓ સામે દેખાતી કુટિરમાં બિરાજે છે.” Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ * તેઓ એકલા છે કે સાથે કાઈ..? ' ' ના હૈ ના એકલા ડરામ છે.' • એમના દર્શીતે જવું છે.' કહી શેઠે ડમણીવાળાને કહ્યું ; દા સાહે 'ભાઈ તુ આટલામાં જ રહેજે. હું થોડી વારમાં જ પાછા આવું છું.’ મણીવાળાએ ‘ જેવી આજ્ઞા ' એમ કહીને ડમણીના અને ' છેડયો. દેદા શાહ માળીએ બતાવેલી કુટિર તરફ ચાલવા માંડયા. દશેક કમ ગયા પછી તેઓએ માળી સામે જોઈ ને કહ્યું : · માળી, આ ગાડીવાળાને ભેાજન મળી શકશે ?' ' . હા શેઠજી......' • તેા તું એમને જમાડી લેજે અને ઘેાડા માટે પણ જોગાણુ વગેરે આપજે. લે આ પૈસા.' કહી દેદા શેઠે અંગરખાનાં ગજવામાંથી એક રૌખમુદ્રા કાઢીને માળી તરફ ફેંકી. ત્યાર પછી તે ચાલવા માંડયા. રૌખમુદ્રા જોઈને માળી તેા ખુશ થઈ ગયા. કત્યાં ખેચાર ત્રાંબીઆ તે કચાં રૂપાનાણું ! દેદા શાહ કુટિરની સામે પહોંચ્યા. ચાર પાંચ આમ્રવૃક્ષોના ઝૂંડ વચ્ચે આ સાદી ને નાનકડી કુટિર ભારે રળિયામણી લાગતી હતી. સૂર્યાસ્ત થઈ રહ્યો હતે. સાયંગાન ગાતાં ૫ ́ખીએ પેાતાના માળે એકત્ર થઇ રહ્યાં હતાં. જાણે સમગ્ર સિને શ્રમ સહીને મીઠા વિશ્રામ લેવા ન આવી રહ્યાં હોય ! ક્રેટિરને કાઈ પ્રકારનું બારણું હતું નહિ. દેદા શાહ પ્રસન્ન ભાવે અને ઉલ્લાસિત હુયે કુટિરની નાની એસરીમાં ગયા, સામે જ કુટિરના મુખ્ય ખંડ હતેા. તેમાં એક મૃગચમ પર સિદ્ધ નાગાર્જુન તાલપત્ર પર કાઇક લખી રહ્યા હતા. દેદા શાહે અંદર દાખલ થઈ ઘણા જ હ ભર્યા સ્વરે કહ્યું: Page #130 -------------------------------------------------------------------------- ________________ મહાત્માનુ' મિલન ! ૧૨૧ મહાત્મનના ચરણ કમળમાં દાસાનુદાસના ત્રિવિધ નમ:સ્કાર' આમ કહીને તેઓ ધરતી પર મસ્તક નમાવીને ઢળી પડયા. સિદ્ધ નાગાર્જુને દેદા શાહ તરફ જોતાં જ વાત્સલ્યભર્યા સ્વરે કહ્યું : • આવ દેા. દરેક વાતે કુશળ છે ને? દેા શાહે મહાત્માના ચરણ પર હાથ મૂકી પ્રસન્ન હૃદયે કહ્યું : ‘ આપની કૃપાથી દરેક વાતે કુશળ છું. આપ અહી' આવ્યાને સદેશા મળ્યા કે તરત હું વિદ્યાપુરથી નીકળી ગયા હતા. કૃપાળુ, કહે: આપની તબિયત તા સારી છે ને ? યાત્રામાં આપ કઈ તરફ ડુશા તે તે હું જાણી શકયે! નથી. નહિ તેા એવા કેાઈ તી સ્થાને અવશ્ય દર્શન કરવા આવત.’ : ( સાધુને દેહના દુ:ખની કોઈ ચિંતા રહેતી નથી...વળી એની સામે રાગ કે વિપત્તિ શું મેળવવા આવે? હું સ્વસ્થ અને કુશળ છું. પણ તું વિદ્યાપુરથી આવ્યે તે કેમ બન્યું ? શું નાંદુરીને છેડયું છે ? ' . ' હા, મહાત્મન, આપે આપેલી રીતે પ્રમાણે મે' સુવણ બનાવ વાના પ્રારંભ કર્યાં હતા. પરિણામે નાંદુરી નરેશને મારા પ્રત્યે સ’શય જાગ્યા. હું એક ગરીબ માનવી આટલું ધન કયાંથી મેળવતે હઈશ, એ સંશયના કારણે મારા પર એ નવી વિપત્તિ આવી પડી.' આમ રહીને દેદા શાહે નાંદુરીને કેવી રીતે ત્યાગ કયેર્યાં અને વિદ્યાપુર કેવી રીતે પહોંચ્યા સ્થંભન...પાર્શ્વનાથ ભગવંતની યાત્રા વગેરે સર્વ વાત ટૂંકમાં કહી સંભળાવી. ' આખી વાત સાંભળ્યા પછી મહાત્મા નાગાર્જુને કહ્યું દેદા શાહ, જીવનમાં જે કંઈ બને છે તે આપણા સારાં માાં કર્માંનાં ફળ રૂપ હોય છે, તું આકરી કસેાટીમાંથી પાર ઉતર્યાં અને સત્યને વળગી રહ્યો તે જ તારા શુભ કમેર્માંનાં ઉદયનુ' ચિહ્ન છે. વિદ્યાપુરીમાં ફાવી તા ગયું છે ને ?' Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ દેદ શાહ મહાત્મન, રાજાને ભાવ સારે છે અને નગરીનાં માણસ પણ નિરુપદ્રવી છે. વળી આપની આજ્ઞા મુજબ અને આપના ઉપદેશને નજર સામે રાખીને હું સેનાના રંગમાં સપડાયો નથી, તેમ વૈભવ વિલાસને સુખના સાધન માની શક્યો નથી. સેનું બનાવ્યા કરું છું. વિદ્યાપુરમાં ત્રણેય વનસ્પતિ પુષ્કળ છે. એટલે ઘણી સરળતા પડે છે. તે સુવર્ણ મટે ભાગે હું શુભ માગે વ્યય કર્યો કરું છું. પુણ્યાગે ઘરવાળી પણ સુશીલ, સંસ્કારી અને ધર્મપ્રિય મળી છે.” મહાત્માએ દેદા શાહના માથા પર હાથ મૂકીને કહ્યું : “વત્સ, હું પરમ દિવસે અહીંથી ચાલ્યા જવાનો છું. હવે તો છેક હિમગિરિ જવાનું છે. કદાચ ત્યાં બે ત્રણ વર્ષ થાય અથવા કોઈ આશ્રમમાં કાયમ માટે રહી જઉં, મનમાં તને એકવાર જોઈ લેવાની ભાવના હતી એટલે મેં અહીંથી એક ખેપિયે પાઠવેલ. મને ખાતરી જ હતી કે તું આવવાને.” “ શું આપ આ ઉંમરે હિમાલય...” વચ્ચે જ મધુર હાસ્ય સહિત મહાત્મા બેલ્યા : “દેદા, સંસારને અંચળો દૂર કરી વૈરાગ્યને આશ્રય લેનાર સાધુને ઉંમરનો કોઈ હિસાબ હોતો નથી. એ તો જે દિવસે ભગવાં ધારણ કરે છે તે જ દિવસે સમજી જતો હોય કે આ કાયા કોઈની થઈ નથી ને કેાઈની થવાની નથી. સંસારના દરેક પ્રાણીઓએ પોતાના આયુષ્યકર્મ પૂરાં થયે આ કાયા ગમે તે પળે છોડવાની છે. જીવની ઈચ્છા ન હોય, મમત્વને એક વિરાટ ખટકો હોય અને કાયાને જાળવવા માટે કેટિટિ ઉપાય કરી ચૂકી હોય તે પણ જે મારું નથી તે મારું કેવી રીતે રહે? સર્વ શાસ્ત્ર વેત્તાઓએ આ સત્યમાં ક્યાંય મતભેદ ઊભો નથી કર્યો. વળી વર્તમાન જન્મનું તો જે કર્તવ્ય હોય તે કરી છૂટયા પછી આવતા જન્મની પણ કંઈક તૈયારી કરવી જોઈએ ને ? આ શબ્દો સાંભળી ને દેદા શાહનાં નેત્ર પલવ સજળ બની Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩ મહાત્માનું મિલન ! ગયાં. તેણે કંઈક ભીના સ્વરે કહ્યું : “કૃપાળુ, દેશમાં રહીને શું આવતા જનમ અંગેનો કોઈ પુરુષાર્થ...?” વચ્ચે જ મહાત્માએ કહ્યું : “બધું થઈ શકે છે. પણ સાધુ તો જ્યાં જાય ત્યાં તેને દેશ જ છે. મારા પ્રત્યેનો તારે ભક્તિભાવ તને મહાવિષ્ટ કરી મૂકે તે હું સમજું છું. પણ મારે વિચાર હવે જુદો જ છે. જ્ઞાન, વિજ્ઞાન, કલા, સાહિત્ય, કાવ્ય વગેરે કઈ ચિરકાલિન છે જ નહિ. વળી હિમગિરિની યાત્રા કરીને હું સીધો ત્રિવિટપ જવાને છું. ત્યાં એક શૈલગુહા આવેલી છે. આ ગુહામાં જ્ઞાનારાધનની અપૂર્વ સગવડતા છે. તું તે જૈન છે એટલે તેને ખ્યાલ હશે કે જૈન દર્શનના એક મહાજ્ઞાની આચાર્ય ભગવંત શ્રી ભદ્રબાહુ સ્વામી થઈ ગયા હતા ! હા. જેઓ સમર્થ હતા અને નેપાલથી આગળ ક્યાંક રહેતા હતા. અમારા એક મહા પુરુષ ભગવાન સ્થૂળભદ્રજી ત્યાં પૂર્વનું જ્ઞાન લેવા ગયા હતા.' બસ એજ મહાપુરુષે એક શૈલ ગુહામાં જ્ઞાનારાધનને એક મહામંડપ રચ્યો છે. એમની પરંપરાના હવે માત્ર ચાર જ તિવયે ત્યાં બિરાજે છે અને તત્ત્વજ્ઞાનનાં અમૃતનું પાન કરીને વિરક્ત દશામાં રહે છે. મારી ભાવના તેઓ પાસે જઈને રહેવાની છે અને જન દર્શનનાં મહાન તત્વ જ્ઞાનને હૈયામાં પચાવવું છે. દેદા, મને સમજાયું છે કે સંસારનું કેઈપણ જ્ઞાન કે વિજ્ઞાન, કોઈપણ ચમત્કાર કે સજન જન તરવજ્ઞાનની હરોળમાં મૂકી શકાય તેમ નથી. તો પછી આયુષ્યને અંતિમ છેડે શા માટે ત્યાં ન લેંપવો !” દેદા શાહ શું બોલે ? બે ઘડી મૌન છવાયું. ત્યાર પછી દેદા શાહે કહ્યું : “ ગુરુદેવ મારી એક ભાવના છે.” નાદુરી પ્રદેશમાં આપ જ્યાં રહેતા હતા ત્યાં એક ધર્મશાળા, મંદિર અને ભજનગૃહ બનાવું...” Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ મહાત્માએ દેદા શાહના વાંસા પર ધમ્બે ‘ નહિ મેટા, એવા સ્મરણેાના વનમાં જઈશ નહિ. સ્થળ છે કે ત્યાં કાઈ યાત્રાળુ આવે નહિ એ તે। થઈ જશે. તુ તારે તીર્થસ્થાનેામાં ભાજનગૃહા યાત્રિકોને લાભ મળે.' વાત વાતમાં રાત્રિના પ્રથમ પ્રહર પૂરા થવા આવ્યેા હતા. દેદા શાહે વિદાય લીધી. દેદ્દા શાહ મારીને કહ્યું : વળી તે એવુ આપે!આપ નષ્ટ બનાવજે જેથી : બીજે દિવસે ચૈત્યદર્શીન, સ્નાન શ્રીજિનપૂજન આદિ કાર્યા પતાવીને દેદા શાહ મહાત્મા નાગાનને મળવા આવ્યા. ખૂખવાતા કરી, વિવિધ કાર્યો અ ંગે માર્ગદર્શન લીધું. સાંજનું વાળુ પણ માળીને કહીને ત્યાં જ કર્યું અને રાતે પાતાના ઉતારે પાછા ફર્યાં. જતી વખતે મહાત્માએ કહ્યું, · દેદા શાહ, શુભ કાર્યમાં જરાયે વિલંબ ન કરતે. હું તેા આવતીકાલે વહેલી સવારે ચાહ્યા જઇશ એટલે ધમમાં અટલ રહેજે; તારી સાદાઈ એજ તારા શણગાર છે. આવતી કાલે વહેલી સવારે તુ આંટા ન ખાઈશ.' દેદા શાહે સજળ નયને ામણીમાં બેસી ગયા હતા. મહાત્મા નાગાનને પશુ દેદા શાહને મળ્યા પછી પૂરતા સતેષ થયેા હતેા કે તેએએ સુપાત્રના હાથમાં પેાતાની સુવણૢસિદ્ધિ સાંપી છે. અને વહેલી સવારે સિદ્ધ નાગાર્જુન ભગવંતનું સ્મરણ કરીને કુટિરમાંથી બહાર નીકળ્યા. માળી ત્યાં જ ઊભા હતા; માળીએ સાષ્ટાંગ દવત કર્યાં અને પ્રશ્ન કર્યો : ‘ ભગવત, હવે આપના દનને યાગ કયારે મળશે ? ’ ભાઈ, સાધુને કાઈ બરાસે! નહ. હિમાલયથી યાત્રાએ જઉં છુ. તુ ભગવાનને ભૂલીશ નહીં.' દહી મહાત્મા આગળ વધ્યા. આંબાવાડિયાના દ્વાર પામે આવતાં જ દેદા શાહની ડમી આવતી દેખાણી. * Page #134 -------------------------------------------------------------------------- ________________ મહાત્માનું મિલન ૧૨૫ મહાત્મા ઊભા રહી ગયા... માળી પણ ડેમણી સામે જોતા ઊભા રહી ગયા. ચેડીજ પળામાં ડમણી આવી પહોંચી. દેદા શાહ ઝડપથી ઉતરીને ઉતાવળી ગતિએ ઝાંપા પાસે પહોંચ્યા કઈ પણ મેલ્યા વગર તે મહાત્માનાં ચરણમાં ઢળી પડયો. મહાત્માએ તેને પ્રેમથી ઊભા કર્યાં અને હૈયા સરસા દબાવ્યા. કહ્યું:“મેટા,મેં તે તને ના પાડી હતી ને !' ‘ હું સમજું` છુ.... પશુ જીવ કેમ માને? હવે તે આપનાં દર્શનની આશા કેવી રીતે ઊભી થાય? મહાત્મન આપ સુખ શાતામાં રહેજે. આપના ઉપદેશનું પાલન એ જ મારું ક બ્ય બનશે.' કહેતાં કહેતાં દેદા શાહ ગળગળા થઈ ગયાં. ત્યાર પછી ધમ માં સ્થિર રહેવાનુ` કહીને મહાત્મા ચાલતા થયા 'તે તેમની પાછળ થોડે સુધી ગયા...પણ આ વૃદ્ધ મહાત્માની ગત એટલી ઝડપી હતી કે બંનેને શકાઈ જવુ પડયુ હતું. પ્રાત કાળના સમય હતેા... ઉષા દર્શનને ઘેાડી વાર હતી અને મહાત્મા દૃષ્ટિ મર્યાદાથી દૂર થયા ત્યારે દેદા શાહ અને માળી પાછા ફર્યાં. માળી જોઈ શક્યો કે દેદા શાહ પેાતાના ખેસના છેડા વડે આંસુ લૂછી રહ્યા છે. 'તે ઝાંપા પાસે આવ્યા. * દેદા શાહે ડમણીમાં એક રોપ્યમુદ્રાની કેથળી રાખી હતી તે અહાર કાઢીને માળી તરફ ધરતાં એસ્થેા : ‘ ભાઈ, ગુરૂદેવની આટલી પ્રસાદી સંભાળજે. એક હજાર રૂપૈયા છે... તારે જે કાંઈ લાવવુ કરવું હોય તે ખુશીથી ખરીદછે.’ માળી દેદા શાહના ચરણમાં ઢળી પડયો. દેદા શાહ ડમણીમાં બેઠા અને ડખણી ધર્મશાળા તરફ વિદાય થઈ. દેદા શાહ સ્નાન પૂજનથી નિવૃત્ત થઈ પેાતાના ઉતારે આવ્યા. ગામના ઉપાશ્રયમાં પેાતાના ચાર શિષ્યા સાથે એક મુનિવર બિરાજતા હતા એને હજી થેઢા દિવસે રાકવાના હતા. આ સમાચાર દેદા Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ દેદા શાહ શાહને આજે મંદિરમાંથી પ્રાપ્ત થયા હતા. એટલે તેઓ પોતાના માણસને ઉતારે રાખી ઉપાશ્રયે જવા નીકળી ગયા. ઉપાશ્રય બહુ દૂર નહતો...તેઓ પૂછતા પૂછતા પહોંચી ગયા, મુનિવરને ભાવપૂર્વક વંદના કરી ત્યાં બેઠા. ઉપાશ્રયના સામે ખૂણે દસ બાર જૈન આગેવાને ચર્ચા કરવા બેઠા હતા. આઠેક જેટલા જૈને મહારાજ શ્રી સામે બેઠા હતા. એક શ્રાવક સામે જોઈને મહારાજશ્રી કહી રહ્યા હતા : આપની વાત સાચી છે, ઉપાશ્રય ભારે જીણું બની ગયા છે. સંભવ છે કે આવતા માસામાં કદાચ તૂટી પડે એ સિવાય અન્ય બે ઉપાય સાવ નાના હોવાથી ત્યાં માંડ પચાસ માણસ વ્યાખ્યાનમાં બેસી શકે. સાધ્વીજીઓ માટે ઉપાશ્રય સારો...પણ આ ઉપાશ્રયને જીર્ણોદ્ધાર થાય તે ગામ માટે ઉત્તમ છે.” બીજા એક શ્રાવકે કહ્યું : “આમ તે આ ઉપાશ્રય પાયામાંથી કરવામાં આવે એવું જેને ઈચ્છે છે.” નગરમાં ઘણા જૈન પરિવારો એવા છે કે જો તેઓ ધારે તો ક્યાંય હાથ લાંબો કરવા જવું ન પડે... અમે તે એમ જ માનીએ છીએ કે શુભકાર્યમાં ધન કોઈ દિવસ આડું આવતું નથી.” બીજે ખૂણે બેઠેલા આગેવાને ઊભા થઈ ગયા હતા અને સહુ મુનિ મહારાજ પાસે આવ્યા. એક આગેવાને કહ્યું : “અમારા સ ઘપતિ આજે સાંજે ઉજજ્યનીથી આવી પહોંચશે એટલે આવતી કાલે વ્યાખ્યાન પછી અમે બધા અહીં વિચારણા કરશું.” મુનિરાજશ્રીએ માત્ર પ્રસન્નતા દર્શાવી. અને સહુ નમન કરીને જવા માંડ્યા. દેદા શાહ પણ નમન કરીને બહાર આવ્યા. તેઓ એટલું જાણી શકયા હતા કે ઉપાશ્રય બાંધવા માટે આવતી કાલે આગેવાને મળશે. Page #136 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૪ મું : : દેદા શાહની ભાવના સવારને પ્રથમ પ્રહર લગભગ અડધે વીતી ગયો હતે. દેવગિરિનગરીના શ્રાવક ઉપાશ્રયનાં એકત્ર થઈ ચૂક્યા હતા. ઉજજ. નીથી ગઈ સાંજે પાછા ફરેલા નગરશેઠ પણ આવી ગયા હતા. દેદા શાહ પણ સેવાપુજાથી પરવારીને આવ્યા હતા અને પોતે અજાણ્યા હોવાથી મહારાજશ્રીને ભાવપૂર્વક વંદના કરીને એક ખૂણામાં બેસી ગયા હતા. | મુનિવરશ્રીએ વ્યાખ્યાનનો પ્રારંભ નવકારમંત્રની આરાધનાથી શરૂ કર્યો. મઠ અને ગંભીર સ્વર. વિશુદ્ધ વિચાર નવકારમંત્રનાં શબ્દ જાણે સાંભળનારના પ્રાણમાં પ્રકાશ વેરી રહ્યા હતા. મુનિ મહારાજે દાનધન ઉપર પ્રવચન શરૂ કર્યું. દાન આપવાથી સંચયની મૂછનો ત્યાગ થાય છે અને દાન આપનારના કર્મોને ક્ષય કેવી રીતે થાય છે તેના બે એક દાખલા આપીને દાન એ સંસારીઓ માટે ત્યાગનું એક પ્રતીક છે, અપરિગ્રહની આરાધના છે અને શુભ કર્મોન ઉપાર્જનને એક ભવ્ય પુરુષાર્થ છે તે વાત કહી. ભૂતકાળના દાનેશ્વરીઓને દાનથી પ્રાપ્ત થયેલાં ફળોનાં દાખલા સાથે દાનને મહિમા કેટલાં અપર છે તે વાત જણાવી. Page #137 -------------------------------------------------------------------------- ________________ દેા શાહ દેદા શાહ એચિતો સાંભળી રહ્યા હતા. તેમના મનમાં થતું હતું કે આવા ઉપાધ્યેા બંધાવવા તે ભારે પુણ્યનું ઉપાર્જન અને છે. એક તેા ઉપાશ્રયમાં સાધુ સ ંતો પધારે, ધમ અને ત્યાગને કોષ્ટ પ્રચાર થાય. ભગવંતની વાણીનેા શ્રેાતાને લાભ મળે, ઘણા ભાગ્યશાળી આત્માઓ જ્ઞાન દ્વારા લવને તરી જવાનુ મૂળ પ્રાપ્ત કરી શકે. ઉપાશ્રય એ તે ત્યાગ માગ ની તરણી ગણાય. આવે ભભ્ય ઉપા– શ્રય બનાવવાની મને તક મળે તે કેટલું ઉત્તમ ? આવા વિચારાને બળ આપે એવુ જ મુનિશ્રીનુ` પ્રવચન હતું. પ્રવચન પૂરું થયા પછી ઉપાશ્રયના એક ખૂણામાં આગેવાને જવા માંડયા અને ખીજા શ્રાવકે મહારાજને નમન કરી કરીને બહાર નીકળવા માંડયા. દેદ્દા શાહ પણુ મહારાજને વંદના કરીને આગેવાન શ્રાવકે જ્યાં ભેગા થયા હતા તે તરફ ગયા અને સાધી એને વંદન કરીને એક તરફ એસી ગયા. ૧૨૮ નવા ઉપાાય બનાવવાની ચર્ચાને આર્ભ નગરશેઠ દ્વારા થયેા. તેઓએ કહ્યું : ‘ આપણે! આ ઉપાશ્રય માટે ભેગે જણું બની ગયે છે. જે સારા વરસાદ પડે તે! મને ભય છે કે ઉપાશ્રય ધખી પડે. વળી આવા જીણુ ઉપાશ્રયના અંગે આપણે કોઇ મુનીવરને ચાતુર્માંસ માટે નિમત્રણ આપી શકતા નથી. આપણે ગઈ સાલ આ ઉપાયને ફરીથી કરવાને વિચાર કર્યાં હતા, પરંતુ તે વખતે આપણા સધમાં મતભેદે ઊભા થતાં આપણુ` કા` અપૂર્ણ રહી ગયું હતું. તે વખતે આ ઉપાશ્રયને મેટા બનાવવામાં ઉપયેાગી થઈ પડે એવા આને લાગતાં એ મકાન પણ મળી શકે એમ હતાં. આજપણ તે ખતે મકાને આપણને મળી શકે એમ છે, અને જો આપણે ખંતપૂ ક પ્રયત્ન કરીએ તે! ચાર મહિનામાં ઉપાશ્રય પૂરેશ કરી શકાય એમાં કોઇ સશય નથી. પણ મુશ્કેલી એ છે કે એને ખર્ચે એટલા બધા આવે એમ છે કે એના ખર્ચ ને પ્રાધ આપણા સંઘ કરી શકે તે Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ દેદા શાહની ભાવના શક્ય નથી. એટલે આ માટે આપણું સંઘના ચાર છ આગેવાનોએ ઉજનિ, નાંદુરી આદિ નગરોમાં ફાળા માટે બે એક મહિના જવું પડશે.” એક આગેવાને વચ્ચે જ પ્રશ્ન કર્યોઃ “ગઈ સાલ તમે સ્થપતિ સાથે આ ઉપાશ્રય અંગે કંઈક વાત તો કરી હતી. તેણે ખર્ચનું અનુમાન કેટલુંક આપ્યું છે ?' આને આ ઉપાશ્રયના પાયા પર જીર્ણોદ્ધાર કરવો હોય તે માત્ર દસ હજાર રીપ્યમુદ્રાઓનો ખર્ચ આવે અને ભળતાં મકાને લઈ વિશાળ ઉપાશ્રય બનાવીએ તે લગભગ સીત્તેર હજારનો ખર્ચ થાય. પણ મેં ઉપાશ્રયની મજબૂતી, ઉપાશ્રયના અંદરના ભાગમાં આવેલી શ્રીપુજની ગાદી પાસે પદ્માવતી દેવીના મંદિરની રચના અને વ્યાખ્યાન મંડપ વગેરે વિશાળ બનાવવા હોય અને મુની મહા. રાજાઓ માટેનાં નિવાસગૃહે તૈયાર કરવાં હોય તો લગભગ વધુમાં વધુ એક લાખ રૌમુદ્રાઓનો ખર્ચ આવે.” નગરશેઠે કહ્યું. અહાહા ! એક લાખ રૂપિયા ! રાજાને દરબારગઢ પણ દસ પંદર હજારમાં થઈ જાય. આટલા રૂપૈયા ભેગા કરતાં પાંચ વરસ થઈ જશે. આપણો સંઘ આટલે બેજ ઝીલી શકે એ નથી. આ કરતાં બે પાંચ હજાર રૂપૈયા ખરચીને વટાવુકીને રંગરોગાન કરાવવા શું ખોટા ? અપાસરો કાંઈ સાંકડે છે નઈને ચોમાસા પહેલાં બધું થઈ જશે.” એક વૃદ્ધ શેઠિયાએ કહ્યું. પછી તે ચર્ચાને વળાંક જુદે જ લેવાઈ ગયો. આજના સંજોગોમાં આટલું નાણું ભેગું કરવું ભારે કઠણ છે, ભવ્ય ઈમારત શા માટે કરવું જોઈએ, જે ભાગ નબળો છે તે સુધારી લેવો, વાટાવંટી કરાવીને ફરતે ઘીસીને લેપ કરાવવો, એ વરસની આવરદા મળી જશે. ને અપાસરો ભર્યોભર્યો થઈ જશે. આ રીતે વળાંક વળી ગયાં. દેદા શાહ જોઈ શક્યા કે આ સંઘ નાણું કાઢવામાં ભારે WWW.jainelibrary.org Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૯o દેદા શાહ નબળાઈ બતાવનાર છે. આ વિચાર આવતાં જ તે ઊભા થયા અને બોલ્યા: “શેઠિયાઓ, હું એક સેવક છું. બેચાર દિવસથી આપને અતિથિ બન્યો છું. સ્વાભાવિક આપની ચર્ચામાં મને રસ પડ્યો અને હું પણ એક સ્વામી ભાઈ હોવાથી આપની સાથે કંઈક વાત કરવા પ્રેરાયો છું. આ ગામને શ્રીસંઘ સામાન્ય નથી, સમૃદ્ધ અને ભાગ્યવંત છે, એ ધારે તો આ ઉપાશ્રયને વિરાટ બનાવી શકે છે. ગઈ કાલે મેં આ ઉપાશ્રય બરાબર જોયા છે. સાવ જીર્ણ બની ગયો છે અને તેના પર થાગડ થીગડ કરવામાં આવે તે પણ તેની આવરદા વધી શકે એમ નથી. હું આ૫ શ્રીસંઘ સમક્ષ એક પ્રાર્થના કરું છું કે આ ઉપાશ્રયનું વિરાટ રૂપ બનાવવાની મને આજ્ઞા આપો. અને એક પણાને પુણ્યને લાભ આપવાની કૃપા કરો. હું આ ઉપાશ્રયના નિર્માણમાં જે કંઈ ખર્ચ થશે તે હર્ષપૂર્વક આપવા તૈયાર છું ” આટલું કહીને દેદા શાહ પિતાના સ્થાને બેસી ગયા. સમગ્ર શ્રીસંઘના આગેવાને વિચારમાં પડી ગયા. કેટલાકના મનમાં થયું કે આ તક શાસનદેવે સામે ચાલીને આપી છે તો વધાવી લેવી. કેટલાંકને એમ પણ થયું કે આવી માગણી સ્વીકારવાથી સંઘની આબરૂ શું રહે? અને એક અજાણ્યા માનવીને વિશ્વાસુ પણ કેમ કરી શકાય...” આમ વિવિધ પ્રશ્નો ને વિચારો વચ્ચે સંઘના આગેવાને ગંભીર બની ગયા હતા. એક માણસે નગરશેઠ સામે જોઈને કહ્યું, “શેઠજી, આપ જ માર્ગદર્શન આપો તે વધારે ઈષ્ટ છે.” આપ સર્વના વિચારે જાણ્યા વગર હું શું માર્ગદર્શન આપું ?” નગરશેઠે કહ્યું. તરત પેલા વૃદ્ધ આગેવાન ઊભા થયા અને બેલ્યાઃ “ જુઓ ભાઈઓ, જે અજાણ્યા શ્રાવકે આપણી સામે પોતાની ભાવના વ્યક્ત કરી છે તે ઉત્તમ હોવા છતાં મારે કહેવું જોઈએ કે વ્યક્તિ WWW.jainelibrary.org Page #140 -------------------------------------------------------------------------- ________________ હૈદ્રા શાહની ભાવના ૧૩૧ કરતાં શ્રીસંઘ મહાન છે. જો આપણે પરાયાની માગણીના સ્વીકાર કરીએ તે આપણા શ્રીસંઘની આબરૂ શી રહે? શ્રીસંઘના ગૌરવ ખાતર પણ આપણે જે કંઈ અને તે આપણી રીતે જ કરવું જોઈ એ.’ આ વૃદ્ધ આગેવાનના વિચારાને અનુમેદન આપનારા પાંચ છ સભ્યા મળી ગયા. એકે તેા ઊભા થઈને કહ્યું: ભાઈઓ, સામે કાઈ ના મહેલ દેખાય એટલે આપણે આપણા ઝુંપડા પાડી નાખવા જોઈ એ તેસુયેાગ્ય નીતિ ન કહેવાય. અને દેવગિરિના સંધ સૈકાઓથી પોતાની રીતે કામ કરતા જ રહ્યો છે. એનુ કાઈ કામ અટકયું નથી. તે। પછી આપણે જે ગૃહસ્થને ઓળખતા નથી, જેના આપણુને કૈાઈ પરિચય નથી અને જેના અંગે આપણે કશું જાણતા નથી એવા એક અજાણ્યા ગૃહસ્થની ઈચ્છાને સ્વીકારવી તે આપણા શ્રીસ ંઘનુ ધાર અપમાન ગણાય. નગરશેઠજીને તે। મારી પ્રાથના છે કે પછેડી જેવી સાડત્ય ખેંચવામાં કોઈ પ્રકારનું દુષણ ગણાતુ નથી. દેદા શેડ ઊભા થયા અને સહુ સામે બે હાથ જોડ્યા. દરેક સભ્યા દેદા શેઠને જોઈ રહ્યા હતા. સાવ સાદા ને કઈક મેલે વેષ! માથાની પાઘડી ગુલાબી રંગની હતી, પણ તેના પર મેલના જાણ્યે થર જામ્યા હતા. હાથમાં હીરામાણેકની કે એવી બહુમૂલ્ય વીંટી પણ નહાતી. ગળામાં એક સેનાની પાતળી કંઠી હતી. તે પણ ખજુરીના ચાલુ ધાટની ! કાંય વેઢ નહિ. કડાં નહિ અને જુવાનિયા ! દેદા શાહે કહ્યું : ‘ મારા પૂજ્ય વડીલા અને સાધમિક સ્વજને, મેં જે ભાવના વ્યક્ત કરી છે તે અત્રેના શ્રીસ ંઘનું અપમાન કરવાની મનમાં ઇચ્છા રાખીને નથી કરી, હું એક શ્રાવક છું, પરગામના રહીશ હું અને અહીં ચાર પાંચ દિવસથી આવ્યે છુ. મેં આપની ચર્ચા સાંભળી હતી અને પૂજ્ય મુનિ મહારાજશ્રીની વાણી પણ સાંભળી હતી. મને થયું કે મારા હાથે આવું શુભ થાય તે કંઈક શુભ કર્મ બાંધી શકું. આ સિવાય મારા મનમાં અન્ય કોઈ હેતુ નથી. વળી આપ સહુને ખાતરી થાય એટલા ખાતર એ પણ < Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ દેદા શાહ જણુવ્યું છે કે આ ઉપાશ્રયનો તમામ ખર્ચ હું ભેગવીશ પરંતુ ઉપાશ્રય શ્રીસંઘને જ ગણાશે. મારા નામની કે મારા દાનની કોઈ પ્રકારની નોંધ ન થાય તે હું વધારે રાજી થઈશ.” એક બટકબોલે તરત બોલી ઊઠયો; “ભાઈ, તમારી વાત સાચી છે પણ શ્રીસંઘ એવી રીતે અજાણી વ્યક્તિને સંમતિ આપી પિતાનું નાક હાથે કરીને ન કપાવે.” શેઠજી, મારે નામની જરૂર નથી, તખ્તીની જરૂર નથી, કીર્તિની પણ જરૂર નથી. પછી શ્રીસંઘની નાનપ કયાંથી જશું? મારી તો આગ્રહભરી પ્રાર્થના છે કે મને આ લાભ લેવા દે. ખર્ચ માટે હું જરાય લેભ નહિ રાખું. એક લાખ તો શું બે લાખ રૂપિયા ખર્ચ થશે તે હું ભોગવી લઈશ. અને સારામાં સારા કારીગરો રોકીને સે વર્ષમાં તેને વાટ પણ ન ખરે એવું કામ કરાવવાની મારી ઈચછા છે. દેદા શાહે કહ્યું. ચાર છ જણા આછું હસ્યા. પેલો બટકબાલ કંઈક વ્યંગભર્યા વરે બોલ્યો : “ત્યારે તે તમે અપાસરે સોનાને પણ બનાવી દેશે કાં ?' હા શેઠિયા, હું તો નાને માનવી છું. પણ શ્રીસંઘ મને ઉદાર હૃદયે રજા આપતા હોય તે હું આ વિશાળ ઉપાશ્રયને સેને મહાવવા પણ તૈયાર છું.’ દેદા શાહે શાંત ભાવે કહ્યું. દેદા શાહના આ શબ્દો કોઈને બળવાળા લાગ્યા તે કોઈને ફાસ જેવા પણ લાગ્યા. સોનાના અપાસરો બનાવનારના કપડાં લતા કંઈ આવાં મેલાઘેલાં ન હોય. તેને ગળે તો હીરાને કંઠે ઝૂલતો હોય ! નગરશેઠે શાંત ભાવે કહ્યું: “શેઠજી આપ આ નગરીમાં કેટલા દિવસથી પધાર્યા છો?” Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩ દેદા શાહની ભાવના ચાર પાંચ દિવસ થયા છે.” આપ કોના પરાણ છે ?” • હું તે શ્રીસંઘને સેવક છું. મારા એક પોપકારીને મળવા આવ્યો હતો. અહીં હું શ્રીસંઘની ધર્મશાળામાં ઉતર્યો છું.” દેદા શાહે કહ્યું. “ આપનું નિવાસસ્થાન ક્યાં આવ્યું ? આપનું શુભનામ જણાવશે ?” દેદા શાહે એવા ને એવા શાંત સ્વરે કહ્યું : “ મૂળ સાત પેઢીથી હું નાંદુરીને વતની છું. પણ હવે હું વિદ્યાપુર નગરીમાં રહું છું. ત્યાં ભારે જથ્થાબંધ ઘીને વેપાર છે. મારું નામ છે દે.” દેદ ! સાંભળનારાઓના હૈયા પર જાણે આશ્વર્યને પડઘો. પડવ્યો ! નગરશેઠે તરત ખુલાસે કર્યો : “આપ પોતે જ દેદા શાહ ?” “ હા શેઠજી... બધાંએ હર્ષથી કહ્યું : “અરે આજ તો તમારી નગરી પાવન થઈ ગઈ. શેઠજી, તમે ઉપાશ્રય બનાવો. શ્રીસંઘની સંમતિ છે. શ્રીસંઘ આપ સમા ભાગ્યશાળીને ઉદારતાપૂર્વક ઉપાશ્રય કરાવવાની મંજૂરી આપે છે.” દેદા શાહનાં નયને હર્ષના કારણે સજળ બની ગયાં. તેણે બે હાથ જોડી સહુને નમન કરતાં કહ્યું: “ આપ શ્રીસંઘે આજ મારા ઉપર મહાન ઉપકાર કર્યો. મારા જીવતરને ઓપ આપે. ખરેખર આપ મારા માટે મહાન ઉપકારી બન્યા છે. હું આપનો આભાર ક્યા શબ્દોમાં માનું ? શેઠીયાઓ, મારી એક પ્રાર્થને આપે સ્વીકારવી પડશે.” આપ શ્રીમાનને જે કહેવું હોય તે મુક્ત મનથી કહે. આપને નજરે નથી જોયા, પણ આપની નામના સાંભળીને અમે જરૂર ધન્ય બન્યા છીએ. ફરમા.” નગરશેઠે કહ્યું. Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ કેદા શાહ ઉપાશ્રય બંધાવવામાં જરાયે કરકસર ન થવી જોઈએ, સો વર્ષ સુધી તેની એક કાંકરી પણ ન ખરે એવું કામ બનવું જોઈએ, ઉપાશ્રય બનાવવામાં દેદા શાહનું નામ પણ ન આવવું જોઈએ. અને શ્રીસંઘ સમક્ષ હું બોલી ગયો છું તે વચન નિરર્થક ન જવું જોઈએ. અર્થાત ઉપાશ્રયને સોને મઢવાની અને અનુમતિ મળવી જોઈએ.” નગરશેઠે ઊભા થઈ દેદા શાહને બાથમાં લેતાં કહ્યું: “શેઠજી, આપ નિશ્ચિંત રહે, ચાલો આપણે મુનિવર પાસે જઈએ અને એમની નિશ્રામાં જય બોલાવીએ.” ઉપાશ્રયના સામેના છેડે ઢાળેલી પાટ પર હજી મુનિ મહારાજ બેઠા હતા. તેમની સામે પાંચસાત શ્રાવકે પણ બેઠા હતા અને ત્યાં બેઠા બેઠા શ્રીસંઘના આગેવાનોની ચર્ચા સાંભળી રહ્યા હતા. થોડી જ પળોમાં સંઘના આગેવાનો દેદા શાહ સાથે આવી પહોંચ્યા. સહુએ વિધિવત્ નમન કરીને બેઠક લીધી. દેદા શાહે પણ મુનિ ભગવંતના ચરણ સ્પેશ કરીને બેઠક લીધી. નગરશેઠે કહ્યું : “પૂજ્યશ્રી, આપણું અતિથિરૂપે વિદ્યાપુર નગરીના દેદા શાહ આજ પાંચેક દિવસથી અહીં આવ્યા છે તેઓએ વિશાળ ઉપાશ્રય બનાવી આપવાની શ્રીસંઘની અનુમતિ માગી છે. આવા મહા દાનીને અનુમતિ આપવી એ ઉત્તમ છે એમ સમજીને અમે સહુએ આદેશ આપવાને વિચાર કર્યો છે.” મુનિશ્રીએ દેદ શાહ સામે જોઈને કહ્યું : “દેદ શાહ, આપને મળવાને વેગ નથી બન્યું પરંતુ જે શાસનમાં સાધુઓ નિષ્ઠાપૂર્વક પિતાનાં મહાન વ્રતોનું પાલન કરતા હોય છે તે શાસનને શ્રાવક વર્ગ કે છે તે અમારે નજરમાં રાખવું જ પડે છે. એ દષ્ટિએ હું આપના નામ અને કાર્યથી પરિચિત છું. તમારી ચર્ચા અહીં બેઠાં અમે સાંભળી છે. આદેશ તે મનથી આપી જ દીધું છે પરંતુ Page #144 -------------------------------------------------------------------------- ________________ હૈદા શાહની ભાવના ૧૩૫ નિયમ પ્રમાણે આવતી કાલે વ્યાખ્યાન સમયે શ્રીસ ંઘ મળશે ત્યારે નગરશેઠજી આદેશ આપશે.’ • કૃપાળુ, ઉપાશ્રય સેાનાનાં પાત્રો વડે મઢવાની મારી ભાવના સાકાર અને એ રીતે મને આદેશ મળવા જોઈ એ.’ દેદા શાહે કહ્યું. · આપની ભાવના સર્વાંત્તમ છે. પરંતુ સાધુએએ તે પેાતાના ત્રતા અને વ્યવહાર ધર્મના વિચાર કરવા જોઈ એ. કચન અને કામિનીનાં ત્યાગીએ સાનાના ઉપાશ્રયમાં એક પળ માટે પણ શાલી શકે ખરા ? જે વસ્તુના ત્યાગ કર્યાં હાય તેને સ્પર્શી શું વ્રત ભંગ ન કરે ? વળી વ્યવહારિક રીતે ઉપાશ્રયને સેાનાના પાત્રો વડે મઢાવીએ તો લૂટ, ચેારી ને કાઈતું મન બગડે એવા ભય સતત રહ્યા કરે. તે સિવાય અન્ય ધી એના પ્રાણમાં ઈર્ષાના ભાવ પણ જાગે; એટલે સુવણ થી મઢવાની વાત બરાબર નથી, દેદા શેઠ, ઉપાશ્રયની રચના તે છેલ્લા કેટલાક સૈકાએથી થઈ છે. સાધુ, ત્યાગી, મુનિ કે એવા નિરૂપદ્રવી આત્માએ તે। વન-ઉપવનમાં પથા રહે. આત સાધ્વીજી મહારાજાનાં વ્રત, તપ જળવાય એ હેતુ લક્ષમાં રાખીને જ ઉપારામાગારની રચના પૂર્વે થઈ હોવી જોઈએ અને ઉપાશ્રયે મેટે ભાગે ધર્મારાધનના હેતુ નિમિત્તે માત્ર સ ંસારીએ માટે યેાજાયા છે. એટલે આપ એવા આગ્રહ રાખ્યા સિવાય ઉપાશ્રય બનાવશે તે તે ધર્માં કરણીનું અને સાધુ સ ંતાના વિરામનુ પ્રતિક બનશે.’ ૮ ભગવત, મારા આ ગ્રહ પાછળ ખીજી' એક કારણ છે.' કહા.’ હું સમજણા થયે ત્યારથી અસત્ય ખેલતા નથી, જે હું મત્સ્યેા છું તે પ્રમાણે ઉપાશ્રયમાં સાનાને ઉપયેાગ ન કરું તે। મને મિથ્યાવચનને દોષ લાગે; આપે જે ભયસ્થાન બતાવ્યાં છે તે હું ખરાખર સમજુ છું. તે આપ મને એવા મા બતાવે કે જેથી L Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૩ કૈા શાહ હું મિથ્યા. વચતી ન ખતું અને આપ કહા છે તે રીતનેા ઉપાશ્રય બનાવી શકું.' દેદા શાહે કહ્યું. બધા વિચારમાં પડી ગયા. ઘેાડી પળેા પછી મુનિશ્રીએ કહ્યુ` : • દેદા શેઠ આપની ભાવના સવ અનુકરણીય છે. આપને નામ માટે કીતિ કે એવા કાઈ મેહ નથી તે નાનીસૂની વાત નથી, પણ્ મને એક મધ્યમ માર્ગ સૂઝે છે. આ ઉપાશ્રયમાં પૂજ્ય શ્રી પૂજતી ગાદી છે અને તેની જમણી તરફ શ્રી પદ્માવતી દેવીનું નાનું મંદિર છે. આપ ઉપાશ્રયમાં શ્રી પદ્માવતી દેવીના મંદિરને જરૂર સેાના વડે મઢાવી શકા છે. એમ થવાથી આપ મેથ્યુ મિથ્યા નહિ થાય અને ઉપાશ્રયને આદશ જળવાઈ રહેશે.’ આ માગ સહુને બેસી ગયેા. ત્યાર પછી હ્રષ, આનંદ અને ઉલ્લ્લાસપૂર્વક સહુ ઊભા થયા. * એ અહાર નીકળ્યા પછી નગરશેઠે દેદા શાહને કહ્યું : હવે મારા પર એક કૃપા કરો. આપ ધર્મશાળામાં રહેા શ્રીસધ માટે ભારે શરમાવાતું ગણાય. આપની સાથે હું આવું છું. ત્યાંથી આપને જે કંઈ સરસામાન હોય તે વાસમાં લઈ આવીએ. નગરશેઠની ભાવનાના અનાદર કેમ થઈ શકે ? દેદા શાહ, તે અમારા એમ જ થયુ. બીજે દિવસે વ્યાખ્યા વખતે આખા ઉપાશ્રય ચિકકાર ભરાઈ ગયેા. કારણ કે આ વાત છાની રહી શકી નહોતી, તેથી સ્ત્રી પુરુષા વગેરે ઘણા આવ્યા હતા. ધમ શાળાએ મારા અતિથિ મહારાજ સાહેબે માંગલિક કહીને સાદાઈથી જીવવામાં કેટલે લાભ છે અને ચિત્ત પરિગ્રહમાં ખૂંચતું નથી તે વાત પોતાની શૈલીમાં જણાવી અને દેદા શાહના દાખલા આપતાં કહ્યું : · વિદ્યાપુર નગરીના ાવરત્ન શ્રી, દેશ શાહ આજ આ નગરીના શ્રીસંધના પાણા ' Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ દેદા શાહની ભાવના બન્યા છે. તેઓનું નામ તો તમે સાંભળ્યું હશે. તેઓ દાન ભાવનાને જાણે વરેલા છે. નામ કે કીતિને જરાયે મેહ રાખ્યા વગર તેઓ દાન આપતા જ રહે છે. તમે તેઓની સાદાઈ જોઈને આશ્ચર્ય પામી જશો. અંગ ઉપર એક વાણિયાને શોભે એવાં સાદાં વસ્ત્રો અને એક પાતળી સેનાની કંઠી સિવાય કશું ધારણ કરતા નથી. હું ગઈકાલે જ જાણી શકો છું કે તેઓ માત્ર સાદા છે એમ નથી પણ મિથ્યા વચન કદી બેલતા નથી. એક સુશ્રાવકનાં સઘળાં લક્ષણે તેમના વદન પર અંકિત થયેલાં છે. આવા નિરાભિમાની શ્રાવક કંઈ વૃદ્ધ નથી પણ પાંત્રીસેક વરસનો જુવાન છે. અને પરિગ્રહનો જીતનાર છે. તેઓએ આ નગરીમાં એક ભવ્ય ઉપાશ્રય બંધાવવાનું મનથી નક્કી કર્યું છે. આ અંગે સઘળી માહિતી આપશે.” પ્રવચન પૂરું થયા પછી નગરશેઠે અને બીજા આગેવાનોએ ઉપાશ્રયના નિર્માણ અંગેની માહિતી આપી અને ત્યાર પછી સહુએ હર્ષોલ્લાસપૂર્વક શ્રી દેદા શાહની ભાવનાને વધાવી લીધી. દેદા શાહે ઊભા થઈ સકળ સંઘને નમન કર્યા, ત્યાર પછી મહારાજશ્રીનાં ચરણ કમળમાં મસ્તક મૂકી કહ્યું: “ કૃપાળુ, હું આજ ધન્ય બની ગયો.” મહારાજશ્રીએ સૂર્યમંત્રથી સિદ્ધ કરેલે વાસક્ષેપ દેદ શાહના મસ્તક પર મૂક્યો. Page #147 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૫ સુ: • < ગરરોઢના ભવન પર આવ્યા પછી ભોજનાદિથી નિવૃત્ત થઈ તે દેદાશાએ કહ્યું : આજ રાતે શિલ્પશાસ્ત્રી આવશે ને ? ' · ા શેઠજી, પેલા મ્'ને મકાને પણ મળી જશે, પરંતુ આ ચેોમાસા પહેલાં ઉપાશ્રય કેવી રીતે થશે?’ મને પણ એ પ્રશ્ન સતાવે છે. છતાં આપણે કા ના પ્રારંભ કરવા જોઈએ. અને આવતી કાલે મારા તરફથી શ્રી. સંધને જમણુવાર કરવાના છે.’ આવતી કાલે જ ? ' ‘ હા. કારણ કે મારાથી વધારે રોકાઈ શકાય એવા સ`યેગા નથી અને બીજું કામ આજ ધ્યાન પછી પતાવવાનુ છે.' < ફરમાવે..’ * > આ નગરીમાં સેાનાને ભાવ શું છે ? . : રાજાની ભાવના વેચવા જઈએ તે સાડાબારને જઈએ તે! તેરના ભાવ પડે.’ ' તાલે જાય અને લેવા ત્યારે તે ઉજ્જયની કરતાં કંઈક ભાવ ઊંચા લાગે છે.' Page #148 -------------------------------------------------------------------------- ________________ શેઠ કલાકે ફેક નગરો જ લઈ રાજાની ભાવના હા શેઠજી, અડધો ટકે ભાવ ઊંચે જ રહે છે. કારણ કે અમારે ત્યાં તેનું ઉજજનિથી જ આવે છે. સોનાના ભાવનું કેમ પૂછવું પડયું ?” મારે થોડુંક વેચવું છે...' કેટલુંક છે...?' બે મણના આશરે. સાથે જ લઈને જ આવ્યો હતો. બે મણ સોનું ! નગરશેઠ તો ચમકી જ ગયા. જે માણસ બે મણ સેનું સાથે ફેરવતો હોય તેના ઘરમાં કેટલું સંઘરાયું હશે? નગરશેઠ કહ્યું: ‘આપનું સોનું વેંચાઈ જશે. મારું હાટ પણ સોના ચાંદીના વેપારનું છે અને બીજા પણ દસ બાર ઝવેરીએ સેનાચાંદીનો વેપાર કરે છે. આપણે ઘડીક આરામ લઈને જઈશું ત્યારે સોનું લેતા જઈશું. ત્યાં ગયા પછી વેપારીઓને બેલાવશું. હમણાં સોનાની કંઈક અછત છે. એટલે આજને આજ વેંચાઈ જશે.” તે આવતી કાલના શ્રીસંઘ જમણ માટેની વ્યવસ્થા કેવી રીતે કરશું ? હું તો અહીંને સાવ અજ છું એટલે આ બધું કામ આપે જ લેવું પડશે.” “આપણું સંઘમાં લલુશા ભારે હોંશિયાર છે. જમણવારના કામમાં તો તેને જેટે નહિ મળે. અહીં સાંજના જમણને રિવાજ છે ” નગરશેઠે કહ્યું. “ભલે. અમારે ત્યાં પણ સંધ કે નકારશીનું જમણ દિવસના ત્રીજા પ્રહર પછી જ થાય છે. સંભાળ એટલી રાખવી પડે છે કે સૂર્યાસ્ત પહેલાં રસોડું સમેટાઈ જવું જોઈએ.” બરાબર છે.. અમારે ત્યાં પણ તેમજ છે. હવે મિષ્ટાન શું બનાવશુ?” ઉત્તમમાં ઉત્તમ મિષ્ટાન બનાવીએ. જમણવારમાં જરાયે લેભ નથી રાખવો. આપણે નેકારશી જમાડીએ તો ?” Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ દેદા શાહ - “હું પણ એજ કહેવાનો હતો. માત્ર દસ ઘર દિગંબરોનાં છે. એ લેકે સંપ રાખે છે.” તો પછી નકારશી જ કરે. એ માટે જે વિધિ હોય તે કરવામાં મને કઈ વાંધો નથી.” આજ રાતે થાળી પીટવી પડશે. તે થઈ જશે. વિધિમાં તે નગરશેઠની આજ્ઞા લેવી જોઈએ. એ આપને મળી ગઈ છે. જમણ વખતે નગરશેઠને એક પાઘડી ને સવા રૂપિયો શ્રીફળ સાથે ચાંદલે કરીને આપવાનો. શ્રીસંઘ તરફથી પણ આપને પાઘડી બંધાવવામાં આવશે, અને ચાંદલો કરવામાં આવશે. નકારશીમાં નાનાં મોટાં કેટલાં માણસો જમશે ?” આમ તે પાંચસેને સીત્તેરનો સમુદાય છે. આપણે રસોઈ સે માણસની વધારે કરાવવી પડે છે. દેરાસરના પૂજારી, માળી, વસવાયાં વગેરેને પ્રસાદી રૂપે થાળીઓ આપવી પડશે. “બરાબર છે. તો આપ એક હજાર રૂપિયા રોકડા મગાવી રાખજે. દરેક જમનારાઓને ચાંદલો કરીને પ્રભાવના રૂપે એક એક રૂપિયા આપવાની મારી ભાવના છે.” દેદા શાહે કહ્યું. “અતિ નહિ કહેવાય ! એ કરતાં એક એક થાળી આપીએ. રૂપિયાની ચાર પાંચ મળશે.” નગરશેઠે કહ્યું. આપવામાં વળી લભ શા માટે ! બધાં વસવાયા જે સંઘના હોય તે સર્વને પ્રભાવના આપવાની છે.” દેદ શાહે કહ્યું. પછી વાતમાં વિશ્રામને સમય રહ્યો નહિ. જળપાન કરીને બંને પગપાળા નગરશેઠની પેઢી તરફ ગયા. કારણ કે દેદા શાહ મોટે ભાગે પશુઓવાળા વાહનમાં બેસતા નહોતા. માર્ગમાં દેદા શાહે જોયું દેવગિરિનાં લોકે તંદુરસ્ત અને સુખી દેખાય છે. બાળકે પણ ચખાં અને મસ્ત દેખાય છે. સ્ત્રીઓ તરફ નજર કરવાની દે શાહને ટેવ નહોતી. અને બંને નગરશેઠની બે બારણાવાળી Page #150 -------------------------------------------------------------------------- ________________ રાજાની ભાવના ૧૪ વિશાળ દેખાતી પેઢી પર પહોંચ્યા. નગરશેઠના બંને દીકરાઓએ પેઢીનું કામ સંભાળી લીધું હતું. બંનેને પરણાવ્યા હતા અને બંને સંસ્કારી તેમજ માતૃ પિતૃ ભક્ત હતા. નગરશેઠે ઘણું જ આદર સહિત દેદા શેઠને પોતાની બાજુમાં ગાદી પર બેસાડયા. ત્યાર પછી બે માણસોને ઘેર સેનાના બે કોથળા લાવવા રવાના કર્યા અને પોતાના મોટા દીકરાને આઠ દસ ચેકસી. ઓને બોલાવવા મોકલ્યા. એક વાતરને લલુકાકાના ઘેર રવાના . લગભગ એકાદ ઘટિકા પછી વેપારીઓ આવી ગયા. ત્યાં તો સેનાની લગડીઓવાળી મણમણની બે કોથળીઓ પણ આવી ગઈ. ભાવતાલની વાત શરૂ થઈ. એક ઢાળિયે કાઢીને તેને કસ કાઢવો શરૂ થશે. તેનું નિર્ભેળ હતું. આવું સોનું તો ભાગ્યે જ પ્રાપ્ત થાય. સે ટચનું સેનું. સાડા બારને પાંચ ઢિંગલાના ભાવે સોનું વેંચાઈ ગયું. અધમણ સેનું નગરશેઠે રાખ્યું. દેઢમણ સોનું અન્ય વેપારીઓ લઈ ગયા. બધા વેપારીઓના ગયા પછી દેદા શેઠે કહ્યું : “નાણાં તમારે ત્યાં જમા રાખજે. મારે કંઈ જરૂર નથી. આશરે બેતાલીશ હજાર આવશે. ચાલીશ હજાર ઉપાશ્રયના ખાતે જમા કરજે. બાકીનામાં જમણું વગેરે પતી જશે.' ત્યાં તો લલુકાકા આવ્યા. સાઠ વરસને ખડતલ પુરુષ, દુબળી કાયા પણ મોઢા પર તેજ ઘણું...તેમણે તેર વરસની વયે ચોથાવતની બાધા લીધી. અને ખાધે પીધે સુખી હતા. પિતે કોઈ પ્રકારને ધંધો કરતા નહિ. બે મોટા ભાઈ ધંધો કરતા. બંને પરણેલા હતા. નગરશેઠે લલ્લ શાહને આરદપૂર્વક બેસાડયા. પછી તેઓએ દેદાનો શાહનો પરિચય આપ્યો અને આવતી કાલે નકારશીના જમણની વાત કરી. Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ દેદા શાહ લલ્લ શાહે દેદા શેઠ સામે જોઈને કહ્યું : “શેઠીયા, તમારાં વખાણ તો ખૂબ સાંભળ્યાં છે. પૂર્વની પુન્યાઈને આ સદુપયોગ વિરલા જ કરતા હોય છે બોલો શેઠીયા આવતી કાલની નોકારશીમાં શું શું બનાવવું છે? અમારે ત્યાં તે મોટે ભાગે સુખડી ને સેવ, ગાંઠીયા ને તળ્યા ચૂરમાના લાડવા, શીરા ને મગ આ પ્રમાણે થતું હોય છે. દાળ ભાત પણ ખરા. આવતી કાલે તીથિ નથી એટલે લીલું શાક પણ થઈ શકશે.' શેઠજી, મારે વિચાર તે જે ઉત્તમ હોય તે બનાવવાનું છે.” ઉત્તમ તો મગની દાળને શીરે ગણાય છે.” તો તે બનાવે. સાથે બે શાક, કુલવડાં, પાપડ, ચટણી, મગની દાળ, ભાત, કઢી.” દેદા શેઠ વાકય પૂરું કરે તે પહેલાં જ નગરશેઠ બોલી ઊઠયા : “આ તે ઘણું સરસ થઈ પડશે.” પછી લલ્લ શાહ સામે જોઈને કહ્યું : “લલ્લુભાઈ, આ બધી સામગ્રી તૈયાર થઈ શકશે?” તમારે કશી ચિંતા ન કરવી. મગની દાળ વાટવા માટે હું પંદર ગોલણને કહી દઈશ... કાછીયાઓને અત્યારે જ કહી દઈશ કે લીલાં શાક સવારનાં આપી જાય...કારેલાં અને કેળુ ગવારનાં બે શાક સરસ થશે. મગની લચકા દાળ, સારા માયલા ચોખા અને કઢી. આમાં ક વખત લાગે તેમ હતો. આપણે છસો માણસોની રસાઈ કરવી પડશે.” દેદા શેઠે કહ્યું : “કાકા, આપને જે યોગ્ય લાગે તે કરવાનું ખર્ચમાં કોઈ પ્રકારને ખટો લોભ નહિ કરવાને. મારે સહુ સાધમી ભાઈઓને ઉલ્લાસ અને પ્રેમથી જમાડવા છે એટલે પૈસા કરતાં મારા મન સામે જેજે. રસોઈ તે કેટલા માણસોની કરવી એ તમારે વિષય છે પણ મને લાગે છે કે સો બસે માણસની રસોઈ વધારે Page #152 -------------------------------------------------------------------------- ________________ રાજાની ભાવના ૧૪૩ થાય તો કંઈ ખોટું નથી. હું સમજું છું કે વસવાયો વર્ગ કદી સંતોષ નથી પામતે પણ આપણે તેને ધરવી દેવા છે. વળી રાજના કર્મચારીઓ, સંઘના આગેવાને, રાજા, ચોકિયાતો કેટવાળ, અન્ય ધર્મના આગેવાનો અને અહીં કેઈ અખાડા કે અન્ય ધર્મીઓ, સંતમહંત વગેરેને ત્યાં આપણે પોરસણા પણ મોકલવાનાં છે. લલ્લ શાહે દેદા શાહના ખભા પર હાથ મૂકીને કહ્યું: “શેઠીયા, હવે તું જેજે કાલને જમણવાર. તારું મન હું સમજી ગયો છું. પણ એક પ્રશ્ન નડે છે...” * બેલો...” * મગનો શીરો કાંઈ શેક્યા વગર રાતવાસી રાખી મૂકે તે દેષ ઊભો થાય.” બરાબર છે... પણ આપણે વસવાયા કે એવા વર્ગને જે શીરે આપવાનું છે તે શેકાવીને જ આપો. દેદા શાહે કહ્યું. નગરશેઠ તે દેદા શાહનું ઉદાર દિલ જોઈને ભારે પ્રભાવિત બની ગયા હતા. તેઓએ તરત પાંચ રૂપિયાની એક થેલી લલુ શાહને આપતાં કહ્યું : “આ પાંચસે છે. સહુને રોકડા ચૂકવવાના છે. વળી કાલે સંઘ જમણ પછી શેઠજી તરફથી એક એક રૂપિયાની પ્રભાવના થવાની છે. તમારે પૈસાની જરૂર પડે ત્યારે ચિઠ્ઠી લખીને કોઈ માણસ દ્વારા મગાવી લેજે.” લલ્લ શાહે ફરી વાર દેદ શાહને વાંસે થાબડીને કહ્યું : “તમારા જેવા મરદ ને મેટા દિલના માણસો જે દરેક ગામમાં હોય તે જૈન ધર્મને જય જયકાર બોલાઈ જાય.' ત્યાર પછી લલ્લ શાહ વિદાય થયા. દેદા શાહ એક વાતરને લઈને ઉપાશ્રયે મુનિવરને વંદવા ગયા. અને વાળ વખતે નગરશેઠના ઘેર આવી ગયા. રાતનો પ્રથમ પ્રહર પૂરો થાય તે પહેલાં જ શિલ્પશાસ્ત્રી આવી ગયા. નગરશેઠે આવકાર આપીને પિતાની બેઠકમાં બેસાડયા...ગઈ Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ દેદા શાહ સાલ ઉપાશ્રય મોટો બનાવવાની વાત નીકળી હતી ત્યારે શિલ્પશાસ્ત્રીએ બે નકશા તૈયાર કરેલા. એક જે છે તેને જ ફરી બનાવવાને અને બીજે બંને મકાને સાથે ભેળવીને વિશાળ બનાવવાને. આ નકશાઓ દેદા શાહ જોઈ ગયા. ઉપાશ્રયનું વિશાળ સ્વરૂપ ઘણુ મજાનું હતું અને તે નકશે તેઓએ પસંદ કર્યો, ત્યાર પછી ખર્ચની વાત નીકળી. શીલ્પશાસ્ત્રીએ એંશી હજાર રૂપિયામાં વિશાળ ઉપાશ્રય થઈ જશે એ આનુમાનિક ખર્ચ દર્શાવ્યો.” દેદા શાહે કહ્યું: શાસ્ત્રીજી, આ ઉપાશ્રયને બનતાં કેટલો સમય લાગશે?” ઓછામાં ઓછા ચાર માસ થઈ જાય, પણ વચ્ચે માસું આવે છે એટલે આવતા ભાગસરમાં ઉપાશ્રય સંપૂર્ણ તૈયાર થઈ જશે.” “બરાબર છે... આપણે ઉતાવળ કરીને કામ બગાડવું નથી તેમ ઠંડી રીતે વધારે સમય પણ બગાડવો નથી. જુઓ શ્રીપૂજની બેઠક સામે આપે જે પદ્માવતીજીનું મંદિર દેખાયું છે તેને મારે સોનાનાં પતરાંથી મઢવું છે એટલે આપ એ ગણતરીએ જ તેના નકશી કામની વિચારણું કરજે.” નગરશેઠે પણ માલ સામાનની યાદી તૈયાર કરવાની અને ઉત્તમ કારીગરે ભેગા કરવાની ભલામણ કરી. આમ મધરાતે શિલ્પશાસ્ત્રી આનંદ અને ઉત્સાહ સાથે વિદાય થયો. બીજે દિવસે તો નવકારસીનું જમણ હતુ ગામમાં દેદા શેઠની વાતો વિધવિધ સ્વરૂપે પ્રસરી ગઈ હતી. યથા સમયે નવકારસીનું જમણ પતી ગયું. દેદા શાહ તરફથી સહુને એક રૂપિયાની પ્રભાવના કરવામાં આવી. દેદા શાહની વાહવાહ બોલાઈ ગઈ. પણ દેદા શાહ માન વગેરેથી સાવ અળગા જ રહેતા. પતે એક સામાન્ય માનવી છે એ વાત તેઓ કદી ભૂલતા જ નહિ એટલું જ નહિ પણ એ રીતે સાદાઈથી રહેવામાં તેઓને પરમ સંતોષ હતો. Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ રાજાની ભાવના દેદ શાહની ઉદારતાની વાત તે સમગ્ર નગરીમાં પરગંધિલા કેવડાની સૌરભ માફક પ્રસરી ગઈ હતી. શ્રીસંઘે પણ દેદા શાહને નિયમ પ્રમાણે પાઘડી બંધાવી હતી અને દેદા શાહે નગરશેઠને ચાંદલો કરીને એક સનીય અર્પણ કર્યો હતો, એક પાઘડી બંધાવી હતી અને એક ભરેલી શાલ મૂકી હતી. જૈનાના ઘેર ઘેર દેદા શાહની ઉદારતાની વાતો થઈ રહી હતી. એ જ રીતે રાજા જ્યારે રાતના પ્રથમ પ્રહરે બેઠક ખંડમાં મંત્રીઓ વગેરે સાથે વાતો કરતાં બેઠાં હતાં ત્યારે પણ એક મંત્રીએ દેદા શાહની ઉદારતાની વાત કરી. વાત જ્યારે વાયરે ચડે છે ત્યારે તેનું મૂળ નાનું બને છે ને વેલડી વિરાટ થાય છે. મંત્રીની આ વાતને વધાવી લેતાં એક પાર્ષદે કહ્યું : “કૃપાનાથ, દેદા શાહ છે તે જુવાનડે પણ ભારે ઠરેલ છે ને એની ઉદારતા તો જાયે આડે આંક! મેં તે સાંભળ્યું છે કે એને ઘેર જે કોઈ યાચક જાય તેને સૌ આપે છે. પાણીનાં પરબ તો ચારે બાજા બંધાવ્યા છે ને એની થાપેલી ભેજનશાળામાં તો મનગમતું સાત્વિક ભોજન મળે ને કોઈ પાસે એક ત્રાંબિયું પણ માગે નહિ.” મેં સાંભળ્યું છે કે દેદા શાહે આપણું ગામમાં અપાસરો બંધાવવાનું જાહેર કર્યું છે.' હા મહારાજા, ઈ વાણિયો તે સેનાનાં પતરાં મઢાવીને અપાસરે બનાવવાની હઠ લઈ બેઠા હતા પણ અમારા ગુરૂદેવે એને સમજાવ્યો. અને છેલ્લું વચન મિથ્યા ન થાય એટલા માટે સોને મઢેલું એક મંદિર અપાસરામાં બનાવવાનું કહ્યું.' ભારે ધનવાન લાગે છે.” કીયે છે કે બે પાંચ વરસ પહેલાં તો એને ભેજનનાય સાંસા હતા, પણ વેપારમાં ભાગ્ય ચમકવું અને કઈ સગાને વાર મળ્યો. દે. ૧૦ Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ દેદા શાહ એટલે ધન છલકાવા માંડયું. મહારાજ, નવાઈની વાત તે ઈ છે કે બેય માણસ સાવ સાદા ને સદાચારી છે...ગરીબ જેવાં સાદાં વસ્ત્રો પહેરે છે ને ગળામાં એક પાતળી કંઠી સિવાય દેહ પર કોઈ અલંકાર નથી.” એક જૈન મંત્રીએ કહ્યું. રાજાએ મુખ્યમંત્રી સામે જોઈને કહ્યું : “મહામંત્રી, આવાં ર વડે જ પૃથ્વી શોભે છે. પિતાની પાસે અઢળક ધન હોય છતાં વૈભવ વિલાસમાં એને ઉપયોગ ન કરવો તે કંઈ નાની સૂની વાત નથી. દેદા શાહ ક્યાં ઉતર્યા છે ?” મહામંત્રીએ કહ્યું: “કૃપાનાથ, એની સાદાઈને સીધે દાખલ. આવીને ઉતર્યા વાણિયાની ધર્મશાળામાં અને જ્યારે તેની ભાવનાની ખબર પડી ત્યારે નગરશેઠ તેમને પિતાના ભવનમાં લઈ આવ્યા.” દેદા શાહની વિગત સાંભળીને રાજા ઘણે જ આનંદિત થયો હતો. તેમણે મહામંત્રીને કહ્યું : “મહામંત્રી, આવતી કાલે દેદા શાહને નિમંત્રણ આપી દેજે. સંધ્યા પછી રાજભવનમાં નગર શેઠ સાથે પધારે, આવા પુણ્યવંત માનવીનાં પગલાં પડે તો પાપના અંધારા અળગાં થાય. દેદા શાહને પોષાક આપવો છે એટલે તેની પણ વ્યવસ્થા કરી રાખજે. શ્રી સંઘ તરફથી રાજભવનમાં પિરસાણ આવ્યું હતું. શું રસોઈ બનાવી હતી ! રાજાના ઘેર પણ આવી રસવતી ન બને !” મહામંત્રીએ તરત કહ્યું : “કૃપાનાથ, આપના ઉત્તમ વિચારે અને પ્રજા પ્રત્યેને આપને ભાવ ખરેખર અદ્ભુત છે. રાજાએ કલાકાર, પંડિત, દાનીપુરુષ, કવિઓ, સંત, મુનિઓને સત્કારવા જોઈએ એ રાજાને આવશ્યક ધર્મ ગણાય છે. હું દેદા શાહને અને નગરશેઠને મળીને કાલે આ સમયે અહીં આવવાનું આમંત્રણ આપીશ.” - ત્યાર પછી બીજી કેટલીક પ્રાસંગિક ચર્ચાઓ કરીને બેઠક પૂરી થઈ બીજે દિવસે પ્રાતઃકાર્ય અને દર્શન-પૂજનથી નિવૃત્ત થઈને Page #156 -------------------------------------------------------------------------- ________________ રાજાની ભાવના ૧૪૭ મહામંત્રી રથમાં બેસી નગરશેઠના વિશાળ ભવનના પ્રાંગ– હુમાં આવ્યા. નગરશેઠના અને પુત્રોએ મહામંત્રીનું ભાવપૂર્વક સ્વાગત કર્યું. અને મહુામ ંત્રીને બેઠકગૃહમાં બેસાડયા. દેદા શાહ અને નગરશેઠ બાજુમાં આવેલા શ્રીજિનમદિરે પૂજા માટે ગયા હતા, તેમને વાર ન લાગી. ધેર આવી, વસ્ત્રો બદલાવી બંને દેવગિરનગરીના મહાઅમાત્યને મળ્યા. મહામંત્રીએ આજ રાત્રિના પ્રથમ પ્રહરે શ્રીમાન દેદા શાહને રાજભવનમાં પધારવાનું નિમ ંત્રણ આપ્યું. રાજાના નિમત્રને અસ્વીકાર કેમ થઈ શકે ? સહ નિમંત્રણ સ્વીકાર્યું. ત્યાર પછી અન્ય કેટલીક વાતે કરી મહામંત્રી વિદાય થયા. આજે શુદ્દેિ આઠમ હેાવાથી દેદા શાહે ઉપવાસ નક્કી કર્યાં હતા, નગરશેઠે આય બિલના સંકલ્પ ધાર્યો હતા. અને વસ્ત્રો બદલાવીને ઉપાશ્રયે ગયા. વ્યાખ્યાનમાં થેડુ ક મેહુ` થયુ` હતુ`. બંનેએ મુનિરાજશ્રીને અને સકળ સઘને નમન કરીને ત્યાં સ્થાન લીધું. અને સાંજે દેવદર્શન, પ્રતિક્રમણ આદિ ધમકરણીથી નિવૃત્ત થઈ અને રાજભવનમાં જવા તૈયાર થઈ ગયા. નગરશેઠના રથ દ્વાર પાસે ઊભા હતા. દેદા શેઠે કહ્યું : ‘ આપ રથમાં પધારે...હું કાઈ માસને લઈ તે પગપાળે આવીશ.’ ' એમ તે કંઈ ચાલે ? ’ " દેદ્દા શાહે કહ્યું : સ્થળે પશુ વાહનમાં બેસતા નથી.' તે આપણે તે ચાલીને જઈ એ. રાજભવન બહુ દૂર નથી.' નગરશેઠે કહ્યું' અને 'ને પગપાળા રવાના થયા. આમ તેા હું ચાલીને જઈ શકાય તેવા Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ ઉદા શાહ મહારાજાએ મંત્રીઓ, પંડિતે, ભાયાતો વગેરેને નિમંત્રણ આપ્યું હોવાથી તેઓ પોતપોતાના વાહનમાં આવી ગયા હતા. મહારાજા પણ પિતાની ત્રણેય રાણીઓ સહિત નીચેના વિરાટ બેઠક ખંડમાં આવી ગયા હતા. ત્યાં જ ભવનના સંચાલકે આવીને કહ્યું : “ નગર શેઠજી મેમાન સાથે પધારે છે.” અને થોડી જ વારમાં નગરશેઠ અને દેદા શાહ બેઠક ખંડનાં દ્વાર પાસે આવી ગયા. બે મંત્રીઓ દ્વાર પાસે જ સ્વાગતાથે ઊભા હતા. દેદા શાહને નિહાળવા માટે સહુનાં નયને તે તરફ સ્થિર બન્યાં હતાં જ ત્રણેય રાખે, જે કુવરીએ, જે કુવર, રજ પરિવારની અન્ય સ્ત્રીઓ, દાસીઓ વગેરે સાવ સાદા વસ્ત્રોવાળા, નવજવાન અને તેજસ્વી વદનવાળા દેદા શાહને જોઈ રહ્યાં. દેદ શાહે સૌ પ્રથમ મહારાજને અગિયાર રૂપિયા વડે ઘોળ ઉતાર્યો. ત્યાર પછી ત્રણેય રાણીએ, બંને કુંવરીઓ અને રાજકુંવરને પણ ઘોળ ઉતાર્યો. નીકળતાં પહેલાં જ શ્રી નગરશેઠે આ બધી વ્યવસ્થા સમજાવી હતી. ત્યાર પછી મહારાજાએ કેસરિયાં દૂધનાં કટોરા મંગાવ્યા. શ્રીમ પાન મંગાવ્યું. અને દેદા શાહને નગરશેઠની બાજુમાં બેસાડયા. સામાન્ય વાતો થવા માંડી દેદા શાહ તે મૌન ભાવે બેઠા હતા, ત્યાં મહારાજાએ પ્રશ્ન કર્યો : “શેઠજી, મેં સાંભળ્યું છે કે આપને આપના કેઈ સગાને વાર મળ્યો હતો.' કૃપાનાથ, એવું કશું નથી બન્યું. લેકે તો પોતાની કલ્પનાના રંગે રંગીને વાતો કરતા હોય છે. હું તો કેવળ પુણ્યને ગ જ માનું છું. પુણ્યનો ઉદય હેય તે તેની આસપાસ સુખના સાધને સરજાતાં જાય છે. મારું પણ એવું જ બન્યું છે.' Page #158 -------------------------------------------------------------------------- ________________ રાજાની ભાવના ૧૪૯ ખરેખર આપને ધન્ય છે. ધન હોવા છતાં વૈભવથી અલિપ્ત છે. આપની સાદાઈ જોઈને એમ જ લાગે કે આપને માન, કીતિ યશ કે અલંકારનો કઈ મોહ જ નથી.' મહારાજાએ કહ્યું. ત્યાર પછી નગરશેઠે દેદા શાહે કરવા ધારેલા ઉપાશ્રયની વાત કરી. રાજા અને બધા માણસે ખૂબ આનંદિત બની ગયા. મહારાજાએ દેદ શાહ સામે જોઈને કહ્યું: “શેઠજી, ઉપાશ્રય બનાવવામાં આપને કોઈ વસ્તુની જરૂર છે તે મને સંકોચ વગર જણાવજે. આવા શુભ કાર્યમાં સહકાર આપવો તે પણ શુભ કર્મ છે.” ત્યાર પછી વેપાર અંગેની અનેક વાતો નીકળી. ત્યાં સેવકો દૂધ, પાનક, મુખવાસના થાળ વગેરે લઈને આવ્યા. રાજાએ પોતે ઊભા થઈ દેદા શાહ સામે દૂધનો કટરે ધયે દેદ શાહે કટોરો લઈ મસ્તકે અડાડી, એક તરફ મૂકતાં કહ્યું : “કૃપાનાથ, આજ મારે ઉપવાસ છે અને સૂર્યાસ્ત પછી તો હું જળ પણ નથી લેત તો ક્ષમા માગી લઉં છું.” સહુના આશ્ચર્યમાં વૃદ્ધિ થઈ. ત્યાર પછી રાજાએ દેદા શાહને પહેરામણી કરી. પોષાક આપ્યો અને થોડી વારે સહુ વિદાય થવા માંડયાં. Page #159 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૬ મું : : નાગિની દેવી ! આજે દિવસે ઉપાશ્રયને ભળતી ભેંણીના બંને મકાને મળી ગયાં. શિલ્પશાસ્ત્રી સાથે ઉપાશ્રય અંગે કરાર થઈ ગયે, ઉપાશ્રય અંગેના તમામ માલ સામાનની યાદી કરાવવામાં આવી અને લોખંડ લાકડું, વગેરેની યાદી એક ખેપિયા ભારત ઉજજયનીનાં વેપારી પર નગરશેઠે રવાના કરી. સવથી ઉત્તમ વાત એ બની કે મુનીવરશ્રીનાં ચાતુર્માસનું નક્કી કરવામાં આવ્યું અને મહાજન વાડીમાં તે અંગે સગવડ કરવાનું શ્રીનગરશેઠે માથે લીધું. ત્રીજે દિવસે દેદા શાહ નગરીનાં સઘળાં મંદિરના દર્શન કરવા નીકળ્યા અને દરેક મંદિરના ભંડારમાં એક એક સોર્ન મૂકે. ઉપાશ્રયના નવા મકાનને પાયે ખોદવાનું મુહૂર્ત છેક અષાઢ માસમાં આવ્યું. વૈશાખ જેઠમાં તે કઈ શુભ ગ મળતું નહોતે. આમ બે મહિનાને ગાળે મળવાથી બધી વ્યવસ્થાને પહોંચી વળાશે એવી નગરશેઠને ખાતરી થઈ. અને ચોથે દિવસે દેદા શાહે પતે લાવેલા રથમાં વિદાય લીધી. પિતાની સાથે નગરશેઠના એક વિશ્વાસુ મુનીમને પણ સાથે લીધે કારણ કે તેઓ તેની સાથે સેનું મેકલવા ઇચ્છતા હતા. Page #160 -------------------------------------------------------------------------- ________________ નાગિની દેવી ! ૧૫૧ આમ એક શુભ માનું સ્વપ્ન સ્થિર કરીને દેદા શાહ યથાસમયે વિદ્યાપુર નગરીમાં આવી પહોંચ્યા. નગરશેઠના મુનીમને પાંચ દિવસ રાકાઈ જવાના દેદા શાહે આગ્રહ કર્યાં. મુનીમે તે સ્વીકાયે↑ અને દેવ શાહે આસપાસનાં તીથ દર્શન અંગે એક ડમણી ભાડે લીધી અને એક માણસને પણ સાથે જવાનું જણાવ્યું. આમ બે દિવસ રોકાઈ ને નગરશેઠના મુનીમ તીદન નિમિત્તે નીકળી ગયા. તે શેઠની અને શેઠાણીની સાદાઈ જોઈને ભારે ચકિત બની ગયા હતા. તેણે જોયું, દેદા શેઠ માત્ર પેાતાના કપડા પુરતા જ સાદા નથી, તેમનાં પત્ની પણ સાદાં છે અને નાના એવા ભવનમાં સાદાઈ મહેકતી હાય છે. નહિ બેસવાના સાનાના કે રૂપાના આસને, નહિ કયાંય ત્રિપદિ કે ચતુષ્પદ્મ ભેાજન માટે પણ ચાલુ વાસણા અને તે પણ માટે ભાગે કાંસાના. ભેાજન માટે આનિયા પાટલા પણ સાવ સાદા, ત્રાંબા પિત્તળનાં ઠામ વાસણુ, કયાંય વૈભગ વિલાસની એકાદી પણ ઝાંખી દેખાતી નથી. નગરશેઠને મુનીમ એમ પણ ન સમજી શક્યા કે રોડ રોઠાણી લેાભી છે! કારણુ કે મે દિવસમાં તે જોઈ શકયેા હતેા કે રાજ સવારે શેઠાણી યાચકોને દાન આપવામાં જરાય લાભ રાખતાં નથી કાઈ ને સેાનું, કાઈને રૂપપૈયા, કાઈને વસ્ત્રો, કેઈને અન્ન વગેરે આપતાં હોય છે. જ્યારે શેઠના તે પરિચય થઈ જ ગયેા છે. તેમે તેા બીજાને આપવામાં જરાય પણુતા દર્શા. વતા નથી. અને જમવાનું પણ કેટલું સાદું ને સાત્વિક ! રોટી, માટી, ગાળ, દાળ અને ભાત, એકાદ લીલેાતરી શાક ! ખરેખર વૈભવનાં કુંડાળાં વચ્ચે રહીને વૈભવથી અલિપ્ત રહેવુ' તે એક મેટામાં મોટું તપ છે! આમ ખૂબ જ પ્રભાવિત બનીને નગરશેઠના મુનીમ તીથ દશને ગયા હતા. દેદા શેઠે ચાર મણ સાનાનાં ઢાળિયાનાં ચાર કાથળાઓ પૈક કરાવીને ઓરડામાં રખાવ્યા હતા.તેઓએ વિમલશ્રીને દેવગિરિમાં ઉપાશ્રય Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર દેદ શાહ કરવા અંગેની વાત પણ કરી અને ત્યાં સંઘ જમણ, રાજાને ભાવ મુનિવરને ચાતુર્માસનો નિર્ણય વગેરે સઘળી માહિતી આપી. સ્વામીના કાર્યની વાત સાંભળીને વિમલશ્રીએ ખૂબ જ આનંદ થયો. મહાત્મા શ્રી નાગાર્જુન હવે ફરી વાર નહિ મળે એ સાંભળીને મનમાં જરાક દુઃખ થયું. આ દુ:ખ વ્યક્ત કરતાં તેમણે કહ્યું : “સ્વામી, હું કમલાગી કે આપણા પર મહાન ઉપકાર કરનારનાં દર્શન ન પામી શકી. દેદા શાહે પત્નીને પ્રસન્નતાપૂર્વક હાથ પંપાળતાં કહ્યું: “પ્રિયે, સાધુ, સંત, ત્યાગી, ભક્ત એ સહુ ક્યાંય મમતાના બંધનથી બંધાતા નથી અને આ ઉમરે તો તેઓ છેક ત્રિવિષ્ટપ પાસેના કાઈ પહાડમાં આવેલા ગુફાગૃહમાં જવાનાં છે અને ત્યાં તેઓ જૈનદર્શનને તત્ત્વપરિચય પામવા ઈચ્છે છે. તેઓએ મને એકવાર કહ્યું હતું સંસારનાં સમગ્ર દશને કરતાં જૈન દર્શનનું તત્ત્વચિંતન અનેરું છે, અપ્રતિત છે અને શાશ્વાત છે. ખરેખર મને તો એમ જ લાગે છે કે ગુરુદેવ પિતાના કાર્યમાં જરૂર સફળ થશે.” - ત્યાર પછી દેદા શેઠ અને વિમલશ્રી વળતે દિવસે શૈદરાજને મળવા ગયા. વૈદરાજે વિમલશ્રીની નાડી પરીક્ષા કરીને ખૂબ જ પ્રસન્નતા દર્શાવી અને કઈ પ્રકારના ઔષધની હાલમાં જરૂર નથી તેમ જણાવ્યું. સાથોસાથ પ્રવાસની વાહનમાં બેસવાની અને વાયડા તેમ જ ખાટા પદાર્થો ખાવાની પરહેજ આપી, અને દ્રાક્ષનું પાનક પીવાનું ચાલું રખાવ્યું. રાજદને નમન કરીને બંને વિદાય થયાં. બે દિવસ તીર્થદર્શન કરીને દેવગિરિના નગરશેઠને મુનીમ આવી ગયે. તેના માટે વાહન અને બે ચોકિયાતની વ્યવસ્થા કરી રાખી હતી. દેદા શેઠે તેની સાથે ચાર મણ સેનું, વિદ્યાપુરની વખણાતી મીઠાઈના પંદર જેટલા કરંડિયા અને મહારાજને અર્પણ કરવાને એક મીઠાઈને મોટો કરંડિયે પણ રવાના કર્યો. નાંદુરી નગરીમાં દેદા શાહની ઉદારતાનાં સાદાઈના દાનવૃત્તિના Page #162 -------------------------------------------------------------------------- ________________ નાગિની દેવી ! ૧૫૩ અને વિનમ્રતાનાં સમાચારો તે ઘણા સમયથી પ્રસરી ચૂક્યા હતા, પરંતુ હવે તે દેવગિરિમાં ઉપાશ્રય બનાવવાની ભાવનાનાં, તેમાં સેનાનું મંદિર કરી આપવાના, શ્રીસંઘ જમણના વગેરે સમાચારો પણ વૃદ્ધિ પામીને આવી ગયા હતા અને લેકો પોતાના રાજાએ વગર વિચાર્યું એક પવિત્ર અને દાનેશ્વરી નાગરિકને હેરાન કર્યો હતો અને સારા યે રાજ્યની કીતિને ઝાંખપ લગાડી હતી તે વાત પણ દેદા શાહની પ્રશંસા સાથે જનતાના મુખે રમવા માંડી હતી. રાજાને આ અંગે મનમાં ઘણું દુઃખ થયું હતું. પણ તેને પોતાની ભૂલના સંશો. ધનનો કોઈ ઉપાય પ્રાપ્ત થતો નહતો. મહામંત્રીએ એક ઉપાય સૂચવ્યો હતો કે વિદ્યાપુર નરેશને વિનંતી કરવી અને દેદ શાહને આદર સહિત અહીં લાવવા માટે એક ઉચ્ચ કક્ષાનું પ્રતિનિધિ મંડળ મેકલવું. પણ આ ઉપાયથી દેદ શાહ પુન: નાંદુરીમાં આવશે કે કેમ? તે અંગે રાજાને શ્રદ્ધા ન હોવાથી તેઓએ મહામંત્રીની સૂચનને કેાઈ અમલ નહોતો કર્યો. છેવટે તેમણે એમ માનેલું કે માનવી બધું ભૂલી જાય છે, પણ પિતાની જન્મમકાને કદી વીસરતે નથી. એટલે દેદા શાહ પિતાની જમધારાના આક્ષણે ગમે ત્યારે પાછા આવશે. પણ આ આશા પર દિવસો નહિ મહિનાઓ વીતવા માંડયા. અને દેદા શાહની પ્રશંસા ગુલાબના સત્વ સમી સમગ્ર દેશમાં પ્રસરવા માંડી. નાંદુરી નગરીમાં દેદા શાહ પાછા આવે તો શ્રી જૈન સંઘનું ગૌરવ વધે એવું શ્રી જૈન સંઘને વારંવાર થયા કરતું અને દેદા શાહે દેવગિરિમાં ઉપાશ્રય બંધાવવાની વાત સાંભળી એટલે શ્રીસંઘે દેદા શાહને નિમંત્રણ આપવા પાંચ આગેવાનોને વિદ્યાપુર નગરી તરફ રવાના કર્યા પાંચ આગેવાનીમાં ત્રણ દેદા શાહને ઓળખતા હતા. બેને ખબર હતી પણ કોઈ વાર મળેલ નહિ. Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ દેદા શાહ નાંદુરી નગરીની ગણિકા નાગિની દેવી માત્ર રૂપ યૌવનથી પ્રસિદ્ધ નહોતી પરંતુ નૃત્ય, કલા અને ગમે તેવા પુરુષને પરવશ બનાવવામાં પણ કુશળ હતી. તેનું વય માત્ર ત્રીસ વર્ષનું હતું પરંતુ રૂપ યૌવન જાળવવાનું જેને પરંપરાનું જ્ઞાન મળેલું હોય છે તેવી નાગિની તે કલામાં પણ નિર્ણત હતી. ગમે તેવો ચકેર નિરીક્ષક અથવા ચિકિત્સક અથવા માનસશાસ્ત્રી અથવા કલાકાર નાગિનીને જોઈને કઈ પણ રીતે એમ ન કહી શકે કે આ રૂપવતી નારી વીસ વર્ષથી મોટી હશે ! - નાગિની છેલ્લા પાંચ વર્ષથી માતાનું અવસાન થતાં ભવ્ય ભવનની રવામિની બની ગઈ હતી. તેના ગણિકા ભવનમાં વીસથી વધારે ગણિકાઓ અને સાઠથી વધારે દાસીઓ, ચાલીસ જેટલા સેવકે કામ કરતા હતા. નાગિની પાસે બહુ વિશાળ ધનભંડાર નહોતે. કારણ કે તેની માતાની માતાએ બે કરેડ સેનૈયા પિતાના એક પ્રેમીને આપી દીધા હતા અને તે પાછા મળી શક્યા નહોતા. જયારે નાગિનીની માતા એટલી આકર્ષક નહતી છતાં તે કામશાસ્ત્રમાં નિષ્ણાત હતી અને પિતાને ખર્ચ સુખથી કાઢતી હતી. તેમણે નાગિની ત્રણ વર્ષની હતી ત્યારે વંચાતી લીધી હતી. તેનું બાલ સ્વરૂપ જોઈને તેની કિંમત એક હજાર સોનીયા આપી હતી અને તે પાંચ વર્ષની થઈ ત્યારથી તેને નૃત્ય, સંગીત અને અન્ય કલાઓમાં તૈયાર કરવા માંડી હતી. તે જ્યારે સેળ વરસની થઈ ત્યારે તેણે સંગીત, નૃત્ય, કામશાસ્ત્ર, શંગાર શાસ્ત્ર, કાવ્ય, ભાષા, વ્યાકરણ વગેરેને સરસ અભ્યાસ કર્યો હતો, તેનું મૂળ નામ શું હતું તે લગભગ કેઈ ને યાદ રહ્યું નહોતું પણ તેની માતાએ તેનું નામ નાગિની રાખ્યું હતું. કારણ કે તે અતિ કમળ, તેજસ્વિની અને સુંદર હતી. સોળ વર્ષની વય થઈ એટલે નાગિની દેવીનાં રૂપની કવિતાઓ વિલાસપ્રિય વર્ગમાં રમતી થઈ એટલું જ નહિ પણ તેના રૂપની સૌરભ સમગ્ર માલવ પ્રદેશમાં પ્રસરી ગઈ. Page #164 -------------------------------------------------------------------------- ________________ નાગિની દેવી!. ૧૫૫ સત્તરમા વર્ષે ઉન્નત ઉરજા નાગિની દેવીને કંચુકીબંધ બોલ વાને ઉત્સવ ઉજવાયે. ગણિકા સંપ્રદાયમાં આ ઉત્સવ અતિ મહ ને હેય છે. અને કચુંકીબંધ મુક્ત કરનારે કઈ પણ પુરુષ વધુમાં વધુ રકમની બલી કરીને તેને પ્રથમવાર ભગવે છે. ખરી રીતે સાત દિવસ પયત નાગિની તે પુરુષની સહચારિણી બનીને રહે છે. આમ ઉત્સવ રચાયો. બાજુના પ્રદેશને એક રાજકુમાર જે ચાલીશ વર્ષનો હતો. તે દસ હજાર રૂપિયાની બેલી બેલીને નાગિનીના યૌવનને પ્રથમ સહયોગી બન્યો હતે. માત્ર સાત દિવસ...! પછી તો નાગિનીના રૂપની વાત નગરીના રાજાએ સાંભળી અને તેણે નાગિનીને પોતાના રંગભવનમાં નૃત્ય માટે બોલાવી. નાગિનીનું રૂપ તે મદભર્યું હતું જ, યૌવન પણ કામદેવને યે રમાડે તેવું હતું અને તેનું નૃત્ય જોનારના પ્રાણમાં નારી પ્રત્યેને વિલાસ જાગૃત કરે એવું કામણગારું હતું. નગરીના રાજા આ રૂપ યૌવન અને મદભરી નાગિનીના નયન પલવમાં સપડાઈ ગયો. બંને વચ્ચે ત્રણ વર્ષ પર્યત સંબંધ રહ્યો. આ ત્રણ વર્ષમાં નાગિનીએ બે ત્રણ લાખ સોનૈયાને માલ ઉપહાર રૂપે પડાવેલો. પરંતુ રાજ પરિવારમાં ભારે અસંતોષ ઊભું થયું. રાજાની આબરૂ પર કટાક્ષો થવા માંડયા. પ્રજાના હૈયામાં રાજા પ્રત્યે રોષ જાગવા માંડયો અને તે વખતે તેની માતા જીવતાં હતાં તેણે એકનાએક પુત્રને ઘણે વાર્યો અને માંડમાંડ ગણિકાના બંધનમાંથી મુક્ત કરાવી ઉત્તમ મંત્રીઓની અને પંડિતની નિશ્રામાં ગોઠવી દીધે. માત્ર ત્રણ વર્ષ ! નાગિનીને રાજા ગયો તેનું કોઈ દુઃખ નહતું પણ તેની માતાને તે હતું જ. કારણ કે આવી સંપત્તિ બીજુ કેણ આપી Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ દેદા શાહ શકે? પરંતુ જ્યાં રૂપ, યૌવન અને મદભર નયને હોય છે ત્યાં સંપત્તિ લળી લળીને આવતી હોય છે. માતાએ જોયું કે, દીકરી ભવિષ્યમાં કદી દુઃખી નહિ થાય. આવા સંતોષ વચ્ચે બીજાં ચાર વર્ષ વીતી ગયાં અને માએ ટુંકા મંદવાડ પછી વિદાય લીધી. આજ તે ત્રીસ વર્ષની થઈ હતી, પરંતુ જેનારના નયન અને હૈયાં છેતરાઈ જતાં હતાં. સહુની નજરે તે વીસ વર્ષની નઢા જ દેખાતી. નાગિનીને વ્યવસાય ગણિકાલય ચલાવવાનું હોવા છતાં, માલવ ગુજરાત, લાટ, કલિંગ, અંગ, મગધ આદિ પ્રદેશમાંથી અનેક નવ જવાને કામશાસ્ત્રનું શિક્ષણ લેવા આવતા હોવા છતાં નાગિની પિતાની કાયાને જાળવી રાખવામાં વધારે સજાગ હતી. તે પોતાના કામ જીવનમાં પણ ઘણુ મર્યાદા રાખતી તે સમજતી હતી કે ગાંડપણભર્યું કામ જીવન કાયાને વહેલી ખતમ કરે છે. આજે વહેલી સવારે જ શ્રીસંઘના પાંચ આગેવાને વિદ્યાપુરનગરી તરફ બે રથ સાથે વિદાય થયા હતા અને તેમાં ગયેલા એક શ્રીમંત વ્યાપારીને જુવાન પુત્ર નાગિનીદેવીને આશક બન્યો હતો. તે બે ચાર દિવસે આવતા અને ગીત નૃત્યને આનંદ માણી જતો. કોઈ ગણિકા સાથે સહવાસની તેને કલ્પના પણ નહોતી આવતી. હા, તેનું મન નાગિનીને હેયા સરસી લેવા માટે તલપતું થયું હતું, પરંતુ તે પિતાની ભાવના વ્યક્ત કરી શકતો નહતો, નહિ તો પાંચ પયાસ હજાર રૂપિયા આપી દેવામાં તેને બીજી કોઈ મુશ્કેલી પણ નહોતી. વેપાર ઘણો સારો ચાલતો હતો. મુખ્ય પેઢી ઉજજયનીમાં હતી, સિંધુસૌવિર. મગધ અને દક્ષિણ ભારતમાં પણ જથ્થાબંધ માલની પેઢીઓ હતી. પોતે પાંચ ભાઈઓ હતા. મેટા બે પૂર્વ ભારત અને દક્ષિણ ભારતની પેઢીએ સાચવતા. ઉજજયનીની પેઢી પોતે Page #166 -------------------------------------------------------------------------- ________________ નાગિની દેવી ! ૧૫૭ સંભાળતાં અને સિંધુ સીવિરમાં બે પ્રમાણિક મુનમે સંભાળતાં. નાંદુરીની પેઢી તે આરામગૃહ જેવી જ હતી. કારણ કે રૂનો વ્યવસાય. મુખ્ય હતું અને તે કામ માટે ભાગે વાત કરી લેતા. બે ભાઈ હજી નાના હતા. ગુરૂના ઘેર અભ્યાસ કરવા જતા હતા. શ્રેષ્ઠીને આ વચેટ પુત્ર નાગિની પ્રત્યે આકર્ષા હતા અને તેના મનમાં થયું હતું કે, જો નાગિનીને ઉજજયની લઈ જવામાં આવે તે તેને વ્યવસાય ખીલી ઊઠે. લાખ સોનૈયા તેના ચરણમાં પથરાય. આજે સમગ્ર માલવમાં આવી રૂપવતી અને મદભર યૌવનથી શોભતી બીજી એક પણ નર્તકી, ગાયિકા કે ગણિકા છે જ નહિ. આજે નાગિની દેવીએ નૃત્યસંગીતની મિજલસ રાખી હતી, પણ આજે સવારે જ તેણે આ બેઠકને સંમેલનમાં ફેરવી નાખી હતી. કારણ કે માલવ પ્રદેશના બે મહાકવિઓ નાંદુરી નગરીમાં આવ્યા હતા. નાંદુરીમાં પણ દસબાર કવિઓ હતા અને કલ્પનાના ખેલાડી ગણતા. નાગિનીએ સવારે જ માલવના બંને મહાકવિઓને સાકાર કરવાની ભાવના સાથે આજ રાત્રિના પ્રથમ પ્રહરે પધારવાનું નિમંત્રણ આપ્યું હતું, જે બંને મહાકવિઓએ સ્વીકાર્યું હતું. રૂપથીવનની જે સ્વામિની હોય તેના નિમંત્રણનો કેણુ અસ્વીકાર કરે ? નગરીના સઘળા કવિઓને નિમંત્રણ મોકલી આપ્યાં હતાં. વળી નાગિની પતે પણ કઈ કઈ વાર કાવ્યો બનાવી લેતી. કવિ સંમેલનની બેઠકમાં માત્ર કેટલાક ખાસ નાગરિકેને ગ્રાહકોને નિમંત્રણ અપાયાં હતાં. જેમાં શ્રેષ્ઠિ પુત્ર નીલવરણ કુમારને સમાવેશ થતો હતો. વેપારીને ને કવિતાને તો બÇધા બાપે માર્યા વેર જેવું જ હોય છે. પણ આ નિમંત્રણ કેવળ કવિતાનું નહતું, હતું મદભરી નાગિનીનું. નીલવરણના લગ્ન ગઈ સાલની હેમંતમાં થયાં હતાં. પત્ની Page #167 -------------------------------------------------------------------------- ________________ દેઢા શાહ ૧૫૮ પણ સુંદર અને સરલ મળી હતી. પણ છેલ્લા બે માસથી તે સુવાવડ માટે પિયર ગઈ હતી એથી નીલવરણ બા બાપુની સેવા માટે અને દેશમાં આરામ લઈ શકાય એ ભાવનાએ અહીં આણ્યે. હતા તે જ્યારે અહીં આવતા ત્યારે નાગિની દેવીની મિજલસમાં જતા આજ તેને કવિ સંમેલનમાં પધારવા નિમંત્રણ મળ્યુ. હાવાથી તે ખુશ ખુશ થઈ ગયા હતા, કવિતાના જીવન સાથે તે ઘણું! સ્પર્શ હેાય છે, પણ વ્યવસાય સાથે નથી હોતો. તેમાંય નવજવાન હૈયાને કવિતા ન સમજાય છતાં ગલગલિયાં તો કરતી જ હોય છે, અને નાગિનીનું રૂપ યૌવન પાતે જ એક માદક કવિતા સમું હતું. તે અવારનવાર આવતો, સે-બસે રૂપિયા વેરી જતો, પરંતુ મદિરા પાન કે કોઈ પણ પ્રકારના ખાદ્યપેય દ્રવ્યા લેતા નહેાનો. કારણ કે તે જૈન હતો અને પરિવારના પરંપરાગત સ ંસ્કાર તેને યે મળ્યા હતા. વહેલું વાળુ પતાવી તે પેઢીએ ગયા. પેઢીમાંથી ખસે રૂપિયા પેાતાના ખાતે લખાવીને લીધા. મુખ્ય મુીમે પૂછ્યું : ‘ નાના શેઠ, વિગત શું લખું ? ’ આમ તો કાકા, આજે કવિ સંમેલન છે ..રાતે ત્યાં જવું છે. વખતે કાઈ કવિની ભરી કવિતા ઉટ ઊભી કરે તો ભેટ રૂપે કંઈક આપી શકાય. વિગતમાં એટલું જ લખો કે કવિ સમેલનનાં ભેટ સેગાદ માટે.” નીલવરણે કહ્યું. મુનીમે વિગતમાં તે જણાવ્યુ. ત્યાર પછી તેને એક મિત્ર આવ્યે એટલે ધડીક વાા કરીને અને ચાકના શ્રી જિનમંદિરે દર્શાનાર્થે ગયા. ત્યાં આરતી ઉતરવાને સુયૅગ મળી ગયે। એટલે બંને મિત્રાએ આરતિ મગલ દીવેા ઉતાર્યાં અને પછી તે મિત્રો Page #168 -------------------------------------------------------------------------- ________________ નાગિની દેવી ! ૧૫૦ ફરતા ફરતા નાગિની દેવીના ભવન તરફ ગયા. રાત્રિને પ્રથમ પ્રહર ચાલતું હતું. બંને મિત્રો નાગિની દેવીના રંગ મંડપમાં દાખલ થયા. આજના જલસામાં ભાગ લેવાનું કઈ શુક હતું નહિ. ધીરે ધીરે નિમંત્રિત આવવા માંડ્યા નગરીના. કવિઓ પણ આવી પહોંચ્યા અને નાગિની દેવી આવનારાઓનાં સ્વાગત નિમિત્તે મુખ્ય દ્વાર પાસે પરિચારિકા સાથે ઊભી હતી. - નાગિની દેવીએ બંને મહા કવિઓને એક એક માળા પહેરાવી અને કહ્યું: “મહાકવિ, આપના આગમનથી મારું આંગણું પવિત્ર થયું. મારા નિમંત્રણને માન આપીને આપ બંનેએ મારા પર મહાન ઉપકાર કર્યો છે. હું ભાવભર્યા હૈયે માલવના બંને મહાપુરુષનો સત્કાર કરુ છું.” એક મહાકવિએ કહ્યું : “દેવી, આપ પણ કવિયત્રી છે એ અમે જાણ્યું છે. આજ તે આપે પણ એક કાવ્ય રજૂ કરવું પડશે.' નાગિની લજામણુની વેલ માફક બળા પડી. શરમાઈ ગઈ. ત્યાર પછી બને મહાકવિઓને નિયત કરેલા આસન પર બેસાડીને નાગિનીએ પિતાની મુખ્ય પરિચારિકાને ઈશારો કર્યો અને પોતે રંગમંચના એક ખૂણા પાસે બેસી ગઈ. લગભગ બહારના સાઠથી વધારે પ્રેક્ષકો હતા. મહાકવિઓ તરફથી પણ દસ પ્રેક્ષકો આવ્યા હતા અને નાગિનીના ભવનના પણ કેટલાક નરનાર આવી પહોંચ્યા હતા. આમ પ્રેક્ષકસમૂહ દેઢાની આસપાસ પહોંચી ગયો હતો. આઠ દસ પરિચારિકાએ પાનનાં પાત્રો, ભરેલા થાળ અને ૌરયન કુંભ લઈને આવી પહોંચી. બેસાડીના એક એવાથી Page #169 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૭ મું : કવિ સંમેલન ! ગમંડપ રળિયામણે હતે. પૂર્વાભિમુખ રંગમંચ શેમતે હતો. આ રંગમંચ પર મોટે ભાગે નૃત્ય અને સંગીતની મહેફીલો સપ્તાહમાં ત્રણ વાર થતી હતી. કોઈ વિશિષ્ટ મહેમાન આવ્યા હોય તે તેના મનોરંજન માટે આડે દિવસે પણ મહેફીલ જામતી. રંગમંચ પર ફરતા ગાદી તકીયા ગાઠવ્યા હતા અને ગાદીએ પર મખમલી રંગીન ચાદર બિછાવી હતી. સામે સભાપતિ રૂપે નગરીના વયેવૃદ્ધ સંગીતાચાર્યને બેસાડ્યા હતા. તેમની બાજુમાં બંને મહાકવિઓ અને બીજા આસન પર નગરીના કવિઓને બેસાડવા હતા. નાગિની દેવી એક ખૂણામાં બેઠી હતી. તેની પાછળ તેની બે મુખ્ય પરિચારિકાઓ હતી અને જમણા હાથ તરફ વાઘમંડળી બેઠી હતી. પ્રેક્ષકગૃહમાં પણ નિમંત્રિતે, નાગિનીદેવીનાં દાસદાસીઓ, ગણિકાઓ, અભ્યાસ માટે અહીં રહેતા દસ યુવાનો વગેરે ગોઠ્ઠાઈ ગયા હતા તે સિવાય મહાકવિઓનાં આઠ દસ સંબંધીઓ અને સ્થાનિક કવિઓનાં વીસેક જેટલા સંબંધીઓ પણ ગોઠવાઈ ગયા હતા. Page #170 -------------------------------------------------------------------------- ________________ કવિ સમેલન ! ૧૬૧ નીલવરણ પોતાના મિત્ર સાથે કંઈક વહેલા આવેલા હૈાવાથી આગલી હરેાળમાં આરામથી બેસી ગયા હતા. વયેાવૃદ્ધ સંગીતાચાયે દેવી સરસ્વતીની આરાધના કરીને મહાકવિઓને ટ્રકો પરિચય આપ્યા અને વિ સંમેલનના પ્રાર્ લ કર્યાં. સૌ પ્રથમ નાગિનીનાં ભવનની દાસીએએ આવીને ભગવાન શકરની પ્રાથના કરી, કલ્યાણ રાગમાં. ત્યાર પછી એ બાલિકાઓએ એ ટોપલામાંથી ફૂલેાની માળા કાઢવા માંડી અને નાગિનીએ ઉભા થઈ સંગીતાચાય, અંતે મહાકવિએ અને અન્ય સવ કવિએને આરાપી. નાગિની જેવી રૂપરાણીના હાથે માળા પહેરાવવાનું ભાગ્ય સાંપડે તે પણ એક પ્રકારનું સૌભાગ્ય ગણાતું. અને સભાપતિજીએ પ્રથમ નામ ઉચ્ચાર્યું. નાંદુરીના નવજવાન કવિ મણિભદ્ર ભટનું મણિભદ્ર ઊભા થઈ સહુ કવિને નમન કરીને પ્રેક્ષકાને નમન કર્યાં. ત્યાર પછી બુલંદ સ્વરે તેમણે ‘આયેાગ્રીષમ સમાજ' એ નામનુ સ્વરચિત કાવ્ય સંભળાવ્યુ. કાવ્યમાં ગીષ્મ ઋતુના વર્ણન સાથે વિરહિણી નારીની કહી ન શકાય એવી ગેપનીય વેદના દર્શાવી હતી. ગીત પૂરું થયું ત્યારે સહુએ હ્રનાદ વડે કવિને લડાવ્યેા. ત્યાર પછી શિવદત્તજી નામના એક ચારણ કવિ ઊભા થયા. શિવદત્તને ઊભા થયેલા જોતાં જ સહુએ ધ્વનિ કર્યાં. કારણ કે કવિવર શિવદત્તજી સમગ્ર માલવ પ્રદેશનાં લેાકલાડિલા કવિ ગણાતા હતા. તેઓ કોઈપણ રસને સાક્ષાત્કાર પોતાના કાવ્યમાં દર્શાવી શકતા હતા. તેઓએ સહુને નમન કરી એક વીરરસ પ્રધાન કવિતા લલકારી. આ કવિતા તેઓએ આજ સવારે જ બનાવી હતી અને તેમાં પાંડવ કૌરવના યુદ્ઘના એક પ્રસંગ ઉડાવ્યેા હતેા. બધા પ્રેક્ષકો આ વીર કાવ્ય સાંભળીને ભારે રંગમાં આવી દે. ૧૧ Page #171 -------------------------------------------------------------------------- ________________ દેદા શાહ ગયા. કાવ્ય પૂરું થયા પછી સહુએ હર્ષનાદ કર્યો અને કવિને વિવિધ રીતે બિરદાવ્યા. અન્ય ચાર સ્થાનિક કવિઓએ પિતાની કવિતાઓ ગાઈ. ત્યાર પછી સભાપતિએ કહ્યું: “હવે આપ સહુ સમક્ષ મહાકવિ ઈન્દુપ્રકાશજી ઊભા થશે. તેઓ આપણું માલવ દેશના ગણ્યાગાંઠ્યા ઉત્તમ કવિએમાંના એક છે. અને તેઓની વાણી ખૂબ જ અર્થ ગંભીર હેય છે. તેઓશ્રી આપ સમક્ષ એક કાવ્ય રજૂ કરે છે. જે કાવ્ય તેઓએ ગઈ રાતે જ રચ્યું છે.' કવિવર ઈન્દુપ્રકાશજી ઊભા થયા. હર્ષવનિ અને ઉલ્લાસક્વનિ ઘડીભર પ્રથમ અષાઢની મેઘમસ્તી જે બની ગયો. મહાકવિએ સર્વને નમન કરીને એક કાવ્ય લલકાયું, કાવ્યમાં શિવ પાર્વતીના નિષ્કામ અનુરાગનું ભવ્ય અલંકારોથી મઢેલું વર્ણન હતું. એ વર્ણન પાછળ હૃદયમાં ધબકતો અધ્યાત્મવાદ પ્રકાશી રહ્યો હતો: દુન્યવી પ્રેમ એ મેહનું જ એક સ્વરૂપ છે તે સત્ય રજૂ કરીને પરસ્પરના સમર્પણથી શોભતાં નર-નાર વચ્ચેને અનુરાગ કેટલે મહાન અને કેટલો જિવંત હોય છે. તે વાત કવિએ વ્યક્ત કરી હતી. આ કાવ્ય સાંભળીને માત્ર ત્યાં બેઠેલાં કવિઓ જ નહિ પણ પ્રેક્ષકગૃહમાં બેઠેલા દરેક માણસે પિતાની જાતને ધન્ય ધન્ય માનવા લાગ્યાં. હર્ષવનિથી રંગમંડલ ઉમિલ બની ગયો. ધન્ય કવિ ધન્ય મહાકવિ'ના શબ્દોચ્ચાર ઘડીભર ગુંજવા માંડ્યા. મહાકવિ સહુને નમન કરીને પોતાના સ્થાને બેસી ગયા. ત્યાર પછી બે સ્થાનિક કવિઓએ હાસ્યરસમાં બે કાવ્યો રજુ કર્યા અને સાંભળનારાઓ ખરેખર હાસ્યરસથી તરબળ બની ગયા. સભાપતિએ બેઠા બેઠાં કહ્યું : “હવે આપ સહુ સમક્ષ નાંદુરી નગરીનાં કલાપ્રિય દેવી નાગિની આપ સમક્ષ પિતાનું એક કાવ્ય રજૂ Page #172 -------------------------------------------------------------------------- ________________ કવિ સંમેલન ! ૧૬૩ કરશે...તેઓ ઉત્તમ ગાયિકા હોવા છતાં કવિ હૃદય ધરાવે છે, તેમનાં કાવ્યો સંગીતબદ્ધ હોય છે. ત્યાર પછી આપણા નવજવાન કવિ રસિક ભાટ ગઈકાલે જ બનાવેલું પિતાનું એક કાવ્ય સંભળાવશે. તેઓ છેલ્લા પંદર દિવસથી વિદ્યાપુર નગરીમાં પોતાના કાર્ય નિમિતિ ગયા હતા. ત્યાં તેઓએ આપણી નગરીનું એક રત્ન જોયું. તેઓ તેમના ભવન પર ગયા અને કાવ્યની સામગ્રી પ્રાપ્ત કરીને બે દિવસ પહેલાં જ અત્રે પાછા ફર્યા છે. ત્યાર પછી મહાકવિ ધુન્નરદેવ પિતાનું આજે જ બનાવેલું કાવ્ય રજૂ કરશે. ત્યાર પછી થોડી પ્રસન ગેષ્ઠિ કર્યા બાદ આજ રસભરપુર સમારંભ પૂરો થશે.' - નાગિની ઊભી થઈ અને સર્વને નમન કરીને મંડળીની મધ્યમાં બેસી ગઈ. વાદ્યકારોએ પોતાનાં વાઘ પર સવરાંદલને ઉપસાવવા શરૂ કર્યા. દરેક કવિઓની નજર નાગિનીના નયન પર સ્થિર બની ગઈ હતી. દરેક પ્રેક્ષકો પણ જાણે નાગિનીને જ સાંભળવા ન આવ્યા હોય ! હર્ષવનિ શાંત થયા પછી નાગિનીએ દરબારી કાનડામાં એક ગીત લલકાયું. એક તો કવિ હૃદયવાળી નાગિની સુંદર રૂપવતી નારી ! બીજું તેને અતિ મધુર કંઠે ! ત્રીજું સંસારમાં નારી એક જ અપરાજિતા શક્તિ છે તે ભાવને દર્શાવતું ગીત અને તે પણ દરબારી કાનડાની માધુરી સાથે. લેક સ્થિર હદયે, મને, નયને જાણે પોતાનું અસ્તિત્વ પણ ભૂલી ગયા હતા. નાગિનીએ કાવ્યમાં કહ્યું હતું કે નારી અબળા છે પણ એવીય વિશેષ પ્રબળા છે. નારીની સહનશકિત એટલી અપૂર્વ હોય છે કે, સહુ એને અબળા જ માની લે છે. અનંત વિપત્તિઓ, વેદનાઓ, I al. Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ દેદ્દા શો દુઃખા પીવાની તાકાત સંસારમાં નારી સિવાય કેાનામાં છે ? આવી પ્રબળા નારી ધારે તે કરી શકે છે. મુનીવાને, મહાપુરૂષાને કે ગમે તેવા સાધકને પણ તે પાતાની શક્તિ વડે પોતાના નયન પલ્લવ રૂપી કારાગારમાં ઝકડી લે છે. કાવ્યને ભાવ ઘણા ઉત્તમ હતા. જાણે પુરુષો સામે એક પડકાર સમેા બની ગયા ! ગીત પૂરું થયું. સહુએ ધન્ય ધન્ય વડે વધાઇ કરી. < નાગિની દેવી સહુને નમન કરીને પેાતાના આસન પર બેસી ગઈ. અને નાંદુરી નગરીને નવજવાન, આકષ ક અને કંઠમાં ભરેલા દર્દ વડે ગાનારા કવિ રસિક ભાટ ઊભે થયે. સવને નમન કરી તેણે દેવી સરસ્વતીની મૂર્તિ સામે જોઇ મસ્તક નમાયું. તે મેધગ'ભીર સ્વરે આયેા : આ ભવ્ય કવિ સમેલનનાં યજમાન શ્રી નાગિનીદેવીનુ કાવ્ય સાંભળીને મારું હૃદય પ્રસન્ન બન્યુ છે પર તુ દેવીશ્રીએ નારીની પ્રબળ શક્તિને બિરદાવવા જતાં પુરુષની વિરાટ શક્તિના જે પ્રચ્છન્ન ઉપહાર કર્યાં છે તે મને બરાબર નથી લાગ્યા. હું અત્યારે એક એવા પુરુષનું ચિત્ર રજૂ કરીશ કેજે પુરુષને મેં નજરે જોયેલા છે, જે પુરુષ મન, વચન અને કર્મથી સ્વદારા સ ંતોષ વ્રતમાં પણ સંયમીપણે જીવે છે. જે સુવર્ણના દાતાર તરીકે જાહેર થયેલા હાવા છતાં અને જેણે લાખા સેવૈયાએ પોતાના નામની પણ લાલસા સેવ્યા વગર વાપર્યાં છે. નવાણા બધાવ્યા છે, ભેાજનગૃહે ઊભા કર્યાં છે. દરેક સપ્રદાયમાં દેવસ્થાનાનાં છĒહાર માટે ધન આપતા જ રહે છે. તે પુરુષને નથી કતિ રૂપી નારી ચલાયમાન કરી શકી કે નથી કોઈ નવયૌવના રૂપવતી તેના પર જાદુ બિછાવી શકી. આવા આ નવજવાન પુરુષ અન્ય કાર્ય નથી પર ંતુ આ નગરીને જ વતની દેદા થાય છે. જેની તેજસ્વિની પત્ની વિમલશ્રી Page #174 -------------------------------------------------------------------------- ________________ કવિ સ'મેલન ! ૧૬૫ આજ પણ પેાતાના સાદા નિવાસમાં રોજ સવારે સવારોર સેનાનું દાન પ્રસન્નચિત્તો આપે છે. આ નગરી જેની જમભેામકા છે અને જેના વડવાએ આ નગરીમાં જીવ્યા હતા તે શ્રી દેદા શાહનું એક પ્રશસ્તિ કાવ્ય મેં બનાવ્યુ` છે. જે હુ' આપ સર્વ સમક્ષ વિનમ્રભાવે રજુ કરું છું.' હનાદ વડે રગમ'ડપ ગહેકી ઊઠયો. રસિક ભાટે કાવ્ય ગાનના પ્રારંભ કર્યાં. ત્રિભંગી છંદમાં બનાવેલું આ કાવ્ય ભાષાની ભવ્ય સ ંગીતથી સભર બન્યું હતું. એક તેા કંઠે મધુર, ગંભીર, વ્રજ ભાષાના પચરંગી સુશોભનથી મઢેલુ કાવ્ય અરે દેદા શાહના દાનવીરપણાના, ભક્તિ શ્રદ્ધાને અને ચારિત્ર્યવાનપણાના ઉદાત્ત ભાવ ! જેમ અષાઢમાં મેરલે ટહુકે અને તેને મધુર ગંભીર સ્વર વનવગડા વીંઝતા વીઝતા કાઈ ગિરિગહરને સ્પશી જાય તેમ કવિના યુરક સાંભળનારના અંતસ્તરને સ્પર્શવા લાગ્યા. એ ઘટિકા પર્યંત કાવ્ય ચાહ્યું. કાવ્યમાં કવિએ નાંદુરી નગ રીના મહારાજાની પણ ખબર લઈ નાખી હતી અને દેદા શાહને નાંદુરીમાંથી ભાગવું પડયું. તેને નાંદુરી નગરી અને રાજ્યની પઢતીનાં પાદચિહ્ન રૂપે ગણાવ્યું હતું. કવિએ ન ંદુરીના જૈન સંઘને પણ છેડયો નહાતા આમ આખું કાવ્ય દેદા શાહની પ્રશસ્તિનુ હોવા છતાં કવિએ રાજના કમચારીએ, રાજા, મ ત્રી, શેઠિયાઓ વગેરેને બરાબર સંભળાવ્યું હતું. વળી આજના આ સમારંભમાં નગરીના ગણમાન્ય નાગરિકે અને એ રાજકર્માંચારીઓને પણ નિયંત્રિત કર્યાં હતા. તે સિવાય શ્રી જૈનસન્નતા ત્રણેક જૌન જુવાના પણ હતા. આમ આ કાવ્યમાત્ર સમારભ પુરતું મર્યાદિત અને તેમ નહેતુ પણ સમગ્ર નગરીમાં તેની જાહેરાત થવાના પુરતા સંભવ હતા. Page #175 -------------------------------------------------------------------------- ________________ દેદા શાહ પ્રેક્ષકોએ કવિના આ કાવ્યને હર્ષપૂર્વક “ ધન્ય ધન્ય ' વડે બિરદાવ્યું અને રાજાને પણ ઉતારી પાડવામાં કવિએ દર્શાવેલી નિડરતા દરેક કવિઓ અને પ્રેક્ષકોને સ્પર્શી ગઈ હતી. થોડી વાર પછી દાસીઓ અને દાસ પાનકના પાત્રો, પાન બીડાંના થાળ, મૈરેય પીનારાઓ માટે મૈરેય વગેરે પીરસવા નીકળી પડયાં. લગભગ એકાદ ઘટિકા પછી શાંતિ સ્થાપિત થઈ ગઈ. મહા કવિ ધુન્નરદેવ ઊભા થયા. સહુએ હર્ષનાદ વડે તેમને વધાવ્યા કારણ કે ધુનરદેવ માળવાના મહાકવિ ગણાતા હતા. તેઓનાં કાવ્ય મોટે ભાગે લોકભોગ્ય રહેતા. પ્રેમ, શૃંગાર, વિરહ, મિલન, નારીનાં રૂપ, નારીની નજાકત, નારી જીવનની રસ માધુરી વગેરે અનેક વસ્તુઓ તેમના કાવ્યોમાં ગૂંથાયેલી રહેતી. તેમણે સર્વને નમસ્કાર કરીને સૌ પ્રથમ દેવી સરસ્વતીની ચાર શ્લેક વડે આરાધના કરી. ત્યાર પછી તેઓએ રાધા અને શ્રીકૃષ્ણનાં વિરહનું એક અલંકાર અને ભાષા સમૃદ્ધિથી શોભતું કાવ્ય શરૂ કર્યું. વ્રજનારીના અંતરમાં રહેલી પ્રિય મિલનની ચિરકામના અને રાધિકાના હૃદયમાં શ્રી બાલકૃષ્ણના રૂપમાં અરૂપ બની જવાની મસ્તીભરી તમના કવિએ એવા ભાવથી રજૂ કરવા માંડી કે બધા પ્રેક્ષકે ડેલવા માંડયા. કવિઓ “ધન્ય ધન્ય” પકારવા માંડયા. નાગિનીના હૃદયમાં થયું કે મહા કવિ ગાય ને હું નાચ્યા કરું ! રાત્રિના ત્રીજા પ્રહરની માત્ર બે જ ઘટિકા બાકી રહી હતી. અને જ્યારે મહાકવિ ધુનરદેવે કાવ્ય પૂરું કર્યું ત્યારે રાત્રિને ત્રીજો પ્રહર લગભગ પૂરો થવા આવ્યો હતો. પ્રેક્ષકોએ મહાકવિને સારી રીતે બિરદાવ્યા. મહાકવિ પિતાના આસને બેસી ગયા. ડી જ વાર પછી પ્રશ્ન ગોષ્ઠિને પ્રારંભ થશે. પ્રશ્ન ગોષ્ઠિમાં એવો શિરસ્તો હતો કે કવિમંડળ સિવાયના પ્રેક્ષકભાઈએ પણ ગમે Page #176 -------------------------------------------------------------------------- ________________ શિવ સમેલન ! ૧૬૭ તે પ્રશ્ન પૂછી શકે અને તેના જવાબ મહેાકવિઓ, અથવા સલા પતિજી આપે. સભાપતિજીએ ઊભા થઈ ને પ્રેક્ષકા સામે જોઇને કહ્યુંઃ ‘ સજ્જના, હવે પ્રશ્નગાષ્ઠિ શરૂ થાય છે. આપે આ કવિ સંમેલનમાં જે જે કાવ્યે સાંભળ્યાં, તે કાવ્યે અંગે અથવા સંગીત, નૃત્ય, શુંગાર, કામ, પ્રેમ આદિ વિષયાનાં શાસ્ત્રો અગે જે કઈ પ્રશ્ન પૂછવા હોય તે ખુશીથી પૂછી શકી છે.’ પ્રેક્ષકગૃહમાંથી એક ચાલીસેક વર્ષોંના નાગરિક ઊભા થયેા અને એયેા: ‘ મહાકવિ છુન્નરદેવનું કાવ્ય સાંભળ્યા પછી મારા હૈયામાં એક પ્રશ્ન અણુઉકેલ રહ્યો છે. કવિશ્રીએ વિરહની વ્યથા પેાતાના ભવ્ય કાવ્યમાં દર્શાવી અને મિલનની આતુરતાનુ પણ દન કરાવ્યુ, પરંતુ એ એમાં મહત્તા કાની ? મિલનની કે વિરહની ?' C આછા હાસ્ય સહિત મહાવિ ધુન્નર ઊભા થયા અને સભાપતિની આજ્ઞા માગીને ખેલ્યા : ભાઈ, આપના પ્રશ્ન માને છે. વિર એક વ્યથા છે. પરંતુ એ વ્યથા પાછળ પ્રિયની સ્મૃતિ રમતી હોય છે, જ્યારે મિલનમાં વિરહની વસમી પળેાની વિદાય હોવા છતાં એમાં ચિર તૃપ્તિના અભાવ હોય છે. એથી જ કવિઓએ ચિરતૃપ્તિની ઝ ંખના સમા વિરહને વિશેષ મહત્ત્વ આપ્યું છે. જો વિરહ ન હોય તે। મિલનની તૃપ્તિના અનુભવ ને મળે ? એટલે રસશાસ્ત્રની દૃષ્ટિએ મહત્તા વિરહની છે. કારણ કે વિરહ એ એક પ્રકારને ત્યાગ છે, તપ છે. અગ્નિને પચાવવાનું અમૃત છે અને પેાતાના પ્રિયમાં સદા તન્મય રહી શકાય એવા યેાગ પણ છે.' કવિને ઉત્તર સાંભળીને સહુએ હ ધ્વનિ કર્યાં જે માણસે પ્રશ્ન ર્યું હતેા તેણે પણ હર્ષોંનાદ કર્યો. ત્યાર પછી એ વાર પ્રશ્નો કવિ મ`ડળમાંથી પૂછાયા અને એના ઉત્તર એવા આપ્યા કે સહુને સાષ થયા. Page #177 -------------------------------------------------------------------------- ________________ ૩૮ કૈટ્ટા શાહ અને પ્રેક્ષકગૃહમાંથી નિલવરણ ઊભા થયેા. નવજવાન શ્રેષ્ઠિ પુત્ર નીલવરણ! તે એ હાથ જોડી નમન કરતાં ખેલ્યેા : ‘ સભાપતિ, શ્રીનાગિની દેવીએ પેાતાના સગીતમય કાવ્યમાં નારીતે અપરાજિતા ગણાવી હતી, જ્યારે કવિવર રસિક ભાટે એક પ્રશસ્તિ કાવ્યમાં આ નગરીના દેદા શાહ નામના વિણકને કોઈપણ નારીથી અપરાજિત રહેલા એક ભવ્ય દાનવીર દર્શાવ્યેા હતેા. સવાલ એ વાતને છે કે, દેવી નાગિનીએ નારીને અપરાજિત જણાવતાં પહેલાં દેદા શાહ જેવા કોઈ સમથ' માનવીના હૈયાને વાંચવું જોઈતુ હતુ. અથવા એવા કેાઇ ઉન્નત પુરુષના ચરણુસ્પર્શ કરવા જોઈતા હતા. પરંતુ દેવીએ તેમ ન કરતાં નારીને અપરાજિત કહીને બિરદાવી છે. જ્યારે કવિવર રસિક ભાટે પેાતાના પ્રશસ્તિ ટાવ્યમાં દેા શાહના ગુણાનુ... વર્ષોંન કરીને નારીની શિતને ઉપેક્ષાની નજરે નિહાળી છે. કવિશ્રીએ સ્પષ્ટ દર્શાવ્યું છે કે પોતે દેદા શાહ અને તેમના પત્નીને મળીને સઘળું જાણ્યું છે. પણ મળવા માત્રથી અથવા તે વાતચીત કરીને અથવા તેમના ચહેરાનું નિરીક્ષણ કરીને આ રીતે પ્રશસ્તિ બનાવવી તે યેાગ્ય ભલે હાય પણ તેમાં કંઈક ઉતાવળિયે નિમ્ કરીને નારીની શકિતની ઉપેક્ષા કરી જ છે. મારી સામે સવાલ એ જાગ્યા છે કે અપરાજિત કાણુ ? પુરુષ કે નારી? ઘેાડી પળેા માટે રંગમંડપમાં સન્નાટો છવાઈ ગયેા. નીલવરણુ તરત સહુને નમન કરીને પોતાના આસન પર બેસો ગયા, સભાપતિની આજ્ઞા લઈ ને નાગિની દેવી ઊભી થઈ. તે નીલવરણને ખરાખર એળખતી હતી, કારણ કે તે અવારનવાર તેની મિજલસમાં આવતા અને ભેટ સાગાદ પણ આપતા. 1 એક વાર સમગ્ર પ્રેક્ષકગૃહ તરફ નજર કરીને નાગિનીદેવીએ મૃદુ મધુર સ્વરે કહ્યું : નારી અપરાજિત છે એ મારા કાવ્ય ધ્વનિ પાછળ મારી હેતુ કેવળ જગજનની નારી શક્તિને બિરદાવવાના હતા, અને મેં જે ભાવના વ્યક્ત કરી હતી તે ભાવના જરાયે Page #178 -------------------------------------------------------------------------- ________________ કવિ સંમેલન ! ૧૬૦ અસત્ય પણ નથી. ભગવાન શંકર સમા પણ પ્રતાપી અને કાળને થંભાવનારા તેજસ્વી પુરુષ શ્રેષ્ઠ પણ ભીલડી સમક્ષ પરાજિત થયા હતા. જેના તપને પ્રભાવ ઈન્દ્રના સિંહાસનને ઉખેડવા માટે તત્પર થયો હતો, તે મહાન રાજર્ષિ વિશ્વામિત્રની અજોડ શકિતને મેનકાએ રૂંધી નાખી હતી. મહાસતી દ્રૌપદીના તેજ આગળ કૌરવો યુદ્ધના મેદાનમાં પામર–પંગુ બની ગયા હતા. મહાદેવી સીતાજી રાવણ જેવા રાક્ષસરાજના અનેક ઉપાયો ને આકર્ષ સામે અણનમ રહ્યાં હતાં. આપણે ઈતિહાસમાં આવા સેંકડો કિસ્સાઓ છે અને સ્ત્રી પોતાની બુદ્ધિ વૈભવથી પિતાના સમર્પણ ભાવથી અને પિતાની આત્મશક્તિથી મોટે ભાગે હંમેશાં અપરાજિત રહી છે. જ્યારે કવિવર રસિક ભાટે ગાયેલી પ્રશસ્તિમાં તો એક જ વ્યક્તિ પૂરતો સવાલ છે. પરંતુ રાજમાર્ગ નથી. રાજમાર્ગ તો મેં કહ્યો તે જ છે. નારી કદી પરાજિત થઈ નથી, થશે પણ નહિ.” સહુએ હર્ષપૂર્વક આ વિચારને વધાવી લીધે. કવિવર રસિક ભાટ ઊભો થયો અને સભાપતિની આજ્ઞા પ્રાપ્ત કરીને સહુને નમન કરી બોલ્યો : “આ ચર્ચામાં હું માત્ર એટલું જ કહેવાનું છું કે શ્રી નાગિની દેવી સાચાં છે, પરંતુ રૂપ અને યૌવનને પ્યાસી પુરુષોની નજરે! દેદા શાહ માત્ર દાની નથી પણ ભવ્ય પુરુષ છે. વૈભવ વસાવી શકાય એવી સંપત્તિ હોવા છતાં તે સાવ સાદાઈથી રહે છે. તેઓ જે સ્થિતિમાં અહીં રહેતા હતા. તે સ્થિતિમાં જે આવા પુરુષ પર કેઈ નારી વિજય પ્રાપ્ત કરી શકે તો હું મુકતા હૃદયે નારી અપરાજિત છે તે સત્યનો સ્વીકાર કરું.” પ્રેક્ષકેએ હર્ષવનિ કર્યો. પરંતુ કવિવરે મારે એક ચાબુક નાગિનીના હૈયાને સમસમાવી ગયો. તેણે પણ મનમાં કંઈક નિર્ણય કર્યો. પ્રાતઃકાળ થવા આવ્યો હતો એટલે સભાપતિએ ટુંકમાં સમારોપ કરીને કવિ સંમેલન સમાપ્ત થયેલું જાહેર કર્યું. Page #179 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૮ મું : : હાય..! પ્રશ્ન ગોષ્ઠિ તો પૂરી થઈ ગઈ. પરંતુ પ્રશ્ન ગોષ્ઠિમાં ચમકેલા રંગે ફાગણનાં ફૂલે માફક ચારે દિશાએ વિસ્તરવા માંડયા. કવિવર રસિક ભાટે ગાયેલું પ્રશસ્તિ કાવ્ય અને રાજા, જૈન સંઘ, મહાજન વગેરેને સંભળાવેલા વાકય બાણે જાણે નવી નવી ફૂલકલગીઓ સાથે લોકોમાં રસ જગાડવા માંડયા. એજ રીતે નિલવરણે ઊભું કરેલું પ્રશ્ન પણ બરાબર લેકમુખે ચર્ચા શરૂ થયે. રાજકર્મચારીઓને તો ખબર પડી જ ગઈ હતી પરંતુ એક મંત્રીએ ખુદ રાજા સમક્ષ જઈને કહ્યું: “કૃપાનાર, આપણી નગરીના ભાટ કવિ રસિકે ચાર પાંચ દિવસ પહેલાં નાગિનીના ભવનમાં થયેલા કવિ સંમેલનમાં દેદા શાહનું એક પ્રશસ્તિ કાવ્ય ગાયું હતું. એ કાવ્યમાં તેણે આપશ્રીને અહીંના મહાજનને, રાજના મંત્રીઓને અને જન સંઘના આગેવાનોને પણ છોડયા નથી.” “કવિ રસિક પાસેથી તે ગીત સાંભળવું પડશે. આજ રાતે જ તેને અહીં બોલાવવા માટે રથ મોકલજે. બધા મંત્રીઓને પણ કહેવડાવજો.” જેવી આશા.” કહીને મંત્રી આચાર્ય સહિત પિતાને આસને બેસી ગયો. Page #180 -------------------------------------------------------------------------- ________________ હાય...! ૧૯૧ " રાજાએ કહ્યું : કવિ હંમેશાં મસ્ત હોય છે, મનના માલિક હાય છે. કવિ કેવળ કાળ સર્જક નથી હતા. જનતાને માર્ગદર્શીક હાય છે, સંસ્કૃતિ, સદાયાર અને ભાવનાને રક્ષક પણ હેાય છે. મંત્રી મહેાય એમાં આશ્રય' પામવાનુ` શુ` છે? હું સમજી' છુ` કે દેદા શાહ પ્રત્યે મેં એક રાજાને છાજે એવું વલણ નહોતુ દાખવ્યુ. એટલે કવિએ કરેલી મારી નિંદામાં મને કોઈ પ્રકારનું દુઃખ નહિ થાય.’ રાજાના આવા વિચારા જોઇને મંત્રીના હૈયે ધરપત થઈ અને તે નમન કરીને વિદાય થયેા. રાત્રિના પ્રારંભ થતાં જ મહારાજાના વિશાળ એટક ખ’ડમાં આસને વગેરે ગાઠવાઈ ગયા. રાજાના મનમાં નાગિનીને ખેલાવવાનુ મન થયું હતું પણ તરત તેણે મનને વાળ્યું. પ્રથમ યૌવનને વિલાસ પુનઃ ચમકે તે ? માંડ ગૃહ જીવન થાળે પડયુ હતું. અને પુન: વિસ ંવાદ ઊભા થાય તો ? લોકનજરે જાગેલી ચારિત્ર્યહીનતા માંડ માંડ સમાઈ ગઈ છે અને લેાકેાના પ્રેમ જાગૃત થયેા છે. મારા આવા શાંત જીવન વચ્ચે શા માટે અકારણ ચિનગારી મૂકવી જોઈએ ?’ આવા પ્રશ્નો હૈયામાં જાગતાં જ નગિનીદેવીને જાગેલુ` મન રાજાએ પાછું વાળ્યુ.. લાવવાનુ અને રાત્રિને પ્રથમ પ્રહર પુરા થાય તે પહેલાં જ મંત્રી, જૈન સંઘના આગેવાને, મહાજનના શેઠિયાઓ વગેરે આવવા માંડયા. કવિ રસિક ભાટને લેવા ગયેલા રથ પણ કવિને લઈને આવી પહોંચ્યા. મહામ`ત્રીએ કવિનુ સ્વાગત કર્યુ અને આદરપૂર્વક તેમને ખાસ આસન પર મેસાડવા. રાજપિરવારની કેટલીક સ્ત્રીએ, કેટલીક દાસી અને એ રાણીએ આવી પહોંચ્યા. સહુ વિનયપૂર્વક એક તરફ ગેઠવાઈ ગયાં. ત્યાં તે આઠ દસ સેવકા અને પરિચારિકાઓએ ચંદનયુક્ત ગ્રીષ્મ પાનકનાં પાત્રા વડે સર્વાંનું સ્વાગત કરવાનું શરૂ કર્યુ. મહારાજા પોતાના નાના પુત્ર સાથે બેઠક ખંડમાં દાખલ થયા . Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ દેઢા શાહે સહુ આસન પરથી ઊભા થઈ ગયા. રાજાએ સહુને વિવેકપૂર્વક એસી જવાનું કહ્યું અને પોતે પણ કુંવરને બાજુમાં બેસાડી પેાતાના આસને ગયા. આસન પર બેઠક લેતાં પહેલાં રાજાએ નવજવાન કવિ રસિક ભાટ સામે જોઈને પ્રસન્નવદને કહ્યું : : કવિવર, આજ સવારે જ મેં આપના એક કાવ્યની પ્રશ ંસા સાંભળી હતી. ખરેખર આપ સમા નીડર, માદષ્ટ, સત્યવકતા કવિએ જે રાજ્યમાં હાય, તે રાજ્ય ખરેખર ભાગ્યવંત છે.' રસિક ભાટે મહારાજાને નમન કરીને કહ્યું : · કૃપાનાથ, હું તે આપને એક સામાન્ય દાસ છુ'. કુળ પરંપરાના સંસ્કારે કવિ બન્યા છુ. આમ તે। અમારુ કામ યુદ્ધ કાળે વીરેશને પ્રેરણા આપવાનું હાય છે અને ચે!ગ્ય વ્યકિતની પ્રશંસા કરીને તેના પ્રત્યે લેાક દૃષ્ટિને વિચાર કરતી કરવાનુ... હાય છે. કૃપાનાથના જય થાએ...!' કહી પુન: નમન કરીને રસિક ભાટ પાતાના આસન પર બેસી ગયા. ' પાનક પાન થઈ રહ્યાં હતાં. રાજાએ પણ એક પાત્ર હાથમાં લીધું હતું. લગભગ અટિકા પછી મહામંત્રએ ઊભા થઈને કહ્યું : કવિશ્વર, છે. ચાર દિવસ પહેલાં આપશ્રીએ નગિની દેવીને ત્યાં થયેલા કવિ સમેલનમાં દેદા શાહતું જે પ્રશસ્તિ કાવ્ય સાંભળેલું, તે કાવ્ય આપ સકાચ વગર સાંભળાવવાની કૃપા કરશે. મહારાજશ્રી તે માને છે કે કવિ સંસ્કાર, સદાચાર અને ભાવનાના રખેવાળ હોય છે. કવિ હમેશા માદક રહેતા આવ્યેા છે. આપના કાવ્યથી કાઈ પ્રકારનુ દુ:ખ થવાનેા કે રાષ કરવાને કેાઈ સભર નથી.’ વિ ાંસક ભારે ઊભા થઈ મહારાજા સામે એ હાથ બેડી કૃપાનાથ, દેદા શાહનુ' કાવ્ય સહુથી છેલ્લુ સ ભળાવીશ. તે પહેલાં બીજા બે ચાર કાવ્યા સંભળાવુ.’ કહ્યું': ' ( આપતી જેવી મેાજ, પણ દેદા શાહનું કાવ્ય તે સહુને સાંભળવુ છે,' જેવી કૃપાનાથની આના !” કહી રસિક ભાટે બુલંદ સ્વરે ભગવતી વીણાાણિતું એક પ્રાના ગીત ગાયુ. Page #182 -------------------------------------------------------------------------- ________________ હાડય...! ૧૭૩ સાંભળનારાએ કવિના અદ્ભુત કંઠે પર મુગ્ધ બની ગયા. વિસિષ્ઠ ભાટે નામ્યાટ પ્રદેશમાં થઈ ગયેલા ભૂતકાલિન વીર નારની એક યશગાથા લલકારી. આ યશગાથામાં કેવળ રાજાઆની વીરતાનાં નામ-ગુણુ કે એવુ કંઈ નહેાતું. આ યશ:ગાયામાં તે નામ્યાટ પ્રદેશમાં થઈ ગયેલા સતા,. ભક્તો, જ્ઞાની પુરુષ, તપસ્વીએ, સતી સ્ત્રી, શિયળ રક્ષા ખાતર હસતાં હસતાં પ્રાણ વિસર્જન કરી ચૂકેલી આર્ય રમણીએ, પરાયા દુ:ખના નિવારણ ખાતર શહીદ થયેલા ચારેય વર્ણીના વીર પુરુષ વગેરેની યશગાથા એ ટ્ટિકા પ``ત ચાલી અને એમાં નામ્યાટ પ્રદેશનાં ભૂતકાલીન માનવ રત્નાને આવરી લેવામાં આવ્યા હતા. કવિતા સાંભળીને સ્ત્રી પુરુષ સવ કોઇ પ્રસન્ન બની ગયાં હતાં. કાવ્ય પૂરું થયું ત્યારે હ`ધ્વનિ વડે આખા બેઠક ખ’ડ મુખરિત બની ગયા હતા. ત્યાર પછી કવિએ સદાચારની પ્રેરણા ઉત્પન્ન કરનારાં એ કથા ગીતે ગાયાં. કવિની ભાવના પર સહુ વારી જતા હતા. રાત્રિના ત્રીજા પ્રહરની એએક ઘટિકાઓ વીતી ગઈ હતી. કવિ મહારાજા સામે એ હાથ જોડીને કહ્યુ: ‘કૃપાનાથ, હવે હું દાનેશ્વરી દેદા શાહનું પ્રશસ્તિ કાવ્ય શરૂ કરૂ છું. આ કાવ્યમાં દેદા શાહ જેવા પવિત્ર માનવી પ્રત્યે સહાનુભૂતિ ન દર્શાવનાર અને ઈર્ષાની આગમાં જલનારા જાતિ ભાઈઓ તેમજ આપણા માનનીય રાજરાજેશ્વર તથા આપણા ડાઘા મત્રીઓએ દાખવેલા ઉપેક્ષા ભાવ વગેરે મારા આ કાવ્યમાં આવે છે. જો કવિ સત્યને નમન ન કરે તે તે કદી જનમાગ દશ્યક બની શકતે નથી આપ સહુ સજ્જને શાંત ભાવે આ ગીત સાંભળજો.' કહી ભાટે ઢેડા શાહનુ' પ્રશિસ્ત કાવ્ય શરૂ કર્યું. કાવ્યના પ્રારંભ દેદા શાહના વડવાઓની રાષ્ટ્રભક્તિ, પ્રમાણિ કતા, ધાર્મિક શ્રદ્ધા વગેરેનું વર્ણન કર્યા પછી દેદા શાહના જન્મ Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ દ્દા શાહ અને તેની ગરીબી કેવી રીતે સજાણી તે વાત રજુ કરી. ત્યાર પછી નિરૂપદ્રવી જીવન, વ્રત, તપ, ધામિક ક્રિયાકાંડ, વગેરેની વાત કરી. દેદા શાહે નાનપણુથી જ અસત્ય ન ખેલવાની લીધેલી પ્રતિજ્ઞા, દૂરનાં, એક માસીના વાત્સલ્ય ભાવ, માસીએ કરેલુ સગપણ, લગ્ન, ધીના નાના ધંધાની શરૂઆત અને દેવ રમણી જેવી પત્નીની ધમ, સાદાઇ તે સાર પ્રત્યેની અભિરુચિ વગેરે વાત પછી દેઢા શાહને ભાગ્ય યેાગે પ્રાપ્ત થયેલી સંપત્તિના અને એ સ`પત્તિના અને માણસાએ શુભ કા પાછળ કરવા માંડેલા સદુપયા, સાથેાથ પેાતાનાં સાદા અને સાત્વિક જીવનને જાળવી રાખવાને પુરુષાથ, આવા ભવ્ય દાતેશ્વરી કે જેણે અહીંના મડાજનના હાથમાં સાનૈયા બિછાવીતે ભાજનગૃહ બનાવ્યું નગરીના પ્રત્યેક ગરીએાના ઘેર બંને માણ્યું જતા અને અન્ન, વસ્તુ વગેરે આપતા. પણ ર અમારા રાજા કાચા કાનના નીકળ્યા. ઇર્ષાની આગમાં વાળુ – ધાઈ રહેલા મેચાર શેઠિયાએની જવાળામાં તે સપડાઇ ગયેા ! રાજવટ ભૂલીને, પેાતાનું ગૌરવ એક બાજુ હડસેલીને તેઓએ દેદા શાહને ખેલાવ્યા, તેના ચેપડા તપાસ્યા, પણ ભયની મારી દેવી વિમલશ્રી તરત પોતાના કોઈ સગાના ઘેર જવા ગાડામાં નીકળી ગઈ. રાજાએ ધરની જડતી લીધી પણ ખાસ કંઈ મળ્યું` નહિ. રાજાએ દેદા શાહને ખૂબ પૂછ્યું પણ સત્યવક્તા નવજવાન દેદા શાહ મૌન રહ્યા, એટલે રાજાએ તેમને કારાગારમાં નાખ્યો. કારાગારમાં દેદ શાહે સ્થભન પાર્શ્વનાથ ભગવ તની દીવ્ય પ્રતિમા હૃદયમાં ધારણ કરીને સ્થંભન તીની યાત્રાએ જવાના મનથી નિશ્ચય કર્યાં અને સવ પ્રકારના વિઘ્ને નષ્ટ કરનાર મ ંત્રરાજ ઉપસ ́હર સ્પેાત્રનું આરાધન શરૂ કર્યું. અને ઉત્તર રાત્રિએ તેમની આરાધના ફળી, શાસનદેવ હાજરા હજુર સામે આવ્યા અને આ રાજ્યનું કોઈ પ્રકારનું અહિત ચિંતળ્યા વગર દેદા શાહ ઘેાડી જ પળેામાં જ્યાં પેાતાનાં પત્ની ગયાં હતાં તે ગામડે પહેાંચી ગયા. પણ આ ગામ તેા નાંદુરી નરેશનું હતું. Page #184 -------------------------------------------------------------------------- ________________ હેડય.! ૧૭૫ આવતી કાલે પુનઃ અહિત થવાને ભય ઊભો થયો અને તેઓ પત્ની સાથે ગાડામાં બેસીને પોતાની થોડીઘણું ઘરવખરી દરદાગીના, સેનૈયા વગેરે લઈને વિદ્યાપુર નગરી તરફ વિદાય થયા. અને અમારા મહાન રાજાએ એક નિર્દોષ નાગરિકને પીયા અંગેનું કોઈ પ્રાયશ્ચિત્ત ન કર્યું. ન નાંદુરીના બુદ્ધિ વૈભવથી શોભતા નારાયણ મંત્રીએ રાજને શિખામણ આપી...ન શ્રેષ્ઠિવ નાગશ્રેષ્ઠિઓ દેદા શાહને હુંફ આ પી. ન જૈન આગેવાનો પોતાના એક અબોલ બાળકની વહારે ધાયા. ન મહાજનના શેઠિયાઓનાં હૈયાં સળવળ્યાં. નાંદુરી નગરીનો એક મહાન સત્વશીલ નવજવાન કાયમ માટે જન્મભૂમિ છેડીને ચાલ્યો ગયો. પણ ભાગ્ય તેની સહાયે હતું. દેદા શેઠ અને વિમલશ્રી દેવીએ ત્યાં એક મકાન લઈ રહેણાંક સ્થિર કરી, સ્થંભન પાર્શ્વનાથ પ્રભુની યાત્રા નિમિતે પ્રયાણ શરૂ કર્યું. સ્થંભન તીર્થ તે જૈન પુરી ગણાય. ત્યાં ભગવાનની સુવર્ણના અલંકારો વડે અંગરચના કરી, અને એ બધા અલંકારો વહીવટદારોને સોંપ્યા ત્યારે શ્રીસંઘ જમાડે. સારું એવું દાન કરીને યાત્રા કરતાં કરતાં દંપતી પાછા આવી ગયા ત્યાર પછી તે દેદાશાહે સેંકડો નવાણે ગળાવ્યા. એક ભેજનશાળા ઊભી કરી, ધર્મને ભેદભાવ રાખ્યા વગર દરેક ધર્મ સ્થાનમાં છૂટે હાથે દાન દેવા માંડયું. આમ કવિએ દેદા શાહની પ્રશસ્તિ બુલંદ સ્વરે ગાઈ સંભળાવી. કેટલાંક સાંભળનારાઓનાં મનમાં ભય જાગ્યો હતો કે મહારાજા આ ગીત સાંભળીને કવિને ઝાટકે મારશે. પરંતુ મહારાજાના વદન પર કઈ પ્રકારને શેષ નહોતો. તેમણે આસન પરથી ઊભા થઈને કહ્યું : “કવિરાજ, હું તમારી નીડર, સત્ય અને માર્ગદર્શક વાણી પર ખૂબ જ પ્રસન્ન થયા Page #185 -------------------------------------------------------------------------- ________________ દેદ શાહ છું. દેદા શાહ પ્રત્યે મેં અજાકતું વર્તન દાખવ્યું હતું, તેનું મને પારાવાર દુ:ખ થાય છે. આ નગરીમાંથી કેટલાક આગેવાને દેદા શાહને સમજાવવા ગયા છે, નહિ તે છેવટે મારે તેમની પાસે જઈને મારા દોષનું પ્રાયશ્ચિત માગવું પડશે. અને હું એમાં જરાય નાનપ નહિ અનુભવું.' હર્ષધ્વનિથી ખંડ ભરાઈ ગયો. રાજાએ કવિવર રસિક ભાટને એક સેનાને હાર, સેનાનું એક કડું, પિશાક વગેરેને થાળ ભેટ કર્યો. છેક પાછલી રાતે નિમંત્રિત મહારાજાને નમન કરીને વિદાય થવા માંડી. કવિવર રસિક ભાટે પણ રાજ્ય પરિવારને નમન કરીને અને મહારાજાના ચરણ સ્પર્શ કરીને વિદાય લીધી. તેઓએ નમન કરતો વખતે કહ્યું હતું : “કૃપાનાથ, આપનું હૃદય ખરેખર પવિત્ર અને વિશુદ્ધ છે. જો એવું હદય ન હોય તો માનવીને પ્રાયશ્ચિત્તની કઈ ભાવના ઉત્પન્ન થતી નથી. આપ અમારા શિરછત્ર છે, મંગલ સ્વરૂપ છે.' મહારાજાએ કવિને હૈયા સરસે લઈને વિદાય આપી હતી. પણ આ સમાચાર બીજે દિવસે મધ્યાહન પછીનો આરામ લઈને નાગિની દેવી પિતાના આરામગૃહમાંથી બહાર આવી ત્યારે એક ચર પુરુષ જે રાજભવનમાં ગયો હતો તે આવ્યો અને તેણે કવિવર રસિક ભાટે ગાયેલો બીતે, રાજાની પ્રસન્નતા, રાજાએ પ્રાયશ્ચિત્ત અંગે કરેલી જાહેરાત વગેરે વાતો નાગિની દેવી સમક્ષ કહી સંભળાવી. નાગિનીએ પણ મનથી નિશ્ચય કર્યો હતો કે એકાદ સપ્તાહમાં વિદ્યાપુર જવું અને નારી અપરાજિત છે તે ખાતરી કરાવવાના આશય સાથે દેદા શાહને રૂપના બંધન વડે બાંધીને અહીં લઈ આવ. જે શેઠિયાઓ દેદા શાહને પુન: નાંદુરીમાં લાવવા માટે નિમં. ત્રણ આપવા અને સમજાવવા ગયા હતા તે બધા દેદા શાહને ત્યાં WWW.jainelibrary.org Page #186 -------------------------------------------------------------------------- ________________ હેડય...! ૧૭૭ જ ઉર્યા હતા, દેદા શાહે પિતાના ધર્મબંધુઓનું ઘણું જ આદર સહિત સ્વાગત કર્યું હતું. રાતે જયારે ચર્ચા નીકળી ત્યારે શ્રીસંઘના આગેવાનોએ ઘણું જ ભાવપૂર્વક દેદા શાહને પિતાની જન્મભૂમિમાં પધારવાની વિનંતી કરી. મહારાજાના હૈયામાં જરાયે રોષ નથી પરંતુ પોતાના હાથે થઈ ગયેલા અન્યાયને પસ્તાવો ભર્યો છે. આ રીતે ખૂબ સમજાવટ કર્યા પછી મૌનભાવે સાંભળી રહેલા દેદા શાહે કહ્યું: “મારા પુજ્ય વડીલશ્રીઓ, આપ સર્વેની મમતા જોઈને હું ખરેખર ભાગ્યવંત બન્યો છું. મારા ગામમાં આવવામાં મને કોઈ પ્રકારે પૂર્વગ્રહ છે નથી, હાય પણ નહીં. ભગવાન નેમનાથ પ્રભુના દર્શન માટે પણ હદય ભારે તલસતું રહે છે. પરંતુ હાલમાં હું ત્યાં આવી શકું એવી મારી પરિસ્થિતિ નથી. માસ પત્ની સગર્ભા છે અને વૈદરાજની સૂચના પ્રમાણે તેને લઈને કયાંય પ્રવાસ ખેડવો તે બરાબર નથી. તેમ ધંધાના કારણે અને એક નગરીમાં ઉપાશ્રય બંધાવવાની મેં ભાવના ભાવી છે તેને લીધે મારાથી કયાંય નીકળવું ભારે કઠણ છે. આ બંને કાર્ય નિવિને પતી ગયા પછી હું આપ સર્વના ચરણની રજ લેવા નાંદુરીમાં જરૂર સપરિવાર આવીશ.” દેદા શાહના આ કથન પછી તરત આવવાને આગ્રહ કરવાનું રહ્યું નહોતું. બે દિવસ શેઠિયાઓ રોકાયા. બે દિવસમાં બધા શેઠિયાઓ દેદા શાહની સાદાઈ નિહાળીને મુગ્ધ બની ગયા અને રોજ સવારે વિમલશ્રીના હાથે અપાતું સવાશેર સોનાનું દાન જોઈને તે છક થઈ ગયા. ત્રીજે દિવસે શેઠિયાઓ નાંદુરી જવા વિદાય થયા. નાંદુરી પહોંચ્યા પછી શેઠિયાઓએ શ્રી. સંઘને બેલાવી દે દે. ૧૨ Page #187 -------------------------------------------------------------------------- ________________ હૈદ્રા શાહ se શાહે અમુક સમય પછી અહીં દર્શનાથે આવવાની હા પાડચાની અને તેના જીવતરની સાદાઇની વાત કરી. એક શેઠિયાએ કહ્યું : ‘ ભાઈઓ, આપ સહુને સાંભળીને આશ્ચ થશે કે રાજ સવારે અને માણસે દેવપૂજન આદિથી પરવારીને ભવન પર આવે છે ત્યારે દેવી વિમલશ્રી પાતાના હાથે સવાશેર સેનાનુ દાન કરે છે. પણ નવાઈની વાત તા એ છે કે શેઠશેઠાણી અને સાદાં જ વસ્ત્રો પહેરે છે. હીરા માણેક, મેતી કે પન્ના જડેલા કોઈપણ અલંકારો બંનેમાંથી કાઈ ધારણ કરતું નથી. તેઓ ન ંદુરીમાં રહેતા હતા તે વખતે જેવાં વસ્ત્રો પહેરતાં હતાં તેવાં જ વસ્ત્રો આજ પણ ધારણ કરે છે. વળી ત્યાંના રાજા દેદા શાહને દેવ સ્વરૂપ માને છે અને દેદા શાહતુ` કેાઈ વચન ઉથાપાતું નથી. દેવગિર નગરીમાં એક ભવ્ય ઉપાશ્રય બંધાવવાના દેદા શાહને ત્યાંના સંધે આદેશ આપ્યા છે. થાઙા દિવસેામાં જ ત્યાં ખાત મુરત થઈ જશે. ઉપાશ્રયને ભવ્ય બનાવવા માટે તમામ સામગ્રીએ એકત્ર કરવા માંડી છે અને આખુ` કા` ત્યાંના શ્રી સંધને સોંપ્યું છે.’ નીલવરણ પણ આવ્યા હતા. તેણે ઊભાં થઈ તે પ્રશ્ન કર્યો : • દેદા શેઠ જેવા મહાત્માના કાયમી નિવાસ અહીં થાય એવું આપે શુ કર્યું ?' • એક શયિાએ કહ્યું : ' ભાઈ, અમે તેને વેપાર જોઈ શકયા છીએ, તેની આબરુ કેવી છે તે જાણી શકયા છીએ, તેણે સેંકડો મણુ સેતુ દાનકા માં વાપરીને સુવણુ દાનની પ્રશંસા પ્રાપ્ત કરી છે, તેમના પત્ની સગર્ભા છે, રાજાના ચારેય હાથ છે. આ .ધાના ત્યાગ કરીને દેદા શાહ કાયમી વસાવટ માટે અહી કેવી રીતે આવે ? તેઓ શ્રીસ ધના અને ભગવાન નેમનાથ પ્રભુના દશ તે જરુર આવશે.’ નીલવર કશુ ખેાયા નહિ. આજે તે પેાતાના એક મિત્ર સાથે નાગિનીદેવીના ભવન પર જવાનેા હતેા. શ્રેસધની બેઠક પૂરી થઈ. સહુ દેદ્દા શાહનાં વખાણ કરતા કરતા પોતપેાતાના ઘર તરફ જવા માંડયા. Page #188 -------------------------------------------------------------------------- ________________ હાય...! ૧૯૯ બીજે દિવસે સવારે જૈનમ ત્રીઓએ શ્રીસંઘમાં થયેલી તમામ હકીકત જણાવી. રાજાએ નારાયણ મંત્રી સામે જોઈને કહ્યું: મહામત્રી, મને લાગે છે કે હું તે આપ દેદા શાહને મળવા જઇ આવતી અને મનને ભાર હળવા કરવા દેઢા શાહની ક્ષમા પણ માગતા આવીએ.’ ઘેાડા સમય પછી તે વર્ષાને પ્રારંભ થશે એટલે આપણે દીવાળી પછી વિદ્યાપુર જઈએ તે ઠીક ગણાશે. વળી દેદા શાહ દેવિંગરી ગયા હશે તો આપણે ફેરા નિષ્ફળ જશે.' નારાયણુ ' મંત્રીએ કહ્યું. જ્યારે નાગિન દેવીએ વિદ્યાપુર જવાનું નક્કી યું હતું. વર્ષાના પ્રાર્'ને હજી પંદરેક દિવસની વાર હતી. કદાચ ખીજા પંદર દિવસ નીકળી જાય. અને એ જ રીતે નીલવરણુ શ્રોસંઘના અાગેવાનાને મળેલી નિષ્ફળતાની વાત કહી. ( તમે એક વાત યાદ રાખજો કે નાગિનીએ કહ્યું ; શેઠજી, નારીનેા કોઈ પણ પુરુષાર્થી નિષ્ફળ જતા નથી.' નીલવરણે પ્રશ્નભરી નજરે નાર્કંગની દ્રઢ સ્વરે ઓલી : ‘જીગ્મે દેવી, આપ દેદા શાહને અહીં લઈ આવશે। અને ારી અપરાજિતા છે તે વાત સત્ય કરશે તે હું આપના ચરણમાં સ હજાર સે।નૈયા આણુ કરીશ.' < હું જરૂર તમેાને હાર આપીશ ..અને જો હું અપરાજિત હિ અનુ' તે... કહેતાં કહેતાં નાગિની અટકી ગઈ. રું તિલાંજલી આપીશ.’ ' • દેવી...’ ‘હું સત્ય કહું છું.' નાગિનીએ પ્રસન્ન વદને કહ્યુ. જ કા સામે જોયું. C તેા હુ' મારા વ્યવસાયને કાયમ Page #189 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૯ મું : : ખાત મુરત: વી, આપ સત્ય કહો છે. એમાં મને સંશય નથી, આપ વિજય મેળવશે એવી શ્રદ્ધાનો હું ત્યાગ કરતા નથી પરંતુ આવી હેડય આપે ન કરવી જોઈએ. નીલવરણે કહ્યું. શા માટે ?” “ આપ માલવદેશના એક અતિ સુંદર, કલાકાર અને જ્ઞાનપ્રિય ગણિકા છે, નારી છે. આવી હાય કોઈ વાર માનવીની તાકાતને અને ગર્વને પાડી દેતી હોય છે. આ કરતાં આપ દસ વીસ હજાર સેનૈયાની હેડય કરો તે વધારે ઉચિત છે.” “નીલવરણ, તારી ભાવના બદલ હું તારો આભાર માનું છું. પણ મારી કાયા આ નગરીના પાણીથી પોષાયેલી છે. મારું પાણી શરમાય એવું મારાથી કેમ થાય? હું અવશ્ય વિજયિની બનીશ એમાં મને કોઈ પ્રકારનો સંશય નથી, છતાં હું હારી જઉં તો જેના બળ પર મેં આ સાહસ ખેડયું છે તે મારું બેતર કળાઓનું જ્ઞાન અને આ રૂપરંગ અટલ કેમ રહી શકે ? નીલવરણ નાગિનીના તેજસ્વી નયને સામે જોઈ રહ્યો. અને WWW.jainelibrary.org Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧ આત સુરત ! પ્રસ્થાન માટેની પૂર્વ તૈયારી શરૂ થઈ. નગરીના જ્યેાતિષીએ આષાઢ સુદ બીજનું પ્રસ્થાન મુદ્દત આપ્યુ. મહારાજાને નીલવરણ સાથેની હાડયના સમાચાર મળી ગયા તેમને ત્રિશ્વાસ હતેા કે નાગિની અપરાજિતા રહી શકશે. જે રૂપયૌવન અન્યને ચલાયમાન કરી શકે છે તે રૂપયૌવનને સીધે! વિજય નથી પણ માનવીના હૃદયમાં રહેલ સુપ્ત કામભાવના વિજય છે. જો તે કામભાવ નહોત તો વિશ્વામિત્રને હજાર મેનકાએ પણ ચલિત કરી શક્ત નહિ. અહીં વિદ્યાપુરનગરમાં દેદા શાહને એવી કલ્પના પણ નહેાતી કે પેાતાના માથે એક ઉપસગ ઊભા થઈ રહ્યો છે. દેદા શાહ તા પોતાના ધમ કમમાં વેપારમાં અને પેાતાના સાદા જીવતરમાં સ`દા તન્મય રહેતા. સુવર્ણ પુષ્કળ બનાવી નાખ્યુ` હતુ`. કારણ ચામાસાના પ્રાર ંભ થાય એટલે ધર્માંદૃષ્ટિએ પણ તેઓ ભટ્ટી કે લીલેાતરીને ઉપયેગ કરી શકે તેમ નહાતા. તે સિવાય એક સપ્તાહ પછી તે દેવગિરિ જવાના હતા. પરંતુ તે પહેલાં એક આજનક ઘટના બની ગઈ. ઉજજયનીથી નિરાશ થઈને પાછા વળેલા એક સા વિદ્યાપુર નગરીના પાદર આવી પહોંચ્યા. સાથ'વાહ મૂ ંઝવણું અનુભવી રહ્યો હતેા. ચામાસુ બેસે તે પહેલાં જો કેસરની શાઢ પાયા ન વેચાય તે ભારે નુકસાન સહેવું પડે. અને ત્રણ ત્રણ મહિનાથી પાતે કેસર વેંચવાતા પુરુષા' કરી રહેલા હેાવા છતાં માત્ર એક જ પાઠ માંડમાંડ વેચાણી હતી. ઉજિય નીમાં તેણે બધુ કેસર વેંચાઈ જવાની આશા રાખેલી અને એક મહિનાના વસવાટ પછી તે આશા ઠગારી નીવડી. નાંદુરી નગરીમાં તા કાઈ વેપારીએ કૈસર સામે જોયુ પણ Page #191 -------------------------------------------------------------------------- ________________ દ્રા શાહ ૧૮૨ નહિ. કારણ સહુ પાસે વેપાર પુરતું અચ્છેર પારૉર કેસર હતુ. જન મંદિર પાસે પણ કેસર હતું. એટલે એક રાત રાકાઈને તે વિદ્યાપુર નગરી તરફ વળ્યેા. નગરી બહુ મેટી નહોતી. છતાં સુખી અને સમૃદ્ધ હતી. પણ આટલું બધુ કેસર ખરીદે કાણુ ? એક પેઠ એક મણ કેસરની થાય તે પણ પા। મણ્. આવું સાઠ મણ કેસર લેનાર કાણુ મળે? અને પોંદરેક દિવસ પછી તે ચેામાસાને ભય ઊભા થશે. એટલે જો એક એ દિવસમાં કેસર થાળે ન પડી જાય તે આખું ચામાસુ` અહીં જ વીતાવવુ' પડશે. 6 બીજે દિવસે તેણે નગરીમાં તપાસ કરી, પણ આટલા બધા માલ વેચાય તેવી શકયતા નહોતી. વધુમાં વધુ શેરબશેર કેસર ખપે. પણ એક વેપારીએ કહ્યું : ભાઇ, તમે નિરાશ ન થાશેા. અમારા ગામમાં દેદા શાહ નામના એક વેપારી છે. તેને વેપાર તા માત્ર શ્રીને છે, પણ છે ઉદાર ને એલિયે. જો તેમને કેસર્ ગમી જશે તે તમારા સાઠેય કાથીએ ખરીદી શકે એવી તાકાત એક માત્ર દેદા શાહમાં છે. બીજા એક બે ગૃહસ્થાએ પણ આવા જ અભિપ્રાય આપ્યા. મધ્યાન પછી આશાનું પુષ્પ હૈયામાં ધારણ કરીને નવજવાન સાવાહ દેદા શાહની પેઢીએ ગયે. દેદા શાહે આ અજાણ્યા સાવાહનું આદરપૂર્વક સ્વાગત કરી પેાતાની ગાદી પર સ્થાન આપ્યું'. અને કહ્યું: ‘આપ કયાંથી પધારે છે. ? નવજવાન સાથ વાહે પેાતાના પરિચય આપતાં કહ્યું : ‘શેઠજી, હુ' સોવરને વતની છુ'. મે' પહેલી વાર સા કાઢયો છે. મારી સાથે પાંસડ પેઢિયા કેસરની હતી. કાશ્મીર દેશમાંથી ખાસ વીણાએલું કેશર છે. પરંતુ ચાર ચાર મહિનાના રઝળપાટમાં હું પાંચ મણ્ કેસર વેંચી શકયે। છું. આમ તે હું પાછુ લઈ જાત, પરંતુ માથે ચામાસુ એસે છે અને વર્ષાના કારણે આ મારા કીમતી માલ નષ્ટ થવાની Page #192 -------------------------------------------------------------------------- ________________ ખાત મુરત ! ૧૮૩ પૂરી સંભાવના છે. કેસર ઘણું વિશુદ્ધ અને ઉત્તમ છે. જુઓ આ નમુને.” દેતા શાહે તરત કહ્યું : “ભાઈ, હું તો ઘીનો વેપારી છું.' “એ વાત હું જાણું છું પણ આ નગરીના ચાર પાંચ વેપારીએ મને જણાવ્યું હતું કે, અમારી નગરીમાં રહેતા દેદા શેઠ જ એક એવા ઉદાર અને સાહસિક છે કે જે તેઓને ગ્ય લાગશે તે અવશ્ય તમને ચિંતા મુક્ત કરશે.” દેદા શાહ વિચારમાં પડી ગયા. થોડી વાર પછી બોલ્યા : “લેકેને વિશ્વાસ પણ અજબ છે!” આટલું કહીને તેઓનાં મનમુકુ રમાં દેવગિરિના ઉપાશ્રયના નિમણને પ્રશ્ન ઊભો થયો, તરત તેઓ બેલ્યા: “નવજવાન મિત્ર, તે નાની વયે જબર સાહસ ખેડયું છે. તારું પહેલું સાહસ તને ભાંગી ન નાખે એ એક વિચારવા જેવી વાત છે. જુઓ ભાઈ, મારો કેસરને વેપાર નથી કે કેસરની પરીક્ષા પણું નથી. વળી માલ ઘણો છે. તેને જે વાજબી ભાવ હોય તે તમારી પ્રમાણિકતા નજર સામે રાખી આંકડ કરે અને આવતી કાલે સવારે મારા ભવનમાં સાઠેય પિઠ કેસરની મેકલી આપજે તમને પૈસા પણ ત્યાં ને ત્યાં મળી જશે.' ધન્ય બની ગયો. શેઠજી...જે આપ આજ્ઞા કરશો તો આપ અન્યત્ર કેઈ સ્થળે કહેશે તો ત્યાં પણ પિઠો પહોંચતી કરીશ.” તે તે સોનામાં સુગંધ. એમ કરે. આજ રીતે આપ મારે ઘેર પધારે. હું એક ચિઠ્ઠી લખી આપીશ. તમારે પચાસ પઠયો દેવગિરિ નગરીના શ્રી સંઘપતિને ત્યાં પહોંચતી કરવાની છે. ત્યાં મારી વખાર છે. એટલે સચવાઈ જશે. દસ પોઠો મારે ઘેર રહેશે. દેવગિરિને રસ્તા માને છે. આઠથી દસ દિવસ લાગશે. તમારો આંકડા આજ રાતે જ લેતા આવજે, એટલે હું ચૂકવી દઈશ.” “નહિ શેઠજી, મારે એવી ઉતાવળ નથી. આપને માલ દેવગિરિ Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ દેતા શાહ પહોંચી ગયા પછી હું આંકડે આપીશ. હું પોતે અહીં રોકાઈ જઈશ અને મારે સાથે દક્ષિણ તરફ આગળ વધશે. કેઈ ઉત્તમ નગરીમાં રોકાઈ જશે.” એ કરતાં આપ ઉજજયનીમાં સાર્થને મોકલી આપે અને આપને રોકવાની કઈ જરૂર નથી. પૈસા તો હું આજ રાતે જ ચૂકતે આપી દઈશ.” દેદા શાહે કહ્યું. નહિ શેઠજી, એ મને શોભે નહિ. આપે મારા પર મોટે ઉપકાર કર્યો છે. હું તે સાવ નિરાશ થઈ ગયો હતો. હવે હું રાતના પ્રથમ પ્રહર પછી આવીશ.” કહી નવજવાન સાર્થવાહ ઊભો થયે અને દેદા શાહને નમી પડે. દેદો શાહે તેના બન્ને હાથ પકડી લેતાં કહ્યું, “નહિ મિત્ર, હું કઈ ઉપકાર નથી કરતે. માલ લઈને પૈસા આપું છું. તું મનમાં આ ભાવ રાખીશ નહિ. પ્રામાણિકતા, સત્ય અને સાહસિકવૃત્તિ એ જ તારા જેવા ઉગતા વેપારીને સહારો ગણાય.” આનંદભર્યા હૈયે સાર્થવાહને જુવાન પુત્ર પિતાના પડાવ તરફ વિદાય થયું. તેના મનમાં થતું હતું કે આ તે કેવો ઉદાર અને સાહસિક વેપારી છે. કેસરનો ધંધો કર્યો નથી છતાં સાઠ પોઠયું ખરીદી લીધી અને તે પણ ભાવતાલ નક્કી કર્યા વગર...! ખરેખર આવા પવિત્ર અને મોટા મનના માણસેથી જ સંસાર સહામણું લાગે છે! આટલે વિશ્વાસ કેણ રાખી શકે? રાત્રિને પ્રથમ પ્રહર પૂરો થાય તે પહેલાં જ શેઠ શેઠાણીએ પ્રતિક્રમણ દેવદર્શન આદિ કાર્ય પતાવીને ઓસરીએ બેઠાં ત્યાં દસ પિઠો સહિત જુવાન સાથે વાહ ડેલીમાં દાખલ થયા. દેદા શાહે ઊભા થઈ દસ મણ કેસરનાં કેથળા પાછળના ફળિમાં એક ઓરડામાં મૂકાવી દીધા. પઠે લઈને સાર્થવાહના બે નેકરે વદાય થયા અને દેદા શાહ Page #194 -------------------------------------------------------------------------- ________________ ખાત મુરત કે ૧૮૫ નવજુવાન સાથે વાહને આદર સહિત લઈને પેાતાના એક ખ’ડમાં આન્યા. એટેક ખંડમાં એરડિયા તેલની એ દીવડી આ પ્રકાશ વેરી રહી હતી. એક ગાદી પર એક લેતાં સાથ વાહ પુત્રના મનમાં થયું, આહા, આ તા કાઈ સાધુ જેવી સાદાઈ, સમગ્ર ભવનમાં એક પણ ઝાકમઝાળ પ્રકાશ વેરતી દીપ માલિકા નથી. માત્ર સાદી દીવડીઆ અને વૈભવનુ' એક પણ સાધન નજરે ચઢતું નથી. અને આવે એક સાદા દેખાતા માનવી વિશ્વાસપૂર્વક સાડ઼ પાઠયું. કેસર ખરીદી લે છે? નવજવાન સાથે વાહનું હૃદય ભારે આશ્રય અનુભવી રહ્યું હતું. તારુ શુભ નામ?' દેા શેઠે તેના સામે જોઇ ને પ્રશ્ન કર્યો : ' ' કૃષ્ણવલ્લભદાસ...! માતા પિતા દેશમાં રહે છે ને ? 6 જી હા... “ તારાં લગ્ન થયાં છે ? ' હા રોડ, બે વરસ પહેલાં જ પરણ્યા છું. મારા છે . મેટા ભાઈ પણ પરણેલા છે. એક ભાઈ પરિવાર સહિત કાશ્મીર રહે છે. ત્યાં અમારી એક પેઢી છે. ખીજા મેાટાભાઈ હસ્તિનાપુર રહે છે, ત્યાંની પેઢી તેએ ચલાવે છે. મારા નાના ભાઈ માતા પિતા પાસે રહે છે. હુ' આ પહેલી વાર સાથે લઈને નીકળ્યે! છુ.' ત્યાર પછી બીજી કેટલીક વાતે! કરીને દેદા શેઠે સાઠ મણુ સરના આંકડા માગ્યા. કૃષ્ણવલને કહ્યું : ' બાકીની પચાસ પાયા દેવગિરિ પહોંચી જાય પછી બધું થઈ પડશે.’ . " નહિ ભાઈ, કયુ તે કામ...વળી મારે પણ એ ચાર દિવસ પછી દેવગિરિ જવુ પડે તેમ છે...' દે શાહે કહ્યું. છેવટે ઘણા આગ્રડ પછી કૃષ્ણવલ્લભે સાઠે મળ્યુ કેસરને આંકડે બનાવી દીધેા. Page #195 -------------------------------------------------------------------------- ________________ અને ૧ પરબિડી જ બી રાખે છે, ૧૮૬ દેદા શાહ દેદા શાહે તરત આંકડા પ્રમાણે સોનૈયા ચૂકવી આપ્યા. કૃષ્ણવલ્લભે આંકડામાં ચૂકતેની પહોંચ કરી અને કેશરની પચાસ પિઠો દેવગિરિ પહોંચતી કરવાની છે તેવું લખાણ પણ કરી આપ્યું ત્યાર પછી કેટલીક વાતો કરીને કૃષ્ણવલ્લભ ઊભું થયું અને બેલ્યો : “આજ વહેલી સવારે પચાસ પિઠ મારો મુનીમ લઈ ને રવાના થઈ જશે.” “ઉત્તમ. મેં પત્ર તૈયાર કરી રાખે છે.” કહી ગાદી નીચેથી એક પત્રવાળુ પરબિડીયું કાઢીને દેદા શાહે કૃષ્ણવલ્લભને આપ્યું અને કહ્યું : “તે તું, તારી પત્ની, મુનીમ વગેરે સહુ આવતી કાલે મારે ત્યાં ભેજન રાખો.” શેઠજી, અમે આવતી કાલે પાછલા પ્રહરે ઉજજયની તરફ વિદાય થશું એટલે એની તૈયારીમાં મારે રોકાઈ જવું પડશે. અને આપે તે મને જિંદગીભર હું યાદ કરું એ રીતે આ સોદો કરીને જમાડી દીધો છે.” દેદા શેઠે ઘણે આગ્રહ કર્યો. છેવટે ભાતારૂપે થોડી મીઠાઈ આવતી કાલે તે મોકલશે એમ નક્કી કર્યું. કૃષ્ણવલ્લભ સાથે બે ચેકિયાત આવ્યા હતા. તેને રથ પણ બહાર શરીરમાં રાખ્યો હતો. સોનૈયાની થેલીઓ ઉપડાવીને કૃષ્ણવલ્લભ દેદા શાહનાં ચરણસ્પર્શ કરીને વિદાય થયો. દેદ શાહ ડેલી સુધી વળાવવા ગયા. - તેઓ પાછા આવ્યા અને ઓસરીની પાટ પર બેસી નવકાર મંત્રનું સ્મરણ કરવા માંડ્યા. - “વિમલશ્રીએ ઓરડામાં બેઠાં બેઠાં કહ્યું : હવે આપ આરામ કરે. શેઠે કંઈ ઉત્તર ન આપ્યો એટલે શેઠાણી સમજી ગયા કે નવકાર ગણે છે. થોડી વાર પછી દેદા શાહ ઓરડે ગયા. પત્ની હજી જાગતી જ Page #196 -------------------------------------------------------------------------- ________________ ખાત સુરત ! ૧૮૭ ખેડી હતી. દેદા શાહે પોતાનાં વસ્ત્રોને ઉતારી એક તરફ મૂક્યાં... માત્ર પંચિયું પહેરીને તે પેાતાની શય્યા તરફ ગયા. વિમલશ્રીએ કહ્યું : ‘ કોણ હતું ? * મે' તને સાંજે વાત કરી હતી તે તે તેની પાસેથી સાદ મળ્યુ કેસર ખરીદ કર્યું ચૂકવી દીધા.’ ' સાત મૃણુ કેસર શું કરશુ? મેં સાંભળ્યુ છે કે એએક વર્ષમાં તેા તે સડી જાય છે.' સાથે વાહ હતા. આપણે છે તેના પૈસા પણ સ ‘ હા... પણ છ મહિનામાં જ એને જ ઉપયેાગ થઈ જશે. મણુ કેસર અહી રાખ્યું છે. તે બધું એ ત્રણ દિવસમાં આસપાસના ગામડાઓમાં તે નગરામાં જ્યાં જ્યાં શ્રી, જિનમદિરા છે ત્યાં ત્યાં શેર શેરના પડીકાં વાળીને મેકલી આપશું. પચાસ મણુ કેસર દેવગિરિ માકહ્યું છે.’ • દેવગરિ ? ' · હા, પ્રિયે, ઉપાશ્રયને સાને મઢવાની મારી ભાવના તે પૂરી થઈ શકે એમ નથી એટલે આ પચાસ મણુ કેસર ચૂનામાં મેળવી દઈશું. ચણતર કામ ઘણુ' ઉત્તમ ને મજબૂત થશે ! ' દેદા શાહે સ્વાભાવિક સ્વરે કહ્યું. વિમલશ્રી અવારૂં બની ગઈ. ઝાંખા દીવડા મળતા હતા. તેના પ્રકાશ અપ હોવા છતાં પત્નીના વદન પર છવાયેલું આશ્ચય દેદા શાહે નિહાળ્યું. દેદા શાહે કર્યું': · કયા વિચારમાં પડી ગઈ ? ’ < આપ જે કંઈ કરશ તેમાં સંશયને સ્થાન ન હોય. પણ ચૂનામાં કેસરને યાગ થઈ શકે એવુ` આજ પહેલી વાર સાંભળ્યું.’ તે * તારી વાત સાચી છે. કેસર એક કિ...મતી દ્રવ્ય હાવાથી બહુધા તેને ઉપયોગ કરતાં માણસે અચકાય છે. પર ંતુ મને આ Page #197 -------------------------------------------------------------------------- ________________ કેદ શાહ વાત શિલ્પશાસ્ત્રીએ કરી હતી. આપણું ઘણા સર્વોત્કૃષ્ટ તીર્થમંદિરેમાં કેસર વપરાયેલા ઘણા કિસ્સા શિલ્પશાસ્ત્રીએ મને કહ્યા હતા. આમ તે ઉપાશ્રય જ્ઞાન અને સાધનાનું મંદિર જ છે ને ?” આડે પડખે પડ્યા દેદા શાહે કહ્યું. ઘણું ઉત્તમ કહેવાય. પદયના કારણે ગુરુદેવ મળ્યા. પૈસાને તોટો નથી પડતો. આપણે અંગત ઉપયોગમાં કશું વાપરતા નથી, પછી પુણ્યકાર્યમાં શા માટે લોભ રાખવો? પણ...” શું ?' અષાઢ સુદ બીજના દિવસે તો હું મુરત વખતે આવી નહિ શકું.” “મને પણ એ વાતનું દુઃખ થાય છે પણ બીજો ઉપાય નથી. પરંતુ મેં તને મારે સંકલ્પ તે જણાવ્યો જ છે. આપણે બંને બાળકને લઈને જશું ત્યારે ઉપાશ્રય ખીલી ઊઠ હશે. આ વખતે હું ઉપાશ્રયનું માનચિત્ર વગેરે સાથે લેતે આવીશ.” આપ કયે દિવસે જવાના છે ?” ચાર પાંચ દિવસ પછી.' પાછા કયારે આવશે ?” અષાઢ સુદ બીજનું પતાવીને ચાર પાંચ દિ' રેકાઈશ એટલે વિસેક દિવસ તે થઈ જશે.” તે પછી અષાઢી બીજના દિવસે નોકારશી જમાડજે ને..” વિમલશ્રીએ કહ્યું. તે ઠીક યાદ કર્યું... નેકારી જમાડીશ મુરતની અને પાછી તું આવીશ ત્યારે...” દેદા શાહે કહ્યું. બીજે દિવસે અધમણ અધમણ મીઠાઈના ચાર કરંડીયા દેદા શાહે સાર્થવાહના પડાવે મોકલ્યા. જતાં પહેલાં કૃષ્ણવલ્લભ મળવા આવ્યો અને ખૂબ આગ્રા કરીને વિમલ માટે એક પાટણનું પટોળું Page #198 -------------------------------------------------------------------------- ________________ ખાત સુરત ! ૧૮૯ ભેટ રૂપે આપ્યુ. અને દેદા શાહુને કાશ્મીરના એક ધાતી જોટા આપ્યા ત્યાર પછી તે તેની ચરણરજ લઈ ને પ્રસન્નવદને વિદાય થયે. પાંચમે દિવસે દેદા શાહ એક રથ ભાંડે લઇ ને દેવિગિર જવા વિદાય થયા. માર્ગમાં તાપ સખત પડતા હેાવા છતાં પાંચમે દિવસે તે દેવગિર પહેાંચી ગયા. પચાસ પાઠયા પણ એક દિવસ પહેલાં આવી ગઈ હતી અને નગરશેડે પચાસ મણુ કેસરનાં કાથળા એક ઓરડામાં ભરાવી દીધા હતા. જરૂર માટેના સઘળા સરસામાન આવી ગયા હતા. ઉપાશ્રય અને અંતે મકાને પણ પઢાઈ ગયાં હતાં. શિપશાસ્ત્રીએ ઉત્તમ કારીગરોની પણ વ્યવસ્થા કરી હતી. આમ ઉપાશ્રયના નિર્માણુની પૂર્વ તૈયારી સારી રીતે થઈ ગઈ હતી. ખીજે દિવસે દેદા શાહે ખીજના દિવસે નેાકારશી જમાડવાની ભાવના દર્શાવી અને જમવા આવનારા પ્રત્યેકને એક એક શ્રીફળ સાથે એક એક રૂપિયા પ્રભાવના રૂપે આપવાની પોતાની ભાવના દર્શાવી હતી. શિલ્પશાસ્ત્રીએ પણ ત્રણ દિવસમાં ઉપાશ્રયના માનચિત્રની નકલ અનાવી આપવાનું જણાવ્યુ હતુ. અને ખીજના દિવસે નગરીના અધા દિશમાં પૂજા ભણાવવામાં આવી. એક નાના બાળકના હાથે પાયાનું સુરત કરાવવામાં આવ્યું. અને મધ્યાહ્ન પછી શ્રી નેાકારશીનુ જમણુ તેમજ પ્રભાવના પતાવી. અષાઢ સુદિ દસમના દિવસે દેદા શાહ વિદ્યાપુર નગર જવા -- રવાના થયા. ચાતુર્માસ માટે રોકાઈ ગયેલા મહારાજશ્રીએ દેદા શાહને ધર્મએપ આપ્યા અને તેમની ભાવનાને અનુમાઇન આપ્યુ. Page #199 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૦ મું : : વિમલશ્રીને પ્રભાવ...! નાગિની દેવીએ નીલવરણ સાથે જય પરાજ્ય અંગેની હિ તે કરી લીધી હતી અને તેણે પ્રવાસ અંગે તૈયારી પણ કરવા માંડી હતી. નાંદુરીનગરીના પતિએ અષાઢ સુદ બીજનું ઉત્તમ સૂરત આપ્યું હોવાથી નાગિનીને થોડો વિલંબ કરે પો. પણ આ હેડની વાત સમગ્ર નગરીમાં પ્રસારિત થઈ ગઈ હતી. રાજા પણ જાણુને ખુશ થયો હતો. તેને ખાતરી હતી કે, નાગિની અતિ ચતુર રૂપવતિ અને ભલભલાને ચલિત કરે એવી ચપળા છે, જરૂર દેદા શાહને ગમે તે રીતે પોતાની મોહજાળમાં સપડાવીને નગરીમાં લાવ્યા વગર નહિ રહે. - શ્રીસંઘના આગેવાનો આ કોઈ નિર્ણય કરી શક્યા નહોતા કારણ કે તેઓ દેદા શાહને બરાબર ઓળખતા હતા. ઘરમાં દેવરમણી જેવી પત્ની છે, વ્રત, તપ, સંયમ અને અહિંસાને આચર– નારે છે, રૂપ યૌવનમાં ન ફસાય એ સાવધ પણ છે. એના અંગે એવી એક પણ વાત સાંભળવા નથી મળી કે દેદા શાહે કઈ પણ નારી સામે ધારીને નજર કરી હેય ! જરૂર આ સેદામાં નાગિની હરી જશે... Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ વિમલશ્રીને પ્રભાવ...! - ત્યારે ત્રીજે એક વર્ગ એવો પણ હતો કે જે દેદા શાહને ધર્મિષ્ઠ સંયમી, સદાચારી અને સાદાઈમાં રહેનાર માનતે હતો પરંતુ સાથોસાથ તેઓના મનમાં એમ પણ હતું કે, નારીનાં નયન બાણ આગળ મહાન તપસ્વીઓ અને ઋષિઓ પણ ચલિત થયા વગર રહ્યા નથી. દેદા શાહ તે ગમે તોય એક સંસ્કારી છે ! આ રીતે વિવિધ વિચારણા ચગવા માંડી અને જે દિવસે દેવગિરિમાં દેદા શાહે ઉપાશ્રયનું ખાત મુર્હત કર્યું તે જ દિવસે નાગિની દેવી પોતાના રસાલા સાથે વિદ્યાપુર નગરી તરફ જવા વિદાય થઈ. તેણે પિતાની સાથે વાઘ મંડળી, પાકશાસ્ત્રી, દાસ દાસીઓ, ચેકિયાતે, પિતાની પ્રિય સખી કુંદનમણિ વગેરેને લીધાં હતાં. તેને પ્રૌઢાવસ્થામાં આરે પહોંચેલે મુનીમ ચાર દિવસ પહેલા સ્વતંત્ર રહેઠાણની વ્યવસ્થા કરવા રવાના થઈ ગયો હતો. નાગિનીનો વફાદાર મુનીમ વણિક પુત્ર હતો એટલે આવી હોડ ન કરવી જોઈએ એમ તે માનતો હતો. પણ ધણીને શું કહેવું? વિદ્યાપુર નગરીમાં આવીને તેણે તરત કઈ સારું અને એકાંત સ્થળે આવેલું મકાન મેળવવાની તપાસ કરી. તેમાં તેને બીજે દિવસે સફળતા પ્રાપ્ત થઈ વિદ્યાનગરીના એક ભાયાતનો ઉતારે ત્રણેક વર્ષથી સાવ ખાલી હતો. ભાયાત મૃત્યુ પામ્યો હતો અને તેને એકનો એક પુત્ર અત્યારે છ વર્ષને હતો. ઉતારે પણ ખાલી કરીને રાખી મૂક્યો હતો અને એક ઓરડામાં કેટલેક સામાન ભરી રાખ્યો હતો. મકાનમાં સગવડતા સારી હતી. સારે એવો બગીચે હતો. નેકર ચાકરેને રહેવા માટેની દસ ઓરડીઓ હતી. માળી માટે બે ઓરડીઓ અલગ દિશાએ આવી હતી. અશ્વશાળા, ગોશાળા, રથગૃહ ઉપરાંત ઘાસચારે ભરવાનું એક ઘર હતું. બગીચો સુંદર હતો પણ અતિ. વિશાળ નહોતો. રહેણાંક મકાનમાં પાંચ ઓરડા નીચે હતા અને એક બેઠક Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧ ઢા સાહ ચૂ હતુ, એ એરા ઉપલી ભૂમિ પર હતા. એક એક ખાંડ હતા તે સિવાય સેાગૃહ, કેદાર, સ્નાનગૃહ વગેરે પણ હતા. બગીચામાં એક મીઠાજળના કૂવે હતા. મુનીમને આ મકાન ગમી ગયું અને તરત વ્યવસ્થાપકને મળીને મકાન ભાડે મેળવી લીધું. આમ તે મકાન સારું હતું પણ અવાવરૂ હાવાથી જ! જૂનવાણી લાગતું હતુ. મુનીમે સારા કડિયાએ રાખીને રંગધાળ કરાવવાની શરૂઆત પણ કરી, અને નાગિની દેવી પેાતાના રસાલા સહિત અહી પહેાંચે તે પહેલાં મકાન સ્વચ્છ સુદર બની ગયુ હતું. અને ચેાથની સાંજે નારંગની દેવી રસાલા સહિત આવી ગઈ. મુનીમે પણ કલ્પના કરી હતી કે, દેવી સાંજ ટાંણે આવી જશે. એટલે તે દક્ષિણના દરવાજે રાહ જોતા ઊભા હતા. આવી રહેલાં રથા જોતાં જ તે અગ્રસર થયા. ચેાકિયાતા પણ્ મુનીમકાકાને ઓળખી ગયા. અને ખબર અંતર પૂછ્યા પછી મુનીમ રસાલાને લઈને ઉતારે પહોંચ્યા. રાત્રિના પ્રથમ પ્રહર તે સરસામાન ને ભેાજતમાં વીતી ગયે અને રાત્રિના પ્રથમ પ્રહર પછી અષાઢી વાદળાં જાણે પાગલ હાથી માફક આકાશમાં નૃત્ય કરવા માંડયા. મુનીમજીએ દેવી પાસે જઈને પ્રશ્ન કર્યાં : દેવી, રસ્તામાં તે! આવું કોઈ તફ્રાન નહાતુ આવ્યું ને? ' ના અમને તા આકાશના શકુન જોનારાઓએ એમ કહ્યું હતુ` કે મેણુ વરસાદ અષાઢી પૂનમ પછી આવશે.' k પણ આભ તે ગાભ અકળ હેાય છે. મને તે લાગે છે કે આજ રાતે જ વરસાદ પડશે.' ' · એના દિવસે છે ! એણુ વીસ દિવસ વરસાદ મેડા થયે છે. એમ સહુ કહે છે.' < ખરું છે. ભીમ અગિયારસે ા માટે ભાગે વાવા થઈ જાય.' મુનીમે કહ્યું.. Page #202 -------------------------------------------------------------------------- ________________ વિમલશ્રીને પ્રભાવ..! ૧૯૩ કળજુગમાં કાંઈ ચેકસ ન કહેવાય, હા, પણ તમે દેદા શેઠના ઘરની ને હાટની તપાસ તે કરી રાખી છે ને? “હા, દેવી, દેદા શેઠનું ઘર તે સાવ સાદુ ને નાનું છે. વિમળ શેઠાણું રોજ સવારે સવાશેર સુવર્ણનું દાન નિયમિત કરતાં હોય છે. પણ દેવીજી તમને સાંભળીને નવાઈ થશે કે વિમળ શેઠાણીનાં અગ પર સૌભાગ્યસૂચક સિવાયનાં કઈ ખાસ વિશેષ અલંકાર નથી. જેની પાસે નૈયા હોય તે જ આ રીતે સેનાનું દાન રોજ આપી શકે, પણ આ શેઠાણી તે વસ્ત્રામાંયે સાવ સાદી છે.” મુનીમજી, સુખ આવવું તે જેમ ભાગ્યાધીન છે તેમ ભેગવવું તે પણ ભાગ્યાધીન હોય છે. અરસિક લેકે સુખને સંભાળપૂર્વક ભેગવી શક્તા નથી. વિમળ શેઠાણી દેખાવે કેવાંક છે ? નાગિનીએ મોઢામાં પાનનું બીડું મૂકતાં પૂછ્યું. * દેવી, શેઠાણીનું રૂપ તો અદ્ભુત છે. કેઈ દેવરમણી તેમની સામે ઝાંખી લાગે. તેમના ચહેરા પર સૂર્યચંદ્રના મિશ્રણ સમું તેજ રમતું હોય છે. એ તેજ સામે વિકારી નયને ક્ષણ માત્ર માટે પણ સ્થિર થઈ શકતાં નહિ હોય એવું પહેલી વાર જોતાં જ લાગે તે સિવાય તેમના નયને વદને વિલસી રહેલી સૌમ્યતા તે અપૂર્વ છે. અને વાણી મીઠી મધુર છે. જાણે સાંભળ્યા જ કરીએ.' કાકા, તમે એને કયારે જોયાં હતાં ?' ગઈ કાલે દેરાસરમાં સ્તવન ગાતાં જોયેલાં, પછી હું એક ગરીબ જૈન બનીને એમને ત્યાં ગયે. તેઓએ મને એક સેનૈયો આપે.” મુનીમે કહ્યું. “ દેદા શાહ શું કરતા હતા ? ' તેઓ તે દેવગિરિ ગયા છે. પણ ચાર છ દિવસમાં આવી જશે. એમ તેમના વાણેતર પાસેથી સાંભળ્યું છે. તે પણ કહે છે કે દેવ જેવા રૂપવાન ને તેજસ્વી છે પણ સાવ સાદા છે... સાંધેલા વસ્ત્રો પહેરતાં પણ શરમાતા નથી.’ મુનીમે કહ્યું. દે. ૧૩ Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ · દેદા શાહની પેઢી જોઈ? • હા...પેઢીમાં એ ત્રણ ગુમાસ્તા છે. ઘીના ધંધા કરે છે. પણ મેં એક નવી વાત સાંભળી.’ " મુદ્રા શાહ કઈ ’ ઘેાડા દિવસો પહેલાં આ નગરીમાં કોઈ વણઝાર આવેલી. તેની પાસે સાઠ પેઢચેા કેસરની હતી. કર્યાંય ખપતી નહાતી એટલે તે સાવા દેદા શેઠને મળ્યા અને પોતાની મુશ્કેલી જણાવી દેદા શાહે તરત સાઠ મણ્ કૈસર ખરીદી લીધું. અને સાવાહની ચિંતા દૂર કરી.’ ' સાઠે મણુ કેશર' આશ્ચયચકિત થઈને નાગિનીએ પ્રશ્ન કર્યો. હા દેવી...એક પાઠયમાં એક મણુ કેસર સમાય.' ' પણ તમે તા કહેા છે તે કે દેદા શાહ તે ત્યાં માત્ર ધીના જ વેપાર છે? . ‘હું નજરે જોયેલુ રહું છું. એની હાટડીમાં પણ ઘી સિવાય ખીજું કશું નહતું.’ ‘તેા પછી આટલુ બધુ કેસર...? દેદા શાહ ધુની કે પાગલ તે નહિ હોયને? ’ · દેવી, મેં તે ત્યાં સુધી સાંભળ્યુ છે કે શાહ ભારે શાંત અને ગભીર છે, વળી અહીંના રાજાના તેના પર ચારેય હાથ છે.' મુનીમે કહ્યું. ' કાકા, આશ્ચર્ય ઉપજાવે તેવી વાત છે. તમે કહો છે કે ધૂની નથી પાગલ નથી, શાંત અને ગંભીર છે. તેા પછી આટલુ બધુ કેસર લઈ ને કરે શું?' કેસર તેા એકાદ વરસ પછી બગડી જાય.’ મને તો એમ લાગે છે કે તેનું કરૂણા ભરપુર હૃદય સાર્થવાહની વાત સાંભળીને દ્રવી ગયું હશે. અને એની મુશ્કેલી દૂર કરવા બધુ કેસર ખરીદી લીધું હશે.' * · ઉદાર માણસ છે એટલે આ રીતે બને. પશુ સાઠે મણ્ Page #204 -------------------------------------------------------------------------- ________________ વિમલશ્રીના પ્રભાવ..! ૧૯૫ કેસર વેચાય કયારે? એનું થાય શું? ખરેખર દેદા શાહ ભારે ન સમજાય એવા લાગે છે.' · ના દેવી, કેસરને ખાંધે એવી રીતે કોથળામાં કર્યાં હોય છે કે એ વરસ સુધી તે કેસર બગડે નહિ અને મેં એમ પણ સાંભ્રત્યુ છે કે દેદા શાહે પચાસ પાડયું. દેવગિરિ મેકલી દીધી હતી અને અન્ય દસ કાથળા છેડીને નાના મેાટા બરાએ ભરી ભરીને આસપાસના મદિરામાં રવાના કર્યાં હતા. મે" તે એમ પણ સાંભળ્યુ છે કે દશ શેર દશ શેરના ડબરાએ ભરીને આઠ દસ તીસ્થાનમાં ખેપિયાએ મારફત રવાના કરી દીધા છે.' ‘ કાટા, આ બધું ગળે ન ઉતરે એવું લાગે છે. તમારે એક કામ કરવાનુ છે.' " કહા.’ " પરમ દિવસે મારે જાતેય દેદા શાહના ઘેર જવુ' છે. તમે જેના બહુ વખાણ કર્યાં. તે શેઠાણીને પણ જોવાં છે અને દેદા શાહ અહી ન આવે ત્યાં સુધી... ' દેવી, આપ માલવાના શ્રેષ્ઠ ગણિકા છે, ગાયિકા છે અને નૃત્યાંગના પણ છે. આ વાત કંઈ છુપી રહેવાની નથી. જો આ વાત અહીંના મહારાજને કાને જશે તે આપને અવશ્ય નિયંત્રણ મળશે.’ તે સિવાય લેક પણ આપતી કલાના દર્શન કરવા આવવા માંડશે, આછું હસીને નાગિનીએ કહ્યું: · ક્લાના દર્શન કરવા માગતા લેાકેા બહુ ઓછા હોય છે. લેાકા ા પયૌવનના આકણે જ ખેડૂચાતા હૈાય છે એની મને કાઈ ચિંતા નથી. પણ હું દેદા શાહ માટે જ અહી` આવી છું ને વાત બહાર ફેલાવી ન જોઈએ. · આપની વાત સાચી છે. આપની મુખ્ય દાસી અને મારા સિવાય કાણુ જાણે છે? વળી આપ સાજ સર્જામ સાથે આવ્યાં છે. એટલે લેકે આપની કલાને નિહાળવા તલસે તે સ્વાભાવિક છે. મુનીમજીએ મૃદુસ્વરે કહ્યું. પશુ હવે Page #205 -------------------------------------------------------------------------- ________________ હૈદ્રા શાહ થડીવાર વ્યવસ્થા અંગેની સામાન્ય વાતા કર્યાં પછી મુનીમજી પોતાના ખડ તરફ ગયા. ૧૯૬ નાગિની પણ પ્રવાસના શ્રમથી શ્રમિત થઈ હતી. એટલે તે પણ પોતાની પ્રિય સખી સમાન મુખ્ય પરિચારિકા. ૐ નમણી સાથે ઉપરની ભૂમિપર શયનગૃહમાં ગઈ. પરગામને આભાસ ન થાય ઝરૂખાનું દ્વાર ખાલીને નાગિની દેવીએ બહાર નજર કરી. વર્ષી રહી ગઈ હતી. પણ વાદળદળની ઉમટ ભારે હતી. એમ લાગતું હતું કે રાતે વરસાદ તાંડવ નૃત્ય કરશે. ધરતી રૂપી પ્રિયાને મળવા આવી રહેલ મેઘરાજ રૂપી પ્રિયતમની મિલન ઝંખના કેવી તીત્ર અને ઉન્માજનક છે તે દસ્ય નાગિનીની ૫નામાં રમવા માંડ્યુ. જાણે યૌવનના પ્રથમ વેગ જાણે જીવનને પ્રથમ પણ ધરતીનું રૂપ કેવું હશે ? આહ, નારી પોતાના મનેાભાવ ભાગ્યે જ બહાર પડવા દેતા હૈાય છે. ધરતીને ઉલ્લાસ મેઘ જેવે સ્પષ્ટ નહોતા. નારી કેટલી ધીર, ગંભીર અને પચાવનારી છે. તે સત્ય નાગિનીના નેત્રો સામે સ્પષ્ટ થતુ હતુ. તે આકાશ સામે સ્થિર નજરે નિહાળી રહી. ઉલ્લાસ ! વ્યવસ્થા ઘણી સુંદર થઈ હતી. એટલી કાળજી મુનીમજીએ જાળવી હતી. કુંદનણુિએ નાગિની દેવીના પક્ષગ પરની ચાદર સરખી કરીને પાંગથે એક રેશમી ચાદર મૂકી. ત્યાર પછી નીચે પોતાની પથારોને સરખી કરીને કહ્યું: ‘ દેવી...’ ક્રમ ? ' મધરાતના સમય થઈ ગયા છે. હવે આપ આરામ કરે... · હા. પણ આરામ કરતાં યે પરમ શાંતિ અષાઢની વીજળીએ અને વાયુની લહેર વેરી રહી છે. આવુ'દસ્ય તે કદી જોયુ છે? Page #206 -------------------------------------------------------------------------- ________________ વિમલશ્રીને પ્રભાવ..! ૧૯૭ એમાં નવું શું હતું ? વરસાદ તે પ્રતિવર્ષ આવતા હોય છે.” કુંદનમણિએ કહ્યું. કુંદન, જેમ યૌવન નિત્ય નૂતન છે તેમ નરનારનું મિલન પણ નિત્ય નૂતન છે. મેઘ અને ધરતીને સંબંધ પ્રિયા પ્રિયતમ સમો છે. વર્ષાકાળ એ તેઓનું મિલન તીર્થ છે. પ્રિયા પ્રિયતમના હૈયે આવા મિલન અવસરે કેવો ઉત્કટ હર્ષ નાચે છે તે આષાઢના પ્રથમ મેઘનું સ્વરૂપ જોઈને કલ્પી શકાય છે તું અહીં આવે અને મેઘનું સ્વરૂપ જો. ગડતુર બનીને પ્રિયાને મળવા જ્યારે પ્રિયતમ આવે ત્યારે તે લગભગ મસ્ત દિવાના જેવો બની જાય છે. જે ઉત્તરનાં વાદળાંઓ અત્યારે અંધકારના શણગાર સમાં શોભી રહ્યાં છે.' “દેવી આપ કવયિત્રી છે. એટલે કલ્પનામાં રમે તે સહજ છે. પરંતુ આપ પ્રવાસના શ્રમથી થાકી ગયેલાં છો, અષાઢને આ પ્રચંડ વાયુ આપના આરોગ્યને કથળાવી મૂકશે એટલે એ બધી કપનાઓ શય્યા પર પડ્યાં પડ્યાં મને સમજાવજે.” કહી કુંદનમણિએ નજીક આવી નાગિની દેવીને હાથ પકડયા અને શયા તરફ લઈ ગઈ. પગલી, તું તો મારા કરતાં ચાર વરસ નાની છે...શું તને મિલનનાં કાવ્યની કોઈ ઝંખના નથી થતી ? ” નાગિનીએ આછા હાસ્ય સહિત કહ્યું. દેવી, એવી ઝંખના અમારા જેવી સ્ત્રીઓને કયાંથી હોય અમારી દાસ જાતિ. જેનું કામ કરીને તેમાં તન્મય રહેવું એ અમારું કર્તવ્ય... પછી વય નાની હોય કે મેટી હેય. ઝંખનાને અવકાશ જ કયાંથી મળે? એ તે જે નારી સર્વ સુખો વડે સમૃદ્ધ હોય છે. તેને જ ઝંખના જાગે છે. કારણ કહું ?” Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ દેદા શાહ દેવી સુખોપભોગનાં જ્યાં પ્રચુર સાધનો પડ્યાં હોય છે ત્યાં અતૃપ્તિ પણ પડી હોય છે અને વ્યવહારિક શબ્દોમાં કહીએ તે મિલનની ઝંખનાનું મૂળ જ અતૃપ્તિ છે. આવી કોઈ અતૃપ્તિ અમારી પાસે ટકતી નથી. એટલે ઝંખના પણ જાગતી નથી. ” કુંદનમણિએ કહ્યું. નાગિનીદેવી સખીની વાત સાંભળીને અવાક્ બની ગઈ. તે બેલીઃ “કુંદન, તારી વાતમાં મને તથ્ય લાગે છે. પરંતુ મારી પરિસ્થિતિ તો સાવ નિરાળી છે. મારો વ્યવસાય પુરુષમાં ઝંખના જાગૃત કરવાનો છે અને એની જ હું રૂપયૌવનની નારી સર્વદા અપરાજિત રહે છે એમ માનું છું. મારે અનુભવ પણ એ છે કે નારીના નયન બાણ કેઈ મુનિ-સંત પણ સહી શકતા નથી.' દેવી, આપના ભવનમાં આપે આ અંગે મારી સાથે ચર્ચા કરેલી અને મેં આપને કહેલું કે આપ આવું સાહસ ન કરે પણ આપે તે ગંભીર હાથ બકી નાખી હતી.” હા સખી, પણ મને મારી કલામાં, મારા રૂપયૌવનમાં અને મારા આ જ્ઞાનમાં પૂરેપૂરી શ્રદ્ધા છે. મને વિશ્વાસ છે કે હું દેદા શાહને અવશ્ય કારી ન બાણ વડે ઘાયલ કરીશ.” પરંતુ મેં સાંભળ્યું છે તે અતિ ગંભીર છે.” છતાં સંસારી છે...નવજવાન છે.' “દેદ શાહ પરમ ધર્મિષ્ટ છે.” “હા...પણ તે સર્વ ત્યાગી નથી કે મુનિવર પણ નથી.” દેવી, આપ એ ન ભૂલી જજે કે શ્રી દેદા શાહ સાવ સાદાઈમાં રહેનાર છે.” કુંદન કામ જીવનથી નિવૃત્ત તો છે જ નહિ. સુંદર પત્નીના સ્વામી છે. અને માત્ર સાદાઈ વડે માનવી વજી પુરુષ બની શકતે નથી. અને મારી કલાને વિજય તે દેદ શાહને મારો બનાવું Page #208 -------------------------------------------------------------------------- ________________ વિમલશ્રીનો પ્રભાવ ૧૮ તે જ ગણી શકાય. એથી જ મેં આવડો મટે જુગાર ખેલી નાખે છે.” કુંદનમણિ અવાફ બની ગઈ. તે કશું બોલી નહિ. ઊભી થઈ અને ઝરૂખાનું દ્વાર અટકાવીને બોલી : “ તમારે વિજય થાય એવી અમારી પણ ભાવના છે...હવે આમ આરામ કરે. કાળ તે એની ગતિએ ચાલે જ જાય છે.” “હા.” કહી નાગિની પલંગમાં સૂતી. કુંદને દેવીના અંગ પર ચાદર ઓઢાડી. ત્યાર પછી શયનખંડનું દ્વાર અટકાવી સાંકળ ચડાવી અને દી સાવ ઝાંખે કરી પિતાની પથારીમાં આડી પડી. બીજે દિવસ પણ આરામમાં ગયો અને ત્રીજે દિવસે સવારે કુંદનને લઈને નાગિની વિમલશ્રીને મળવા ગઈ, તે વખતે વિમલશ્રી દાન દેવાનું પતાવી ચૌવિહારનું પચ્ચખાણ પાળી દાતણ કરી રહ્યાં હતાં. રથ બહાર ઊભો હતો. વિમલશ્રીને મળવા માટે આવેલી નાગિની અને કુંદન નીચે ઉતર્યા. એક દાસી પણ એક થાળ લઈને નીચે ઉતરી. નાગિની ફળીમાં આવી ત્યારે વિમલશ્રી આ નૂતન નારીને જોઈ ને આશ્ચર્યમાં પડી ગઈ. કોણ આવ્યું હશે ? આવાં સુંદર વસ્ત્રો રાજરાણીને અરધે એવા અલંકાર, અપૂર્વ રૂપ સજજ શું રાજ ભવનની કેઈ રાજકુમારી હશે ?” વિમલથી કંઈ પણ નક્કી કરે તે પહેલાં જ નાગિની નજીક આવી ગઈ. વિમલશ્રીએ દાતણ પતાવીને આદરભર્યો આવકાર આપ્યો. અંદરના બેઠક ખંડમાં બંને સખીઓને બેસાડીને વિમલશ્રીએ કહ્યું, “કેમ દેવી, કુશળ છેને ? મેં આપને ઓળખ્યાં નહિ.” Page #209 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ દેદા શાહ નાગિનીએ આછા હાસ્ય સહિત મૃદુ મંજુલ સ્વરે કહ્યું: શેઠાણીજી, આમ તો આપણે બંને એક જ નગરીનાં. પણ કદી મળ્યાં નથી. હા માત્ર હું આપના સ્વામી શ્રી. દેદા શાહને નામથી અને કર્તવ્યથી ઓળખું. આ તે એક કાર્ય અંગે મારે એકાદ માસ અહીં આવવાનું થયું છે. પોતાના ગામના એક મહાપુરુષને મળવાની ભાવના મનમાં જાગે તે સ્વાભાવિક છે. એટલે આપના અને શેઠજીના દર્શન કરવા આવી છું.” “ધન્ય બની ગઈ. શેઠજી તે દેવગિરિ ગયા છે. પણ પાંચસાત દિવસમાં આવી પહોંચશે.” ત્યાર પછી વિમલશ્રીની કામવાળી કાર પાસે આવી. વિમલશ્રીએ તેને દૂધ-મીઠાઈ લાવવાનું કહ્યું. વિમલશ્રીએ થાળમાંની મીઠાઈ અર્પણ કરી. નાગિનીએ સહર્ષ સ્વીકારી ત્યાર પછી થેડી વાત કરી દુગ્ધપાન કરી નાગિની વિદાઈ થઈ. વિમલથી છેક રથ સુધી વળાવવા ગઈ અને નાગિની દેવીને ભજનનું નિમંત્રણ આપ્યું, નાગિનીએ કહ્યું: “આપનું નિમંત્રણ મસ્તકે ધારણ કરું છું. પણ શોઠજી આવ્યા પછી હું આવીશ, પછી આપ બનેએ આવવું પડશે.” જરૂર” કહીને વિલમશ્રીએ નમસ્કાર કર્યો. નાગિનીનો રથ વિદાય થયે પણ તેના નયનમાં વિમલશ્રીની સુંદરતાએ ભારે પાડયો હતે. Page #210 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૧ મું: : નાગિનીની ચિંતા... વરસાદ તે બરાબર મંડાઈ ગયો. પહેલે જ વરસાદ આઠ દિની હેલીમાં પૂરો થયે એટલું સારું થયું હતું કે સંઘજમણ, ખાતમૂરત વગેરે કાર્યો આનંદપૂર્વક પતી ગયાં હતાં અને દેદા શાહને ઘેર આવતાં છ સાત દિવસને વિલંબ થયે. તેઓ છેક અષાઢ વદ પાંચમના દિવસે વિદ્યાપુર નગરીના પાદરમાં પહોંચી ગયા. વરસાદ તો ચાલું જ હતું પણ દિવસના બહુ વાંધો ન આવે. સાંજ પહેલાં કોઈ ગામડામાં રોકાઈ જવું પડે. શેઠને રથ ચોકિયાત સહિત બાર સમયે શેઠના ભવન પાસે આવી પહોંચ્યા. વિમલશ્રી સામાયિક લઈને ઓસરીમાં જ બેઠાં હતાં. દેદા શાહ રથમાંથી ઊતરીને ડેલીમાં દાખલ થયા. એકિયાતો શેઠની રજા લઈને પોતપોતાના ઘર તરફ વળ્યા. શેઠે ચારેય ચોકિયાતને ગામના પાદરમાં જ પાંચ પાંચ સોનૈયા આપી દીધા હતા. રથમાંના સરસામાનમાં બે પિટલાંને એક કરંડિ ઘરમાં આવી ગયાં. રથિકે પણ વિદાય લીધી અને સાથે ગયેલ એક દાસ પણ વિદાય થયે. Page #211 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ દેદા શાહ શેઠ ઘરમાં આવ્યા. પ્રિય પત્ની ઓસરીમાં જ સામાયિક લઈને બેઠી હતી. પત્નીને સુખરૂપ જોઈ ને શેઠના મનને સંતોષ થયો. તેઓએ અંગરખું, પાઘડી વગેરે ખાટ મૂકયું. કેડેયે બાંધેલી સેનૈયાની વાંસળી પણ પાટ પર મૂકી. ત્યાર પછી તેઓ રડામાં ગયા. રસાયણ તો ઘેર હતી. ડોશીમા એક તરફ ઓરડીમાં સુઈ ગયાં હતાં. દેદો શાહે પ્રથમ ચૂલે સળગાવ્યો અને ત્યાર પછી એક દેગડીમાં પાણી લઈ તેના પર ગરમ કરવા મૂકયું. આજે તેઓએ હજુ સુધી દાતણ નહોતું કર્યું. સવારે વહેલા નીકળ્યા હતા અને માર્ગમાં વરસાદના કારણે રોકાઈ રહેવું પડયું હતું. એક વૃક્ષ નીચે આ ગાળા દરમિમ્યાન ચેકિયાતે, દાસ વગેરેએ દાતણ કરી લીધાં હતાં અને શેઠના કહેવાથી સહુએ ભાતુ પણ આડશમાં બેસી વાપરી લીધું હતું. વરસાદની છાંટના ભયે તેઓએ દાતણ ન કર્યું. મનથી નક્કી કર્યું કે ઘેર જઈને જ સ્નાન દાતણ વગેરે પતાવવું. પાણી ગરમ મૂકીને તેઓ પુનઃ ઓસરીમાં આવ્યા. ડોશીમાને જગાડવાનું તેઓને ઉચિત ન લાગ્યું. તેમ પાછળના ઉપવન પાસેના મકાનમાં રહેતી બીજી દાસીને બોલાવતાં પણ તેઓ અચકાયા. તેમના મનમાં થયું, માનવી પરિસ્થિતિને ગુલામ નહિ પણ સ્વામી બનો જોઈએ દુઃખ હોય, સુખ હોય, બંને કર્મનાં જ ફળ છે અને બંને પ્રકારનાં ફળને પ્રસન્ન હૃદયે ઝીલીને પચાવવાં જોઈએ. પાણઆરેથી દાતણ લઈ તેઓએ જળનો એક લોટો ભર્યો અને પિતાના નિત્યના અભ્યાસ પ્રમાણે તેઓ ઓસરીના ઓટે બેસી ગયા. વરસાદ રહી ગયું હતું. વાદળા પણ કંઈક સ્વચ્છ બની રહ્યા હતાં. છતાં સૂર્યનાં દર્શન દુર્લભ હતાં. શેઠે પચ્ચકખાણું પાણીને ત્રણ કવળ કર્યા અને પછી નવકારમંત્રના સ્મરણ સાથે દાતણ ચાવવું શરૂ કર્યું. Page #212 -------------------------------------------------------------------------- ________________ નાગિનીની ચિંતા... ૨૦૩ દાતણ કરી તેઓ ગરમ પાણીનું દેગડું લઈને નાનગૃહમાં ગયા. ત્યાં એક કળામાં ચીકણી માટી રાખી હતી અને બીજા ચોળામાં માલિસ માટેનું સરસવનું તેલ રાખ્યું હતું. શેઠે થેડી જ વારમાં માલીસ પતાવી તે પર ચીકણું માટી ચોળી અને પછી નહાવાનું શરૂ કર્યું. સ્નાનથી નિવૃત્ત થઈ જંગલુછણ વડે શરીર લૂછી એક પંચિયું પહેરીને દેદા શાહ બીજા ખંડમાં ગયા. વિમલી સામયિક પાળી રહ્યા હતા. ધોતી પહેરીને તેઓ બહાર આવ્યા એટલે વિમલશ્રીએ કટાસણું સંકેલતાં પ્રશ્ન કર્યો : “માર્ગમાં વરસાદે આપને હેરાન કર્યા હેરાન તે શું પણ વર્ષાના કારણે જ પાંચ સાત દિવસ મેડુ થઈ ગયું. તારી તબિયત કેમ છે?' ઘણી સારી. અઠવાડિયા પહેલાં જ મૈદ બાપાને ત્યાં ગઈ હતી. તેઓએ ભારે પ્રસન્ન હૃદયે કહ્યું, “ગર્ભ ઉત્તમ છે અને કઈ પ્રકારને વાંધો નહિ આવે. તેઓએ હવે ધરાખનું પાણી ન લેતાં રોજ સવારે એક ગોળી દૂધ સાથે ગળવાની આપી છે અને ઉપવાસ આયંબિલ કરવાની ચોકખી ના પાડી છે. કેઈ વાર એકાસણું કરવાની છૂટ આપી છે. હવે આપ બે ઘડી હીંચકે બેસે ત્યાં હું ગરમ રસોઈ બનાવી નાખું.” આમ કહી વિમલશ્રી વસ્ત્રો બદલાવવા પિતાના ઓરડે ગઈ. દેદા શાહ ઓસરીમાં ઝુલતી લાકડાની ખાટપર બેઠા. તરત આજ શ્રી જિનપૂજન કે દર્શન થયું નથી તે યાદ આવતાં જ તેઓ ઊભા થયા અને રડા તરફ જોઈને બોલ્યા : “ ઉતાવળ ન કરીશ. હું જરા બાજુના શ્રીજિન મંદિરે જઈ આવું.' સારું. દાળ શાક તો છે, ભાત ને બારી હમણાં જ તૈયાર થઈ જશે. આપ મંદિરે જઈ આવો.” Page #213 -------------------------------------------------------------------------- ________________ ઢા શાહે દેદા શાહ પોતાના એરડે ગયા અને પૂજાનાં વસ્ત્રો ધારણ કરી કપુર કૈસર આદિથી ભરેલા પૂજાના દાખડેા લીધેા અને તે તરત મહોલ્લાના મંદિરે ગયા. ૨૦૪ આ એવા સમય હતા કે જૈન દરશનાં દ્વાર અભંગ ગણાતાં હતાં અર્થાત કોઈ પણ મંદિશના દિવસના પ્રથમ પ્રહરથી રાત્રિના પ્રથમ પ્રહરનાં અંત સુધી મદિરા ખુલ્લાં રહેતાં. મદિરામાં કદાચ કરાડ રૂપિયાની કિંમતનાં રત્નાના અલંકારે! હાય તે પણ જનતા દેવ દ્રવ્ય પ્રત્યે કદી કુષ્ટિ કરતી નહોતી. દેદ્દા શાહ દન, પૂજન, ચૈતન્ય આદિ કરીને ઘેર આવ્યા ત્યારે દિવસના ચેથા પ્રહરના પ્રારંભ થઈ ગયા હતા. રસાયણ, રામ વાળી, દાસી વગેરે પોતપોતાના કામે બેસી ગયાં હતાં. વિમલશ્રી ખાટ ઉપર ખેડી ખેડી સ્વામીની રાહ જોઈ રહી હતી. દેદા શાહે વસ્ત્રો બદલાવ્યા. વિમલશ્રીએ તરત એસરીમાં ભાણુ મંડાવ્યું. દેદા શાહ હાથમુખ સ્વચ્છ કરીને જમવા બેઠા. હવે કાંઈ વાળુ કરવાપણું રહ્યું નહતું. કારણ કે સૂર્ય નમતા થયા હતા. ભેાજનથી નિવૃત્ત થઈ શેઠજી પુન: પાટ પર આવ્યા. વિમલશ્રીએ પણ વાળું પતાવી લીધું અને ખાટ પાસે એસરીની થાંભલીનુ આડીગણ દઈ શકાય તે રીતે ચાકળા બિાવીને બેઠા. દેદ્દા શાહ પત્નીના વદન સામે સ્થિર નજરે જોઈ રહ્યા. મનમાં થયું, જેણે પુરતા પુણ્ય કર્યાં હેય તેને જ આવી સુ ંદર, સાત્વિક અને સદ્ગુણી પત્ની પ્રાપ્ત થાય, તે મે એ પ્રશ્ન કર્યાં : વિમલ, તારી તબિયત તે સારી લાગે છે. દાન દેવામાં કોઈ દિવસ ખાલી નથી ગયેાને?' * અને અભાવ ખાલી શા માટે જાય ? અગવડતાવાળા, ગરીબ માણ્યે અને માયકા તા વરસાદની એલીમાં પણ આવતા હતા. દુઃખ કેટલા કપરા હોય છે? અરે હા, આપા જૂના ગામની કેાઈ ' Page #214 -------------------------------------------------------------------------- ________________ નાગિનીની ચિંતા.. ૨૦૫ નાગિની દેવી નામની બાઈ મને ને આપને મળવા આવી હતી. આપ તે હતા નહિ. એટલે મેં તેનો સત્કાર કર્યો અને જતી વખતે આપણને બંનેને પિતાને ત્યાં જમવા આવવાનું કહી ગઈ છે.” • નાગિની દેવી ?” હા..મેં તેનું નામ પૂછયું હતું. પણ કોણ છે તેવું પૂછતાં સંકેચ થયે હતે. આમ દેખાવ પરથી તે કઈ રજવાડાની રાણી લાગતી હતી. તેની કાયા પણ ઉત્તમ અલંકારથી મઢેલી હતી. બલવામાં વિવેકી ને મધુર દેખાઈ “કોણ હશે ? હું તે કઈ નાગિની દેવીને ઓળખતો નથી, અરે હા...રાજભવનની કે ઈ...ઓહ, યાદ આવ્યું. નાંદુરી નગરીમાં નાગિની દેવી એક પ્રખ્યાત ગણિકા રહે છે. તે પોતાના પ્રથમ યૌવનમાં આપણું રાજાની પ્રિયતમા પણ બની હતી. વંશગૌરવના ભયથી કે પછી ગમે તે કારણે રાજા તેમાંથી છૂટયો હતો. પણ નાગિની દેવી તે ધનવાન છે અને અહીં શા માટે આવે ? કદાચ બીજી કે નાગિની દેવી હશે...” “આપે નાગિની દેવીને કોઈ દિવસ જોઈ છે?” અરેરે.... પર નારીને કે ગણિકાને જોવાનું પાપ હું શા માટે કરું મેં તે તેને કદી જોઈ નથી આ તે સાંભળી વાત યાદ આવી દેદા શાહે કહ્યું. તે પછી કઈ નાગિની દેવી હશે તે પિતાના કેઈ કામ અંગે અહીં આવ્યાનું કહેતી હતી અને આપના અને મારા દર્શન કરવા આવી હતી. તે આપને માલવદેશના એક મહાપુરુષ માનતી હતી. વિમલશ્રીએ કહ્યું. “હશે કોઈ નારી! જો જરા પેઢીએ જઈ આવું. સૂર્યાસ્તને હજી ઘણી વાર છે.” કહી દેદા શેઠ પાટ પરથી ઊભા થયા. વિમલશ્રીએ કહ્યું : “અત્યારે થાક્યા પાકયા ન જાઓ તે...” દી' આથમે મુનીમ ને વાણોતર તે આવશે.” Page #215 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ દેદા શાહ ‘થાકબાક શેને લાગે ? ક્યાં પગપાળો આવ્યો છું ? વળી આપણી કાયા કયાં સુંવાળી હતી ! આ તે પ્રતિક્રમણનો સમય છે એટલે જરા આંટો મારી આવું!” કહી દેદા શાહે ખીંટીયે મૂકેલો ખેસ ઉઠાવ્યો અને માથે પાઘડી મૂકી. વિમલશ્રી વધુ કંઈ ન બોલી. ઓસરીનાં બારણુ પાસે જઈ ને શેઠે પૂછ્યું, “કંઈ લાવવાનું છે? ” ના...ના પણ બહુ મોડું ન કરતા.” “દી' આથમે હું આવી જઈશ. વળી રથમાં બેઠા બેઠાં શરીર જરા અકડાઈ ગયું છે તે છૂટું થશે.” કહી દેદા શાહ ચાલતા થતા. આ તરફ નાગિની દેવીએ નૃત્ય અને સંગીત સાધનાની જનતામાં ભારે પ્રશંસા જન્માવી હતી. એના રૂપયૌવનની માધુરી પણ ગુલાબની સૌરભ માફક મહેકી ચૂકી હતી. આઠ આઠ દિવસની એલી પડવા છતાં રોજ એક દર્શકે આવી ચડતા. એક દિવસ તો તે વિદ્યાપુર નરેશના રાજભવનમાં પણ ખાસ નિમંત્રણથી ગઈ હતી. અને ત્યાં રાજપરિવાર તથા રાજકમચારીઓ સમક્ષ પિતાની કલા પીરસી હતી. રાજાએ તને રાણીએ ભારે પ્રસંશા કરી હતી એટલું જ નિહિ મોતીની એક મુલ્યવાન માળા ભેટ આપી હતી. તે સિવાય એકસે એકાવન સોર્નયા અપણ કર્યા હતા. આમ નાગિની દેવી લેકમુખે કલારાણી તરીકે પંકાઈ ગઈ હતી. તેની સાથેની સંગત આપનારી ચાર નવયૌવના નતંકીઓએ પણ સારો એ સાથ આપી કીતમાં વધારે કર્યો હતો. આજે દેદા શાહ આવી ગયા છે. તે સમાચાર નાગિનીને હજુ મળ્યા નહોતા. આમ તે તે દેદા શાહની રાહ જોઈ રહી હતી અને મુનીમને એ માટે સમાચાર લાવવા તેણે રેમ્યા હતા. મુનીમજી હિંમેશા સૂર્યાસ્ત પછી દેદા શાહના સમાચાર મેળવતા. કારણ કે તેઓ Page #216 -------------------------------------------------------------------------- ________________ નાગિનીની ચિંતા... ૨૦૭ રાજ વાળુ કર્યા પછી શ્રીજિન મદિરે દર્શને જતા અને ખજારમાં આંટા મારી દેદા શાહની દુકાને જઈ ને તપાસ કરતા. : આજ નંદિનીના રહેણાકવાળા ફળીમાં એક રથ આવીને ઊભા હતા. તેમાં અહીંના રાજાના મત્રી આવ્યા હતા. તેઓએ નાગિની દેવીને મહારાજાના ખાસ સંદેશા આપ્યા : આજ રાત્રિના ખીજા પ્રહરના પ્રારંભમાં મહારાજા પેાતાના અતિથિમિત્ર રાજવીએ સાથે આપતી કલાનાં દર્શન કરવા પધારશે.’ આ સંદેશ। નાગિનીએ સહર્ષ સ્વીકારી લીધે અને મધ્યખંડ ગેાઠવવા માટે આસા પણ કરી દીધી. રાજાનેા મંત્રી નમન કરીને વિદાય થયેા. આજ સાંજથી વરસાદ સાવ નહાતા, એમ લાગતું હતું કે થાડી ખરાડ કાઢશે અને એમ થાય તેા જ ખેડૂતા વાવણી કરી શકે. નાગિનીએ કે દનમણિ સામે જોઈ ને કહ્યું : ‘ સખી, મુનીમ ટાકા આવી ગયા છે કે નહિ ?' · હજી આવ્યા નથી. પણ હવે થાડી જ વારમાં આવી પહેાંચવા જોઈએ. દેવી, આ નગરીના લેાકેા સમક્ષ આપે પ્રત્યેાગા શરૂ કરીને ભૂલ તો નથી કરીને ?’ કઈ ભૂલ આપ આવ્યાં છે દેદા શાહુ પર જય મેળવવા. પરંતુ આપ નાંદુરીનગરીના પ્રખ્યાત ગણિકા શ્રેષ્ઠ છે તે વાત નગરીનાં ખૂણે ખૂણે ફેલાઈ ગઈ છે અને લેકે આપના રૂપ યૌવન અને કલા પર દિવસે દિવસે મુગ્ધ બનતા જાય છે. જુઓને, વર્ષાનાં તાંડવમાં પણ લેાકેા અહીં આવતા... ઘણી વાર તે મધ્યખંડ સાવ સાંકડા થઈ પડતા.’ ' , " તારી વાત સાચી છે પણ હું એ જાણવા માગુ છુ કે મેં ભૂલ કઈ કરી ?? Page #217 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ દેદા શાહ એ જ કહું છું. દેદા શાહ એક ધર્મપ્રેમી શ્રાવક છે. તે કદી પણુ ગીત સંગીતના જલસાઓમાં, નૃત્યાંગનાઓ પાસે કે ગણિકા ભવનમાં ગયેલ નથી, જતા પણ નથી, મેં સાંભળ્યું છે કે જેના ધર્મમાં આવા સ્થળે જવું તે ઉચિત ગણાતું નથી.' કુંદમણિએ કહ્યું. જૈનધર્મમાં આવો કઈ દોષ હોય તે શ્રેષ્ઠિપુત્ર નીલવરણ આપણે ત્યાં શા માટે આવતા હતા કે હું જાણું છું કે, રાત્રિકાળે તે જળપાન પણ કરતા નથી તેણે કોઈ દિવસ મારા યૌવન સાથે રમવાની માગણી કરી નથી કે આપણા ભવનની અન્ય કોઈ ગણિકાને સંગ ઇચ્છને નથી. તે ચુસ્ત જૈન હોવા છતાં નૃત્ય સંગીતનાં પ્રયોગમાં આવતો હતો. નીલવરણ પણ ધનવાન પિતાને પુત્ર છે.” “મેં તે એવું સાંભળ્યું છે કે સાચાં જન કદી આવા સ્થળે જાય નહિ. એટલે આપ દેદા શાહનાં મનને પીંખશો કઈ રીતે ?” નાગિની દેવી હસી પડી અને હસતાં હસતાં બોલી: “ઘણું જૈન શ્રેષ્ઠિઓ જતા હોય છે, ઘણા નૃત્ય સંગીતમાં રસ લેતા હોય છે ને ઘણી ગણિકાઓ સાથે રમતા હોય છે. તું નિશ્ચિત રહે હું દેદા શાહ આવી જશે એટલે મારા પુરુષાર્થમાં પડી જઈશ. પગલી, નારી પોતે જ પુરુષને પાગલ બનાવવાનું એક સમર્થ સાધન છે. તું કદાચ એમ કહીશ કે દેદા શાહની ઘરવાળી વિમલશ્રી રૂપ યૌવનમાં અપૂવ છે. હું પણ તે જોઈ શકું છું. પરંતુ તારે એક વાત ન ભૂલવી જોઈએ કે, પુરુષની આંખ અતિ સ્થિર હોય છે. પરના– રીની તેની ઝંખના અનંત યુગોથી એવી ને એવી રહી છે અને પાગલ પુરુષને પરનારીમાં વધારે સૌંદર્ય હોય છે.' કુંદનમણિ કંઈ જવાબ આપવા જાય તે પહેલાં જ એક દાસી ખંડમાં દાખલ થઈ અને નમન કરતાં બેલીઃ “દેવી, મુનીમ કાકા આવી ગયા છે.' WWW.jainelibrary.org Page #218 -------------------------------------------------------------------------- ________________ નાગિનીની ચિંતા... ૨૦૮ “તું તેમને સત્વરે અહીં મોકલ...” અને સાંભળ, ખંડમાં વ્યવસ્થા થઈ ગઈ છે ?” હા, દેવી, આપણે દાસ ભાડેથી ઉત્તમ પ્રકારના ગાદી તકિયા લાવ્યો હતો. બધું ગોઠવાઈ ગયું છે પરંતુ...” વધારેમાં વધારે સીરોરથી એંસી દર્શકોને બેસાડી શકાશે.' બરાબર છે. મહારાજા સાથે તે તેના મિત્રો, મંત્રીઓ, બીજ મળી આશરે પચીસેક આવશે. બીજા પચાસેક દર્શકને આપણે સરકારી શકીશું. આજે વર્ષો શાંત થઈ છે એટલે સંભવ છે કે દશકે, વધુ પ્રમાણમાં આવે...પણ આપણે આપણી મર્યાદા જાળવવી પડશે.” દાસી નમીને ચાલી ગઈ. થોડી પળે પછી મુનીમ આવી પહોંચ્યા. નાગિનીએ મુનીમ સામે જોઈને સીધો પ્રશ્ન કર્યોઃ “દેદા શાહના કંઈ સમાચાર જાણી શક્યા છે મુનીમ કાકા ?” હા, દેવી તેઓ આજ બપોરે નગરીમાં આવી ગયા હતા અને થોડી વાર માટે પોતાની પેઢીએ પણ આવ્યા હતા.' “ બરાબર છે?” “હા મહાદેવી.” “ જરા નિરાંતે બેસને. મારે આપને કેટલીક વાત કહેવી છે ને કેટલુંક જાણવું છે.” એક ચાકળા પર મુનીમજી બેસી ગયા. અને બોલ્યા : “ શી આજ્ઞા છે ? ” આજ વષા નથી એટલે કે ઘણું આવશે. જગ્યાની મર્યાદા...” એ માટે આપ નિશ્ચિંત રહો. મને દાસ મળ્યો હતો અને દે. ૧૪ Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ દેદા શહ મેં જ ગાદી તકીયા, ગાલીચા, દીપમાલિકાઓ વગેરે ભાડેથી આપવી દીધા હતા. આજે આપણે મુખ્ય વ્યક્તિઓને જ સત્કાર કરીશું.' • તે એ વ્યવસ્થા તમારે સંભાળવાની...' મુનીમે મસ્તક હલાવ્યું. નાગિનીએ કહ્યું: “મૈરેયનાં ભાંડ...” હમણાં જ બાર ભાંડ આવી જશે. તે સિવાય વર્ષો પાનકની પણ વ્યવસ્થા કરી છે, કારણ કે ઘણું દશ કે મૈરેય પાન નથી કરતા. વળી આ ગામને રાજા પણ ઐરેયને પ્રજા જીવનનું દુષણ માને છે.” “હં..” હવે એક વાત પૂછી લઉં: “તમારા જેન ધરમમાં ગણિકાને ત્યાં કે સંગીન-નૃત્ય જલસાઓમાં જવાની મનાઈ હોય છે ?' “હા દેવી. જેને ધર્મને સ્પર્શ થયો હોય તે લકે આવા સ્થળ સામે દૃષ્ટિ પણ કરતા નથી.” તો પછી નાંદુરીમાં તે નીલવરણ ને તેના મિત્રો આવતા હતા.” દેવી ધર્મની આજ્ઞાનું પાલન કરવું, કેટલું કરવું કે ન કરવું તે વ્યક્તિની નિષ્ઠા પર આધાર રાખે છે. અમારા ધર્મમાં તે ગૃહસ્થ જીવનારાઓ માટે સ્વદ્રારા સંતોષ વ્રતને નિયમ હોય છે... પરનારી ગમનને ખુલ્લે નિષધ હોય છે અને વધારે ઉત્તમ જીવવું હોય તે એક પત્ની વતની બાધા પણ અપાય છે.” ઓહ કહીને નાગિની વિચારમાં પડી ગઈ. Page #220 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૨ મું : : નિમંત્રણનો સ્વીકાર નાગિની દેવીનાં રહેણાકના એક ખંડમાં થયેલ નૃત્ય સંગીતને જલસો છેક ભળકડા સુધી ચાલ્યો. મહારાજ અને તેના અતિથી રાજવીઓ ભારે પ્રસન્ન થયા. ત્રણેય મિત્રોએ એક એક હજાર સોનૈયાની થેલીઓ અર્પણ કરી. મહારાજા વિદ્યાપુર નરેશે પણ એક સુવર્ણમાળા પ્રદાન કરી. આ સિવાય અન્ય દર્શકોએ પણ છૂટે હાથે સોનૈયા વરસાવ્યા. આમ ભળકડે પૂરો થયેલો જલસે નાગિનીની કીર્તિ માટે સુખદ પુરવાર થયો હતો. નાગિની તરત શયામાં પડી હતી, કારણ કે તેણે આજ બે નૃત્ય આપ્યાં હતાં. નૃત્યને શ્રમ ઘણીવાર માનવીને થકવી દે છે. કુંદનમણિએ આવીને કહ્યું : “દેવી, તૈલ મદનની સામગ્રી અને સ્નાન જળ તૈયાર છે.” બેસ કુંદન, આજ હું ખૂબ જ અમિત થઈ છું. હવે તે જાગ્યા પછી જ સ્નાન કાર્ય પતાવીશ.” તે જરા દેહ કચરી આપું ?” સખી, ચિત્ત બીજે પરવાયું હોય અને કાર્ય ત્રીજુ જ Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૨ હૈદા શાહ કરતા હાઇ એ ત્યારે શ્રમ જણાતા હોય છે. દેહથી હું રાજ અતિથિએ સમા નાચતી હતી પણ મારું ચિત્ત ભમી રહ્યું હતું. દેદા શાહના ભવનમાં એને જોઈને એક વાર ચકાસી લેવા મારું ચિત્ત ભારે અધીર બની ગયુ છે.' ૮ દેવી, ગઈકાલે મેં આ અંગે જ આપની સાથે ચર્ચા કરી હતી. હવે થાડા દિવસને વિસામે લેવા જોઈએ અને જે હાડચ કરી છે તે અગેનેા પ્રયત્ન કરવા જોઈએ એમ મને લાગે છે.' તારી વાત બરાબર છે. હવે મારુ કાર્યો સિદ્ધ ન થાય ત્યાં સુધી અહીં જલસે નહિ રાખીએ: હા, અહીંના મહારાજાની આજ્ઞા તા માનવી જ પડશે.' નાગિનીએ કહ્યું. ' • એટલા અપવાદ તા રાખવે જ રહ્યો. મને લાગે છે કે હવે સૂઈ જાઓ. પ્રાતઃ સમય થઈ ગયેા છે.’ સખીએ કહ્યુ`. તું ? ' ( · મને હવે નિદ્રા નહિ આવે.. હું જરા પ્રાત:કા પતાવી. લઉં.' કહી કુંદન ઊભી થઈ. આખી રાતના ઉજાગરા છે. ધડીક સૂઈ રહેને,’ ઉજાગરા તે મારા માટે વરદાન રૂપ છે. આપ સૂઈ જાઓ, હું કમાડ અટકાવી દઉં છું. કહી કુંદન બહાર નીકળી ગઈ અને નાગિનીએ પલ`ગ પર આડે પડખે થઈ ગળા સુધી રેશમ ચાદર ઓઢી લીધી, C કુંદનમણિ સૌ પ્રથમ જળપાત્ર લઈને વાડામાં ગઈ. ત્યાર પછી નહાવાનું જળ ગરમ કરવા મૂકયુ અને દાતણ લઇને ભવનના એટલે બેઠી. એ દાસીએ જાગીને સવારના કામકાજમાં વળગી ગઈ હતી. લગભગ દિવસના પ્રથમ પ્રહરની બેએક ઘટિકા બાકી હશે ત્યારે નાગિનીએ શય્યાના ત્યાગ કર્યાં. તેણે ઝરૂખા પાસે જઈને બહાર Page #222 -------------------------------------------------------------------------- ________________ નિમંત્રણને સ્વીકાર ર૧૩ નજર કરી. આકાશ નિરભ્ર હતું અને સૂર્યના કિરણે બગીચામાં વરસતાં હતાં. આ ગાળામાં કુંદનમણિ ત્રણેકવાર ખંડમાં તપાસ કરી ગયેલી. એથી વાર આવી ત્યારે તે જોઈ શકી કે દેવી ઝરૂખા પાસે ઊભાં છે તે બોલી : “દેવી, પ્રાત:કાર્ય માટે પધારે.” હા...” કહીને નાગિની બહાર નીકળી. દિવસના બીજા પ્રહર પછી ભેજનાદિથી નિવૃત્ત થઈ નાગિની કુંદનમણિ સાથે વિશ્રામખંડમાં ગઈ અને સુખાસન પર બેસતાં બેલીઃ “આજ તારે અને કાકાને દેદા શેઠને આવતી કાલના ભજન માટે નિમંત્રણ આપવા જવાનું છે. તેમનાં પત્નીને પણ સાથે આવવાનો આગ્રહ કરજે. છતાં તે ન આવી શકે તેમ હોય તો બહુ ખેંચતાણ ન કરતી. આપણે તે દેદા શાહ મળી જાય એટલે ગંગા નાહ્યા.” કુંદનમણિએ દેવીને મનભાવ સમજી લીધે. બે પળ પછી મોઢામાં મુખવાસ મુકતાં તે મૃદુ સ્વરે બેલી: “ અહીં આવવાની ના પાડે તો?” ના શા માટે પાડે? હું એમના જ ગામની છું....મળવાનું મન થાય તે સહજ છે.” દેવી, દુઃખ ન લગાડે તે મારા મનને ભય કહું.” નાગિનીએ પ્રશ્નભરી નજરે કુંદન સામે જોયું. કુંદનમણિએ કહ્યું : “દેવી મને વારંવાર એમ થયા કરે છે કે દેદ શાહ પળ માટે પણ પરાજિત નહિ બને.” એટલે શું તું એમ માને છે કે મારાં રૂપયૌવનમાં કોઈ કામણ રહ્યાં નથી ?' નહિ દેવી..આપ તે ચિર યૌવના સમા શોભે છો. મારો કહેવાનો આશય દેદ શાહના પથ્થર જેવા હૈયાને છે.” “તને કેમ ખબર પડી કે દેદા શાહનું હૈયું પથ્થર જેવું છે! શું તને એમને પરિચય કઈ વાર થયે હતા ?” Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ દેદા શાહ “હું એટલી કમભાગી છું કે મેં આવા મહાપુરુષને નજરે પણુ જોયેલ નથી. પરંતુ એની ધર્મભાવના, એના નિયમે, એની દાનભાવના, એની સાદાઈ વગેરે પરથી તો એમ જ લાગે છે કે તે પિતાના રક્ષણ માટે વજ જેવા હશે.' “પગલી, નારીના નાયબાણ તે વજન પણ વધી શકે છે. દેદા શાહનું શું ગજું ? એક વાર હું એને મળું, પછી તારા સઘળા વિચાર અલોપ થઈ જશે. હસતાં હસતાં નાગિનીએ કહ્યું. - “આપની શ્રદ્ધાને હું અભિવ દુ છું, પણ મારું હૃદયે દેહ શાહની વાતો સાંભળી ભારે સંશયાત્મક બની ગયું છે. વળી આપણે નીલ વરણ સામે ભારે કઠેર હય કરી છે. આવી હાથ ન કરી હોત તે મને કશી ચિંતા ન થાત ! અથવા આપે દસ હજાર સોનૈયા સામે વીસ હજાર સોનૈયાને દાવ મૂક્યો હોત તો પણ તે બરાબર ગણત.” કુંદન, એક સત્ય તારે ભૂલવાનું નથી કે ગણિકા હોવા છતાં એક નારી છું. મારી પિતાના જીવતરને હોડમાં મૂકીને જ સ સાર પર શાસન ચલાવતી રહી છે. જેને સંસારનાં બધાં નીતિ સુત્રો કે, ધર્મ ગ્રંથાએ નારીને વાતવાતમાં બંધનગ્રસ્ત બનાવવાને ઉપદેશ આપ્યો છે. શા માટે? નારીમાં રહેલી સુપ્ત શક્તિ જાગૃત થઈને વિરાટ ક્રાંતિ ન સજે એટલા માટે જ ને ? અને નારીની ક્રાંતિ નાની સૂની નથી હોતી. તે ધાયું: પાર પાડવામાં જ જીવનને સાચો આનંદ માનતી હોય છે. પ્રિય સખી, તું મારા પ્રશ્ન આગળ સાવ નિશ્ચિંત રહેજે. જે ઋષિ, મુનિ અને મહાન તપસ્વીઓને ચલિત કરવાની શક્તિ ધરાવે છે તે નારીના પ્રતીક રૂપે શું હું એક સાદા ને ભોળા વેપારીને મારા ચરણમાં નહિ નમાવી શકું ?” કુંદન નાગિની દેવીના તેજસ્વી વદન સામે જોઈ રહી. કશું બોલી નહિ. Page #224 -------------------------------------------------------------------------- ________________ ૨૧ નિમંત્રણને સ્વીકાર કેમ કશું ન બેલી? કુંદન, નારીની પ્યાસ પુરુષના પ્રાણુમાં અનંત યુગથી ભરેલા છે. ગમે તેવો બળવાન, સત્તાધીશ, સમર્થ જ્ઞાની કે વિજ્ઞાની પુરુષ નારી આગળ પિતાનું સમગ્ર ગૌરવ વીસરી જતો હોય છે. પ્રકૃતિનું આ ચિરંજીવ સત્ય છે અને આ સત્યના આધારે જ મેં કઠોર ગણાતી હેય ખેલી છે. દેદા શાહના વ્યકિતત્વ અંગેની મેં પણ ઘણી વાતો સાંભળી છે એ બધી વાત સાંભળ્યા પછી હું એ પણ સમજી શકી છું કે, મારે એક ભવ્ય પુરુષ સાથે રમત કરવાની છે. હું આ અંગે જરાયે અસાવધ નથી.” કુંદનમણિએ ઊભા થઈ દેવીને એક હાથ પકડી લેતાં કહ્યું : આપની જાગૃતિને ધન્યવાદ આપું છું. પરંતુ ..પરંતુ...” “ધન્યવાદ આપીને પણ હજી પરંતુ....” હા દેવી આપે એ વાતની ઉપેક્ષા કરી હોય તેમ લાગે છે.” “કઈ વાતની ?” દેદા શાહની પત્નીની.” એની ઉપેક્ષા મેં નથી કરી...પણ એની ઉપેક્ષા હવે દેદા શાહ કરશે. હું વિમલશ્રીને મળીને એટલું જોઈ શકું છું કે, એનામાં રૂ૫ છે, યૌવન છે. બધું છે પણ એક વાતને મને ખુલે અભાવ દેખાય છે.” કઈ વાતને ?' એના હૈયામાં પતિભકિત હશે, પતિ પ્રત્યેની પ્રેમધારી પણ હશે... પણ પતિને છેડે બાંધી રાખવાના ઉપચારને મને અભાવ દેખાયો છે. તેં તે મારી પાસેથી કામશાસ્ત્ર અંગેની ઘણી વાતે સાંભળી છે. કામશાસ્ત્રમાં એક મજાનું સત્ય છે. પુરુષ ગણિકા કે પરનારીને યાસી શા માટે બને છે? એ પ્રશ્નની ચર્ચામાં કામશાસ્ત્ર કારે ઘણું કારણે દર્શાવ્યા છે પણ તેમાં એક મુખ્ય કારણ તે પણ દર્શાવ્યું છે કે જે પુરુષને રૂપયૌવનથી ઉભરાતી પત્ની હોય છતાં તે Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૬ દેદ્દા શાહ < પત્ની પાસે પ્રેમપચારની ઉષ્મા ન હોય તેા તેના પતિ અવશ્ય પરનારી કે ગણિકાના પ્યાસી બની શકે. આ દૃષ્ટિએ વિચાર કરીને હું તને કહું છું કે તું દેવી વિમલશ્રીની જરાય ચિંતા કરીશ નહિ.’ કદાચ અહીં આવવાની દેદા શાહ ના પાડશે તે ?' તે વળતે દિવસે હું તેમને મળીશ. અને તેએ અવશ્ય મારી વિનંતીને અમાન્ય નહિ કરે.' પૂરી શ્રદ્ધા સાથે નાગિનીદેવીએ કહ્યુ`. નાગનીની શ્રદ્ધા જોઈને કુ ંદનણિ કંઈક પ્રસન્ન ચિત્ત થઈ. પરંતુ તેના મનમાં રહેલા સંશયને કીડે! મૃત્યુ ન પામ્યા. સૂર્યાસ્ત થવાને એ ઘટિકાની વાર હતી ત્યાં એક રથમાં એસીને મુનીમકાકા સાથે કુંદનમણિ દેા શાહના ભવન પાસે આવી પહોંચી. હજુ વાળુ કરીને દેદા શાહ અને તેમના પત્ની હાથ મુખ ધાઈ ઓસરીમાં બેઠાં હતાં. મુખ શુદ્ધિ માટે બંને ઘેાડી વળિયારી ચાવી રહ્યા હતા. બંને ઓસરી પર ચડયાં, વિમલશ્રી કુ દનમણિને ઓળખી ગઈ, કારણ કે તે નાગિની સાથે એક વાર અહીં આવી હતી. દેા શાહે અને વિમલશ્રીએ બંનેનું સ્વાગત કર્યું અને એઠક તરીકે ઓળખાતા એરડામાં તેને પાથરેલા ચાકળા પર બેસાડીને વિમલશ્રીએ કહ્યું : નાગિની દેવી કુશળ છે ને ? ( > ‘ આપના પુણ્ય પ્રભાવે સહુ કુશળ છે. દેવીએ પણ આપ તેની કુશળતા પૂછાવી છે.’ " ધમ પસાયે અમે કુશળ છીએ. હુ' ને શેઠ થોડી પળેામાં જ આવીએ છીએ.' કહી વિમલશ્રી ખડ બહાર આવી. પતિ પત્નીએ પાણીના કાગળા કરીને મેઢું સ્વચ્છ કર્યુ, ત્યાર પછી બંનેએ ઘેાડું જળ પાન કરીને ચાવિયારનાં પચ્ચખાણુ ધારી લીધાં. Page #226 -------------------------------------------------------------------------- ________________ ૨૧૭ નિમંત્રણનો સ્વીકાર ત્યાર પછી બંને બેઠક ખંડમાં આવ્યાં દેદા શાહે મુનીમની સામે જોઇને કહ્યું : “ ક્ષમા કરજે વિયાર લેવા હતા એટલે જરા વિલંબ થયો. ફરમાવો શી આજ્ઞા છે ?” “શેઠજી, હું તો પ્રાર્થનાને અધિકારી છું ને આપશ્રીને એક પ્રાર્થના કરવા આવ્યો છું.' અરે ભાઈ, હું તે એક નાનો માનવી છું. જે કંઈ કામ હેય તે કહે. મારી પ્રાર્થના સ્વીકારવાનું વચન આપે તે કહું.' પરિચય...” હું નાંદુરી નગરીને વતની છું, આપની ઉદારતા પર આખી નાંદુરી નગરી મુગ્ધ બનેલી છે. હું જૈન છું અને દેવી નાગિનીનો ટામદાર છું. આપે દેવી નાગિનીનું નામ સાંભળ્યું હશે. નામ તે સાંભળ્યું છે અને તેઓ એક વાર આ ગરીબના ઘેર પણ આવી ગયા છે...ત્યારે હું દેવગિરિ ગયો હતો. દેવી નાગિનીએ મને આપને ત્યાં પધારવાનું નિમંત્રણ આપવા અત્યારે મોકલ્યો છે. આવતી કાલે આપ બંને અમારે ત્યાં પધારે. અને આપની ચરણરજથી અમને ભાગ્યવંત કરે. આ મારી પ્રાર્થના છે.” કુંદનમણિએ કહ્યું : “શેઠજી, નાગિની દેવી આવ્યાં ત્યારથી આપને મળવા તલસી રહ્યાં છે. એક જ ગામના આપણે વતની છીએ. વતનને ભાવ મનમાંથી ભુંસાય નહિ. અમારી આ ભાવનાને ભાવ આપ સત્કાર કરી અમારા પર એટલી કૃપા કરો.” ભાવનાનો આદર કરે જ જોઈએ.” એમ કહી શેઠે પત્ની સામે જોયું પત્નીએ તરત કહ્યું : “નાગિનીબહેન અહીં આવેલાં ત્યારે પણ આગ્રહ કરી ગયેલા વતનને પ્રેમ માનવી કદી ભૂલી શકને નથી.” Page #227 -------------------------------------------------------------------------- ________________ દેદ્દા શાહ ૧૧૮ શેઠે મુનીમજી સામે જોઇને કહ્યું : ' મુનીમજી, આપશ્રી નાગિનીદેવીને કહેજો કે દેદા શાહે નિમ ત્રણના સત્કાર કર્યાં છે. હું આવતી કાલે દિવસના પાછ્યા પ્રહરે મારી હાટડીએથી સીધા આવીશ. આમ તો અમે બંને આવત, પણ વૈદરાજે આરામ લેવાની ભલામણ કરી છે એટલે તે નહિ આવે...પણ એક વાર દેવી નાગિની પેાતાના બધા રસાલા સાથે અહીં ભેજત લઈને મને ધૃતા કરી જશે પછી અમે અને તેમને ત્યાં એક વાર આવી જશું.' ' શેજી આપ મહાન છે. મુનીમે બે હાથ જોડીને કહ્યું : નાગિની દેવીનુ કવિ હૃદય છે, ખૂબ જ લાગણી પ્રધાન છે તેમાંય કેકવાર પરગામ જાય અને જન્મધરાના કાર્ય માનવી મળી જાય એટલે તેને એમ જ થાય કે આજ મને સ્વગ પ્રાપ્ત થયું.' કામળ હૃદયના માનવી પણ અતિ મુલાયમ તે લાગણીભર્યાં હાય છે.' દેદા શાહે કહ્યું. * C કુંદનમણીએ વિમલશ્રી સામે જોઈને કહ્યું : શેઠાણી”, જે આપ પણ સાથે આવવાનું રાખેા તા...' ! નાગિની દેવીને ત્યાં આવવામાં મને બીજો કેાઈ વાંધો નથી. વૈદરાજની સલાહ પ્રમાણે મારી આ સ્થિતિમાં ભારે વવું જોઈ એ તે મારુ કર્તવ્ય છે. તેમ છતાં હું ફરીવાર શેઠ આવશે ત્યારે જરૂર તેમની સાથે આવીશ. વૈદરાજને મળીને રજા મેળવી લઈશ.' આખા પ્રશ્ન જે અતિ ગહન ગુણ તે હતા તે સાવ સરલતાથી પતી ગયે જોઈ ને મુનીમજીના હૈયાના હર્ષી માતા નહેતા. તે એયેા : શેઠજી, તે શું આવતી કાલે મધ્યાહન પછી આપની પેઢીએ રથ લઇને આવીશ. C " ' નહિ મુનીમજી એવી કાઈ તકલીફ ન લેશેા. હું બહારગામ દૂર જવાનું હોય તેમ જ પશુથી ચાલતા વાહનને ઉપયેગ કરું છું.' ધન્ય છે આપને...' મુનીમજીથી ખેલાઇ જવાયું. Page #228 -------------------------------------------------------------------------- ________________ નિમંત્રણનો સ્વીકાર ર૧૯ ત્યાર પછી બંને ઊભા થયા અને શેઠ શેઠાણીને નમન કરીને વિદાય થયા. શેઠ બંનેને ખડકી સુધી વળાવવા ગયા. સૂર્યાસ્ત થઈ ગયો હતો એટલે શેઠ શેઠાણી બંને પ્રથમ બાજુના શ્રીજિન મંદિરે દર્શને ગયાં અને ત્યાંથી આવ્યા પછી પ્રતિક્રમણ કરવા બેસી ગયાં. કુંદનમણિ રથમાંથી ઉતરીને સીધી ઉપરની ભૂમિ પર ગઈ. મુનીમજી પણ ધીમે ધીમે દેવીને મળવા ગયા. નાગિની દેવી સ્નાનગૃહમાંથી થોડી પળે પહેલાં જ ખંડમાં આવી હતી. આખું ભવન દીપમાલિકાઓનાં પ્રકાશથી સોહામણું બની ગયુ હતું. નાગિની પિતાના ખંડમાં કુંદનમણુ અને મુનિમ કાકાની રાહ જોતી બેસી રહી હતી. ઝરૂખાનું દ્વાર મુક્ત હોવાથી કંઈક ભીને વાયુ આવતો હતે. આકાશ નિરભ્ર હતું. તારકગણો નૃત્ય કરી રહ્યાં હતાં. ઉત્તમ વર્ષાના કારણે વાતાવરણ ઘણું સૌમ્ય, મધુર અને ઊર્મિલ બન્યું હતું. નાગિની ઝરૂખા તરફ જઈ રહી હતી. તેને આ ઊર્મિલ વાતાવરણમાં પિયુમિલનનું કોઈ મધુર કાવ્ય સંભળાતું હતું. આવા વાતાવરણમાં પ્રિયા અને પ્રિયતમનું મિલન ગીત કેટલું સુખદ લાગે ? સ્વર્ગીય થઈ પડે ? વાતાવરણના મધુર દર્શનમાં માનવી જ્યારે વિભોર બની જાય છે. ત્યારે તે લગભગ બીજુ બધું વીસરી જતો હોય છે. નાગિની દેવી પ્રથમ વર્ષનાં સૌમ્ય વાતાવરણમાં એટલી તલ્લીન બની ગઈ હતી કે કુંદનમણિએ ખંડમાં પ્રવેશ કરતાં જ કહ્યું કે : દેવી...' ત્યારે તે જાણે જાગ્રત થઈ ચમકી અને બોલી : “દેદા શાહ મળ્યા ?” “હા દેવી મળ્યા અને ફળ્યા પણ ખરા.' કુંદનમણિએ પ્રસન્ન સવારે કહ્યું . Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ દેદા શાહ “આવતી કાલે તેઓ પધારશે.” “હા દેવી... આવતી કાલે મધ્યાન્હ પછી તેઓ પધારશે. આમ તે તેમનાં પત્ની પણ આવતી પરંતુ તેમને પાંચ મહિને ચાલતે હેવાથી વૈદરાજે પચ્યા પથ્ય પર રાખેલ છે. તેઓએ એક વચન તે આપી દીધું છે કે નાગિની દેવી પિતાના બધા માણસે સાથે એક વાર અહીં જમી જશે. એટલે હું અવશ્ય શેઠ સાથે આવીશ.” ત્યાં મુનીમ કાકાએ ખંડમાં પગ મૂક્યો અને બોલ્યા : “દેવી શેઠજીએ આપના નિમંત્રણને ઉદાર હૃદયે સત્કાર કર્યો છે. આવતી કાલે મધ્યાહન પછી તેઓ ચાલીને અહીં આવશે.' ચાલીને ? આપે આપણે રથ મોકલવાનું નહોતું કહ્યું” કહ્યું હતું. દેવી, પરંતુ તેઓ ગામતરે જવું હોય ત્યારે જ પશુથી ચાલતા વાહનમાં બેસે છે. તે સિવાય પગપાળા જ જતા હોય છે.” " “આ શ્રીમંત માનવી અને...” દેવી, જૈન ધર્મ પાળ તે ખાંડાની ધાર પર ચાલવા જેવું છે. વળી મેં પ્રાર્થના સ્વીકારવાની વાત કરી ત્યારે તો તેઓ સાવ નાના બની ગયા અને મારી વાત સાંભળીને બીજા કોઈ પ્રકારની ચર્ચા વગર તેઓએ નિમંત્રણ સ્વીકારી લીધું. વિમલશ્રી શેઠાણી કંઈક પથ્થમાં છે એટલે તેઓ નહિ આવી શકે.” ત્યાર પછી મુનીમજીએ માંડીને સઘળી વાત કહી. બેઠક ખંડમાં કેટલી સાદાઈ, વસ્ત્રો સાવ સાદાં જીવન જીવવાની રીતમાં કોઈ પ્રકારનો વૈભવ નહિ, ઘરમાં ઝાઝા દાસ દાસીઓ નહિ, ખટો ચળકાટ નહિ વગેરે વાત પણ કહી. આખી વાત સાંભળીને નાગિનીએ કહ્યું : “કા, આવા પુરુષનાં પગલાં થાય તે પણ એક પુણ્ય પ્રભાવ છે. આપ આવતી કાલે એમને લેવા જરૂર જજે.' “ભલે.” કહી કાકાએ વિદાય લીધી. Page #230 -------------------------------------------------------------------------- ________________ નિમંત્રણને સ્વીકાર નાગિનીએ કુંદન સામે જોઈને કહ્યું : “સખી આવતી કાલે શેઠના ભજનની વ્યવસ્થા તારી દેખરેખ નીચે કરજે. તેઓ ભોજન તે લેશેને?” અમે એ અંગે કંઈ પ્રશ્ન નથી કર્યો, પરંતુ તેઓ સુર્યાસ્ત પહેલાં જમી લે છે એટલે મધ્યાહ્ન પછી મળવા આવવાના હોવાથી જમશે તો ખરા જ.” • તેમની રૂચિ અરૂચિ અંગે જાણી લીધું હોત તે સારું હતું. પણ હવે કંઈ નહિ.. કાકાને પૂછીને જૈન ધર્મને બાધક હોય તેવી વસ્તુઓ ન રંધાય તે હકીકત સમજી લેજે અને આ વિરામગૃહ અને મારું શયનગૃહ બંને તું જ શણગારજે. ગોઠવણી એવી કરજે કે એમની સાદાઈ ને ડાઘ ન લાગે અર્થાત એમનું મન ન દુભાય.. સ્વાગત માટે ઉત્તમ ફૂલની માળાઓ પણ તૈયાર રાખજે.” નાગિનીએ કહ્યું. આપ એ માટે નિશ્ચિંત રહો. હું શેઠજીને દુ:ખ ન થાય એવી જ વ્યવસ્થા કરીશ...પરંતુ...શયનગૃહ શા માટે સજાવવું જોઈએ ?” પગલી..હું આવતી કાલે જ મારા રૂપ યૌવનની પ્રતિભા દેખાડવાની છું, અને આવતી કાલની રાત શેઠજી મારા બનીને રહેશે એમ કરવા માગુ છું. મને તે અશક્ય લાગે છે. આપ પાંચ સાત વખત મળ્યા પછી કંઈક પ્રયત્ન કરશો તો ઠીક પડશે.” કુંદન, પુરુષને ઘાયલ કરવામાં દિવસે કે મહિનાઓ ન હોય. એ કાર્ય માટે તે અમુક પળે જ બસ થઈ પડે છે. તે નિશ્ચિત રહેજે. હું એવી કઈ ઊતાવળ નહિ કરું કે જેથી મારે હારવું પડે.” નાગિનીએ કહ્યું. એક પરિચારિકા વાળ માટે બોલાવવા આવી. નાગિની કુંદન સાથે નીચે ગઈ. Page #231 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૩ મું : : આશાને દાર...! આ ય-પરાજયનાં ત્રાજવાં પર પગ મૂકનારને વિચારે, આશા, નિરાશા અને કલ્પનાથી ઊભાં થતાં સ્વપ્ન વચ્ચે ખોવાઈ જવું પડે છે. નાગિની દેવી છેક પાછલી રાતે નિદ્રાધીન થઈ શકી હતી. તેણે હજુ સુધી દેદા શાહને જોયા નહોતા છતાં તેના અંગેની સાંભળેલી વાતો પરથી તેણે એક માનસ પ્રતિમા અંકિત કરી હતી. એક સશક્ત, સ્વસ્થ, સુંદર, સાદા અને સંસ્કાર માગી પુરુષની તેણે મને મન મૂતિ ઘડી કાઢી હતી આ મૂર્તિ સાથે પ્રેમ રસમાં ડૂબી જવાની અને તે રીતે વિજય પ્રાપ્ત કર્યાની એક મધુર સુખ તૃપ્તિ પણ માણી હતી. પણ કલ્પના, સ્વપ્ન કે તરંગભરી સૃષ્ટિ કરતાં વાસ્તવિક જીવનની સૃષ્ટિ સાવ નિરાળી હોય છે. એટલું ખરું કે જે સંસારી માનવી આશાના તરંગે રૂપી માયા મરિચિકામાં ન અટવાય તે તેના હૈયાની હિંમતનો અંત આવી જાય. ઘણી વાર માનવીને મન આશાનાં તરંગે રૂપી આ માયા મૃગની છબી ચેતનાદાયક બનતી હોય છે. જ્યારે જ્ઞાની પુરુષો તો આશાના દાસ ન થતાં આશાને જ પગતળે કચરીને બેસતા હોય છે એટલે તેઓને ક૯પનાનાં તરંગોમાં રમવું પડતું નથી. તેઓ તે નક્કર સત્યને દર પકડીને જ આગળ વધતા હોય Page #232 -------------------------------------------------------------------------- ________________ આશાને દોર..! ૨૨૩ છે આ રીતે આગળ વધવામાં ગમે તેવાં દુઃખ, વેદના કે વિપત્તિઓ વરસી પડતી હોય છતાં તેઓ પોતાને માર્ગ ચાતરતા નથી કે લપસીને નીચે ગબડી પડતા નથી. નાગિનીના મનમાં થયું, દેદા શાહ એક માત્ર ગરીબાઈમાં ઉછરેલો ને સામાન્ય ભણતરવાળો સાવ નાને વેપારી છે. તે જ્ઞાની, ત્યાગી કે સંત તે છે નહિ. દે શાહ જરૂર મારી રૂ૫ લહરીઓમ રમત થઈ જશે, જરૂર મારા ઈશારે રંગમાં આવી જશે. મારામાં કઈ ખોડ ખાંપણ છે નહિ, હા ત્રીસ વર્ષને કાળ વીતી ગયો હોવા છતાં મેં રૂપ અને યૌવનને મારી કલાના બળે બાંધી રાખેલ છે. હા ગઈ રાત્રિએ જ આવેલા રાજવી અતિથિઓ મારાં નૃત્ય-સંગીત પર કેવા ખુશ થઈ ગયા હતા...? મારા નયનનો માત્ર એક જ ઉલાળે તેની વજ જેવી છાતીને હસવલાવી નાખતે હ. કુંદનમણિના હૈયામાં સંશય કેમ છે તે જ સમજાતું નથી ઘણી વાર માનવી વસ્તુ કરતાં વસ્તુના ભયથી વધારે નબળો બની જતો હોય છે. આવા ને આવા અનેક વિચાર તરંગમાં તે છેક પાછલી રાતે સૂઈ ગઈ અને જાગી ત્યારે સૂર્યોદય થવાને બે ઘટિકાઓ વીતી ગઈ હતી. કુંદનમણિ તે પિતાના નિત્ય નિયમ પ્રમાણે જાગીને પ્રાતઃ કાર્યથી પરવારી ગઈ હતી અને ગૃહ વ્યવસ્થાના કાર્યમાં ભાગ લઈ રહી હતી. નાગિની બહાર આવી. એક પરિચારિકાને કહ્યું : “ કુંદનને મોકલ. અને જળપાત્ર તૈયાર રાખ.” જેવી આજ્ઞા.” કહીને દેસી પાછી વળી. થોડી જ પળ પછી કુંદન આવી ગઈ અને દેવીના વદન સામે જોતાં જ બોલી ઊઠીઃ “દેવી, ચહેરે અતિ-પ્રફુલ છે છતાં આપની આંખો ઉજાગરે થયો હોય એની ચાડી ખાઈ જાય છે.' WWW.jainelibrary.org Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ ‘દા શાહ તારું અનુમાન સાચું છે તું તે શયામાં પડી કે તરત નિદ્રાધીન થઈ ગઈ હતી અને હું વિવિધ વિચાર તરગમાં એવી અથડાઈ રહી હતી કે મને છેક પાછલી રાતે નિદ્રા આવી હતી. પણ આ ઉજાગરે કાયાને નહોતે-મનને હતે. અને જ્યારે નજર સામે રણભૂમિ દેખાતી હોય ત્યારે કઈ યોધ્ધો અાગૃત રહી શકતા નથી.” કઈ વાતના વિચાર આવતા હતા ?” અનેક વાતેના...પ્રથમ હું શૌચ સ્નાનાદિથી નિવૃત્તિ થઉ. પછી હું તને માનસ સરોવરમાં રમી ગયેલા તરંગોની મામિતી આપીશ.” કહી નાગિની જળપાત્ર લઈને ભવનની પાછળના ભાગમાં આવેલા વાડા તરફ વિદાય થઈ. મુનીમકાકા પણ દર્શન પૂજન કરીને આવી ગયા હતા. તેઓ બીજું કઈ વત લઈ શકતા નહોતા પરંતુ ચોવિયારો નિયમ છે. છેક નાનપણથી સાચવી રહ્યા હતા. મુનીમજી દાતણ પાણીને લોટો લઈને એક વૃક્ષ નીચેના ઓટા પર બેઠા. દંતધાવન, સ્નાન આદિ પ્રાતઃ કાર્યથી નિવૃત થઈ નાગિની પિતાની સખી સાથે શિરામણ કરવા બેઠી. શિરામણ કરતાં કરતાં નાગિનીએ બેઠક ખંડની શોભા કેવી રીતે કરવી અને શયનગૃહમાં સાદાઈના બદલે વિલાસ માં વિભોર કરી મૂકે એવી ગોઠવણ કરવાની સૂચના કરી. આ ચર્ચામાં ભાગ લેવા મુનીમજી પણ આવી ગયા. તેમણે આ બધું સાંભળીને હાલ તુરત સાવ સાદાઈથી બધી વ્યવસ્થા કરવી જોઈએ. તે મત દર્શાવતાં કહ્યું : “દેવી, દેદા શાહ કૃપણ નથી પણ સાવ સાદા છે અને ઓછામાં ઓછો પરિગ્રહ રાખે છે. આવા પુરુષને ભપકા વડે આંજવાનું કરવા જતાં કદાચ તે છટકી જાય અથવા ફરી વાર ન પણ આવે. એથી આપ ઉતાવળ કર્યા વગર કૌર્ય રાખે. મને લાગે છે કે એકાદ મહિના સુધી તે આપણે WWW.jainelibrary.org Page #234 -------------------------------------------------------------------------- ________________ આશાને દોર...! ૨૨૫ અહીં રોકાવું જ પડશે. એ ગાળાને લગભગ એકાદ માસની વાર છે અને આપ આપની કાર્ય સિદ્ધિ આટલા લાંબા સમયમાં અવશ્ય કરી શકશો.” નાગિનીએ ઘડીભર વિચારીને કહ્યું, “કાકા, તમારી વાત પણ વાજબી લાગે છે. પરંતુ આમ તે દેદા શાહ કેઈ તપસ્વી, જ્ઞાની કે યોગી છે નહિ. એના મનને પારખવામાં અને પલાળવામાં મને બહુ સમય નહિ લાગે. હું તે એવા નિશ્ચય પર આવી છું કે દેદા શાહ જેવા એક જુવાન વેપારીને પલટાવ તે સાવ નાની વાત છે તે તમે જોઈ શકશે કે આજ મળ્યા પછી હું મારા વિજયની ખાતરી તમને આપી શકીશ.” મુનીમજી મૌન થઈ ગયો. - કુંદનમણિ મૃદુ સ્વરે બેલી : દેવી, આપની શક્તિ અજોડ છે અને આપને તેમાં વિશ્વાસ હોય તે સહજ છે. પરંતુ મુનીમ કાકાની વાત ઉપેક્ષા કરવા જેવી નથી. એક વાર તેલ, તેલની ધાર વગેરેની ખાતરી કરી લેવી તે દીર્ધદષ્ટિ અને દૌર્યની શોભા છે અને આજે જ આપના કાર્યમાં સફળતા મેળવી શકશે તો તે માટે વૈભવ વિલાસના દેખાવની શી જરૂર છે ?” છેવટે એમ નક્કી થયું કે બેઠક ખંડમાં સાવ સાદાઈ રાખવી અને શયનખંડ શણગારીને તૈયાર કરો. જે કંઈક વિજયનું પગલું પડશે તે પછી શયન ખંડમાં જવું વાજબી ગણાશે. ત્યાર પછી નાગિની કુંદનમણિ સાથે બેઠખંડમાં ગઈ. આમ તે અહીં અસ્થાયી નિવાસ હોતે એટલે સાધનો પિતાનાં હતાં જ નહિ. પણ વૈભવની છટા દેખાડનારાં જે કંઈ આસને સુખાસને, ત્રિપદીઓ વગેરે બેઠક ખંડમાં હતાં તે ખસેડી લેવાં અને ખંડ વચ્ચે માત્ર એક ધૂપદાની બંને તરફ ગાદી તકિયા વગેરે રાખવાની સૂચના આપી દીધી. આ ખંડમાં માત્ર એક ચિત્ર પૂર્ણ યૌવનના અભિસા. રનું રાખ્યું હતું તે પણ અન્ય ખંડમાં મૂકાવી દીધું. દે. ૧૫ Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ દેદા શાહ આમ બેઠકની સાદી વ્યવસ્થા વિચારીને નાગિની કુંદન સાથે શયનગૃહમાં ગઈ. શયનગૃહ માટે પોતે એક ચિત્ર નાંદુરીથી લાવી હતી તે ચિત્ર કલાત્મક હતું અને પ્રથમ મિલનની ઊર્મિનું તાદ્રશ્ય ભાન કરાવનારું હતું. ચિત્ર લગભગ અર્ધ નગ્ન હતુ તે શેભતું હતું. પલંગ કેવી રીતે રાખો, કઈ ચાદર રાખવી, ફૂલની માળાઓ ક્યાં મૂકવી, ધૂપ અને દિપમાલિકા કયાં ગોઠવવા વગેરે વચન આપીને નાગિનીએ કહ્યું: “કુંદન. તને યાદ છે, નાંદુરીથી નીકળતાં પહેલા મેં તને કામશાસ્ત્રને ચિત્ર સંપુટ સાથે લેવાનું કહ્યું હતું ?' “હા દેવી, તે સાથે જ લીધે છે અને આપની પેટિકામાં રાખ્યો છે.” ને તે સંપુટ એક થાળમાં મૂકીને પલંગ પાસેની ત્રિપદી પર રાખજે. પાન બીડાની સામગ્રી, કામોત્તેજક ચાટણની દાબડી વગેરે મુખવાસનાં સાધનો પણ એક થાળીમાં મૂકી રાખજે.” પણ દેવી...દેદા શાહ તે સૂર્યાસ્ત પછી કશું નથી લેત.. નીમ ધારી છે.' પગલી, નારીના ઈશારા પાસે તારવીએ પણ લાચાર બની જતા હોય છે. તું તારે બધાં સાધને તૈયાર રાખજે.” “જી...” કહીને કુંદન મનમાં આછું હસી. મનમાં હસવાના ભાવ અનેક હોય છે. કુંદનમણિનું એ સુપ્ત હાસ્ય નાગિનીની નજરે નહેતું ચડયું, અને કુંદન હસી હતી નાગિ. નીના અંતરમાં રમતી આશા નિહાળીને. તેના મનમાં સાંભળેલી વાતો પરથી ખાતરી થઈ હતી કે દેદા શાહ ધર્મ અને નિયમમાં ચુસ્ત છે, અને ગઈ કાલે પ્રથમ વાર દેદા શાહને જોયા પછી તેને ખાતરી થઈ ગઈ હતી કે, કોઈ પણ પરનારીના ઈશારે પોતાનું ગૌરવને રઝળતું કરે તેવા દેદા શાહ નથી. તો પછી એક નામચીન ગણિકાના રૂપ યૌવન પર તે આકર્ષાય અને દેવીના શણરેલા શયનગૃહમાં આવે તે તો અશક્ય છે ! Page #236 -------------------------------------------------------------------------- ________________ આશાતા દ્વાર...! આવી. ૨૨૭ નાગિનીની સૂચનાઓ સાંભળ્યા પછી બંને સખીએ નીચે મુનીમજીએ એ સેવકો સાથે ઉપરતે છેઠક ખંડ વ્યવસ્થિત કરવા શરૂ કચે. ભાજનના સમય થયેા ત્યારે મુનીમજીએ દેવી પાસે આવીને કહ્યું : “ દેવી એક ખંડ જોઈ યેા. પછી ભાજન અર્થે પધારો,’ એમ જ થયુ. ભાજનથી નિવૃત્ત થયા પછી કુંદનને લઈને નાગિની વિરામ ખંડમાં આવી અને ખેલી : ‘ કુ ંદન, આજ હું. ખૂબ ૪ પ્રસન્ન ટ્યું. જેને કાઈ વાર જોયા નથી, જેને કેાઈ અનુભવ નથી અને જેના સ્વસ્રાવને કાઇ પરિચય નથી, તેનામાં મન મુગ્ધ બનવું તે ખરેખર શુભ પરિણામની આગાહી જ ગણાય.' * દેવી, આપને જોઇને મને એક નવી જ કલ્પના આવે છે.' કઈ ?' ‘ આપ જાણે અપરાજિત રહેવાના આપના નિર્ણય કરતાં આપ જાણે કોઈ ન જોયેલાના પ્રેમમાં પડી ગયાં હા તેવુ મને દેખાય છે અને મનમાં એક વિચિત્ર પ્રશ્ન જાગે છે...' > • વિચિત્ર પ્રશ્ન ? ” આછા હાસ્ય સહિત નાગિનીએ પ્રશ્ન કર્યાં. * દેવી, આપે ઘણા પુરુષોના સપ` માણ્યા છે...શુ' આપે આટલી આતુરતા કયારેય દર્શાવી હતી ? ’ * તારા પ્રશ્ન ખરેખર વિચિત્ર છે. પ્રથમ તે! મેં ઘણા પુરુષો સાથે સપક માણ્યા જ નથી. મારી કાયા મેં એક પુરુષને સમપત કરી હતી. તે અન્ય કાઈ નહિ પણ આપણે રાજા. મને તે પુરુષમાં પ્રેમ કરતાં કામની આગ વધારે દેખાઈ અને તું જાણે છે કે રાજ પદના ગૌરવ ખાતર તેણે મારા ત્યાગ કર્યાં. ત્યાર પછી હું કાઈ પુરુષને કાયા સાંપવા જેટલી પાગલ નથી બની. મારા વ્યવસાય નૃત્ય, સંગીત, અને ગણિકાના આગવા વિષય કામશાસ્ત્ર. આ કામશાસ્ત્ર Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ દેદાં શાહ શીખવવામાં ભારે ચુંબન આશ્લેષ જેટલી છૂટ લેવી પડતી હતી. પણ મેં કોઈ સાથે યૌવનનો સાચો આનંદ માણ્યો નથી.” દેવી...' હું સત્ય કહું છું. તું જ યાદ કરીને કહે કે મેં કોઈ દિવસ મારી શૈય્યા શણગારવાની તને આજ્ઞા આપી છે ? પગલી મને આજ પર્યત એવો કોઈ પુરુષ મળ્યું નથી કે જેના પર મારું હૃદય મુગ્ધ બન્યું હોય ! તને નવાઈ લાગશે કે મારી કામેચ્છા પણ મેં મેં દફનાવીને નૃત્ય-સંગીતમાં ફેરવી છે. અને તેને એ પણ જણાવી દઉં છું કે દેદા શાહને મેં જોયું નથી. માત્ર હું તેના પરાજયમાં જ તલ્લીન બની છું. હા, જે મને તે પુરુષ ગમી જશે તો હું જરૂર તેને મારા શયનખંડમાં આદર અને પ્રેમપૂર્વક રમાડીશ સખી, નારી જાતિનું અને તેમાંય ગણિકાનારીનું જીવતર અભિનયથી ભરેલું હોય છે. ઘણી વાર તે મને એમ પણ થઈ જાય છે કે ગણિકામાં અભિનયની કલા ન હોત તો અવશ્ય અકાળે મૃ યુની ગોદમાં સમાઈ જાત. નાગિનીએ કંઈક દર્દભર્યા ભાવે મન મોકળું કર્યું. કુંદનમણિ આ સાંભળીને ભારે પ્રભાવિત બની ગઈ. બંનેએ પાનબીડાં લઈ મેંઢામાં મૂક્યાં. થોડીવાર પછી નાગિનીએ કહ્યું : “આમ તો હું જાગી જ જઈશ. પણ તું ત્રીજે પ્રહર પૂરો થાય તે પહેલાં જ મુનીમ કાકાને રવાના કરી દેજે.' મનીમકાકા એના કામમાં ભારે સાવધ હોય છે. હવે આપ થોડી વાર આડે પડખે થાઓ.” નાગિની ઊઠીને પોતાના શયનખંડ તરફ ગઈ. કુંદન નીચે ચાલી ગઈ દિવસના ત્રીજા પ્રહરની બે ઘટિકા બાકી હતી ત્યારે મુનીમજી દેદ શાહને લેવા મોટી બજાર નીકળી ગયા હતા. તેમણે રથ કે અન્ય કઈ વાહન સાથે નહોતું લીધું. કારણ કે દેદા શાહ વાહનમાં બેસતા નહોતા. દેદ શાહનું સાદુ અને સદાચારી જીવન જોઈ ને મુનીમ ભારે ભગિનીએ કે સાંભળીને ભારે - ડીવાર પછી નાગ Page #238 -------------------------------------------------------------------------- ________________ આશાના દ્વાર... ૧૨૯ પ્રભાવિત થઈ ગયા હતા, તેને નાગિની દેવીએ કરેલી હાડયની ખબર હતી અને તેના મનમાં દેદા શાહને ચેતવી દેવાની ભાવના વારવાર જાગતી હતી, પરંતુ આ રીતે ગુપ્ત વાત કહેવી તે તેને વિશ્વાસધાત લાગતા એટલે તે આખી વાત મનમાં જ દબાવી રહ્યો હતા. મોટી બજાર બહુ દૂર નહોતી. વર્ષાએ ખરાડ કાઢી હોવાથી ગામના માર્ગો સુકાઈને સ્વચ્છ થઈ ગયા હતા. પરંતુ આકાશમાં અવારનવાર વાદળ દળેા ઘુમતા રહેતાં. એથી અનુમાન કરી શકાતું હતું કે એ ચાર દિવસમાં જ વરસાદ પુન: શરૂ થશે. ખેડૂતામાં હ્ર વ્યાપી ગયા હતા. કારણ કે, રાહ જોવડાવીને આવેલા વરસાદ આદિની એલીમાં ક્ળ્યેા હતેા. વાવણાંનાં કાના પ્રારંભ થઈ ગયા હતા. જે ખેડૂતાનાં ખેતર હજી પણ પાણીથી કચકચલાં હતાં તે ખેડૂતા એ દિવસ પછી વાવણાં કરી શકે તેમ હતા. દેદા શાહની ધોની દુકાન પાસે જઇને મુનીમે જોયુ તો થડે દેદા શાહ બેઠા હતા નહેાતા. મુનીમના હૈયામાં ત્રાસકે પયેા. શુ શેઠજી વીસરી ગયા હશે? " તેમણે વાણેાતરને પૂછ્યું : 'શેઠજી હજી નથી પધાર્યાં ?' આવા મુનીમજી, ગાદી પર બેસે. શેઠજી બજારમાં જ ફાઈ વેપારીને ત્યાં ગયા છે. આપ આજ આવવાના છે તે વાત તેમણે અમને કહી હતી. આવા બિરાજો.' વાણેાતરે કહ્યું. હાટડીના અંદરના ભાગમાં શતાધિક ધીના કુડલાએ ભરેલા પડયા હતા. એક નાણાંતર તેના મુખ ખધ કરી રહ્યો હતેા અને ઉપર ચીકણી માટીના લેપ મારી રહ્યો હતા. મુનીમને બહુ વાર મેસવું ન પડ્યું. ઘેાડી જ વારમાં દેદા શાહ આવી ગયા અને મુનીમને જોતાં જ મેલ્યા : આવે! મુનીમજી, કુશળ છે ને ? હું તૈયાર જ છુ.' ત્યાર પછી વાાતર સામે જોઈને ' કહ્યું : 'કેમ ભગુભાઈ, હવે કેટલા કુડલા બાકી રહ્યા ? ચાર પાંચ રહ્યા છે. હમણાં જ થઈ જશે.' Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ દેદા શાહ પાંચ ગાડા ને દરબારનો કામદાર ડી જ વારમાં આવી પહોંચશે. એકસો મણ ઘી તેને આપી દેજે. મણ મણ ઘીના સો કુડલા બરાબર ગોઠવી દેજે તેના પૈસા આવી ગયા છે. એટલે માગવાના નથી. હું જરા મુનીમજી સાથે જાઉં છું, સૂર્યાસ્ત પહેલાં તે હું આવી જઈશ.” દેદા શાહે કહ્યું. વાણેતર મુનીમે કહ્યું : “જેવી આજ્ઞા.' ત્યાર પછી દેદા શાહ મુનીમજી સાથે નાગિની દેવીના ઉતારે જવા રવાના થયા. લાંબી બાંયનું અંગરખું, ઘીના ડાઘવાળો ખેસ અને એવી જ જાડી ધોતી...” પણુ દેદ શાહની કાયામાં તેજ અજબનું હતું. જે કોઈ દેદા શાહને રાજવી પોષાક ધારણ કરાવે તે દેદા શાહને જેનારા કોઈ મોટા દેશને રાજા જ કટપી લે. ઉતારો સામે દેખાય એટલે મુનીમજીએ કહ્યું: “દેવીને નિવાસ માટે આ મકાન મળી ગયું છે.' બધી સગડતા તે છે ને?” હા શેઠજી...” “દેવી અહીં કેટલુંક રોકાવાના છે? નાંદુરી બહુ દૂર નથી... તે વરસાદમાં રસ્તો ભારે ખરાબ થઈ જાય..વળી રેતાળ ભાગ ઘણો એટલે જરા મુશ્કેલી આવે.' 2 “હા શેઠજી, પણ તેઓ આરોગ્ય પ્રાપ્ત કરવા અને વિશ્રામ લેવાની ભાવનાએ જ અહીં આવ્યાં છે.' દેદા શાહે કંઈ ઉત્તર ન આપે. બહારને દરવાજો ખુલ્લો જ હતો. બંને અંદર ગયા. સામે જ કોઈને દરબારગઢ હોય તેવું મકાન દેખાયું. ભવનની ઓસરી ખુલ્લી ન હતી. ખપાટની જાળીવડે શેલતી હતી. “ભવનના દ્વાર પર નાગિની ઊભી હતી તેના હાથમાં ફૂલની એક માળા હતી. બાજુમાં કુંદનમણિ ઊભી હતી તેના હાથમાં ચાંદીને એક થાળ હતો. Page #240 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૪ મું : : તમે જીતી ગયા ! કનીમજી અને દેદા શાહ ભવનનાં પગથિયાં ચડવા માંડયા. એ જ વખતે બે હાથમાં ફૂલને હાર ધારણ કરીને નાગિની દેવી સામે પગથિયાં ઉતરવા માંડી. દેદા શાહની નજર ગઈ અને તેઓ તરત બોલી ઊઠયા : “દેવી, કૃપા કરીને માળા વડે મારું સ્વાગત ન કરશો. આજ તિથિ છે અને મારા અંગત ઉપગમાં સચિત વસ્તુને સ્પર્શ હું નથી કરતો...' શેઠજી, આ તે...” દેદ શાહે હસીને કહ્યું: “ હું તમારો મનેભાવ સમજી શકું છું. આપની ભાવના હું પ્રસન્ન હૃદયે ઝીલું છું....અને આવી સુંદર પુષ્પમાળાઓ તો ભગવાનને સમર્પણ કરવી જોઈએ. એથી ભાવનાને વિકાસ થાય છે, ભાવના વિશુદ્ધ બને છે, અને આ ભાવે તેમજ પરમવનું મંગલ થાય છે.” નાગિની દેવી પલભર માટે દેદા શાહને જોઈને મુગ્ધ બની ગઈ હતી. આ સશસ્ત, સુંદર અને સાદાઈમાં રહેનારા એકપણ પુરુષ તેણે આજ સુધી કઈ જ નહોતો. આ શ્રીમંત, દાનેશ્વરી અને સુરુપ માનવી જેટલું ગરીબોને આપવામાં વાપરે છે તેનો સામો ભાગ પણ પોતાના સુખ-વૈભવમાં ખર્ચ તે નથી. જે તે કૃપણ હોય તે રોજ સવાશેર સુવર્ણનું દાન કરે નહિ . ખરેખર સાંભળી વાતો કરતાં પણ આ પુરુષ અદૂભુત છે. કુંદનમણિએ થાળ પર રૂમાલ દૂર કર્યો. એમાં જળ કૂલ, શ્રીફળ, વગેરે રાખેલાં હતાં. એ જોઈને દેદા શાહે કહ્યું: “દેવી, Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૩ર દેદા શાહ આર્ય નારી પતિને અને પૂજ્યને આ રીતે સકારે છે તે ભારતની નારીની સમર્પણ ભાવની એક વિશિષ્ટતા છે. હું આ પ્રથાને વિરોધી નથી પરંતુ મારા જે એક સામાન્ય માનવી આવા સ્વાગતને અધિકારી નથી.” પણ આપ મહાન દાનેશ્વરી...” “આવું અસત્ય આપને કોણે કહ્યું ? હું તો એક સાદો વેપારી છું. મહાન દાનેશ્વરી હું કેવી રીતે બની શકું ? હા...મારા ઉપયોગ પૂરતે પરિગ્રહ રાખીને બીજું વધારાનું આપી દઉં છું...પણ આ તો મારા સ્વાર્થની વાત છે. પરજન્મમાં કાંઈક પામવાની આશાએ વેરૂ છું, દેવી, આપના અંતરભાવનું સ્વાગત હું મારા મસ્તકે ઝીલું છું.' કહી દેદા શાહે બે હાથ જોડયા. ત્યાર પછી નાગિની દેદા શાહને લઈને ભવનના ઉપરના સાદાઈથી તૈયાર કરેલા બેઠકખંડમાં ગઈ. દેદા શાહને એક ગાદી પર બેસવાનો પ્રાર્થના કરી, દેદા શાહ, શાંતભાવે બેસી ગયા... તેની સામે નાગિની બેસી ગઈ. મુનીમજી નીચે જાજમ પર બેઠા કે તરત દેદા શાહે ઊભા થઈ તેમનો હાથ પકડી લીધો અને કહ્યું : “એમ ન શેભે...આપ છે...મારી બાજુમાં જ બેસે.' મુની મને કંઈક સંકેચ સાથે ગાદી પર બેસવું પડયું. નાગિનીએ કુંદન શ્રી સામે જોઈને કહ્યું : “ પ્રથમ તું વર્ષ. પાનનાં પાત્રો લઈ આવ..અને રૂક્ષ્મણીને કહેજે કે, ખાદ્ય સામગ્રીના બે થાળ લઈ આવે.” દેદો શાહે કુંદન સામે જોઈને કહ્યું: “બહેન, એવી કઈ ખટપટ કરશે નહિ. આજ તિથિ છે અને મારે એકાસણું છે. એટલે કશું ખપશે નહિ.” કુંદનમણિ શેઠ સામે જોઈને ઊભી રહી ગઈ. નાગિનીએ કહ્યું: શેઠજી, પાનકમાં કોઈ અખાદ્ય દ્રવ્ય નથી આવતું, કેસર, કસ્તુરી આદિથી તૈયાર કરેલું શરબત છે.' “ દેવી, અમારા જેનેનાં વ્રત ભારે કઠણ હોય છે. એકાસણમાં Page #242 -------------------------------------------------------------------------- ________________ તમે જીતી ગયા...! ૨૩૩ અમે માત્ર એક વખત ભાણે બેસીને અભક્ષ્ય દ્રવ્ય સિવાયનું જમી શકીએ. વચ્ચે ફરાળ, દુગ્ધપાન, પાનક એવું કશું લેવાય નહીં અને અમારે જળપાનની પણ મોટી મર્યાદા છે. ઉકાળીને ઠારેલું પાણી જ લઈ શકાય. એટલે આ પ મનમાં જરાયે લાવશો નહિ.” દેદા શાહે કહ્યું, ત્યારે તો...” દેવી, દોષ આપનો નથી. મારે છે. નિમંત્રણના સ્વીકાર વખતે મને તિથિનું મરણ ન રહ્યું નહિ તો હું અવશ્ય ખપતું ભોજન કરી લેત. આપ મનમાં એવું પણ ન લાવશો કે મારા હૃદયમાં આપની જાતિ પ્રત્યે આપના વ્યવસાય પ્રત્યે જરા જેટલે યે તિરસ્કાર છે. આપનું નિમંત્રણ સાચવવા નિમિત્તે જ ભારે આવવું પડયું છે. હવે આપને જે કંઈ કહેવું હોય તે નિ:સંકોચ કહેજે.' સાંભળ્યું છે નાદુરી નરેશના દિલમાં હવે ભારે પશ્ચાત્તાપ થાય છે.” “ ખરી વાત છે...મેં પણ અમારા શ્રી સંઘના આગેવાનો આવેલા ત્યારે સાંભળેલું. સજજન પુરુષો બહુધા ભૂલ કરતા નથી. કદાચ તેના હાથે ભૂલ થઈ જાય તો તરત તેઓ તે ભૂલ અંગે વેદના અનુભવતા હોય છે. કડો આપનો વ્યવસાય ?' “સારે ચાલે છે. વ્યવસાય છે તે દેષ–પાપરૂપ પણ અમારે તે સિવાય અન્ય કોઈ ઉપાય નથી.” આછા હાસ્ય સહિત દેદ શાહ સામે જોઈને નાગિનીએ કહ્યું, “દેવી, ઘણી વાર પાપને સમજવા છતાં પાપને છેડી શકાતું નથી. પાપ કરતાં યે પાપમાં રહેલો રસ ભારે ખરાબ છે. અને એ રસ જ માનવીનું મોટામાં મોટું પતન છે. દરેક ધર્મના શાસ્ત્રગ્ર થે અને સંતે વારંવાર લોકેને કહે છે કે, “ વેશ્યાગમનથી દૂર રહો, પરદાના સંવનનથી દૂર રહો, વિષયની ઝંખનાથી દૂર રહે. શસ્ત્રો અને સંતપુરુષોની આટઆટલી કાળજી હોવા છતાં ઘણા લોકે પતગામી બનતા હોય છે, કારણ કે, વિષયનો રસ તેઓને Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ કૈા શાહ અમૃત જેવા મધુર લાગે છે. આપ સમા કલાનાં આરાધક, શિક્ષિત અને સુરૂષનારી જો અંત:કરણથી પાપને પાપરૂપે સમજતા હોય તે વળતી જ પળે તેએાએ પાપના ત્યામ કર્યાં હાય, અને પ્રાયશ્ચિત્ત અમૃત વડે આત્માને નિમ ળ બનાવ્યા હાય. " નાગિનીને આજ શૃંગારભરી વાત કહેવી હતી અને વાતેને પ્રવાહ બીજી જ બાજુ વળી પડયા. કુ દનર્માણુએ શેઠજી સામે જોઈને કહ્યું : “ શેઠજી આપ કહો છે, તેમ વિષય પાપ હોય તે નરનારને સબધ યોગ્ય ગણાય નહિ અમે એથી તેા પ્રજાની ઉત્પત્તિ જ નષ્ટ થવા માંડે.’ બહેન, હું તેા એક સામાન્ય વેપારી છુ. ધર્મ શાસ્ત્રને અભ્યાસી નથી. તેમ આવી શકાઓના ઉત્તરે આપવાનુ કેંદી બન્યું પણ નથી, પરંતુ અનુભવથી અને આપણા આરેગ્ય શાસ્ત્રના નિયમ પ્રત્યે જોતાં વિષયને રસ વિશ્વ સમેા હોય છે. પતિપત્ની વચ્ચેના સંબંધમાં પથ ઘણી મર્યાદાઓ આય પુરુષોએ મૂકી છે...કારણ કે સચરાચર સૃષ્ટિના જીવે અનંત ભવથી વિષયવાસમાં ખૂંચેલા જ રહેતા હાય છે જો એની સામે મર્યાદાની દીવાલ મૂકવામાં ન આવે તે પતિપત્ની બંનેની કાયા રાગગ્રસ્ત અને એટલું જ નહિ પણ વિષય રસના પ્રભાવે તેએએ ભવભ્રમમાં ભટકવું પડે. જ્ઞાની પુરુષોએ અર્થાત્ મહાસ તાએ તે! વિષય રસથી સર્વોદા દૂર રહી આત્મજ્ઞાનની પ્રવૃત્તિમાં મગ્ન બનવું જોઈએ. કારણ તે વગર જન્મ જરા તે મૃત્યુ પરને વિજય સહેલાઈથી મળી શકતા નથી..મુક્તિનાં બારણાં ખખડાવી શકાતાં નથી. વળી તમે તમારા પ્રશ્નમાં પતિપત્નીના ખલે નર–નાર શબ્દ વાપર્યો છે તે તે ભારે અન્યાય છે. નર-નાર કેવળ પરસ્પરની વિષય તૃપ્તિનાં સાધન માત્ર છે, એવું માની લેવુ તે કેટલે! મોટા વિચાર ગણાય? જો એમ માનવામાં આવે તે વિશ્વ કાં અંધ બની જાય, કાં વ્યવસ્થામાં પામર બની જાય. કાં પાલ બની જાય...અને સમગ્ર માનવજાતિ લેાહિયાળ કહેામાં અટવાઈ પડે. આવું ન બને, દરેક પરિવારે શાંતિ, સુખ અને ક બ્ય < Page #244 -------------------------------------------------------------------------- ________________ તમે જીતી ગયા...! ૨૩૫ બજાવી ભોગવી શકે અને પરસ્પરના પૂરક અંગે બનીને જીવનયાત્રા પૂરી કરે તે દૃષ્ટિએ જ શાસ્ત્રો અને સંતો અનંતકાળથી લોકોને જાગૃત રાખતા રહ્યા છે. નાગિની દેવીએ કહ્યું: “શેઠજી આપની વાત સાચી લાગે છે. પરંતુ, નરનારમાં રહેલું પરપરનું આકર્ષણ...પરસ્પરની મિલન ઝંખના અને એને ભવ્ય બનાવવા માટે સંગીત, નૃત્ય, શૃંગાર વિવિધ કલાઓ વગેરેનું શું ? આવું બધું પણ શાસ્ત્રકારોએ જ નિર્માણ કર્યું છે. દાખલા તરીકે કામસૂત્ર તેના રચયિતા આચાર્ય વાત્સાયન તે બ્રહ્મચારી જ હતા.” “ આપને પ્રશ્ન ઘણે ઉત્તમ છે. આ પ્રશ્નો શાસ્ત્રીય ઉત્તર આવો મારા માટે અશક્ય છે. કારણ કે મેં આવાં કેઈ શાસ્ત્રો વાંચ્યા જ નથી. તેમ છતાં મારી સૂઝ પ્રમાણે ઉત્તર આપીશ. સ્ત્રી અને પુરુષ વચ્ચે જે પરસ્પરનું આકર્ષણ જાગે છે, અથવા મિલનની તમન્ના જાગે છે તે મનોવિકારથી ટેવાયેલો આ જીવ અનંતયુગથી એની રઢમાં સપડાયેલો હોય છે. તેથી તેને હૈયામાં આવા વિકારનું તોફાન જાગતું રહેતું હોય છે. માતા પણ એક નારી છે, પણ તેના પુત્રો ગમે તેટલા સુંદર હોય છતાં બંનેમાંથી કેઈમાં મિલનની ઝંખના જાગતી નથી. કારણ કે, આપણા સંતો ને શાસ્ત્રોએ આ અંગે અનંતકાળથી હિતવાણી કહ્યા કરી છે ને માર્ગદર્શન આપ્યા કર્યું છે, એથી જીવના હૃદયમાં માતા, ભગિની કે એવાઓ પ્રત્યે વિકાર ભાવ સંભવતો નથી, આ મનોવિકાર જ માનવીનું પતન કરવામાં કારણભૂત રહે છે, એટલે મનોવિકારથી વિશુધ્ધ રહેવાની ઉપદેશ ધારા અનંત યુગથી આ આર્યદેશમાં ચાલી આવે છે અને લોક જીવન જીવવાનો વિવેક, આદર્શ વગેરે શીખી લે છે. જે દિવસે આવી ઉપદેશ ધારાની સામે ભૌતિક સુખોમાં જ સ્વર્ગ છે કે સુખ છે, તેવી પ્રચારધારા પ્રબળ બનશે તે દિવસે આ આર્ય પ્રજા પિતાના નૈતિક મૂલ્યો વેડફી નાખીને પામર, પાપરસિક અને ભયંકર બની જશે હવે શુંગાર WWW.jainelibrary.org Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ દેદા શાહ નૃત્ય, સંગીત, વગેરે શાસ્ત્રો પાછળ ભૌતિક ભૂતાવળને પોષણ આપવાનો કોઈ હેતું હોય એમ મને નથી લાગતું. નૃત્ય, સંગીત માટે તે મેં સાંભળ્યું છે કે પ્રભુ સમક્ષ પોતાને ઉરભાવ વ્યક્ત કરવાનો અને આત્મ દર્શનની યોગ્ય ભૂમિકા પ્રાપ્ત કરવાને એમાં એક હેતું રહે છે. પણ ઘઉંના લોટમાંથી જેમ રોટલી બનાવી શકાય, લાડુ બનાવી શકાય, સુખડી બનાવી શકાય, પુરી બનાવી શકાય, એમ ઘણી વિવિધ સામગ્રીઓ બનાવી શકાય છે. પણ એ સહુનું મૂળ તો ઘઉ જ હોય છે. માનવી જયારે રૂચિને રમાડવામાં તલ્લીન બને છે, ત્યારે આધ્યામિક ધ્યાનના પાયા સમાન નૃત્યસંગીતને પણ પોતાના જ મનોવિકાર પ્રમાણે ઘડતો રહે છે. એમાં ઘઉં ને શ દોષ ? જ્યારે શું ગાર તો દેહને રળિયામણે બનાવવાની એક માત્ર કળા છે, આ કળા પરિવર્તનશીલ પણ છે દાખલા તરીકે ભૂતકાળમાં સ્ત્રી ઓ માથાનો અંબોડે કમળ જેવો અથવા શ્રીફળ જેવો બનાવતી...આજ ઊભા સેંથાને એટલો રાખે છે, આવતીકાલે વળી એનું કોઈ નવું રૂપ હશે. એજ રીતે વસ્ત્રાભૂષણે પણ પરિવર્તન પામતાં રહે છે. પરંતુ ઘર્મશાસ્ત્રો તે સ્પષ્ટ જણાશે છે કે આર્ય નારીએ પહેરવેશ, ભાષા, વાણી, વર્તન આદિમાં કોઈના રેયામાં વિકાર ન જાગે તેની કાળજી રાખવી. એટલે શૃંગાર એ શાસ્ત્ર નથી. પણ મનોવિકારમાં સહાયક થતી એક કળા છે. કામશાસ્ત્ર તો મેં કદી જોયું પણ નથી. પરંતુ મેં સાંભળ્યું છે તે પ્રમાણે સ્ત્રીપુરુષ સ્વસ્થ, સંયમી અને ઉત્તમ પ્રજા ઉત્પન્ન કરનારાં બને એ ઉચ્ચ હેતુના આધારે જ કામસૂત્રો લખાયા છે. આરોગ્ય અને તેજ જળવાઈ રહે છે તે તેનો આદર્શ હોય છે. જે નરનારનાં તેજ કે આરોગ્ય ન હોય તો આ કામસૂવો ને શુંગાર પ્રસાધને શું કરી શકે ? ” મુનીમજી, નાગિની, અને કુંદનમણિ દેદા શાહને સાંભળીને સ્તબ્ધ થઈ ગયા. એક સાદો સીધો વેપારી કેટલું જાણે છે ? નથી તેણે કામશાસ્ત્ર જેવું કે વિયાવું, છતાં તેની ઉત્તરમાં કોઈ પ્રકારની Page #246 -------------------------------------------------------------------------- ________________ તમે જીતી ગયા...! ૨૩૭ ઉણપ નથી. નાગિનીએ જે ધાર્યું હતું તેથી વિપરિત જાણે બની રહ્યું હતું. તેણે સખી અને મુનીમજી સામે સા ન કરી. કુંદનમણિ થોડી જ વારમાં ઊભાં થતાં બોલી; “ દેવી, આપના સ્નાનજળની વ્યવસ્થા કરીને હમણાં જ આવું છું.” - નાગિનીએ સહમતિ દર્શાવી. ત્યાર પછી તેણે દેદા શાહ સામે જોઈને કહ્યું : “આપ સ્નાનગૃહમાં પધારશે ?” “ક્ષમા, દેવી... મને એક જ વખત નહાવાની ટેવ છે.” દેદા. શાહે સહાસ્ય વદને કહ્યું. ત્યાં મુનીમજીએ ઊભા થતાં કહ્યું : “શેઠજી, હું થોડી વારમાં જ આવું છું. મેં તો આશા રાખી હતી કે આજે મને આપની સાથે ભજનનો લાભ મળશે...” શું કરું ?' પણ આવતી કાલે આપ સહુ નાગિની દેવી સાથે મારે ત્યાં જ પધારજો...દાસદાસીએ કેઈ રહી ન જવા જે ઈએ. દેવી આપ આટલું સ્વીકારે...પછી અમે બંને આપને ત્યાં જરૂર આવશું.” | મુનીમજી તે કશા ઉત્તર આપ્યા વગર ચાલતા થયા. નાગિનીએ કહ્યું : “શેઠજી, હું એક કાર્ય નિમિત્તે અહીં આવી. છું. તેમાં હું સફળ થઈશ તો જરૂર આવીશ.” તો એમ સાંભળ્યું છે કે, આ૫ આરોગ્ય પ્રાપ્ત કરવા અને વાયુ પરિવંતન નિમિત્તે અત્રે પધાર્યા છે...” લોકોની નજરે તેમ જ કહેવાયું છે, પણ મારું કામ બીજુ જ છે.” કોઈના અંગત પ્રશ્નમાં માથું ન મારવામાં દેદા શેઠ કાળજી રાખતા હતા એટલે તેઓ કશું બોલ્યા નહિ. થોડી પળો મૌનમાં વીતી ગઈ. છેવટે દેદા શાહે ઊભા થતાં કહ્યું : “ દેવી, હવે હું જઈશ. હાટડીએ થઈને મારે દિવસ છતાં ઘેર પહોંચવું પડશે. હું ઈચ્છું છું કે આપનું કાર્ય સફળ થાય.” બેસે શેઠજી, મારું કાર્ય તે આપ જાણ્યું નથી.” Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ દેદા શાહ કેઈના અંગત કાયે જાણવામાં મને રસ નથી પડતો.” દેદા શાહ ઊભા ઊભા જ કહ્યું. મારા કાર્ય સાથે આપ પણ સંકળાયેલા છે... આપની ભાવના વગર મારું કાર્ય થઈ શકે તેમ નથી.” દેદ શાહને નવાઈ લાગી. હું તો કે ઈના પણ કાર્યમાં સંકળાયેલ નથી...એવું કયું કાર્ય હશે ? શું કોઈ આદિ દુ:ખ સાથે નાગિની દેવી આવ્યાં હશે ? દેદા શાહ પુનઃ આસન પર બેસી ગયા અને બાયા : “દેવી, મારી ભાવના પ્રત્યે જરાયે સંશય ન રાખશો. કહે, હું કઈ રીતે આપને ઉપયોગી થઈ શકું એમ છું ?’ એક વાર મારા પ્રિયતમ બનીને...' અરરર...! આપ આ શું બોલ્યા ? દેવી, આપે મને સમજ વામાં ભૂલ તો નથી કરીને કે હું એક પત્ની વ્રતનું પાલન કરું, છું...આજ પર્યત સ્વપ્નમાં પણ મેં અન્ય કોઈ સ્ત્રી અંગે વિચાર સરખેાયે કર્યો નથી. તેમાંય આપ તો મારે મન ધર્મભગિની છે.” “શેઠજી...” “ ન અકળાશે બહેન, તમારા વ્યવસાય એ છે કે જેમાં જે આવે છે તે પ્રિયતમ બનવાની આશા લઈને જ આવે છે. ભાઈ બનવાની ભવ્ય ભાવતા લઈને ભાગ્યે જ કોઈ આવતું હશે.. દેવી મનના સઘળાં મળ દૂર કરોને મને મા જણ્યાં ભાઈ તરીકે સ્વીકારે...” શેઠજી, હું હારી ગઈ.' “ બહેન કોઈ દિવસ ભાઈ પાસે હારતી જ નથી ભાઈની કલ્યાણ કામના સિવાય તેના હૈયામાં અન્ય કોઈ વિસા હોતી નથી” ‘તમે મારી વાત સાંભળશો એટલે કબૂલ કરશે કે હું હારી ગઈ છું.' કહી નાગિનીએ નીલવરણ સાથે કવિઓની મિજલસ અંગે થયેલી હોડથની અને પિતે અપરાજિત હોવાનો ગર્વ સાથે અહીં આવી તે સઘળી વાત ટૂંકમાં કહી સંભળાવી. આખી વાત સાંભળીને દેદા શેઠ પ્રસન્ન વદને બોલી ઊઠયા. * બહેન, આપ જીતી ગયા. પહેલી જીત હારવામાં પડી છે...આ ૫ Page #248 -------------------------------------------------------------------------- ________________ તમે જીતી ગયા...! ૨૩૯ હેડચ મુજબ આપના વ્યવસાયનો ત્યાગ કરશે તે કંઈ નાની સૂની વાત નથી . પાપકર્મને ત્યાગ કરવો તે માનવીના મેટામાં મોટો પુરુષાર્થ છે. અને બીજી છત આપને એક ભાઈની પ્રાપ્તિની થઈ છે. ગણિકાજીવનમાં સંપત્તિ કે દેડની ભૂખવાળા માનવીઓ મળવા તે સહજ છે પણ એક ભાઈ મળવો અતિ દુર્લભ છે. આજ આપ તે પામી શક્યા છે. ખરેખર, હું આપને ધન્યવાદ આપું છું અને એક વિનંતી કરવા લલચાઉ છું.' પ્રશ્નભરી નજરે નાગિનીએ દેદા શાહ સામે જોયું. દેદા શાહે કહ્યું : “આ ધંધાના ત્યાગનું કોઈ દુઃખ તો નહિ થાય ને ?” ના...મારું હૃદય ન કહી શકાય તેવો આનંદ અનુભવી રહ્યું છે.' પ્રસન્ન ભાવે નાગિની બેલી. હવે હું મારી વિનંતિ કહું છું. આ પળથી આપ મને સહદર માનજો અને આપણું આ દેશની બહેને જીવે ત્યાં સુધી પિતાનાં પિયરનું ગૌરવ જાળવી રાખતી હોય છે. આપ પણ આપનાં પિયરનું ગૌરવ સ ભાળી રાખજે અર્થાત ગમે તેવા માયાભર્યા આક. ર્ષણ પ્રત્યે મુગ્ધ ન બનશે અને જયારે કોઈ પણ પ્રસંગે ભાઈની જરૂર પડે ત્યારે ભાઈને સંદેશો મોકલજે હજાર કામ પડતાં મૂકીને હું એક બહેનનું કાર્ય કરવા તમારા ઘેર ચાલ્યો આવીશ.” “આજ ધન્ય બની...મારી એવી સમજ હતી કે પુરુષ માત્ર રૂપ યૌવન આગળ પામર બની જતા હોય છે, પણ આ પના પરિચયથી સમજી શકી છું કે, આપના જેવા મહાન પુરુષો પણ સંસારમાં પડયા છે. જેઓને પ્રાણમાં પર કલ્યાણ સિવાય અન્ય કેઈ કામના નથી હોતી.” “તે હવે હું રજા લઈશ...આવતી કાલનું મારું નિમંત્રણ ઊભું છે...તે ભૂલશો નહિ જે આપ ઈચ્છો તે આ બધી વાત તમારી ભાભીને કહું.' ખુશીથી કહેજો.” કહી નાગિનીએ મસ્તક નમાવ્યું. દેદા શાહ આશીર્વાદ આપીને વિદાય થયા. Page #249 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૫ મું : : પરાજયમાં જય...! નાગિનીદેવીને ત્યાંથી નીકળી દેદ શાહ સીધા ઘેર ગયા...કારણ કે, દુકાને જાય તે સૂર્યાસ્ત થઈ જાય. પ્રતિક્રમણ, દેવદર્શન, આદિથી નિવૃત્ત થઈ જ્યારે બંને માણસે , શયનગૃહમાં ગયાં ત્યારે દેદા શાહે નાગિની દેવીને ઘેર જે કઈ બન્યું હતું તે કહી સંભળાવ્યું. બધું સાંભળીને વિમલશ્રીએ કહ્યું : સ્વામી આપનું પુણ્યબળ અપૂર્વ છે. આપના હાથે ખરેખર એક નારીને નરકમાંથી બચાવ્યાને ઉત્તમ ઉપકાર થઈ ગયા. આવતીકાલે રસે ઈ માટે શું વિચાર્યું છે?” “ભદબાપાને આપણે મુનીમ સાથે કહેવડાવ્યું છે. બે રસોયા આવી જશે, ઉત્તમ પ્રકારની સામગ્રી બનાવી શકે તેવા સમર્થ છે. તું બહું ઉઠબેસ ન કરતી. દેદા શાહે કહ્યું. - “આખો દિ આરામ કરવાથી કાયા સામુની નબળી પડે. વૈદબાપાએ કંઈ આખો દિવસ સૂઈ રહેવાનું નથી કહ્યું. વાહનમાં ન બેસવું, ગાડાની સફર ન કરવી, વજન ન ઉચકવું અને વાયડા પદાર્થો ખાવા નહિ. આ નિયમો હું બરાબર પાળું છું. પછી ઘરમાં હરતા ફરતા તે રહેવું જોઈએ.” વિમલશ્રીએ કહ્યું. Page #250 -------------------------------------------------------------------------- ________________ પરાજયમાં જય...! ૨૪૧ તારી વાત બરોબર છે છતાં આપણે સાવધ રહેવું સારું તું રસોઈગૃહમાં જઈને જરૂરી સૂચને આપતી રહેજે પણ તારા સ્વભાવ પ્રમાણે...” વચ્ચે જ વિમલશ્રીએ કહ્યું: “મારા સ્વભાવમાં આપને કર્યો દેષ દેખાયે ?' દોષ નહિ પણ કેટલાક ગુણ એવા હોય છે કે જેનાથી સાવધ રહેવું જોઈએ. હું જાણું છું કે તને આજ્ઞા કરવાની આદત નથી. એાસરી બરાબર સ્વછ ન હોય તે કામવાળી ને કહેતાં તું પિોતે જ વાળવા બેસી જતી હોય છે. હમણું આવા ગુણથી સાવધ રહેવું. પુણ્ય પસાથે કશું બનવાનું નથી એમ હું માનતો હેવા છતાં સાવધપણું બરાબર રાખવું જોઈએ. કહે આવતીકાલે રસોઈમાં શું બનાવશું ?” “કેસરિયાલાડું આ ઋતુમાં ઉત્તમ ગણાશે. લીલી ચાળીનું શાક, દૂધીનું શાક, મગની દાળ, ભાત, પૂરી અને એકાદ બીજી મિષ્ટાન!” “બરાબર છે. તને યોગ્ય લાગે તેમ કરજે. દૂધિયામોદક કરવા હોય તો તે પણ ઠીક પડશે.” * આપે ઠીક યાદ કર્યું. પણ સવારે વહેલાં જે એકાદ મણ દૂધ આવી શકે તે.” તે આવી જશે. હું પોતે સવારે વહેલે ઊઠીને રામભાઈ ને ઘેર જઈશ. પણ મુકેલી એક છે કે...” તેઓ મસા નથી લેતા એમ જ ને? તે આપણે રામભાઈના ઘરને પણ જમાડી દઈએ.” વિમલશ્રીએ કહ્યું. દેદ શાહ પત્નીના તેજસ્વી વદન સામે જોઈ રહ્યો. સામાન્ય રીતે દેદા શાહ હમેશ એકાદ ધર્મકથા પત્નીને કહેતા અને બંને સૂઈ જતાં. Page #251 -------------------------------------------------------------------------- ________________ દ્રા શાક એ નિયમ પ્રમાણે દેદા શાહે એક નાની ધમકથા શરૂ કરી. દેદા શાહને શ્રદ્ધા હતી કે પત્ની સગર્ભા હોય ત્યારે તેને ઉત્તમ અને પ્રેરક ધમ કથાઓ કહેવાથી તેનુ ચિત્ત સ્વચ્છ રહે છે, હૃદયને ખળ મળે છે, અને ગર્ભને પરાક્ષ રીતે ઉત્તમ સંસ્કાર મળે છે. ધર્મ કથા પૂરી કરીને અને સૂઈ ગયા. ૨૪૨ દેદા શાહુ હમેશ કરતાં વહેલા ઊઠવા અને રામભાઈ ને ત્યાં ગયા. રામભાઈ એ શેઠને દૂધ આપવાનુ પ્રસન્નતાપૂર્વક સ્વીકાર્યુ ............ કારણકે તેમને ત્યાં બાર ગાયા દૂઝણી હતી અને રોડની જમવાની નિમંત્રણની ભાવના પણ સત્હારી. આમ દુધનું નકકી કરીને દેદા શાય઼ ઘેર આવી ગયા. પ્રતિક્રમણ્ આદિ નિત્ય કર્મ કરી પ્રાતઃકાથી પરવાદી બંને માસે શ્રી, જિન પ્રસાદ તરફ ગયા. તે પાક શાસ્ત્રીએ આવી ગયા અને દૂધનાં ખાઘરણાંએ પણ આવી ગયાં. વિમલત્રોએ પાકશાસ્ત્રીને શું શું બનાવવાનું છે તે સમજણ આપી. પાક શાસ્ત્રીઓએ તરત ફળીમાં લખંડના ચૂલા ગોઠવી દીધા અને રસાઇ ને! પ્રારંભ કર્યો. દિવસના ખીજો પ્રહર પૂરે થાય તે પહેલાં જ સઘળી રસે ઈ પતી ગઈ હતી...વિમલશ્રીએ સ્વામીને કહ્યું : હવે આપ મેનને તેડવા જાઓ...રસાઈ તૈયાર છે. · - ઉત્તમ...પેલા હાર તે વસ્ત્રોની જોડી આવી ગયાં છે...મે તારા મજૂસમાં મૂકયાં છે...યાદ રાખજે...હું જઉ છું.' ત્યાં તે ડેલી બહાર રથ આવ્યાં હોવાને અવાજ સંભળાયા... ડેલીનું દ્વાર ખુલ્લું હતું. નારંગની પોતાની દાસીએ સાથે ડેલીમાં દાખલ થઈ. દેદા શાહે પત્ની સામે જોઈ ને કહ્યું : એક તે! આવી ગઈ. આવ, તેનુ સ્વાગત કરીએ.’ તરત શેઠરશેઠાણી ઓસરી ઉતર્યાં. ત્યાં તે નાગની સામી Page #252 -------------------------------------------------------------------------- ________________ પરાજયમાં જય....! ૨૪૩ મળી અને નજીક આવતાં જ શેઠશેઠાણીએ તેનું ઉમળકાભર્યું સ્વાગત કર્યું. નાગિની બંનેને નમી પડી. સહુ ભવનમાં ગયા. બેઠક ખંડ તે સાવ સાદો ને સુઘડ હતો. માત્ર ચારેક જાજમ પાથરી હતી અને એક તરફ ચારપાંચ ચાકળા ગોઠવ્યા હતા. સામેની ભીંત પાસે બે તકિયાવાળી એક ગાદી હતી. નાગિની એક ચાકળા પર બેસી ગઈ એટલે તરત વિમલ બીએ કહ્યું : “ આપને ન શોભે બેન આપણે બંને ગાદી પર બેસીએ.' ના ભાભી, એવા વિવેકની શી જરૂર છે ? હું તો નાની બહેન છું...” નાગિની વાક્ય પૂરું કરે તે પહેલાં દેદા શાહે આછા હાસ્ય સહિત કહ્યું: “બેન, આવો આગ્રહ ઘરના માણસને ન શોભે તે હું સ્વીકારું છું પણ આ વિવેક પાછળ માત્ર બહેન નથી...એક પિતાના હીન વ્યવસાયને ત્યાગ કરનારી જાજરમાન નારી છે.” મને ન શરમાવો...મેં એ મોટો કર્યો ત્યાગ કર્યો છે?” બેન, સંસારમાં સુખની વ્યાખ્યા ને કલ્પના વિવિધ પ્રકારની હોય છે. તારા જીવનના સુખની વ્યાખ્યા જુદી જ હતી...જે સુખ પાછળ તેં તારી તમામ આશાઓ ઊભી કરી છે...તે સુખનો ત્યાગ કરો એ શું ના સૂનો ભાગ છે ? હવે તું ને તારી ભાભી અહીં આરામથી બેસી જાય છે.” શેઠાણીના આગ્રહની ઉપેક્ષા થઈ શકી નહિ. નાગિનીને લઈને વિમલશ્રી ગાદી પર બેસી ગઈ. દેદ શાહ એક ચાકળે લઈ ગાદીની નજીક બિછાવીને બેસી ગયા. અર્ધ ઘટિકા પર્યત સામાન્ય વાતો કરીને સહુ ઓસરીમાં જમવા ગયા. દેદા શાહે નાગિની અને તેના તમામ માણસને ઓસરીમાં દળેલા પાટલા બાજઠ સામે બેસાડી દીધા. વિમલશ્રી અને દેદા શાહે Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ પીરસવાનું કાર્ય શરૂ કર્યુ. નાગિની ખેાલી ઊઠી : માટે? ના...ના..આપ અને અમારી સાથે જ દેદ્દા શાહે કહ્યું : મારા આંગણે આજ પહેલી વાર એક બહેન આવી છે. આતિથ્ય સત્કારનું પુણ્ય અમે શા માટે જતુ કરીએ ? ’ • પણ એક ગણુકાને....... * દેદા શાહે પીરસતાં વચ્ચે જ કહ્યું : ગઈકાલ સુધી તું ગમે તે હતી...આજ મારી બહેન છે...તારે હવે ભૂતકાળને ભૂંસી નાખવાનો પુરુષાર્થ કરવાના છે.’ નારંગની કશુ ખેલી શકી નહિ. અને લગભગ એક ટિકા પછી બધાને ભાજન કરાવ્યા પછી દેદ્દા શાહ ને વિમલશ્રી જમવા બેઠાં. કૈા શાહ • શેજી આપ શા એસી જામે.’ ત્યાર પછી સહુ એઠકના એરડે બેઠાં, નાગિનીનાં દાસ દાસીઓ, મુનીમ વગેરે શેઠશેઠાણીથી રજા લઈને ઉતા૨ે ગયાં. નાગિની સાથે તેની મુખ્ય પરિચારિકા રાકાણી. વાતવાતમાં નાગિનીએ કહ્યું : ‘ ભાઈ, હમણાં ચાર દિવસથી વરસાદ નથી અને હજી ચારેક દિવસ ભારે વરસાદ નહી થાય એવુ લાગે છે...એટલે મે એમ વિચાયુ છે કે પરમ દિવસે મારે પ્રસ્થાન કરવુ’ • આટલી બધી ઉતાવળ શા માટે ? ' વિમલશ્રીએ પ્રશ્ન કર્યાં, વર્ષાઋતુના કારણે જો અહી શકાઈ જઉ’તે મારે એકાદ મહિને રહેવુ પડે વળી આ વખતે વરસાદ વિલંબિત થયે! હાવાથી કદાચ શ્રાવણમાં પણ ન જઈ શકાય.’ • તે અહીં ભાઈનું ધર છે...ત્યાંના વ્યવસાયની તે હવે કાઈ ચિંતા છે નહિ...પછી ?' ભાઈ, અહીં પણ મારી સ્થિતિ વિચિત્ર બની ગઈ છે. રાજા * Page #254 -------------------------------------------------------------------------- ________________ પરાજયમાં જય....! ૨૪૫ અને રાજાના મહેમાને મારા નૃત્ય-સંગીત પ્રત્યે આકર્ષાયા છે...જે હું હવે ના પાડું તો પણ મુશ્કેલી...એ કરતાં વહેલા ચાલી જઉં તો છુટકારો મેળવી શકાય.” દેદ શાહ અને વિમલશ્રી વિચારમાં પડી ગયાં. થોડી વાર પછી વિમલશ્રીએ કહ્યું : “તો એમ કરીને અમારે ઘેર જ ઉતરો.” “ના ભાભી, મારે માયા સંકેલવી છે અને પરાજયના અમૃત વડે પવિત્ર બનવું છે.” નાગિનીએ પ્રસન્ન સ્વરે કહ્યું. ત્યાર પછી દેદા શાહ સામે જોઈને કહ્યું: “ભાઈ, હું નાંદુરી પહોંચ્યા પછી જ મારો પરાજય જાહેર થશે અને મેં મારા વ્યવસાયને ત્યાગ કર્યો છે તે વિગત પણ ખુલ્લી કરવામાં મને કોઈ ક્ષોભ નહિ રહે.” દેદા શાહે શાંત સ્વરે કહ્યું: “બેન તારે વિચાર બરાબર છે. તું ખુશીથી જા...આમ તો હું તારી સાથે ત્યાં આવતા પરંતુ તારી ભાભીને પ્રશ્ન પતી ગયા પછી હું સપરિવાર ત્યાં આવીશ અને તારા જ ભવનમાં આઠ દસ દિવસ રહીશ...' “બસ ભાઈ ...પણ હું મારું ભવન તે કાઢી નાખવાની છું.' જે જીવન જીવવું નથી તે જીવનનું સ્મરણ થાય તેવા લત્તામાં રહેવું મને બરાબર નથી લાગતું. હું ત્યાં પહોંચ્યા પછી એક જ સપ્તાહમાં દાસદાસીઓ વગેરેને દાસત્વથી મુક્ત કરીશ. મારા ગણિકાલયમાં વીસ પચીસ નવજવાન ગણિકાઓ છે. કામશાસ્ત્રને અભ્યાસ કરનારા જુવાને પણ પંદરેક જેટલા છે. એ સર્વની કઈક વ્યવસ્થા કરી ભવન વેંચી નાખીશ. તે પહેલાં કોઈ નીરવ લત્તામાં એક મકાન વેંચાતું લઈ લઈશ. આમ આ બધા પ્રાથમિક કાર્યમાં જ એક બે મહિના નીકળી જશે.” જે બહેન, લાગણીના પ્રવાહમાં ખેંચાઈને એવું પગલું ન ભરતી કે પાછળથી પસ્તાવો થયા કરે. જે તું...” Page #255 -------------------------------------------------------------------------- ________________ ઢેઢા શાહ ૨૪૨ ‘ ભાઈ, મારા નિર્ધાર અફર છે. લાગણીવેડાને એમાં કાઇ સ્થાન નથી. એક મહાન ભાઈની મેન તરીકે મારે જીવવુ' છે. માત્ર દેખાવથી નહિ અંતરના રૂપની ભાવનાથી,’ દેદા શાહ અને વિમલશ્રી ખૂબ જ પ્રસન્ન થયાં. ત્યાર પછી વિમલશ્રી બાજુના ખંડમાં ગઈ અને ઢાંકી રાખેલા એક થાળ લઈ આવી. દેદા શાહે પત્નીના હાથમાંથી થાળ લઈ ને નાગિનીના સામે મુકતાં મૃત્યુ: ‘ મેન, આને સત્કાર કરજે.' કહી તેમણે થાળ પરંતુ કપડું ઉઠાવી લીધું. તેમાં એક જોડી શ્વેત રગનાં કૌશેય વસ્ત્રો હતાં. એક હાર હતા. ચાર સેાનાની બંગડીઓ હતી. બાજુબંધ, કટિમેખલા, વેઢ, ફૂલ વગેરે પણ હતાં. ‘ ભાઈ, આ બધું શા માટે ?’ ' · મેન, આપણા દેશમાં ભાઈ બેનને આપે એ કાંઈ આટલુ બધું ન રહેવાય કે નવાઈ પમાડનારુ પણ ન ગણાય. તુ તારા ભાઈને ત્યાં પ્રથમવાર આવી છે તે જો તને કાપડુ પણ ન આપ્ તા ભારે દેષમાં પડે.’ નાગિનીએ ઊમિ ભર્યા હૈયે આ બધી વસ્તુએને સ્વીકાર કર્યાં ત્યાર પછી ઘેાડીવાર બેસીને નાગની પોતાની મુખ્ય પરિચારિકા સાથે વિદાય થઈ...વિદાય આપવા શેઠશેઠાણી ડેલી સુધી ગયાં. રથ ચાલ્યા ગયા પછી વિમલશ્રીએ કહ્યું : એનની જાતિ કોઈ ઉચ્ચ હેાવી જોઈએ. ' ખરું છે. તે વગર આવી વૃત્તિને ત્યાગ કરવાનુ સૂઝે જ નહિ વિમલ, સ ંસારમાં મેળવવુ તે મેટી વાત નથી, છેડવું એજ મેાટી વાત છે.' * વિમલશ્રીએ પતિના ભવ્ય વદન સામે જોયું. અને કહ્યુંઃ ‘ ખરી વાત છે. આપની પાસે સુવર્ણના ભાડાર ભર્યા છે છતાં આપ તેનાથી અલિપ્ત રહે છે.’ Page #256 -------------------------------------------------------------------------- ________________ પરાજયમાં જય...! ૨૪૭ પગલી, ભવ ભ્રમણ કરાવનારી માયાથી જેટલું દૂર રહેવાય તેટલું સારું. પણ આપણા વેપાર હવે જામતા જાય છે. સિહપુરીના રાજાએ એક હજાર મણ ઘી આપણી પાસેથી મંગાવ્યું છે. તેમજ સેા મણ, પચાસમણુના કામ તેા છેલ્લા દસેક દિવસથી થતાં જ રહે છે. મને લાગે છે તારા ઉદરમાં પેાષાઈ રહેલા જીવને આ પુણ્ય પ્રભાવ હાવા જોઈએ. ' વિમલશ્રી કશુ મેલી નહિ. દેદા શાહ પત્નીની રજા લઈ ને સીધા હાટડી તરફ વિદાય થયા. નાગિનીએ ઉતારે આવ્યા પછી મુનીમકાકાને પરમ દિવસે પ્રસ્થાન કરવાની અને જે કંઈ સરસામાન બહારથી લાવ્યા હાઈ એ તે સહુને પરત કરવાની, કંઈ પણ દેણું થયું હોય તે તે ચુકતે કરવાની અને બધા સરસામાન આંધીને તૈયાર રાખવાની સૂચના આપી દીધી. મુનીમકામાએ હુકમના અમલ શરૂ કરી દીધા અને એક દિવસ પછીના દિવસના બીજા પ્રહરના પ્રારંભમાં નાગિની દેવી રસાલા સહિત વિદાય થઈ ગઈ. દેદા શાહ ગામના ગેાંદરા સુધી વળાવવા પણ ગયા અને તેઓએ નાગિનીને કહ્યું : · šન, ઉદારતાપૂર્વક તારાં દાસદાસીઓને છૂટાં કરજે. તારા હાથ નીચેની ગણિકા એના આવેા હીન વ્યવસાય છેડીને સાદું જીવન અપનાવે એવા ઉપદેશ આપજે અને જેને જરૂર પડે તેને ઉચિત ધન આપજે. ધનની જરૂર પડે તો મુનીમજીને માકલજે. હું સ કેચ વગર આપીશ.’ નાગિનીનાં નયના સજળ અની ગયાં. રથમાંથી નીચે ઉતરી તેણે દેદા શાહના ચરણ સ્પર્શી કર્યા, દેદા શાહે તેના મસ્તક પર હાથ મૂકી આશીવાઁદ આપ્યા. ત્યાર પછી નાગિનના રસાલા વિદાય થયેા. દેદા શાહ રસાલાને Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ ઢેઢા શાહ જોતાં થાડી વાર ઊભા રહી ગયા. તેઓ વિચારતા હતા : od નારી પાતાનાં રૂપ, યૌવન અને કલાના વૈભવ પર વિશ્વાસ રાખી મારા જેવા એક સામાન્ય વેપારીને પેાતાના અંધનમાં બાંધવા ઇચ્છતી હતી, તે નારી આજ આત્મ બૈભવનું સાચું સ્વરૂપ સમજીને પાછી વળી છે. જેના જય પરાજય પર ભારે હાડચ ખેલાણી હતી તે આજ પરાજયને અમૃત માનીને પ્રસન્ન હૃદયે જઈ રહી છે. હે ભગવાંત, નાગિનીની ભાવનાને બળ મળજો...એના નવા જીવતરને પ્રેરણા મળશે. મનમાં આ રીતે ભાવના ભાવીને દેદા શાહ સીધા હાટડીએ ગયા. છેલ્લા કેટલાક સમયથી તેઓને શ્રીને વેપાર ભારે જામ્યા હતા. આસપાસનાં શતાધિક ગામડાઓમાં રહેતા માલધારીઓ પેાતાનુ ધી દેદા શાહને જ વેચતા. દુકાન નાની પડવાથી તેમણે એક મેટી વખાર પણ લીધી હતી. આ વખારતુ ફળી મેટુ હેવાથી ઘીનેા તાવા પણ ત્યાં ગેાયે હતા. આ કામ માટે ચાર મજૂરાને એ કારીગરે પણ રાખ્યા હતા. અને પછી તેા દેદા શાહના પ્રમાણિકપણાની પ્રશંસા સમગ્ર માલવ પ્રદેશમાં પ્રસરવા માંડી. કોઈ પણ રાજા કે માલદારને ત્યાં ધાર્મિક અથવા સામાજીક ઉત્સવ હાય ત્યારે દેદા શાહનુ' થી મગાવવુ' તે એક ગૌરવ ગણાતું. તેઓના વેપાર પાછળ એ આદર્શો મુખ્ય હતા. શ્રી વિશુદ્ધ આપવું અને સત્તર આનીથી વધારે નફા લેવા નહિ. સાથેાસાથ ધીના ઉત્પાદકાને કાઈ સાગામાં છેતરવા નહિ કે એછે. ભાવે ખરીદવું નહિ કે તેાલમાં કાઈ પ્રકારની ઘાલખેલ કરવી નહીં. જો વેપારી પ્રમાણિક રહે અને વિશુદ્ધિ જાળવી રાખે તે તેની શાખ કદી કલંકિત અનતી નથી. ત્રીજે દિવસે નાગિનીદેવી પોતાના રસાલા સહિત નાંદુરી પહાંચી ગઈ. Page #258 -------------------------------------------------------------------------- ________________ પરાજયમાં જય..! ૨૪૦ લોકે તો કાગના ડોળે રાહ જોઈ રહ્યા હતા. સમગ્ર નગરીમાં હેડલ્યની ચર્ચા જાગી ચૂકી હતી. અને નીલવરણ હારી જશે એમ મોટા ભાગના લાકે માનતા હતા. ખુદ રાજા અને મુખ્ય મંત્રીને પણ એવી શ્રદ્ધા બેઠી હતી કે રૂપ યૌવનની સ્વામિની નાગિની દેદા શાહ પર વિજય મેળવીને અવશ્ય આવશે. અને બીજે દિવસે નીલવરણ દસ હજાર સેનૌયા સાથે આવ્યો ત્યારે નાગિનીદેવીએ કહ્યું : “શ્રેષ્ઠિપુત્ર, હાથમાં હું હારી ગઈ છું ... આજથી જ મારે વ્યવસાય બંધ થશે અને આ ગણિકા ભવન પણ સંકેલાઈ જશે.” “દેવી, આપ આ શું કહે છે ? શું દેદા શેઠ અરસિક અને બુધુ છે કે આપને મળ્યું જ નથી.” “દેદ શેઠ મને મળ્યા હતા. એટલું જ નહિ પણ મારા આ ક્ષુદ્ર પરાજયને વિજયમાં પલટાવવામાં સહાયક બન્યા હતા. તેઓએ મને નાની બહેનનું મહાન ગૌરવ પ્રદાન કર્યું છે. એમના પત્ની વિમલશ્રી પણ મહાન છે. આવા નિષ્ઠાવાન દંપતીને સંસારનું કઈ રૂપ, યૌવન કે વૌભવ વિલાસપૂર્ણ જીવન ચલાયમાન કરવા અશક્ત છે તે મારો અનુભવ થયો છે. નાગિનીએ કહ્યું, નીલવરણ અવાફ બની ગયો. અને તેજ રાત્રિએ વર્ષનો પ્રારંભ થયે. નાગિનીએ ગણિકા ભવન સંકેલવાની શરૂઆત કરી દીધી પિતાના ભવનમાં રહેતી વીસથી વધુ નવજવાન ગણિકાઓને નાગિનીએ સમજાવી અને મુકત કરી. તેમાં સત્તર ગણિકાઓએ આ વ્યવસાય અને આ માનવતા વિહેણે ગંદવાડ હંમેશ માટે છોડવાને નિરધાર કર્યો. નાગિનીએ આ બહેનોને ધન્યવાદ આપ્યા અને દરેકને એક એક હજાર સેનયા ભેટરૂપે આપ્યા. એજ રીતે નાગિનીએ દાસ દાસીઓ, અશ્વો, રથો વગેરે પણ છૂટા ર્યા. Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ દેદા શાહ એક સપ્તાહ પછી વરસાદ હળવો થયો ત્યારે નાગિનીના વિશાળ ભવનમાં માત્ર બે દાસી ઓ હતી જેમાં તેની એક પ્રિય સખી હતી. એક વૃદ્ધા દાસી જેણે નાગિનીને નાનપણથી સાચવી હતી. એક મુનીમ કાકા અને એક દાસી સિવાય કોઈ ન રહ્યું. લોકોમાં ભારે આશ્ચર્ય વ્યાપ્ત બન્યું. આ રીતે તૈભવ, વિલાસ અને ધીકતી આવક છોડવા પાછળ હોડશે સિવાય અન્ય કશું કારણ હશે તે કઈ સમજી શકતું નહોતું. અને શ્રાવણ શુદિ દશમીના દિવસે નાગિનીએ એક ચાર ખંડના મોટા ફળવાળું મકાન ખરીદી લીધું. તે મકાન ઘણું સ્વચ્છ ને સુખના આભાસવાળું હતું. વળી ગામની પશ્ચિમે નીરવ લતામાં આવ્યું હતું. મકાનનું ફળી ઘણું વિશાળ હતું. આમ્ર, નીમ, આસોપાલવ જેવા સુંદર વૃક્ષ શેલતાં હતાં. - નાગિનીની આજ્ઞા પ્રમાણે મુનીમ કાકાએ મકાનને રંગોળ કરાવવા શરૂ કર્યા. તિષીએ નવા મકાનમાં જવાનું મૂરત આ શુદિ દશમીનું આપ્યું હોવાથી નાગિનીએ ન છૂટકે પોતાના જૂના મકાનમાં રહેવું પડયું પણ તે ભાગ્યશાલિની હતી. તેનું ગણિકાલય તે લતામાં રહેતી એક અન્ય ગણિકાએ ખરીદી લીધું. અને નાગિનીએ પોતાના જીવનમાં સાદાઈ ને અગ્રતા આપી. સંસ્કાર અને વિચારને મહત્વ આપ્યું. આ બધા સમાચાર તેણે એક ખેપિયા મારફત દેદ શાહને પાઠવી દીધા Page #260 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૬ મુ : પુત્રના જન્મ ૨)ને સેા માસ બેસી ગયેા. દેદા શાહની એક પ્રમાણિક વેપારી તરીકેની કતિ તે સમગ્ર માલવામાં પ્રસરી ચૂકી હતી. પરંતુ તે રેજ સવાશેર સુવર્ણ દાન કરે છે તે વાત સમગ્ર દેશમાં સૌમ્યગ ધાની સૌરભ માફક પ્રસરી ચૂકી હતી. અને દેદા શાહે ઉપાશ્રયના ચણતરના ચૂતામાં પર્યાસ મણ કેસર ભેર્યું છે. તે વાત માત્ર આશ્ચયજનક નહેાતી, દેદા શાહ અબજોપતિ હશે એવી માન્યતા સ્થિર કરનારી હતી. અને દેદા શાહને ઘીના વેપારી ખૂબ ખૂબ જાન્યેા હતા. ત્રણમાંથી દસ માણસા રાખવા પડયા હતા અને આવક પણ સારી રહેતી હતી. કોઈને વર્ષમાં, યજ્ઞમાં, અનુષ્ઠાનમાં ઘીની જરૂર પડે ત્યારે દેદા શાહને જ યાદ કરવામાં આવતા હતા. દેા શાહ ધણા જ મર્યાદિત નફાથી કામ કરતા હતા અને આછા ન૨ે મેટા વેપાર એ ઉક્તિ રિતા થઈ રહી હતી. દેદા શાહ પાસે સુવણું તે પુષ્કળ હતું અને મહાત્મા નાગાજુનના પ્રતાપે ધારે તેટલું સેાનું બનાવી શકાય તેવી તેની ક્ષતા Page #261 -------------------------------------------------------------------------- ________________ ઉપર દેટા શાહ હતી. આમ છતાં તેઓએ આ સેનામાંથી અંગત ઉપયોગ માટે કશું વાપરતા નહિ. હા, તેઓએ પ્રારંભમાં પત્ની માટે ને પિતા માટે કેટલાક અલંકારે બનાવ્યા હતા, પરંતુ તેને ઉપયોગ બહુ કરવામાં ન આવતો. તેઓની સાદાઈમાં જરાયે પરિવંન થયું નહોતું. ભાદરવા માસમાં દેદા શાહ બેચાર દિવસ માટે દેવગિરિ જઈ આવ્યા હતા. વર્ષાઋતુના કારણે ચણતર કામ જરા ધીમી ગતિએ થતું હતું અને એક ભવનમાં દેવી પદ્માવતીના મંદિરનાં કમાડ અને બીજી વસ્તુઓ સુવર્ણમાંથી કારીગરે બનાવી રહ્યા હતા. ઉપાશ્રયના મુખ્ય શિલ્પીએ માગશર માસમાં ઉપાશ્રય પૂરે થઈ જશે એવી ખાતરી આપી હતી. ત્રણ દિવસ રોકાઈને દેદા શાહ ઘર તરફ પાછા ફર્યા હતા. નાંદુરીથી પણ નાગિની દેવીના સમાચાર અવારનવાર આવતા હતા, તે એક નાના છતાં સુ દર મકાનમાં રહેવા ચાલી ગઈ હતી તેણે જણાયું કે : “ભાઈ, આપની કૃપાથી હું હીન માર્ગ છેડી શકી છું અને ધર્મ કરણીમાં પરોવાતી જાઉં છું. સંગીત, નૃત્ય બધું છોડી દીધું છે. માત્ર શ્રી રામની મૂતી સામે સવાર સાંજ બે ગીતો ગાઈને મારા આત્માને સ્વચ્છ કરવાની પ્રયત્ય કરું છું. કેઈવાર પંડિતને બોલાવીને તેની પાસેથી ધર્મગ્રંથનું શ્રવણ કરી લઉં છું. આપ સહુની તબિયત સારી હશે. મારા ભાભીને હવે દિવસો પૂરા થવા આવ્યા હશે અને તેઓ ખૂબ જ પ્રસન્નચિત્તા હશે. હું ખૂબ જ આનંદમાં છું. હવે આ તરફ પધારવાની ક્યારે કૃપા કરવી છે તે જણાવશો.’ દેદા શાહ પણ અવારનવાર બહેનને યાદ કરતા અને ઉત્સાહ વર્ધક સંદેશો પાઠવતા. દીપોત્સવીના પર્વ દિનો આવ્યા. દેદા શાહે ચૌદશ, અમાસ Page #262 -------------------------------------------------------------------------- ________________ પુત્રને જન્મ ૨૫૩ અને બેસતા વર્ષના મંગલ દિવસેએ આઠમનું તપ આદર્યું. આમ તો વિમલશ્રી પ્રતિ વર્ષ આઠમ કરતી હતી પરંતુ હવે પૂરા દિવસે થયેલા હોવાથી તે તપ કરી શકી નહિ, પરંતુ દાનકર્મમાં કશે બાદ ન આવ્યા. ઘીના વેપારમાં દેદા શાહે પણ સારી એવી મૂડી જમા કરી હતી અને તેઓએ નવજાત શિશુને ઝુલાવવા માટે સાનાનું એક પારણું પણ કરવા આપી દીધું. કારીગરે પંદર દિવસમાં પારણું તૈયાર કરી આપવાની ખાતરી આપી. વરસે પછી ઘેર પારણું બંધાવાની આશા પ્રગટી હોવાથી શાહ અને વિમલશ્રીના હૈયામાં વિવિધ ભાવના જાગે તે સ્વાભાવિક હતું. પંદરને બદલે વીસમે દિવસે પારણું તૈયાર થઈ ગયું હતું. અને કાર્તિક વદિ બીજના દિવસે દેદ શાહના ઘેર પુત્રરત્નને જન્મ થયો. જન્મને સમય પણ ઉત્તમ હતો. સૂર્યોદયના સમયે જ વિમલ શ્રીએ પુત્રરત્નને પ્રસવ કર્યો. પુણ્ય બળ ઉત્તમ હોય ત્યારે સાત્ત્વિક સુખ સ્વયં ઊભરાતું રહે છે અને માનસિક કે કાયિક દુઃખ આપોઆપ વિલય પામે છે. દેદા શાહને ત્યાં પુત્ર જન્મ થયો તે વાત સમગ્ર નગરીમાં પ્રસરી ગઈ અને નૂતન અતિથિનું જીવન નિર્મળ બને એ ભાવના હૈયે રાખીને દેદા શાહે આઠ દિવસ સુધી અન્ન વસ્ત્ર અને ધનની દાનધારા વહેતી રાખી. સેનાનું પારણું પણ આવી ગયું. સારા જયોતિષીએ જન્મકુંડળી કાઢી આપી અને સવા મહિને Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ દેશ શાહ નાના નહાણ પછી નૂતન અતિથિના નામકરણ વિધિ કરવામાં આવ્યેા. પુત્રનુ નામ પાડ્યુ.. પેથકુમાર અને શેઠશેઠાણીએ પ્રસન્ન હૃદયે શ્રી નવકારશ્રીનું જમણુ કર્યુ. અને બધા દેરાસરામાં અંગચના તથા પૂજા ભણાવી. દેદ્દા શાહે પુત્ર જન્મના અને ત્યાર પછી નામકરણ સુધીના વિગત પૂણ સમાચારે! નાગિની દેવીને ખેપિયા દ્વાર મેકલ્યા હતા. નાગતીએ આ સમાચારાથી ભારે હર્ષ અનુભવ્યા હતા અને નામકરણ વિધિ વખતે મુનીમજી સાથે પેથડ માટે એક માળા, એક સાનાના કંદોરા, ચાંદીના ચાર પાંચ રમકડાં વગેરે મેકલીને જણાવ્યુ હતુ કે ‘મારી ત્યાં આવવાની તીવ્ર ભાવના હાવા છતાં સવા કરેડ રામનામના જપ ઉપાડચા હેાવાથી અને જપ પૂરા ન થાય ત્યાં સુધી નગરીના ત્યાગ ન કરવાની તેમજ એકાસણા કરવાની ટેક રાખેલી હાવાથી હું આવી શકતી નથી. હવે આપ જ મારાં ભાભીને તથા પેષ્ડને લઈને આવે. મારા જાપને પૂરા થતાં હજી એકાદ મહિના લાગશે. હુ હુ'મેશ એક લાખ નામના જાપ કરી શકું છું, અને ભગવદ ભજનમાં સમય વીતાવું .... ભૂતકાળનાં કોઈ સ્મરણા મતને પીખી શકતાં નથી. પરંતુ માર હાથે યેલા દુષ્કર્માના પસ્તાવેશ થયા કરે છે. સવા કરોડ રામનામના જપ પાછળ પણ અંતરને વિશુદ્ધ કરવા નિમિત્તનું પ્રાયશ્ચિત રહ્યું છે, મારા વતી પેથડને ખૂબ જ વહાલથી રમાડજો અને મારા ભાભીને મારા વતી ખૂબ ખૂબ યાદ કર્યાંનુ જણાવજો ખરેખર, ભાઈ હવે મને લાગે છે કે હું આપના પ્રતાપે બચી ગઈ છું.' નાગિનીને પત્ર વાંચીને શેરશેઠાણી આનંદિત થયાં. પેથડકુમાર ત્રણ માસના થયા ત્યારે દેવરના ઉપાશ્રય તૈયાર થઈ ગયા હતા. Page #264 -------------------------------------------------------------------------- ________________ પુત્રનો જન્મ ૨૫૫ ચાતુર્માસ પૂર્ણ થયા પછી તરત દેદા શાહે સે એક મણનું બનાવી નાખ્યું હતું અને તેમાંથી પચાસ હજાર સેનયા સાથે લઈને દેવગિરિ જવાનું વિચાર્યું હતું. માતા પુત્ર બંને પૂર્ણ સ્વસ્થ હતા. રાજૌદ દાદાએ પણ પ્રવાસની અનુમતિ આપી હતી અને માગમાં કેવા પ્રકારની કાળજી રાખવી તે પણ જણાવ્યું હતું. ફાગણ શુદિ ચોથના દિવસે ઉપાશ્રયનું ઉદ્દઘાટન કરવાનું નક્કી થઈ ગયું હતું અને આસપાસના પ્રદેશમાં વિચરતા લગભગ સેક જેટલા યતિવર્યા અને શ્રી પૂજ દાદા પણ આ શુભ પ્રસંગે આવવાના હતા. વિદ્યાપુર નગરીના જેનોને દેદા શાહે નિમંત્રણ આપ્યું અને એક જેટલા જૈન ગૃહસ્થોએ દેવગિરિ સાથે આવવાની પણ સંમતિ દર્શાવી. એ જ રીતે દેદા શાહે નાંદુરી નગરીના શ્રી જૈનસંધને નિમંત્રણ આપ્યું હતું. સાથોસાથ નાગિની દેવીને તૈયાર થઈને મહા વદી ૧૩ના દિવસે સવારે નાદુરીના પાદરમાં આવવાનું જણાવ્યું હતું અને નાગિનીએ ભાઈનું આ નિમંત્રણ મસ્તકે ચડાવ્યું હતું. પાંચ દિવસને રસ્તો હતો એવી ગણતરી કરીને દેદા શેઠ શ્રી સંઘના એકસે પાંચ જૈન ભાઈ બહેનો, વિમલશ્રી, પેઢીના માસે, તેના પરિવારના સભ્યો, દાસીઓ, રસોયા વગેરેના નાના એવા સંઘ સાથે મહા વદિ દસમના દિવસે વાજતે ગાજતે દેવગિરિ જવા વિદાય થયા. પચાસ જેટલાં ગાડાઓ, રાજના આઠ રા, અશ્વારોહી ચેકિયાતો વગેરે રસહુ આનંદભર્યા હૈયે સાથે હતા. માર્ગમાં સહને ભેજન આપી શકાય એવી વ્યવસ્થા પણ થઈ ગઈ હતી. અને મહા વદિ તેરસની વહેલી સવારે દેદા શેઠ નાના એવા શ્રી સંઘ સાથે પોતાના જૂના ગામના પાદરમાં આવી પહોંચ્યા. WWW.jainelibrary.org Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ નાંદુરીના શ્રી જૈન સંઘે પાદરમાં જ હતી. નાગિની દેવી પેાતાની એ દાસી એક રથ લઈને આવી પહાંચી. દેદા શેઠે બહેનને જોઈને હુ` વ્યક્ત કર્યાં, નાગિની ભાઈભાભીના પગમાં પડી અને નાના પેથડને ઉઠાવીને ચુંબન વડે આશીર્વાદ આપવા માંડી. દેદ્દા શાહ અહીં નાંદુરીના શ્રી સંઘને સ્વીકાર્યું. દ્દા શાહ સેાઈની વ્યવસ્થા કરી અને મુનીમ કાકા સાથે માત્ર ઘેડી જ વાર રાકાવાના હતા પરંતુ માઠું ન લાગે તે ખાતર તેઓએ જમણુ સ્નાનાદિથી નિવૃત્ત થઈ દેદા શાહ પત્ની, પેથડ અને એક દાસી સાથે વતનના શ્રીઝિન મંદિરે પૂજા કરવા ગયા. નાગિની પણ સાથે ગઈ. દિવસના પ્રથમ પ્રહર પછી શ્રી. સંઘને જમણવાર શરૂ થયેા. દેદા શાહે ભાવભર્યાં હૃદય નાંદુરીના જેનેને પગે લાગી ભેજનને પ્રારંભ કર્યાં. આટલે આવ્યે હું તે મહારાજાને મળી આવું. એવી ભાવના થવાથી દે શાહે રાજભવનમાં જવાની ભાવના શ્રી સંઘના આગે નાના સમક્ષ વ્યક્ત કરો પરંતુ મહારાજા પોતાના પરિવાર સાથે આઠેક દિવસથી ઉજ્જયની ગયા હતા એટલે દેદા શાહની ભાવના મનમાં જ રહી ગઈ. અપરાન્ત સમયે સહુએ દેવગિરિ તરફના પ્રવાસ શરૂ કર્યાં. વચ્ચે આવતાં એક પાવતીય તીય સ્થાન શ્રી કાલિકુડ પાર્શ્વનાથ ભગવંતના સહુએ ભાવપૂર્વક વંદન, પૂજન આદિ કર્યાં. ગામ સાવ નાનું હતુ;, જૈનોનાં માત્ર એ ઘર જ હતાં. એટલે દે શાહે આ તીર્થસ્થળે એક રાત શકાઈ જવાનું નક્કી કર્યુ. અપેારે સારા Page #266 -------------------------------------------------------------------------- ________________ પુત્રના જન્મ ૨૫૭ એવા ઠાઠ અને ભાવથી પૂજા ભણાવી, સાંજે ગામસહિત ભાજન કર્યું', રાતે ભાવના બેઠી...પ્રભાવનામાં દેદા શાહે સૌને એકએક સાનૈયા આપ્યા અને વહેલી સવારે આગળ પ્રસ્થાન કર્યું. અને ફાગણ સુદિ એકમના બીજા પ્રહરે દેદા શાહુ બધા યાત્રાળુએ સાથે દેવગિર આવી પહોંચ્યાં. દેવંગરના શ્રીજન સંધે દેદા શાહનું ભાવભર્યુ સ્વાગત કર્યુ. સહુને ત્યાંથી મહાજન વાડીમાં ઉતારો આપ્યા, સાંજે દેદા શાહ, પત્ની, પુત્ર અને નાગિની દેવીને લઈને નગરશેઠના ઘેર ગયા. નગરશેઠ સાથેની વાતચીતમાં દેદા શાહે બીજ, ત્રીજના દિવસે નવકારશીનું જમણુ રાખ્યું. ચેાચના દિવસે ગામજમણ રાખ્યુ. અને પાંચમના દિવસે પણ નવકારશી રાખી. દેવર અને નાંદુરીના શેઠિયાએએ પણુ છઠે અને સાતમની નવકારશી રાખી. આવતીકાલ બીજથી અઠ્ઠાઈ શરૂ કરવાની ભાવના વ્યક્ત કરી અને નગરશેઠે ભારે હર્ષથી આ ભાવના વધાવી લીધી. આ ઉદ્દઘાટન નિમિત્તે શ્રપુજ પેાતાના વીસેક શિષ્યે! સાથે એ દિવસ પહેલાં જ આવી ગયા હતા. તે સિવાય અન્ય યુતિવરા પણ આવી ગયા હતા. લગભગ ત્રીસેક જેટલાં સાધ્વીજી મહારાજાએ પણ પધાર્યાં હતાં. દેદા શેઠ પેાતાના પરિવાર સાથે નગરશેઠને લઈને શ્રી. જિન મંદિરે દર્શનાર્થે ગયા...ત્યાંથી સહુ આચાર્ય ભગવંત યતિશ્રેષ્ડ શ્રી શ્રીપુજ અને અન્ય મહાત્માઓને વાંદા ગયા. રાત્રિકાળ થઈ ગયેા હાવાથી સાધ્વીજી મહારાજાઓને વાંદવા જઈ શકાય તેમ નહાતુ . શ્રીપુજને બધા જૈનાએ ત્રિકાળવદના કથા અને ભક્તિપૂર્વક નમન કર્યાં. નગરશેઠે દેદા શાહને પરિચય કરાવ્યેા. શ્રીપુ૨ે ધમ લાભ દે. ૧૭ Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ દેદ્દા શાહ ( આપીતે કહ્યું : દેદા શાહ, તારી દાનપ્રવૃત્તિ અંગે અમે ખૂબ જ સાંભળ્યું છે. હાથમાં રહેલા ધનને પરાર્થે આપવું એ સ ત્યાગના મા'નું પગથિયુ' છે. આ રીતે ધનના ઉપયાગ કરનારાઓને જીવનમાં ધન કદી સતાવતું નથી એટલું જ નહિ પણ અંતકાળે ધનમાં લિપ્સા રહેતી નથી, તે ઘણા સ્થળે નવાણા બંધાવ્યાં છે અને ભેજન શાળાઓ પણ કરી છે...ખરેખર, તારી ભાવના લેાકેાપકાર છે.’ }ા શાહે શ્રીપુજના ચરણસ્પર્શી કરીને કહ્યું : ‘ કૃપાળુ, આપ સમા મહાપુરુષોના પુણ્ય પ્રતાપે બધુ થાય છે, હું તે માત્ર નિમિત્ત છુ.' · ભદ્ર, તારા વિનય અને લઘુતા સહુ કોઈએ વડે લેવા જેવી છે. તારી સાદાઈ અંગે પણુ અમે સાંભળ્યું છે... કાજળ કોટડીમાં રહીને ડાત્ર ન પડવા દેવા એ જ જીવતરની શાભા ગણાય.' શ્રીપુજ ભગવતે કહ્યું. ત્યાર પછી ઘેાડી બીજી ચર્ચા કરીને સહુ વિદાય થયા. ખીજે દિવસે દેદા શાહ તરફથી બંને વખતનું શ્રીસ ંઘ જમણુ થવાનું હતું...સવારે શીરા, પુરી ને મગ, સાંજે દાળ, ભાત, કઠોળ મિષ્ટાન અને ફરસાણું રાખ્યું હતું.. વહેલી સવારે દેવદર્શન-પૂજન કરીને દેદા શાહ અને તેમની સાથેના જૈત ભાઈબહેન આચાય ભગવંતનું પ્રવચન સાંભળવા ધમ શાળાના વિશાળ પ્રાંગણમાં પહોંચી ગયા. ત્યાં શ્રીસંઘે સરસ વ્યવસ્થા કરી હતી. જૈન સાધુ મહાત્માએ સંસારમાં રસ પડે અથવા તેા ધન પ્રાપ્ત થાય એવા વ્યવસાયનુ માર્ગ દર્શન આપે કે લેાકેાની ભૌતિક નામનાઓને વેગ મળે એવુ કદી મેલે જ નહિ. વિમલશ્રી પણ ચાર મહિનાના પુત્રને લઈને-એ દાસી, Page #268 -------------------------------------------------------------------------- ________________ પુત્રને જન્મ ૨૫૦ નાગિની, નગરશેઠના ઘરની સ્ત્રીઓ વગેરે સાથે આવી પહોંચી હતી. ચાર મહિનાનું બાળક રડશે એ સંશય નાગિનીએ કરેલો ત્યારે વિમલશ્રીએ કહેલું : “બેન ધર્મના પસાયે પેથડ જરાયે નહિ રહે એવો મને વિશ્વાસ છે.” મહારાજશ્રીનો ધીર ગંભીર સ્વર નવકારમંત્રના મંગલાચરણથી પ્રસરવા માંડયો. આચાર્ય ભગવંત શ્રી શ્રી પુજ મહારાજાએ તપ, દાન અને ત્યાગની મહત્તા સમજાવવા માંડી. - નાગિનીને ભારે નવાઈ લાગી. તેણે કદી જૈનમુનિનું પ્રવચન સાંભળ્યું નહોતું એટલે આ પ્રથમવારના શ્રવણથી તેના હૃદય પર ભારે પ્રભાવ પડવા માંડે. તેને એ વાત સમજાણી કે સંસારના પ્રત્યેક સુખે બંધનરૂપ છે અને ત્યાગ એ જ બંધનમુકિતને મંગલ ઉપાય છે. દિવસના બીજા પ્રહરની બે ઘટિકા વીત્યા પછી આચાર્ય ભગવંતનું પ્રવચન પૂરું થયું. શ્રોતાઓએ શ્રીપુજ ભગવંતને જયનાદ પિોકાર્યો. આ પ્રવચન કાળ દરમ્યાન ચાર માસનો પેથડ માતાના ખોળામાં જ શાંતિથી સૂઈ ગયો હતે. સહુ શ્રીપુજ અને અન્ય યતિવીરોને વિધિવત વંદના કરીને વિદાય થવા માંડયા. Page #269 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૭ મુ : • ઉત્સવના દિને સાંકડા ઘણા જ ઉલ્લાસ, ભાવ અને હર્ષીપૂર્ણાંક અટ્ટાઈ મહાત્સ વના પ્રારંભ થયા. ફાગણ સુદ ચોથના મંગળ દિવસે વહેલી સવારે ઉપાશ્રયનું ઉદ્ઘાટન થયું અને શ્રીપદ્માવતી દેવીનું સેાનાનુ` મદિર પણ પ્રત્યેક દ કે! માટે આકષ ક બની ગયું. પેાતાના પરિવાર સહિત શ્રીપુજ ઉપાશ્રયમાં પધાર્યાં. બીજી તરફ શ્રીસદ્ધચક્ર પૂજનને વિધિ શરૂ થયું. દેદા શાહુ પૂરા પુણ્યવંત હતા, કારણ કે આચા ભગવતે પાતે જ શ્રી સિદ્ધ ચક્ર પૂજનને વિધિ દેદા શાહ અને તેના પત્નીના હાથે કરાવવા માંડયા. દિવ્ય મંત્રાનાં ધ્વનિ વડે જાણે સમગ્ર વાતાવરણ દિવ્ય સ્વરૂપ ધારણ કરી રહ્યું હતું. આજ અને માણસેએ ઉપવાસ કર્યા હતા અને નવાઈની વાત એ હતી કે, પૂજન વિધિ પૂરા થતાં સુધી પેથડ શાંતિથી એક દાસીના ખેાળામાં રમતા હતા. પૂર્ણાહુતિ પ્રસંગે એક ચમત્કાર હારા માણસાનાં હૈયામાં શ્રદ્ધાનાં ખીજ વાવી ગયેા. Page #270 -------------------------------------------------------------------------- ________________ ઉત્સવના દિન સાંકડા ! ૨૬૧ દેવગણા માટેનાં નૈવેદ્યનાં થાળે! જેમ જેમ મ`ત્રોચ્ચાર સાથે દેદા શાહ અને વિમલશ્રીએ અને હાથ વડે ઊંચા કરવા માંડયા, તેમ તેમ દિવ્ય મંત્રશક્તિના પ્રભાવે તેમાંનું નૈવેદ્ય આપેાઆપ વાતાવરણમાં અદૃશ્ય થવા માંડયુ,આ રીતે નૈવેદ્યના ચાવીસ થાળમાંની મિઠાઈ દેવગણાએ ઝીલી લીધી અને સિદ્ધ ચક્ર'ત્રની વિરિધ રંગી અન્ન વડે થયેલી રચના પર આ ઋતુમાં ન થઈ શકે એવાં સુદર અને સુગ ધી પુષ્પોની વૃષ્ટિ થઈ. આ ચમત્કાર જોઈને દશકે। અવાક્ બની ગયા અને દેા શાહ તથા વિમલશ્રીના નયનામાંથી હર્ષનાં આંસુ સરી પડ્યાં. ખરેખર ઉચ્ચાર વિશુદ્ધ હાય, મત્રોચ્ચાર કરનાર વ્યક્તિ પવિત્ર હોય અને વિધિમાં કેઈ પ્રકારનું ખમ્પ્લન ન થયું. હાય તા આવા ચમત્કારે દેવગણા પૈાતે જ સજ્જતા હેાય છે. વિધિ પૂર્ણ થયા પછી દે। શાહે અને વિમલશ્રીએ શ્રીપુજના ચરણકમળમાં મસ્તક નમાવ્યાં. શ્રીપુજેભગવંત દેદ્રા શાહ, વિમલશ્રી, પેથાકુમાર નાગિન વગેરેના ભરતક પર મત્રસિદ્ધ વાસક્ષેપ નાખ્યા. ત્યાર પછી શ્રીપદ્માવતીના પૂજનમાં થાડે! સમય ગયા અને દેદા શાહ તરફથી આ ઉત્સવ જોવા આવેલા દરેકને એક એક સેાનૈયા તે એક એક શ્રીફળની પ્રભાવના ગઈ. અહીથી સહું સીધા મહાજન વાડીમાં જમવા જવાના હતા. દેદા શાહ તે વિમલશ્રી, નાગિની દેવી, એ ઘસીએ અને પુત્ર સાથે મહાજન વાડીએ ગયાં. નવકારશીમાં ભાગ લેવા આસપાસના દસ બાર ગામના તા પણ આવ્યા હતા. આમ ર્ગે ચંગે અટ્ટાઈ મહેાત્સત્ર પૂરા થયે. દેદા શાહ અને વિમલશ્રી હ ંમેશ નવા ઉપાશ્રયમાં શ્રીપુજ ભગવંતની વાણી સાંભળવા જતાં. નાગિની દેવીને જૈન દર્શનની તત્ત્વ ભરી વાતા ખૂબ નવી Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ હૈદા શાહ અને વાસ્તવિક લાગી. એક દિવસ તેણે ભાઈને કહ્યું : ૮ ભાઈ, આવું તત્ત્વચિંતન ! મેં કદી સાંભળ્યું નથી. મારી એક ભાવના પૂરી કરી શકશે? ’ ' કહે.' દેદા શાહે કહ્યું. ( ભાઈ, મારી ભાવના એવી છે કે જૈન દર્શનના અભ્યાસ કરવા. એ માટે નાંદુરીમાં કઈ સગવડ થઈ શકરો ?’ દેદા શાહે કહ્યું : ‘ બહેન, અભ્યાસ માટે બધી સગવડતા મળી રહેશે, અમે તમારી સાથે નાંદુરી સાથે આવવાનાં છીએ, ત્યાં તમારા અતિથિ બનીને એકાદ સપ્તાહ રોકાશું. તે ગાળામાં કેાઈ પડિતની વ્યવસ્થા કરી લેશુ' પરંતુ તત્ત્વ'નતું સાચું હાર્દ પડતા કરતાં સાધ્વીજી મહારાજા પાસે મળી શકશે. નગરી મેાટી છે એટલે ચેગ મળવાને સંભવ છે. તમે જનાનાં ઉપાશ્રયે જઈ શકશે ?’ ‘ જરૂર જઈ શકીશ.' < સારું ત્યારે ત્યાં જો કેઈ સાધ્વીજી મહારાજ હશે તે તમારી ભાભી બધું કરી આપશે.’ ' તરત વિમલશ્રીએ કહ્યુંઃ · નાંદુરી તરફ જનારાં લગભગ વીસેક સાધ્વીજી મહારાજ છે! અત્રે પધારેલાં છે. પાંચ સાત સાધ્વીજી મહારાજા તે આવતી કાલે જ વિહાર કરવાનાં છે’ " દેદા શાહે પત્ની સામે જોઈ ને કહ્યુ' : ‘ વિમળ, તેા તેા બહેનની ભાવના અવશ્ય ફળશે.' ત્યાર પછી નાગિની સામે જોઈ તે કહ્યું : દેવી, આપણા દેશના સ×ળા આદર્શને મુક્તિનાં પાયા પર જ રચાયેલા છે. જન્મ મરણ ને વ્યાધિની પીડામાંથી મુક્ત, સમર્પણુ, જ્ઞાન દરેક આયદર્શીનને પુરુષાથ રહ્યો છે. પ્રેમ ભકિત, સમર્પણુ, જ્ઞાન ત્યાગ અને રાગદ્વેષ રહિતપણે જુદાજુદા માર્ગોએ બધાં દશને ચાલતાં હોય છે, જૈન દર્શનનું તત્ત્વચિ ંતન સ` ત્યાગના માર્ગે કદમ માંડે છે અને મુક્તિ માટે પાપ પુણ્ય તેથી છૂટવાના પુરુષાથ ખેડે છે,’ Page #272 -------------------------------------------------------------------------- ________________ ઉત્સવના દિન સાંકડા ! ૨૬૩ નાગિનીને સંતોષ થયો. દેવગિરિમાં સાત નકારશીનું જમણ કરી, ગરીબ, યાચકે, બ્રાહ્મણ ભોજક વગેરેને માગ્યું દાન આપી, આચાર્ય ભગવંતને નમન કરી દેદા શાહ પિતાની પત્ની અને નાગિની દેવી સાથે નાંદુરી જવા વિદાય થયા. અન્ય ગામેથી આવેલા શ્રી સંઘના આગેવાને, વિદ્યાપુર નગરીના જેને, દાસદાસીઓ, સેવક, મુનીમે, વાતરે વગેરે પણ વિદ્યાપુર જવા વિદાય થયા. ઉત્સવના દિવસો સાંકડા હોય છે. વિદાય થતાં વાર લાગતી નથી. દેવગિરિના નગરશેઠ વગેરે ઘણું જેને એક કેસ દૂર સુધી દેદ શાહને વળાવવા આવ્યા હતા. દેદા શાહે જે ધન ઉપાશ્રય માટે અને જે સેનું મંદિર માટે આપેલું તેમાંથી સાત હજાર સોનૈયા બચેલા. નગરશેઠે તે લઈ જવા ઘણું વિનંતી કરેલી પરંતુ દેદા શાહે તે સોનૈયા પાછા ન લેતાં સાત ક્ષેત્રમાં વાપરી નાખવાની વિનંતા કરેલી અને શ્રી સંઘના આગેવાનોએ તે વિનંતી સ્વીકારેલી, દેદા શાહની એક જ દલીલ હતી કે: “મેં આ ધન અહીંના કાર્ય નિમિત્તો કાઢેલું હતું, અને અહીં જ વાપરવું જોઈએ. પાછું લઈ જાઉં તો મને દોષ લાગે ..આપ સાત ક્ષેત્રમાં વાપરજે.” દેદ શાહની ઉદારતા અને ધન પ્રત્યેની ઉદાસીનતા જોઈને સહુના હૈયામાં ખૂબ જ માન વધ્યું. હજી ગઈ કાલે જ શ્રીસંઘે દેદા શાહને શ્રી સકળસંઘ સમક્ષ હારતોરા કરીને સન્માન આપવાને નિર્ણય કરેલ. પરંતુ દેદ શાહે આવા માનપાનથી દૂર રહેવું જોઈએ તે સમજાવતાં કહેલું: “મુરબીઓ, શ્રીસંઘ તે જીવંત ગંગા સમાન છે. પર તુ હું એક સાવ નાને માનવી છું. માનપાનના બેજ તળે પીસાઈ જતાં મને જરાયે વાર ન લાગે અને એવું સ્વીકારવા જતાં મારી ભાવનાને ઠેકર લાગે. માનપાન એ તે માનવીનો મોટામાં મોટો દુશ્મન છે. એનાથી WWW.jainelibrary.org Page #273 -------------------------------------------------------------------------- ________________ હૈદ્રા શાહ ૨૬૪ બચતા રહેવું એ જ સાચું” કત વ્યૂ છે. આપ સની ઉત્તમ ભાવનાને હું સત્કાર કરુ છું, પરંતુ આવુ કશું ન કરવાની મારી આપ સવ ને પ્રાથના છે.' આમ થવાથી ગઈ કાલે દેદા શાહને સન્માનવાની સહુની ઇચ્છા એમને એમ રહી ગઈ. નગરશેઠ આદિ શ્રી સંધના આગેવાનને વિદાય આપી દેદા શાહના ત્રણ રથા માર્ગે ચડયા. માર્ગીમાં એક નાનું તીર્થ સ્થળ આવતું હતુ. ત્યાં ધમ શાળામાં રાત્રિગાળા ખીજે દિવસે સેવા પૂજા કરી દેદા શાહ પોતાના પરિવાર સાથે આગળ વધ્યા. ચેાથે દિવસે સવારે સહુ નાંદુરી પડેોંચ્યા અને નાગિનીદેવીના નાના ભવનમાં પરિવારના સભ્યા મક પરમ આનંદ સાથે દેદા શાહ વિમલશ્રી, પેથા એ દાસીએ સહિત આવી ગયા. દેદા શાહે જોયું, નાગિનીના જીવનમાં બરાબર પરિવર્તન થયુ છે. તેના ગણિકા ભવનમાં જે વૈભવ, રાનક અને વિશ્વાસનાં પ્રસા· ધના ઉભરાતાં હતાં, તેમાંનુ' અહી' કશું નહતુ. સમગ્ર ભવનમાં સાદાઈ ને સુઘડતા શાબી રહી હતી. નાગિનીનાં શયનગૃહમાં સાવ સાદી શય્યા હતી. એક ખૂણામાં બેત્રણ વાદ્યો પડયાં હતાં. અને પૂર્વાભિમુખની દીવાલે ચાંદીનું એક નાનું મંદિર એક બાજડ પર શેાલતુ હતું. એક નાના પાટલા પર ધૂપ, દીપ આદી પુજનનાં સાધના પડયાં હતાં. નાનાં મંદિરમાં શ્રી રામ, લક્ષ્મણુ અને જાનકીજીની નાની નાની પ્રતિમાએ હતી. ત્રણેય પ્રતિમા સેનાની હતી અને રંગબેરંગી વસ્ત્રો પહેરાવ્યાં હતાં. દેા શાહ અને વિમલશ્રો આ ત્રણેય પ્રતિમાને પ્રસન્ન ભાવે નિહાળી રહ્યા. ત્યાર પછી તેમણે પત્ની સામે જોઈ ને કહ્યું : ‘ દેવી આ સ ંસ્કૃતિ કેટલી ભવ્ય છે ? જ્યાં સુધી શ્રી રામ, શ્રી લક્ષ્મણ, Page #274 -------------------------------------------------------------------------- ________________ ઉત્સવના દિન સાંકડા ! ૨૬૫ શ્રી સીતાજી અને શ્રી હનુમાનજીના આદર્શ જીવન કવનને હિમા આ ધરતી પર માનવીના હૈયામાં બિરાજતા હશે ત્યાં સુધી આ દેશની પ્રજાને દુઃખ, અસ તેાષ, વેદના અને તૃપ્તિની ચિનગારીએ કદી પણ ભાળી નહિ શકે ! શ્રો રામ દ્રજી...આહ ! !' કહી દેદા શાહે અને વિમલશ્રીએ ત્રણવાર નમન કર્યાં. તે નાગિની તેા આશ્રયકિત બનીને જોઈ જ રહી હતી. તેના મનમાં થયું ખરેખર દેદા શાહુ કાઈ ભવ્ય આત્મા છે. એના પ્રાણમાં ફાઈ પ્રત્યે દ્વેષ નથી કે મેાહ પણ નથી. જૈન મતાવલખી હોવા છતાં તે કેટલા ઉદાચિત છે? ભગવાને પત્ની પણ એવી જ આપી છે. સ્વામીની મિત્ર, સહાયક અને પ્રેરણા બનતી રહે છે નહિ કેાઈ પ્રકારના વિચાર ભેદ નહિ કેઈ પ્રકારના અસ ંતાય ! જાણે માણસેા સદાચાર, સ ંસાર અને સાદાઈના સત્વથી ધડાયેલાં ન હેાય ? બીજે દિવસે સહુથી પ્રથમ નગરીના શ્રી જૈન સઘના આગેવાને મળવા આવવા માંડયા અને સહુએ પોતાને ત્યાં ઉતરવાના આગ્રહ યેર્યાં. પર’તુ દેદા શાહે સહુના ભાવને વિવેકપૂર્ણાંક સત્કાર કરીને કહ્યું: • આપની ભાવના બદલ હું આપને ઋણી છું. પર ંતુ મહેનતુ ધર છેડીને અન્યત્ર જવું ઉચિત નથી લાગતું. આપ એતા જાણતા હશેા કે શ્રી નાગિની દેવીને મેં બહેન તરીકે સ્વીકારી છે અને તેણે પેાતાને ધીકતા વ્યવસાય છેડી દીધા છે. વળી હું બહેનના નિમ ત્રણને સાચવવા જ આવ્યે છુ.’ નગરીના મંદિર), જાહેર સ્થળે વગેરે નિહાળવા-જુહારવામાં ખીજો દિવસ વીતી ગયા. રાતના સમયે મહારાજાનું નિમંત્રણ આપવા રાજ્યના એક મંત્રી અને નગરપાલક આવ્યા. દેદા શાહે આવતી કાલે પ્રથમ પ્રહર પૂરા થયા પછી રાજભવનમાં આવવાનુ કબૂલ કર્યુ. અને ખીજે દિવસે પ્રથમ પ્રહર પૂરા થયા પછી દેદા શાહ પેાતાના હંમેશના સાદા વેશમાં પગે ચાલીને રાજભવનમાં આવ્યા. Page #275 -------------------------------------------------------------------------- ________________ હૈદ્રા શાહ જેણે લાખા રૂપિયા શું' લાખા સાનૈયા ધમ કા પાછળ ખરચ્યા છે, તે દેદા શાહની આવી સાદાઈ જોઈને રાજા તેની મે રાણીએ અને અન્ય સભ્યા સ્વાગત કરતી વખતે છક્ક થઈ ગયા. ૨૩૬ દેશ શાહે રાજા રાણીને પ્રણામ કરી કુશળ પૂછ્યા. પરસ્પર કુશળવાર્તા થયા પછી દેદા શાહ સાથે રાજા અને તેની બ'ને રાણીએ બેઠક માં આવ્યાં. મહારાજાએ એક ગાદી પર બેસાડતાં કહ્યું` : શેઠ, સૌથી પ્રથમ મારા હાથે થયેલા એક અન્યાયની ક્ષમા માગી લ છું .. < શરમાશે નિહ. આપે ફાઈ કદી માન્યું નથી. અમારી કૃપાનાથ, આવુ હીને મને પ્રકારના અન્યાય કર્યો હેાય તેમ મેં સાત સાત પેઢીની આ નગરી છે. અને આપ અમારા શિરસ્ત્ર છે.' વચ્ચે જ રાજાએ કહ્યું : • શેઠજી, જો આપને ખરેખર દુઃખ ન લાગ્યું હોય તે। મારા પર એક કૃપા કરીશ. આપ સપરિવાર આપની જન્મભૂમિમાં આવે! હું આપને સગવડ આપીશ. ઇચ્છા એટલી જમીન આપીશ.' * દેદા શાહ ગાદી પરથી ઉઠીને રાજાના પગમાં પડ્યા અને ગદ્દગદ સ્વરે મેલ્યા, કૃપાનાધ, આજે હું ધન્ય બની ગયા. મારું જીવતર સાથે ક થયું. પેાતાનુ બળપણુ જ્યાં વીત્યુ હેાય તે ભૂમિને માનવી મરતાં સુધી પણ નથી ભૂલતે, પરંતુ કેટલાક નિયમેથી હુ અંધાયેલા છું એટલે જરૂરિયાતથી વધારે પડતું કઈ પણુ રાખતે નથી. વિદ્યાપુર નગરીમાં મારે ધીને વેપાર સારે ચાલે છે. એક નાનુ મકાન પણ મળી ગયુ છે. છતાં જન્મસ્થાન પ્રત્યેની મમતા ખાતર હું અવશ્ય આ ભૂમિને વંદના કરવા કાઈ કેઈ વાર આવતે રહીશ અને આપ સમા મહાન રાજવીના આશીર્વાંદ મેળવીને ધન્ય ખનતા રહીશ.' 6 મહારાજ અને તેની અને રાણી દેદા શાહના નિદ’ભ્રુ વચને સાંભળીને તેના તેજસ્વી વદન સામે જોઈ રહ્યાં. રાજાએ કહ્યું, દેદા ' Page #276 -------------------------------------------------------------------------- ________________ ઉત્સવના દિન સાંકડા ! ૨૩૭: શાહ, રાજાનું ગૌરવ તેની પ્રજા છે અને તેમાંય જે સાત્વિક અને સદાચારી પુરુષો હાય છે તે રાજાનુ તેજ છે. જે રાજા પોતાના ગૌરવ અને તેજને સાંભાળી શકતેા નથી તે રાજા સ્વયં ગુણહીન અનીને નષ્ટ થઈ જાય છે. શેઠજી, આપ સમા સત્વશીલ પુરુષનુ અપમાન કરીને મેં મારી શાભાને નષ્ટ કરી છે. જો આપ અહીં પાછા આવે તે જ મારું તેજ મતે મળી શકે.' દેદા શાહે કહ્યું : · મહારાજ, હું એક નાના માનવી છું. આપ કોઈ પ્રકારતું દુ:ખ ન ધારશે!, હું અવશ્ય અહી આવતા રહીશ.’ એક રાણીએ કહ્યું: શેજી, અમારી નગરીની રૂપવતા ગણાતી અને સમૃદ્ધ મનાતી નાગિની દેવીને આપે ક ંચનરૂપ બનાવી ખરેખર એક મહાન ચમત્કાર ઊભા કર્યાં છે.' 4 ‘ મહાદેવી, હું તેા કેવળ નિમિત્ત રૂપ હતેા. નાગિની દેવીના પ્રાણમાં પુણ્યના ઉદય જાગ્યા. નારીના ચિરંતન માગે' જવાની પ્રેરણા થઈ અને તેણે પેાતાના વૈભવ વિલાસતા ત્યાગ કર્યાં. મહાદેવી, અમારા ધમશાસ્ત્રમાં એક સત્ય એવુ જણાવવામાં આવ્યું છે કે જે કંઈ શુભાશુભ કમ હોય તેનુ ફળ ભાગવવુ જ પડે છે. સુખ કે દુ:ખ કોઈ કોઈને આપી શકતું નથી, માત્ર નિમિત્ત રૂપ બને છે.’ ત્યાર પછી રાજાના આગ્રહને માન આપી દેદા શેઠે ત્યાં ભાજન હ્યુ` અને વિદાય માગી. મહારાજાએ એક સેવકને રથ તૈયાર કર્વાની આજ્ઞા કરી. એટલે તરત દેદા શાહ ખેાલી ઊભા : કૃપાનાથ, રથની જરૂર નહિ પડે તું ચાલીને જ જઈશ.' ' પણ...' મહારાજ, બહારગામ જવું હોય તે સિવાય હું પશુઓથી ચાલતાં વાહન કે પાલખી આદિમાં બેસતા નથી. દેદા શાહે વિન " ભાવે જણાવ્યુ . ત્યાર પછી મહારાજ અને બંને રાણીએને નમન કરીને દેદા શાહ નાગિનીન ઘર તરફ વિદાય થયા. Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ દેતા શાહ નાગિની અને વિમલબી દેદા શાહની વાટ જોઈ રહ્યાં હતાં. બંનેમાંથી કેઈએ ભોજન પણ લીધું નહોતું. કારણકે શેઠજી રાજાને ત્યાં જમશે એવી કોઈને ખબર નહોતી. દેદા શાહ આવી ગયા. નાગિની ઉંબરમાં જ ઊભી હતી અને ડેલી તરફ જોઈ રહી હતી. ભાઈને આવેલાં જોતાં જ તે પ્રસન્ન બની ગઈ અને એરડામાં બેઠેલ વિમલશ્રીને ઉદેશીને બોલી: “ભાભી, મારા ભાઈ, આવી ગયા.' કદાચ જમીને જ આવ્યા હશે. તમે તૈયારી કરાવો. પેથડ હમણાં જ ધાવતાં ધાવતાં સૂઈ જશે.” દેદા શાહ અંદર આવ્યા. નાગિનીએ પૂછયું : “બહુ મોડું કર્યું !” “શું કરું? મહારાજનું મન સાચવવા મારે જમવા બેસવું પડયું. તમે કઈ જમ્યાં લાગતાં નથી.” અમે આપની જ રાહ જોઈ રહ્યાં છીએ.” તો હવે વિલંબ કર્યા વગર જમી લ્યો.' કહી દેદા શાહ ઓરડામાં ગયા અને જોયું તે પેથડ સૂઈ ગયો હતો. વિમલશ્રીએ પુત્રને સંભાળીને ઘોડિયામાં નાખ્યો અને સ્વામી સામે જોઈને કહ્યું: “આપ ઘડિક અહીં જ બેસજો. અમે જમી લઈએ.' બીજા બે દિવસ પછી નાગિનીએ જૈન દર્શનનું પ્રાથમિક જ્ઞાન આપવાની વ્યવસ્થા વિમલશ્રીએ કરી દીધી. વિહાર કરવાને અશક્ત એવાં વૃદ્ધ સાધ્વીજી મહારાજ પિતાના ત્રણ શિષ્યાઓ સાથે ઉપાશ્રયમાં રોકાઈ ગયાં હતાં. અને હંમેશ દિવસના ત્રીજા પ્રહરે નાગિની દેવીએ આવવું તેમ નકકી કરવામાં આવ્યું. આઠ ને બદલે બાર દિવસ રોકાઈને દેદા શાહ વિઘા પુર નગરી તરફ વિદાય થયા. Page #278 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૮ મું: : ગુરૂની સ્મૃતિ માટે. તમારા બોસ કારણ કે તમે દદ શાહ પિતાના પરિવાર સાથે વિદ્યાપુર નગરીમાં આવી ગયા તેઓએ શ્રોધના આગેવાને કે, પોતાના મુનીમ વગેરે કેઈ ને સંદેશે નહોતે મેક. કારણ કે એમ થાય તે લોકો સ્વાગત કરે અને આવા કાર્યમાં માનપાન પ્રાપ્ત કરવામાં તેઓને કદી રસ હતો. નહિ. તેઓના બંને રથ ચૂપચાપ પાદરમાં આવી ગયા અને દેદા. શાહ રથમાંથી ઉતરીને પગે ચાલતા ગામમાં દાખલ થયાં. માન, કીર્તિ કે, વડપણ મેળવવાની તેઓ સ્વપ્નમાં પણ તમન્ના. રાખતા નહોતા. તેઓ માનતા હતા કે હું જે કંઈ કરું છું, તે યોગી. વર નાગાર્જુનની કૃપાનું જ ફળ છે. એમણે સુવર્ણ બનાવવાની સિદ્ધિ ન આપી હોત તો આવું દાન વગેરે કશું થઈ શકત નહિ. દાન આપતી વખતે કે કેઈપણ લેકે પગી કાર્ય કરતી વખતે તેઓ યોગીરાજને કદી ભૂલતા નહોતા. ભવનના બે દાસ અને વૃદ્ધ ડોશીમા તે અગાઉથી આવી ગયા હતા...તેઓએ મકાન સ્વચ્છ કર્યું હતું. પણ શેઠજી કયે દિવસે આવશે તેની તેઓને ખબર નહોતી. કારણ કે તેઓને પોતાના માણસને દેવગિરિથી જ વિદાય કર્યા હતા. શેઠજી અને બંને રથ ભવન પર આવ્યાં ત્યારે સૂર્યાસ્ત થવાને ત્રણેક ઘટિકાની વાર હતી. Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨eo દેદા શાહ ઠે છે જળ વડે દેદા શાહે સ્નાનની તૈયારી કરી પણ વૃદ્ધ ડેશીમાએ તરત ગરમ પાણી મૂકી દીધું. અને સહુએ સ્નાન પતાવ્યું દૂધ ખાખરા ખાઈ શકશેઠાણી પુત્રને લઈને નગરીના મુખ્ય દહેરાસરે શ્રી જિનેશ્વર ભગવં તને જુહારવા ગયાં. - સૂર્યાસ્ત થઈ ગયે હતા, ભગવાનની આરતી ઉતારવાનું ટાણું થઈ ગયું હતું. અને દેદા શાહ પત્ની સાથે ગર્ભદ્વારમાં દાખલ થયા. પૂજારીએ આવીને કહ્યું : “શેઠજી, આરતિનો સમય થઈ ગયો છે. આપ દર્શન કરી લે ત્યાં હું આરતીની તૈયારી કરું છું.” એમ જ થયું. દેદા શાહે ને વિમલ શ્રી એ આરતી ઉતારી ...મંગળદી પેથડને હાથ અડકાડીને ઊતા. દેદા શાહે આરતીની થાળીમાં એક સેનૈયે મૂક હ. શેઠશેઠાણીનાં ચિત્ત ભારે પ્રસન્ન થઈ ગયા. આજે ઘેર આવીને આવો ભારે લાભ અનાયાસે પ્રાપ્ત થઈ ગયો. શ્રી જિનાલયને ભંડારમાં શેઠ શેઠાણીએ ત્રણ સોનૈયા નાખ્યા .ત્યાર પછી પૂજારીને એક એક સૌ આપી શેઠશેઠાણી પોતાના નાના બાળકને લઈ ને આનંદભર્યા હૈયે વિદાય થયા. બીજે દિવસે નિત્ય કર્મથી પરવારી ઉત્તમ પ્રકારની મીઠાઈનો એક થાળ ભરી એક શ્રીફળ બે સોનાની માળાઓ, કેસરની એક દાબડી, બે ચંદનની નવકારવાળીઓ વગેરે લઈને દેદા શાહ રાજભવનમાં ગયા. વિદ્યાપુર નગરીના મહારાજા પ્રાત:કાર્ય આટોપી શિરામણ પૂરું કરી રાજસભામાં જવાની તૈયારી કરી રહ્યા હતા ત્યાં દેદ શાહે રાજભવનની સોપાનશ્રેણી પર પગ મૂકયો, Page #280 -------------------------------------------------------------------------- ________________ ગુરૂની સ્મૃતિ માટે...! ૨૭૧ મહાપ્રતિહારે તરત રાજાને સમાચાર આપ્યા અને રાજા પોતે તરત શેઠના સ્વાગત માટે સામે આપે. દેદાશાહને પ્રસન્ન હૃદયે આવકાર આપી, કુશળ પૂછી બેઠક ખંડમાં એક આસન પર બેસાડ્યા, રાજાએ ગાદી પર બેસતાં કહ્યું : “શેઠજી, મને ગઈ રાતે જ સમાચાર મળ્યા કે આપ એક મહાન કાર્ય કરીને આવવાના છો તે સમાચાર અગાઉથી મળ્યા હતા તે આપના સરકારનો પણ લાભ મેળવી શકત. દેદા શાહે ઊભા થઈ, બે હાથ જોડીને કહ્યું : “કૃપાનાથ, આપની શભભાવના મારા માટે પ્રેરણારૂપ બની છે, અને આપના આશીવાંદથી ઉપાશ્રયનું ઉદ્ઘાટન થઈ શક્યું છે. મારા ઘેર આવવામાં સ્વાગત શેભે નહિ એમ ધારી મેં કઈને અગાઉથી સંદેશ મોકલ્યો નહે. વળી માનની ઈચ્છા જ પુણ્યને અંત લાવનારી નિવડે છે કારણ કે માનપાન વખતે મધ્યસ્થ ભાવ રાખવો તે કોઈ વીરલ પુરુ ષને જ શક્ય હોય છે... હું તે આપનો માયામમતાથી બંધાયેલો એક વિનમ્ર પ્રજાજન છું.” રાજાનું હૃદય દેટા શાકની વિનમ્રતા જોઈને અતિ પ્રસન બની ગયું. દેદ શાહે ઊભા થઈ પાંચ સોનૈયા વડે ઘેળ કર્યો ત્યાર પછી ચાંદીને થાળ બધી સામગ્રી સાથે ભેટણ રૂપે મૂકો. ત્યાં તે રાજસભામાં જવા માટે મહામંત્રી પણ આવી ગયા. દેવગિરિના ઉપાશ્રય અંગેની કેટલીક માહિતી જાણીને રાજાએ ખૂબ જ હર્ષ વ્યકત કર્યો. ડી વાર સામાન્ય ચર્ચા કરીને દેદા શાહે વિદાય માગી. રાજાએ તરત કહ્યું : “મને યાદ છે કે આપ કઈ વાહનમાં બેસતા નથી. હું શિબિકા તૈયાર કરવાની આજ્ઞા આપું છું.' નહિ કૃપાનાથ માણસે વડે ઉચકાતા વાહનમાં પણ હું નથી Page #281 -------------------------------------------------------------------------- ________________ ર૭ર દેદા શાહ બેસતો. આપ મનમાં કશું ન લાવશે, કારણ કે હુ પગે ચાલવામાં ટેવાયેલ છું.' ત્યાર પછી રાજા અને મહામંત્રીએ દેદ શાહને ધન્યવાદ આપ્યા અને બંનેને નમન કરીને દેદા શાહ પિતાની દુકાન તરફ ગયા. રાજા અને મહામંત્રી એક રથમાં બેસીને રાજસભા તરફ ગયા.. દુકાને આવીને જોયું તો ઘીને લગભગ અઢીસ જેટલાં કામ આવેલો. વાતરે જેખ કરીને તે કામ બીજા વાસણમાં ઠલવી લેતા અને પાકે હિસાબ કરી મુનીમજી તેઓને તુરત પૈસા ચૂકવી આપતાં. દેદા શાહને ત્યાં ઘી વેચનારાઓને એક મોટામાં મોટું સુખ હતું કે, બહુ વાર ખોટી થવું પડતું નહોતું. તેમાં કોઈને છેતરવાપણું રહેતું નહોતું. અને માલના નાણું તરત રોકડા મળી જતાં. ઘીમાં કોઈ પ્રકારના ભેળસેળની જનતામાં વૃત્તિજ નહોતી એટલે ધી ચેકબું આવતું..પણ કોઈ ઠામનું ઘો જરા કાચુ હોય અથવા જરા વધારે કડક હોય. આ માટે દેદાશાહે તાવડે રાખેલે. અને એક સરખું ઘી ભરાઈ જતું. બહારગામની ઘરાકી ઘણી સારી હોવાથી મણીયા કુડલા સેંકડોની સંખ્યામાં ભરાતાં અને એ બધાં કુડલા ઠંડા પાણીથી કેળવેલી માટીમાં મૂકાતાં...આથી ઘી દાણાદાર બનતુ હતું. આમ ત્રણ ત્રણ દિવસ પર્યંત ઠંડી માટી ઉપર કુડલા રખાતા હોવાથી ઘી સ્વાદ સુગંધ અને જાતમાં પ્રથમ કેટીનું ગણાતું. પેઢીએ થોડીઘણી તપાસ કરીને બાજુમાં આવેલા તાવા વાળા મકાનમાં ગયા. ચાર ચાર તાવડાએ ચાલતા હતા. ચાર છ બાઈએ પણ આ કામ માટે રોકવામાં આવી હતી. માટી પર પડેલા કુડલાઓનાં ઘીની ચકાસણી કરી, તાવડા કરનારાઓને કાળજી રાખવાનું જણાવ્યું, ત્યાર પછી તેઓ પેઢીએ ગયા. Page #282 -------------------------------------------------------------------------- ________________ ગુરુની સ્મૃતિ માટે.. ! ૨૭૩ ઘીના વેપારની આવક જાવક જોઈ લીધી અને મુનીમજી સાથે કેટલીક વાતા કરીને તેઓ ઘેર જવા વિદાય થયા. ઉત્તરાત્તર ધીના વેપાર વધી રહ્યો હતા... દૂરદૂરનાં નગરામાં પણ દેદા શાહની પ્રામાણિકતા મેગરાનાં ફૂલાની સૌરભ માટ પ્રસરી ગઈ હતી અને વેપારીએ દેદા શાહના માલ મગાવતા. એક તેા નામ્યાર પ્રદેશમાં માલધારીઓ ઘણા હતા અને શ્રી ઘણું થતું. ધીરે ધીરે નાંદુરીનું ઘીનુ પીઠું સામાન્ય બની ગયુ. અને માલધારીઓ પેાતાના ઠામ લઈને વિદ્યાપુર સુધી આવવા માંડયા. મરેલા ઊંટના ચામડામાંથા કુડલાઓનુ નિર્માણ કરનાર કારિગરો પણ દેદા શાહ પાસે જ આવતા. ખાલી કુંડલામેાના સોંગ્રહ માટે દેદા શાહને એક વખાર રાખવી પડતી હતી. આમ ધંધા ધમાકાર ચાલતા હતા અને દાન આપવાની પ્રવૃત્તિ પણ એકધારી ચાલતી હતી. માલવ પ્રદેશમાં આવેલાં નાના માટા તીર્થં સ્થળાનાં જીર્ણોદ્ધાર માટે દેા શાહ ધન આપવા માંડયા. અને દર વરસે પાતે સપરિવાર ચાર આઠ દિવસ માટે જન્મભોમકા નાંદુરીમાં જઈ આવતા. નાગિની દેવી તે! એ વર્ષોંમાં જ જૈનદર્શનની રાગિણી બની ગઈ હતી. પહેલાં તેના મનમાં થયું હતું કે કોઈ સુપાત્ર પુરુષ સાથે પરણીને ગૃહસ્થાશ્રમ માંડવે, પરંતુ જનદર્શનના સરકાર મળ્યા પછી તેને ભાન થયું કે સસ્પેંસારના અપ જીવી સુખાની ઝંખના મારે શા માટે કરવી જોઈએ ? પુષ્કળ ધન છે, તેને ઉપયાગ ધકા માં તે દાનકાર્યમાં થાય તે ફરીવાર આવુ વેદનાભર્યું જીવન પ્રાપ્ત ન થાય એવી શ્રદ્ધા તેના પ્રાણમાં જાગૃત થઈ ચૂકી હતી. અને પાંચમે વર્ષે દેદા શાહ નાંદુરી ગયા ત્યારે તેખા જોઈ શક્યા કે નાગિની દેવી એની આદર્શ શ્રાવિકા બની ગઈ છે, અને ધર્મકરણીમાં રત્ત બનીને સાદાઈથી જીવન જીવી રહી છે. દે. ૧૮ Page #283 -------------------------------------------------------------------------- ________________ ર૭૪ દેદા શાહ પેથડ પાંચ વર્ષને થયો હતો. એટલે દેદા શાહ અને વિમલશ્રીએ પુત્રને પંડિતની પાઠશાળામાં વિધિપૂર્વક મેકલવાનું નક્કી ર્યું. આ માટે તપાસ કરતાં સુંદર મહારાજની પાઠશાળા ખૂબ જ વખણાતી હતી... દેદા શાહ સુંદર મહારાજની પાઠશાળાએ ગયા. સુંદર મહારાજે દેદા શેઠને ઘણી વાર જોયા હતા અને તેઓ તેની સાદાઈ, અઢળક દાન વૃત્તિ અને ધર્મભાવના પર ખૂબ જ પ્રસને બન્યા હતા. આવા દાનવીરને પ્રાંગણમાં દાખલ થયેલો જોતાં જ સુંદર મહારાજ ઊભા થઈ ગયા અને સામે આવતાં બોલ્યા : “પધારે શેઠજી પધારે! અચાનક આ તરફ..? આજ હું ધન્ય બન્યો આપની ચરણ રજ મારી પાઠશાળામાં પડી.” સુંદર મહારાજ લગભગ પંચાવન વર્ષના, રંગે શામળા, દેહે સુદઢ અને વાણીએ મધુર હતા. દેદા શાહે સુંદર મહાજનને નમસ્કાર કસ્તાં કહ્યું : “પંડિતજી, હું એક કાર્ય માટે આવ્યું હતું. પણ મને દાનવીર કહે તે બરાબર નથી. સાચા દાનવીર તે આપ છે.” જ્ઞાન, સદાચાર, સાદાઈ અને માનવતાનું આપ નિરંતર દાન કરતા છો.” શેઠજી, હું તે એક સામાન્ય બ્રાહ્મણ છું અને ધર્મથી મળેલું કર્તવ્ય માત્ર બજાવું છું. ફરમાવો શી આજ્ઞા છે?” પાઠશાળા ખુલી ઓસરીમાં રાખી હતી. લગભગ સાઠેક જેટલા વિદ્યાથીઓ હતા.શેઠને બેસાડી શકાય એવું કેઈ આસન પણ હતું નહિ એટલે સુંદર મહારાજ મનમાં જ સંકેચાઈ રહ્યા હતા. દેદા શાહે ત્યાં બેઠેલા નાના મોટા બાળકે સામે જોઈને કહ્યું. પંડિતજી, મારે પુત્ર પયડ પાંચમાં વર્ષમાં પ્રવેશે છે. આપ જે શુભદિવસ દર્શાવે તે શુભ દિવસે મારે તેને આપની પાઠશાળામાં મૂકે છે.” Page #284 -------------------------------------------------------------------------- ________________ ગુરુની સ્મૃતિ માટે... ર૭૫ આટલું જ કામ હતું ?” “હા. પંડિતજી...” તે આપે મને કહેવરાવ્યું હોત તો હું આપના ઘેર આવત.' વિદ્વાને, કલાચાર્યો અને ગુરુદેવનું ગૌરવ જાળવવું એ સંસારીઓને એક ધમ ગણાય છે.” દેદા શાહે કહ્યું. આપના પુત્રની જન્મ પત્રિકા લાવ્યા છે ?” - “ જન્મ પત્રિકા તો નથી કરાવી, પણ જન્માક્ષર કરાવ્યા છે.” કહી દેદા શાહે કેડિયાના ગજવામાંથી એક ભુંગળી કાઢી. સુંદર મહારાજે શેઠને ઓસરીમાં પોતાની બાજુ એક ચાકળ મૂકીને બેસાડયા. ત્યાર પછી જન્માક્ષર ઈ ટીપણામાં ગણત્રી કરી પ્રસન્ન સ્વરે કહ્યું : “શેઠજી આજ મૈત્ર શુદિ ત્રીજ છે... એક મહિના પછી અખાત્રીજનું મુહુર્ત ઘણું જ શ્રેષ્ઠ છે. તે દિવસે નિશાળ ગરણું કરવું અત્યુત્તમ છે. શેઠજી પેથડકુમારના ગ્રહ ઘણું તેજસ્વી છે...મને લાગે છે કે આ પુત્રરતન ભવિષ્યમાં ભારે કિર્તા પ્રાપ્ત કરશે અને જીવનભર નિરોગી રહેશે...કોઈ પણ મારક રોગ તે આવશે જ નહિ...ઓહ સાત-સાત પેઢીનું નામ ઉજવળ કરે એવા એના સર્વશ્રેષ્ઠ ગ્રહે છે.' શેઠે કહ્યુંઃ “આપના આશીર્વાદ ફળે! વૈશાખ સુદિ ત્રીજનો દિવસ શ્રેષ્ઠ છે...આપની પાઠશાળામાં કેટલા વિદ્યાથીઓ છે ?” અત્યારે સિત્તેર છે ને મેં પંચોતેર વિદ્યાર્થીઓ રાખવાની મર્યાદા રાખી છે.” “આપ એકલા જ પાઠશાળા ચલાવો છે?” એકલા કેવી રીતે ચલાવાય ? બે પંડિતે બીજા પણ છે. આમ તે મારી પાઠશાળામાં ભાષા, વ્યાકરણ, ગણિત, કાવ્ય, શાસ્ત્ર, વ્યાપારની પદ્ધતિ, નીતિશાસ્ત્ર, રાજનીતિ, સંગીતાદિ કલાઓ પ્રારં. Page #285 -------------------------------------------------------------------------- ________________ હૈદા શાહ ૨૭૬ ભિક જ્ઞાન વગેરે શિખવાય છે. મારી પાઠશાળામાં જૈન બાળકોની સ ંખ્યા પચાસથી વધુ છે. એટલે જૈનધમતું પાયાનું જ્ઞાન પણ શીખવવામાં આવે છે. લગભગ દસથી બાર વર્ષના અભ્યાસક્રમ છે.' • ઉત્તમ...હું બૈશાખ સુદ્ધિ ત્રીજના દિવસે મારા પુત્રને લઈને આવીશ.' કહી દેદ્દા શાહ ઊભા થયા અને પડિતજીને નમન કરીને વિદાય થયા. ઘેર આવ્યા પછી તેમણે પત્નીને સઘળી વાત હી. પત્નીએ હ્યું : ‘ સ્વામી, નિશાળગરણા નિમિત્તે શું કરશું ?' • તારી જે ભાવના થાય તે...' · મને એમ થાય છે કે પાઠશાળાના દરેક વિદ્યાથી એને એક એક ધેાતી એક એક ખેસ જેવી ચાદર આપવી. તે સિવાય સમગ્ર નગરીના બાળકોને મીઠાઈના પડા આપવા.’ < બરાબર છે. પણુ મીઠાઈના પડામાં એક એક રૂપિયા મૂકી દેવા અને પાઠશાળાના ત્રણેય પડિતાને હેમની એક એક ક’ડી તે પૂજામાં કામ આવે એવા મુગટોને ખેસ.' દેદા શાહે કહ્યું. " અને પાંચેય જિનમ દિશનાં પૂજા ને અંગચના કરવી, યાચકોને દાન આપવુ ને ગરીમાને વસ્ત્રો આપવાં.' ખરાખર છે, તારી ભાવના પ્રમાણે જ થશે. એક વાર મારે ઉજ્જયિન જવુ પડશે.' " કેમ? . સેાનું ઘણું ભેગું થયું છે...વીસેક મણુ વેચવુ` છે તે સિવાય આ બધી વસ્તુ પશુ ખરીદવી છે.' * 3 તેા ક્યારે જવુ છે ?' " પદ્મ દિવસે જ....' • ભલે જાઓ...ચારેક દિવસ તા થઈ જશે...' Page #286 -------------------------------------------------------------------------- ________________ ગુરુની સ્મૃતિ માટે....! ર૭૭ “હા, ત્રણ દિવસ તે આવતાં જતાંનાં ને એક દિવસ ત્યાં રેકાઈશ...કદાચ એક દિવસ વધારે થાય. આમ તો એક ચિંતા.” “કઈ વાતની ?” મહાત્મા નાગાર્જુનને મળ્યાંને છ વર્ષ થઈ જશે...ત્યાર પછી મહાપુરુષના કથા સમાચાર નથી...આમ તે તેઓ છેક ત્રિવિષ્ટ ૫ પાસે જવાના હતા, અને મને લાગે છે કે ત્યાંજ હશે... છતાં એ ઉપકારીનું સ્મરણ મનમાંથી જતું નથી.” “આપ એક કાર્ય ન કરો ?” કહેને..” ઉજનિ જાએ છે...એ તે મેટું તીર્થસ્થાન છે. જેના અને વૈદિક મતાવલંબીએ સહુ ત્યાં માત્રએ આવે છે આવા સ્થળે મહાત્માની યાદી રહે તે પ્રમાણે એક સાર્વજનિક ધર્મશાળા ન બનાવી શકાય ?” જરૂર બનાવી શકાય...સાથે ભોજનશાળા પણ...એટલે યાત્રાળુઓને વાંધો ન આવે. હું ત્યાં જઈને આ કામની માહિતી મેળવી લઈશ. કદાચ એકબે દિવસ વધુ રેકાવું પડશે તો રોકાઈ જઈશ. બરાબર છે ને ?” અને બીજે દિવસે દેદા શાહ પચીસ મણ સેના સાથે એક ગાડામાં વિદાય થયા. સાથે કોઈ ચોકિયાત પણ ન રાખે અને માત્ર એક વાતરને સાથે રાખે. WWW.jainelibrary.org Page #287 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૯ મું : : યાત્રાએ....! ઉજજયનીને પ્રવાસ કરીને દેદ શાહ પાંચમે દિવસે નહિ પણ છેક સાતમે દિવસે આવી ગયા. બાળક માટે સો ઘાતી, સે રેશમી ચાદર, પાંચ પીતાંબરની જેડીયો વગેરે સામગ્રી લેતા આવ્યા. સાથોસાથ ક્ષિપ્રા નદીના તટ પર એક પાગ્યશાળા બંધાવવાની અને બાજુમાં એક ભોજનશાળા તૈયાર કરવાની પણ વ્યવસ્થા કરતા આવ્યા. આ કાર્ય તેઓએ ત્યાંના મહાજનને જ સંપી દીધું. ધર્મશાળાનું નામ શ્રીનાગાર્જુન વિહાર રાખવાનું સૂચન પણ કરી દીધું અને આના ખર્ચ પેટે દસ હજાર નૈયા પણ મહાજનને અર્પણ કર્યા. ધર્મશાળા રૂપ નાગાર્જુન વિહારની રૂપરેખા પણ તેઓએ શિલ્પશાસ્ત્રી પાસેથી સમજી લીધી. માસુ બેસે તે પહેલાં કામ શરૂ કરવાની ખાતરી પણ મળી ગઈ, એ જ રીતે દેદા શાહને એક વિચાર આવ્યો કે જે સ્થળે યોગીરાજની કુટિર હતી તે સ્થળે કંઈક બંધાવવામાં આવે તો ઉત્તમ. પણ સાવ વનપ્રદેશ હતો. કેઈ માણસે આવે પણ કઈ રીતે ? હા અર્ધ કેસ દૂર એક નાનું ગામડું હતું. આ અંગે પત્ની Page #288 -------------------------------------------------------------------------- ________________ ૨૭૯ યાત્રાએ..! સાથે વાટાઘાટ કરીને દેદ શાહે ત્યાં નાગનાથ મહાદેવનું એક મંદિર બંધાવાનું નકકી કર્યું. શૈશાખ સુદ ત્રીજના દિવસે પેથડકુમારૂં નિશાળગરણ કર વામાં આવ્યું. નગરીનાં પાંચેય શ્રીજિન મંદિરમાં પૂજા આંગી રચાવવામાં આવી. શાળામાં બધા બાળકોને છેતી, ચાદર, એક એક રૂપિયો ને મીઠાઈનો એક એક પડે આપવામાં આવ્યો. સમગ્ર નગરીનાં તમામ ઘેર જેટલાં બાળકો હોય તેટલા મીઠાઈના પડા ને એક એક રૂપિયો વહેંચવામાં આવ્યો. આ કાર્યમાં જ્ઞાતિવાર પટેલોએ સારી એવી સહાય કરી. કારણ કે નગરીમાં ક્યા સ્થળે કેટલાં ઘર છે તેની યાદી દરેક જ્ઞાતિનાં પટેલો પાસે રહેતી એટલે સાંજ પડે તે અગાઉ આ કામ પતી ગયું પેથડને પાઠશાળામાં દાખલ કર્યાના સમાચાર પણ તેણે નાગિની દેવીને અને બીજા બેચાર સગાઓને મોકલી આપ્યા. બીજા પાંચ વર્ષ પસાર થયા. ઘીના વ્યાપારમાં સારી એવી પ્રાપ્તિ ને નામના પ્રાપ્ત થઈ હતી. લગભગ એકાદ લાખથી વધારે સોનૈયા ભેગા થઈ શકયા હતા. માત્ર વીસ સેનૈયમાં દેદાશાહે નાંદુરીમાં વ્યવસાય શરૂ કર્યો હતો. સાવ નાના પાયા પર, આજ તે જ વ્યવસાય લગભગ પચાસ માણસ માટે આશ્રયરૂપ બની ગયો હતો. જાહોજલાલી ઊભી થઈ હોવા છતાં દેદ શાહના ઘરમાં તે અંગ પર એવી ને એવી સાદાઈ રહેતી હતી. તેમને જેનારો કદી પણ ક૯પી શકે નહિ કે આ સુવર્ણને દાનેશ્વરી દેદ શાહ છે, જેણે ભવ્ય ઉપાશ્રય બંધાવ્યો છે. સેંકડે વાવ ફુવારૂપ જળાશયે બંધાવ્યા છે, ઢોરઢાંખરને પાણી પ્રાપ્ત થાય એવા અવાડાઓ બંધાવ્યા છે, વીસેક જેટલા જિનાલનાં જીર્ણોદ્ધાર કરાવ્યા છે, પાંચ સાત ધર્મશાળાઓ બંધાવી છે. શ્રી હનુમાનજીની દેરીઓ, શ્રી. શિવાલ, સાત્વિક માતાના મંદિરે રામમંદિર, કૃષ્ણ Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦. દા શાહ મદિરા વગેરે આય". સંસ્કૃતિના પ્રતીક સમાં અને લેાકેાના ચિત્તને આધ્યાત્મિક શાંતિ આપનારાં એવા નાના મેાટા ઘણા દિરા પણુ બંધાવ્યા છે. સાત ભેાજનશાળાએ બનાવી છે જેમાં કોઈપણ વ્યકિત કશુ પણ માપ્યા વગર ભેાજન પામી શકે છે. આ બધાં કામ તેએએ કર્યાં. એટલે સમગ્ર માલવ પ્રદેશમાં તેમની કીતિ' લેાકકવિઓ માટે પ્રેરણારૂપ બની ગઈ. ગ્રામજીવનને અહેલાવનારા લાકકવિએ જ્યાં જતાં ત્યાં દેદા શાહ અને વિમલશ્રીની ગીત કથાએક વિધિ રૂપે ગહેકાવતા હતા. ખાસ કરીને નાસ્યાર પ્રદેશમાં તા દેદા શાહ ઘરાઘરની પ્રેરણારૂપ બની ગયા હતા. આ તરફનાં રજપુતે સશકત, બળવાન અને જોરાવર હતા એટલે મુસલમાનાના અત્યાચારથી લગભગ પ્રદેશ બચી ગયા હતા. પંદર વષઁના પેથડ પણ પિતાની છખી જેવા જ સાદાઈ, સંસ્કાર અને સદાચારના આદશ બની શકયા હતા, પેથડકુમાર પંદર વર્ષના થયા ત્યારે આચાર્ય ભગવંત શ્રીપુજ મહારાજ વિદ્યાપુર નગરીમાં ચતુર્માસ નિમિત્ત પધાયા. દેદા શાહે ઘણા જ ઉલ્લાસપૂર્વક મુનિવરોનું સ્વાગત કર્યુ. અને ત્રોફળની પ્રભાવના કરી. છેલ્લા દસ વર્ષના ગાળામાં દેશ શાહે લગભગ ત્રણસેા મણ સેાનું બનાવીને રાખ્યુ હતુ. અને તેઓએ મનથી એમ પણ નક્કી યુ હતુ કે, હવે સેાનું ન બનાવવુ.... મહાજ્ઞાની એવા શ્રીપુજમહારાજ લગભગ સત્યાોર વર્ષના હતા. પરંતુ તપશ્ચર્યા. આરાધના વ્યવહારમાં મગ્ન રહેતા હોવાથી તેઓનુ` આરાગ્ય ઉત્તમ હતું. તેઓ પોતાના શિષ્યાને નિયમિત જૈનતત્ત્વ જ્ઞાનમાં અતિ કઠિન ગણાતાં શાસ્ત્રો ભણાવતા અને જ્યાં વિહાર કરવા પડે ત્યાં પગપાળા જ જતા. વૃદ્ઘાવસ્થાને તેઓએ Page #290 -------------------------------------------------------------------------- ________________ યાત્રાએ..! ૨૮૧ ગણકારી જ નહિ, શિષ્ય અવારનવાર કહેતા કે હવે ડોળીમાં બેસવું જોઈએ. પણ શ્રી ભગવંતે હસીને કહ્યું: “આ કાયાને જેટલી સુંવાળી બનાવો તેટલી જ તે બોજારૂપ બની જાય છે. મારી કોઈ ફરિયાદ તો છે નહિ અને કાયાનું દમન કર્યા વગર આત્માની પરખ ન થાય. તમે મારી કઈ ફિકર કરશો નહિ. આ દેહ તો નાશવંત છે, દેહની આળપંપાળ ત્યાગીઓને ન હોય ત્યાગીઓ તો આત્મામાં જ રમે અને મસ્ત રહે.' શ્રીપુજની પ્રવચન ધારા અપૂર્વ હતી. જેમાસાના સમયમાં તો આચાર્ય ભગવંતના દર્શન માટે નાના મોટા અનેક નગરમાંથી શ્રાવક આવતા જતા હતા. કઈ ગાડામાં, કેઈ પગે ચાલીને તો કઈ ગમે તે વાહનમાં બેસીને પોતાને ભકિતભાવ દર્શાવી જતા. આવનારા મહેમાને માટે અલગ રસોડાની કે એવી કોઈ વ્યવસ્થા ઊભી કરવાનો વિચાર કેઈપણ શ્રાવકના હૈયામાં થતો જ નહે, કારણ કે એથી નિમિત્તભાવે દોષ ઊભે થતો અને જૈન મુનિવરે પણ આ માટે ખૂબ જ સાવધ રહેતા. આમ હોવાથી શ્રાવકે જ મહેમાનોને પ્રેમ અને ભાવના પૂર્વક પિતાને ત્યાં જમાડતા આ રીતે જમાડવામાં અતિથિ સત્કારના પુણ્યોપાજનનો લાભ પણ મળો હતો. તે સમયે કઈ પણ વસ્તુ કે ક્રિયા સાધુઓના નિમિત્તથી બનતી નહતી. મુનિ સંસ્થા પણ સાવધ અને દકિટવાળી રહેતી. મુનિવરે પિતાના પ્રવચન દ્વારા અવારનવાર શ્રાવકોને પોતાના કર્તવ્યમાં જાગૃત રાખતા હતા અને શ્રી ચતુર્વિધ સંઘની મર્યાદા સાચવવાને પણું ઉપદેશ આપતા. મુનિવરો સમજતા હતા કે તીર્થકર ભગવં. તેએ પ્રસ્થાપિત કરેલી સંઘરચના એવાને એવા સ્વરૂપમાં અભંગ રહેશે ત્યાં સુધી જન ધર્મની જૈનતત્વની. જન આદર્શની અને ખુદ જૈનેની કીતિ પણ અભંગ રહેશે. Page #291 -------------------------------------------------------------------------- ________________ ૧ ઢા શાહ આમ શ્રીપુજ મહારાજના દર્શનાર્થે પધારતા શ્રાવકા અને શ્રાવિકાઓને પોતાના અગરૂપ માન્તને નગરીના શ્રાવકે સભાળી લેતા. દેદા શાહ પણુ આ લાભથી વંચિત નહાતા રહેતા. તેઓએ પુષ્કળ સુવણું બનાવી રાખ્યું હતું અને એ સઘળુ સેનું શુભ કાર્યોમાં વાપરવાને તેઓને નિશ્ચય હતા એટલુ જ નહિ પણ હવે પછી વધારે સેતુ ન બનાવવાને તેમણે નિય કરી વાળ્યા હતા. સાનાનું આકષ ણ અને સુવણુની માયા જાણે યુગયુગથી જન હૃદયને ખેંચતી હતી. દેદ્દા શાહ સમજતા હતા. કે ૫ાતે જો સાનાની માયામાં પટકાઈ પડશે તેા ધર્મકરણી ચૂકી જશે અથવા આક્તિની જ્વાળામાં ચારે દિશાએથી ઘેરાઈ જશે. પેથડ પદર વના દર્શનીય નવજવાન બની રહ્યો હતા. સ વર્ષ' પંતના અભ્યાસકાળ પૂરા થવા આવ્યેા હોવા છતાં દેદા શાહે તેને એ વ વધુ અભ્યાસ માટે પાઠશાળામાં મોકલવાનું નક્કી કર્યું.. તે સમજતા હતા કે બાળકના ઘડતરના પાયામાં જો સદા ચાર, સાત્વિકતા અને ધર્મના સંસ્કાર નહિ પડયા હોય તેા તેની આવતી કાલ કેવળ ભૌતિક ભૂતાવળની ગુલામીમાં અટવાઈ જશે. એથી સુાંદર મહારાજે પેથડને એ વ પત ધર્મ અને ધર્મના તત્ત્વ સાથે સદાચારના સ ́સ્કાર આપવાનું યેાગ્ય માન્યું. ચાતુર્માસ ઘણા જ સુખરૂપ ગયા. દેદા શાહે દસ સંશ્ર્વ જમણુ કર્યાં. ત્રીસ વખત વિવિધ વસ્તુની પ્રભાવના કરી ત્રણ વખત અષ્ટાન્ડિકા મહાત્સવ કર્યાં. વિદ્યાપુર નગરીમાં જાણે ચેાથેા આગે પેાતાને પ્રકાશ પાથરી રહ્યો હતા. શ્રીપુજ મહારાજ વયેાવૃદ્ધ તા હતા જ પણ્ અતિ સમર્થાં હતા. પર્વાધિરાજ પૂરા થયા પછી એવા સમાચાર આવ્યાં કે, વિધ મીના ધાડાં આ તરફ આવી રહ્યાં છે. આચાય ભગવ તશ્રી Page #292 -------------------------------------------------------------------------- ________________ યાત્રાએ...! ૨૮૩ શ્રીપુજ મહારાજાએ માત્ર એક અઠમની આરાધના કરી અને સાત્વિક મંત્રબળના પ્રભાવે તે ધાડાંઓની દિશા ફેરવી નાંખવી અને એક વ્યાખ્યાનમાં તેઓએ કહ્યું પણ ખરું કે, “સજજને, વિધર્મીએ પણ માણસ જ છે. એનામાં સંસ્કાર અને સદાચારને અભાવ હોવાથી તેઓ અત્યાચારના શસ્ત્ર વડે વટાળ પ્રવૃત્તિમાં મગ્ન બન્યા છે. પરંતુ આપ સહુ એક વાત ચોક્કસ માનજો કે આત્મા કોઈ પણ ઉપાયે વટલાવી શકાતો નથી. આ દેહ પર કોઈ થૂકે કે મેઢામાં કઈ વિધમ કંઈ નાખે તે એથી વટલી શકાતું નથી. એટલે આવું કોઈ પ્રસંગે બને તો તમે સ્નાન શુદ્ધ થઈ શ્રીજિનેશ્વર ભગવંતની આરાધનામાં તન્મય થઈ જજે. હું આપ સમક્ષ એક કહેવત રજૂ કરું છું કે વાણિયે વટલાય નહિ અને સોનું સંડે નહિ. આ કહેવતને બરાબર હૈયામાં સાચવી રાખજે, તમારા હૈયામાં તમારે ધર્મ, તમારા આદર્શો અને તમારા સદાચારો પર નિષ્ઠા અને ભક્તિ હશે તે જગતને કઈ વાદ, જગતનું કેઈ આકર્ષણ કે જગતની કોઈ શક્તિ તમારા ખજાનાને લુંટી શકશે નહિ.” શ્રી પુજ ભગવંતનું આ પ્રવચન હજાર જનો માટે પ્રેરણાન સંકેત સમું બની ગયું. આમ ધર્મકરણ અને ધર્મની જાગૃતિના ઉસવસો ચાતુર્માસ પૂર્ણ થયે. માગસર સુદિ બીજના દિવસે તેઓ વિહાર કરવાના હતા, તે પહેલાં જ શેઠશેઠાણીએ આજીવન બ્રહ્મચર્ય પાળવાની ચોથા વતની બાધા લેવાને નિશ્ચય કર્યો. બંને માણસોએ પિતાના આ નિશ્ચયની ભગવાન શ્રીપુજ સમક્ષ જાણ કરી અને માગસર સુદિ બીજનો દિવસ ઘણે ઉત્તમ હોવાથી તે જ દિવસે સારા એવા સમારેહ સાથે શ્રી. ચતુર્વિધ સંઘ સમક્ષ દેદા શાહ અને વિમલશ્રીને ચોથા વ્રતના પાલનની જાવજીવ પર્વતની બાધા આપી. Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ દેદા શાહ આ પ્રસંગે નાગિની દેવી પણ નાંદુરીથી આવી હતી. તેણે પણ શ્રાવકના બાર વ્રતનાં પાલનની અને બ્રહ્મચર્યના પાલનની બાધા લીધી. નગરીના ઘણું ભાગ્યશાળી ભાઈ બહેનેએ પણ આવી અને વિવિધ પ્રકારની પ્રતિજ્ઞાઓ ગ્રહણ કરી. દેદા શાહ અને વિમલથી વ્રતધારી બની ગયાં. આ ઉત્સવના ચાર પાંચ હજાર જેટલા ભાઈબહેને એકત્ર થયા હતા. દેદા શાહ તરફથી સુવર્ણ મુદ્રાઓની પ્રભાવના થઈ. અને માગસર સુદ છઠના દિવસે આચાર્ય ભગવંત પોતાના પરિવાર સાથે અન્યત્ર જવા વિદાય થયા. દેદા શાહનું વય લગભગ પચાસની આસપાસ પહોંચ્યું હતું. પણ જોનારને તેઓ પાંત્રીસ વર્ષના જ લાગતા. એ જ રીતે વિમલશ્રી પણ પાંચ વર્ષ નાનાં હોવા છતાં ત્રીસ વર્ષનાં યૌવના તેમાં લાગતાં હતાં. કારણ કે બંને માણસોને જીવનવ્યવહાર સદાચાર, ધર્મ અને આચારપાલન પર રચાયેલો હતો. જેમાં સદાચારનું પાલન એ તે ગળથુથી પ્રાપ્ત થયેલ વારસો હોય છે. અને જે જો આ વારસાને વળગી રહેતા હોય છે તે જેને મોટે ભાગે નરેમી, નિરુપદ્રવી અને સર્વના હિતના યાસી થઈ શકે છે. દાન દેવામાં તેઓને સંકેચ નથી હોત, તેમ ગમે તેટલું ધન મળે તે પણ તેનામાં આસક્તિ નથી હોતી. આથી જ હજારો વર્ષથી જનો જનહૃદયમાં વસેલાં હતાં. એક નાના ગામડામાં પણ રહેતો જૈન એ ગામડાની જનતાને સન્મિત્ર અને શુભેચ્છક બની રહેતો. - આચાર્ય ભગવંતની વિદાય પછી થોડા દિવસ સુધી નગરીમાં શુષ્કતા ઉભરાઈ રહી. નાગિની દેવી પણ એકાદ માસ રોકાઈને ભાઈ ભાભીની ચરણ For Private a Page #294 -------------------------------------------------------------------------- ________________ યાત્રાએ.....! ૨૮૫ રજ લઈ વિદાય થઈ. હવે તે સામાયિક પ્રતિક્રમણ, વ્રત, તપ આદિ કરી શકતી હતી. અને જ્યાં વસેને વિદાય લેતાં વાર નથી લાગતી ત્યાં બે વર્ષાને કાળ કઈ ગણતરીમાં ? પેથડકુમારને પાઠશાળામાંથી વિધિવત્ વિદાય આપવામાં આવી. બાર બાર વર્ષ પર્યત તેણે અભ્યાસમાં ચિત્ત પરોવ્યું હતું અને તેના દેહ પર પ્રથમ યૌવનની ગુલાબી સાથે સદાચારની તેજસ્વિતા, ખીલી ચૂકી હતી. માતાપિતાને મન બાળક ગમે તેવડું મોટું હોય તો પણ નાનું જ લાગતું હોય છે. ગૃહસ્થ જીવનમાં જ્યાં પ્રેમ, મમતા. અને વાત્સલ્ય ઉભરાતાં હોય છે ત્યાં આવું બનતું રહે છે. દેદા શાહે પુત્રને પેઢીએ બેસાડવો શરૂ કર્યો. વેપાર તે બહુ વિધ હતો નહિ, માત્ર ઘીને હતું, પરંતુ દેદ શાહની પ્રમાણિકતાએ વેપારને ભારે વિશાળ બનાવી દીધો હતો. જે પેઢીમાં માત્ર બેજ વાણોતર રાખ્યા હતા. તે પેઢીમાં આજ વાતરે, મુનીમે ને મજુરો સહિત લગભગ સવા થઈ ગયા હતા. દેદા શાહ પિતાના દરેક માણસની કાળજી રાખતા. તેઓના ઘરમાં કઈ સારા માઠા પ્રસંગ આવે તે દેદા શાહ તે પ્રસંગને પિતાને જ માની લેતા અને વાતર કે મજૂરોને ઘેર જવામાં પણ સંકેચ રાખતા નહતા. શેઠની આવી ભાવના જેઈને માણસો. પણ જે કંઈ કાર્ય કરતા, તે પિતાનું સમજીને જ કરતા. દેદા શાહને એક વિચાર આવે કે બસે પાંચસે ગાયનું એક ગોકુળ કરવું પણ વિમલશ્રી સાથેની ચર્ચા પછી તેઓએ તે વિચાર માંડી વાળેલો અને ઘેર છ સાત ગાયે રાખેલી. ગાય ઉત્તમ કેટીની હોવાથી દૂધ સારી રીતે આપતી અને દેદા શાહ, પણ પોતાની ગાયોને પરિવારના એક અંગ માફક સાચવતા. Page #295 -------------------------------------------------------------------------- ________________ ટૂંકા શાહ ૨૮ જે દિવસે પેથડને પેઢીએ લઈ ગયા તે દિવસે દેદા શાહે પુત્રને કહ્યું હતુ., · એટા, પુણ્યથી સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે પરંતુ પ્રમાણકતા, સચ્ચાઈ અને અલાભના યાગથી જે કંઈ મળે છે તે ભવ્ય હાય છે. એ દોકડાનુ નુકશાન જતુ હાય તે હસતાં હસતાં સહી લેવું, પણ એ દોકડા વધુ મેળવવા માટે કોઈ પશુ સ યાગમાં અન્યાય, અનીતિ કે લેભને આશ્રય ન આપવા. શ્રી જિનેશ્વર ભગવતે દર્શાવેલા નિયમે ને સદાયાા માનવીને માત્ર આ ભવપુરતા સહાયક નથી પરંતુ આવતા ભ માટે પણ પાથેય રૂપ અની જાય છે. એટલું જ નહિ જન્મ મરણની જાળમાંથી મુક્તિ પ્રાપ્ત કરવામાં સહાયક બને છે.' નવજવાન પેથડે પિતાના આ વાકયને હૈયામાં કાતરી રાખ્યું. ધંધો એવા હતા કે જાગતા રહેવું જ જોઈએ. આમ છતાં દેા શાહે યાત્રાએ જવાનું નક્કી કર્યુ અને ચાર મહિના માટે બધા મેજો મુનીમા માથે મૂકીને દેદા શાહ, પત્ની, પુત્ર, એ સેવકે અને મે દાસી સાથે એક શુભ દિવસે તીર્થાધિરાજ શ્રી, શત્રુજયની યાત્રાએ નીકળી પડયા. સાથે ત્રણ રથ લીધા હતા, એક ગાડુ લીધુ હતું. પરંતુ પતિ પત્નીએ પગે ચાલીને પ્રવાસ કરવાનું નક્કી કર્યુ. વિદ્યાપુર નગરીથી તે સીધા નાંદુરી ગયા. ત્યાં ચાર દિવસ શકાયા અને નાગિની દેવી તેમજ નગરીના આઠે દસ માણસા યાત્રાને લાભ લેવા જોડાયા. ચાર માસના પ્રવાસ હતા. Page #296 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૦ મું : : શ્રીફળ વધાવ્યું ! યાત્રામાં ઘણા લાભ થાય છે. કેટલાક ભૌતિક લાભ થાય છે, કેટલાક આધ્યાત્મિક લાભ થાય છે. એક તે નિશ્ચિત મન વડે આરાધ્યનાં દર્શન, પૂજન અને ભકિતભાવ થઈ શકે. કોઈ વાર ભાવનાનાં તરંગો કર્મબંધનની ગાંઠો પણ તોડી નાંખે. વિવિધ ક્ષેત્રો, ત્યાં વસતી જનતાનાં સુખ દુઃખ, ત્યાંનાં વિવિધ વિશપરિધાન, વિવિધ ખાદ્ય દ્રવ્યો, વિવિધ છતાં એકરૂપ બનતા આદર્શ વગેરેને અભ્યાસ થાય. પ્રવાસના કારણે કાયાનું ઘડતર થાય, અનુભવનું જ્ઞાન મળે, વિવિધ વ્યવહારોનાં દર્શન થાય, વેપારવણજનો પ્રત્યક્ષ અનુભવ થાય, બાલવા ચાલવામાં વિવેક અને ગાંભીર્યને સુમેળ થાય. પ્રવાસમાં ચિત્ત પ્રફુલ રહે, સંકટ સહવાનું બળ મળે અને સંકટ સામે મુકાબલે કરવાનું સાહસ પ્રગટે. ગમે તેવી પરિસ્થિતિ વચ્ચે જીવનને પલટવાનો અનુભવ મળે અને યાત્રા પ્રવાસ પાછળ ધાર્મિક ભાવના હોવાથી પાપભીરૂ બનવાની તાલીમ મળે, આમ દરેક રીતે યાત્રા પ્રવાસ હિતકારી હોય છે. Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ દેદા શાહ દેદ શાહને ચાર મહિનાને પ્રવાસ હતું. જેમાં નાના મોટા ઘણા તીર્થો આવી જતાં હતાં. માંડવગઢ, આબુ, તારંગાજી, શંખેશ્વરતીર્થ, શ્રી. સિદ્ધગિરિજી, શ્રી. ગિરનારજી, શ્રો. પ્રભાસતીર્થ વગેરે સર્વોત્તમ તીર્થોને સ્પર્શવાની ગણતરી રાખી હતી. દેદા શાહ જ્યાં જતા ત્યાં ત્યાં વિવિધ પ્રકારનાં સાત્વિક દાન આપવાનું ચૂકતા નહિ અને સિદ્ધગિરિ, ગિરનારજી આદિ તીર્થોમાં તેઓએ સંધ જમણ પણ કર્યા હતા. એટલું જ નહિ પરંતુ ત્યાં વસતી ગરીબ જનતાને અને વસ્ત્ર વગેરે પણ આપતા હતા. માગશર સુદ બીજના શુભ દિવસે કરેલું પ્રસ્થાન માર્ગમાં કઈ પણ પ્રકારના વિતરૂપ ન નીવડયું. જ્યાં પુણ્ય હોય ત્યાં વિપત્તિ ટકતી નથી. ચાર મહિનાના પ્રવ સ સાડાચાર મહિને પૂરો થયો. દેદા શાહે જેને બહેન કરી છે, તે નાગિની દેવીને આ યાત્રામાં ઘણું જાણવા જેવું મળ્યું હતું. તેનું જીવન તે પલટો લઈ ચૂકયું હતું પણ હવે તેના આત્માને પણ પોતાનું ભૂતપૂર્વ પાપમય જીવન ડંખ્યા કરતું હતું. જ્યાં પોતાના દૂષણ ડંખે ત્યાં પશ્ચાતાપની પાવક જવાળા આપોઆપ પ્રગટે છે. આઠ દસ દિવસ પર્યત નાગિની દેવી દેદ શાહને ત્યાં રોકાઈ અને ત્યાર પછી તે નાંદુરી જવા વિદાય થઈ. દેદા શાહે સાડા ચાર મહિનાના આ પ્રવાસમાં લગભગ બે લાખ સેવૈયા શુભ કાર્ય માં વાપર્યા હતા, અને નગરીમાં આવ્યા પછી પણ યાત્રાના કળશરૂ૫ નવકારશી જમાડી હતી. બીજા બે વરસ વીતી ગયાં. પેથડકુમાર વીસ વર્ષનાં પગથિયે ઊભો રહ્યો. સુંદર, સ્વસ્થ, સુરૂપ અને તેજસ્વી નવજવાન પેથડ, જોનારનાં નયને ઠારતો હતો એટલું જ નહિ પણ નવજવાન સ્ત્રીઓ પેથડને જોઈ રહેતી. પરંતુ પેથડનાં નયને નિર્મળ હતાં. તે કઈ Page #298 -------------------------------------------------------------------------- ________________ ૨૮૯ શ્રીફળ વધાવ્યું ! દિવસ કોઈ પણ સ્ત્રી સામે નજર સરખીયે નહેતિ કરતે. પિતાના હૈયામાં જળવાયેલા સંસ્કાર અને માતાના ધાવણમાં પ્રાપ્ત થયેલા ગુણ જાણે પુત્રમાં સદેહે ઉતર્યા હતાં. પુત્રને પ્રિયદર્શન બનેલો જોઈને એક દિવસ માતાએ પિતાના સ્વામીને કહ્યું, “હવે તમારે વ્યાપારમાંથી કંઈક નિવૃત્ત થઈને ઘરનું એક કામ કરવું જોઈએ.” હવે તો હું લગભગ નિવૃત્ત છું. પેથડ વેપારમાં ખૂબ જ કુશળ બની રહ્યો છે. હવે તે મારે ભલે ઉપાશ્રય, ભલા સંત પુરુષો ને ભલા ભગવાન! તમે ઘરનું કર્યું એક કામ કહેતાં હતાં ? તમે જોતા નથી? આપણે પેથડ વીસ વર્ષના આંગણે આવી પહોંચ્યો છે. હવે આપણું ઘરને અને થિડને પ્રેરણારૂપ બને એવી વડુ શોધવી જોઈએ.” દેદા શાહે શાંત સ્વરે કહ્યું : “ કાળને જતાં કંઈ વાર લાગે છે ? ગઈ કાલે આપણે પેથડને રમાડતાં હતાં. આજ સુદઢ અને સ્વસ્થ જુવાન બની ગયેલ છે. તારી વાત સાચી છે. આમ તો દસ બાર સ્થળેથી વાત આવી હતી, પણ મે કોઈને મન નહોતું આપ્યું. હવે હું આ અંગે તપાસ કરીને તમને જણાવીશ.” ‘સુપાત્રની કાળજી પહેલી રાખજો.” તમે જેને ચારેય પખાં જોઈશ. પેથડના જીવતરને ઓપ આપે એવી કન્યા શોધી કાઢીશ.” “બરાબર છે...' કહી વિમલશ્રી ઊભા થયા. શેઠજી પણ પેઢીએ જવા તૈયાર થયા. પેથડ તે સ્નાન પૂજન આદિ પ્રાત:કાર્ય કરીને પેઢીએ પહોંચી ગયો હતે. ઘીનો વેપાર ધમધોકાર ચાલ હતો અને પેથડે પિતાજીના આદર્શોને જાળવી રાખ્યા હતા. દે. ૧૯ Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૯o દેદા શાહ દેદ શાહ મનમાં પુત્ર માટે યોગ્ય પાત્રની ચિંતા કરતા કરતા પેઢીએ આવી પહોંચ્યા. પિતાને જોતાં જ પેથડ ઊભો થઈ ગયો અને બે, “કેમ બાપુજી, દહેરાસરજીથી સીધા અહીં આવ્યા?' હા બેટા.” કહી દેદા શાહ ગાદી પર બેસી ગયા. પેથડ ઘીની પરબમાં પડી ગયો. દેદા શાહે જોયું, લગભગ સોએક ઠામ ખરીદાઈ ગયા હતા. પાંચ ઠામ એક તરફ રાખવામાં આવ્યાં હતાં. દેદા શાહે એ પાંચેય ઠામ જોઈને કહ્યું : “પેથડ, આ કામ કેમ અલગ રાખ્યાં છે?” જાંબુડાનાં માલધારીનાં છે. જરા નબળાં છે એટલે જુદાં રાખ્યાં છે. ઈ હટાણું લેવા બજારમાં ગયો છે. આવશે એટલે તેને પાછાં આપી દઈશું.' * નહિ બેટા, એમ ન કરાય. બિચારા માલધારીઓ આપણી પાસે કેવી આશા રાખીને આવતા હોય છે !” ઘીમાં શી ખામી છે ?' બગરી બહુ લાગે છે.' દેદા શાહ હસી પડડ્યા અને બોલ્યાં : “પેથડ, બગરી તે તાવ. ડામાં પડશે એટલે બળી જશે. બગરીના કારણે ઘી નબળું ન હોય પણ સેડમમાં જરા ખોટું લાગે. ના..ના..કઈ માલધારીને આ રીતે નિરાશ કરવા નહિ.” જેવી આજ્ઞા બાપૂછ.' કહીને પેથડે તે પાંચેય ઠામનો તોલ કરવાનું મુનીમને કહ્યું. એજ વખતે નાંદુરી નગરીના શેઠ સ્વરૂપચંદન મુનીમ પેઢીએ આવ્યો અને દેદ શાહને નમન કરી કુશળ પૂછી સામે બેસી ગયો. દેદ શાહે પ્રશ્ન કર્યો: “ક્યાંથી પધારે છે ?' Page #300 -------------------------------------------------------------------------- ________________ ૨૯૧ શ્રીફળ વધાવ્યું ! હું નાંદુરી નગરીથી આવું છું. સોના ચાંદીના વેપારી શેઠ સ્વરૂપચંદને હું મુનીમ છું. ખાસ આપને મળવા માટે જ આવ્યો છું.' ધન ભાગ્ય: પણ આપને સામાન...” “મારા એક માસી અહીં રહે છે. તેમને ત્યાં ઉતર્યો છું.' શેઠે હસતાં હસતાં કહ્યું : “મારા કામે આવે ને બીજે ઉતરે તે શું સારું ગણાય ?' શેઠજી, માસીબાને દુઃખ ન થાય એ દૃષ્ટિએ ત્યાં ઉતર્યો છું.' ભલે પણ અત્યારે રોટલા મારી સાથે લેવાનાં છે. તમારા માસીના ઘેર મારે માણસ કહી આવે છે.” કહી દેદ શાહે એક વાણોતરને બેલાવ્યો. મુનીમ તો નાના કરતો રહ્યો અને દેદા શાહે રહેણાંક ક્યાં આવ્યું તે જાણીને વાણોતરને રવાના કર્યો. ત્યાર પછી તેમણે સ્વરૂપચંદ શેઠના મુનીમ સામે જોઈને કહ્યું : “ અહીં મારી પાસે ગાદી પર બેસો અને જે આજ્ઞા હેય તે જાણે .” મુનમે કહ્યું : “આપની સામે જ ઠીક પડશે.” “ એમ ન શોભે.... વરૂપચંદ શેઠ ને હું બાળપણમાં સાથે રમેલાં છીએ. શેઠજી અને તેમને પરિવાર કુશળ છે ને ? ' હા શેઠજી, તેઓએ મારી સાથે એક પત્ર મોકલ્યો છે અને કેટલીક વિગતે જણાવી છે...પરંતુ આ વાત હું આપને ઘેર આવીને જણાવીશ.” કહી મુનીમ ઊભો થયો અને સંકેચ સહિત શેઠની ગાદીના ખૂણા પર બેસી ગયો. એવી શી વાત છે? હું તે છેડા દિવસ પહેલાં જ નાંદુરી આવ્યો હતો અને પાંચ દિવસ રોકાયો હતો.” મારા શેઠ આપને મળવા માટે આવેલા પણ આપ તે જ Page #301 -------------------------------------------------------------------------- ________________ હૈદ્રા શાહ ૨૯: દિવસે વહેલી સવારે નીકળી ગયેલા. પછી તેઓએ નાગિની દેવી સાથે કેટલીક વાતા કરી. કારણ કે તે આપના ધમ ગિની થાય છે. નાગની દેવીએ પણ એક પત્ર લખી આપ્યા છે. < શુ` કઈ પ્રકારની વિત્તિ...' " ના ના...ના...એવું કશું નથી. આપની સાથે ભાજન લઈને પછી પત્રો આપીશ.' * દેદા શાહ કઈ કહેવા જોય તે પહેલાં જ પેથડ અંદરથી આવ્યા અને પિતાજી સામે જોઈને બોલ્યેા : બાપુજી, શ્રીના સે કુડલા ઉજયની રવાના કરી દીધા છે.' ‘ સારું. જો આ આપણા મહેમાન છે. નાંદુરીના ચાકસી શે સ્વરૂપચંદભાઈના મહેતાજી છે.' પેથડે ઊભા ઊભા જ હાથ જોડીને નમન કર્યુ. મુનીમ તા પેથડનું આરેાગ્ય, રૂપ અને સુદ્રઢ કાયા જોઈ તે અવાક અની ગયા. તેણે સાંભળ્યું હતું કે પેથડકુમાર નવજવાન છે પણ આજ નજરે જોયા. પછી તેના મનમાં થયું કે સાંભળી વાતા કરતાં તો પેથડકુમાર અનેક ગણુા ઉત્તમ દેખાય છે. જાણે કેઈ દેવ પુત્ર...ગુલાબી રૂવિશાળ નયના, સપ્રમાણ અને સ્વસ્થ કાયા, બળપૂર્ણ બાહુ, વિશાળ વક્ષસ્થળ, સાદાઈ તે જાણે જીવનરૂપ બની ગઈ છે. જાડી ધેાતી, લાંખી ખયતુ કેડિયું, માથે નાના કટકા ! અંગ પર કોઈ જાતના અલકાર નહિ. વાહરે દેદા શાહ ! ધમધાકાર ચાલે છે. અઢળક આવક લાગે છે, લાખા સામૈયાનું દાન કર્યુ છે. અને રાજ સવારે સવાશેર સાનૈયાનું દાન શેઠાણી કરતાં રહે છે... આવી દેલત હોવા છતાં પુત્ર ને પિતા બંને કેટલા સાદા છે ? કાઈ જોનાર એમ ન કહે કે આ પિતા એક દાનેશ્વરી છે...આવા વિચારામાં ખાવાઈ ગયેલા મુનીમ સામે જોઈને દેદા શાહ ખેલ્યા ; છે Page #302 -------------------------------------------------------------------------- ________________ શ્રીફળ વધાવ્યું ! ૨૯૩ શું વિચારમાં પડી ગયા મુનીમજી ? ચાલે હવે આપણે ઊઠીયે.. પડખે જ તાવડા ચાલે છે તે તરફ જરા નજર કરીને જમવા જઈએ.” પિતાપુત્રની સાદાઈથી પ્રભાવિત થયેલે મુનીમ ઊભું થયે અને શેઠ સાથે પાછળની શેરીમાં આવેલા એક મકાનમાં દાખલ થયો. ઘીના તાવડાનું કારખાનું જોઈને મુનીમ અવાફ બની ગયો. સેંકડો કુડલા ભીની માટીમાં ઘીના ભરીને ગોઠવ્યા હતા અને તાવડાએ ચાલતા હતા. લગભગ પચાસથી વધારે માણસ કામ કરતા હતા. બેઘડી રોકાઈને તેમજ ઘીની બરાબર પરખ કરીને શેઠ અને મુનીમ બહાર નીકળ્યા. ત્યાંથી સીધા ઘર તરફ ગયા. ઘર તે સાવ સાદુ હતું. ઝાઝા દાસદાસીઓ નહેતા. ફળિયું મોટું હતું પણ રથ, અશ્વ કે એનાં કઈ સાધનો નહોતાં. મુનીમના મનમાં થયું, લાખો સેનયા શુભ કાર્યમાં વાપરનાર દેદ શાહ કેટલા સાદા છે ? એવી જ સ્થિતિ ઘરની અંદર હતી. બેઠક ખંડમાં બે ગાદીઓ બિછાવેલી અને બીજા બે ચાકળા. દેદા શાહ આ ખંડમાં જ સૂઈ રહેતા. વિમલ શેઠાણું પણ ધણી કરતાં સવાયાં સાદાં હતાં. વ્રતધારી થયા પછી બંને માણસે જુદા જુદા ખંડમાં સૂઈ રહેતા હતા. શેઠે મુનીમને એક ગાદી પર આદરપૂર્વક બેસાડવા અને બારણું પાસેથી કહ્યું. : “નાંદુરીના ચેકસી શેઠના મુનીમજી આવ્યા છે. અત્યારે મારી સાથે જ જમવાના છે.' શેઠાણું રસોડામાંથી બહાર આવ્યાં અને ત્યાં : “આપને તે આજે એકાસણું છે ને રસોઈ તે તૈયાર છે...થોડી વાર વાતો કરે તે બદામને શીરો કરી નાખું.” સારું..કહીને શેઠ મુનીમ પાસે આવીને ગાદી પર બેસી Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ દેદ્દા શાહ ' ગયા. ખેસ અને પાધડી એક તરફ મૂકતાં મેલ્યા : મુનીમજી, આપનું શુભ નામ ?’ ‘લલ્લુ’૬.’ ‘ લલ્લુભાઈ, મારે એકાસણું છે એટલે ધડીક વાતો કરીએ. હવે લાવા શેઠજીના સંદેશા,’ ' મુનીમે તરત પોતાના ખલતામાંથી બે ભૂંગળાં કાઢવાં ને શેઠ સામે ધરતાં એણ્યેા : આમાં શેઠના અને નાગિની દેવીના પુત્ર છે. * અને વાંસના ભૂંગળમાં એક છખી છે...' છંખી ? ' : હા શેઠજી, આપ પ્રથમ પત્ર વાંચે પછી આપ બધુ સમજી શકરો ’ શેઠે ગત્રવાળું ભૂંગળું ખાયુ. તેમાંથી એ પત્રા નીકળ્યા, સ્વરૂપચંદ શેઠે પત્રમાં પ્રથમ તેા કુશળ વત માન પૂછ્યા હતા ત્યાર પછી પેાતાની પુત્રી પ્રથમણુ પંદર પૂરાં કરીને સેાળમાં વર્ષમાં પ્રવેશી છે તેમજ તેનાં રૂપ, ગુણ, સ્વભાવ વગેરેની માહિતી આપીને તેએએ પેથડકુમાર વેર પેાતાની કન્યાનું વેવિશાળ કરવાની ભાવના દર્શાવી હતી. તે સાથે કન્યાના મેાસાળને, પોતાના કુળનેા પરિચય આપ્યું. હતા. બે પુત્ર ને એક પુત્રી હોવાનુ પણ જણાવ્યું હતુ. અને સાથે *ન્યાની છબી નીરખવા માટે મેાકલી હતી. આ પત્ર વાંચીને તેઓએ નાગિની દેવીના પત્રનું વાંચન કર્યું. તેમાં નાગની દેવીએ પ્રથમણિ કન્યાના રૂપ, સંસ્કાર, ગુણ, સદાચાર વગેરેની વિગતપૂણ માહિતી સાથે દર્શાવ્યુ` હતુ` કે પેથડ માટે આ કન્યાના સ્વીકાર કરશે. તે આંગણે કેાઈ દેવરમણી શેાભી ઉઠશે.... ત્યાર પછી તેઓએ ખીજા ભૂંગળામાં રાખેલી ભીનું કાકડુ કાઢયુ અને ઉપર વાટેલા હીરના ઘેરા ઉખેડી છષ્મી ખેાલી દેદા શેડ Page #304 -------------------------------------------------------------------------- ________________ શ્રીફળ વધાવ્યુ` ! ૨૯૫ ઘેાડી પળે! સુધી છબ્બી સામે જોઈ રહ્યા. નમાં નયના, અપાર રૂપ, ચહેરા પર વિનમ્ર ભાવની રેખાઓ વગેરે જોઈને તેઓએ કેટકપુ વીટાળી પાથું ભૂંગળામાં મૂકયું. લલ્લુચ'દ સ્થિર નજરે દે શાહ સામે જોઈ રહ્યો હતા. તે એયેા : ' હવે મારા શેઠાણીજીને પણ પત્રો વંચાવા ને ખી દેખાડે. આ અંગે આપને જે કંઈ પૂછ્યું હોય તે ખુશીથી પૂછે ' * , < તે ચેાસીશેને તે હું સારી રીતે એળખું છું મને યાદ છે કે પેાતાની પત્ની સાથે દેવગિરિ પણ આવ્યા હતા, હું મારાં ઘરવાળા સાથે આ અંગે ચર્ચા કરીને પછી આપને જે કંઈ પૂછ્યા જેવું હશે તે પૂછીશ.' " મુનીમ કંઈ ઉત્તર આપવા જાય તે પહેલાં જ એક પ્રૌઢ વયની દાસી બારણા પાસે આવી અને વિનમ્ર સ્વરે મેલી : · શેઠજી, પાટલા મંડાઈ ગયા છે. મારાં ખાએ કહ્યું છે કે જમવા પધારે ! ’ ‘ સારું. અમે આવીએ છીએ.' કહી શેઠે લલુચ'દ સામે જોઈને : કહ્યું : ચાલ લલ્લુભાઈ, હાથ માઢું ધોઈને જમી લઈ એ.’ અંતે ઊભા થયા. પાણિયારાની ચેકડીમાં બંનેએ હાથ મુખ ધોયાં. એક ખાદીના અગલુછ્યુ વડે હાથ મુખ લૂછી ને રસેાડાની ગજારમાં જમવા ખેડા. ભોજનથી નિવૃત્ત થયા પછી શેઠે લલ્લુચદને ઘડીક આરામ લેવાનું જણાવ્યું, પેથડ પેઢીએથી આવીને ભેાજન કરવા એસી ગયા હતા. શેઠાણી પુત્રને જમાડયા પછી પોતે જન્મ્યાં અને પેાતાનાં ખંડમાં ગયાં ત્યારે દેદા શાહ ત્યાં બેઠા હતા. તેમણે પત્નીને બંને પત્રો વહેંચાવ્યા અને છખી દેખાડી. કુળ ઉચ્ચ હતુ, છક્ષ્મી દેવકન્યા જેવી હતી...જાણે સાક્ષાત્ લક્ષ્મ’...બનેતે આ સ્થળ પસંદ પડયુ.. કન્યા પણ ગમી ગઈ. Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ દેદા શાહ પિયડને બોલાવ્યો અને માતાએ તેને પ્રથમણિની છબી દેખાડી. પિચડે પૂછયું : “બા કેની છબી છે ?” આ કન્યા નાંદુરીના ચેકસી પરિવારની છે, તેનું નામ પ્રથમણિ છે અને રૂ૫ ગુણમાં ઉત્તમ છે. આપણી જ્ઞાતિમાં કન્યાને જેવાને રિવાજ નથી છતાં સ્વરૂપચંદ શેઠે છબી મોકલી છે તારે શું મત છે ?” કઈ વાત માટે ?” “તારા વેવિશાળ માટે...” તરત પિથલ ઊભો થઈ ગયો અને માતાપિતાને નમન કરતાં બોલ્યો : “મા, આપના કર્તવ્યમાં વચ્ચે પડવાને મને કેઈ અધિકાર નથી.” આટલું કહીને તે તરત ચાલ્યો ગયો. અને મધ્યાહ્ન પછી ગોળ ખવાયા. બીજે જ દિવસે મુનીમ વિદાય થયો. અને બાર દિવસ પછી નાંદુરીથી શ્રીફળ લઈને ચેકસી શેઠના સગા-સંબંધીઓનું એક જૂથ આવી પહોંચ્યું. ઘણા જ ઉલ્લાસ સહિત નગરીનાં શતાધિક સંબંધીઓની હાજરીમાં દેદા શાહે પેથડના વેવિશાળનું શ્રીફળ સ્વીકાર્યું. બે મહિના પછી લગ્નની તિથિ નકકી કરવામાં આવી. Page #306 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૧ મું : : આશીર્વાદનાં ફૂલ.! શાખ સુદિ પાંચમના લગ્ન લખાઈને આવી ગયા. વિમલશ્રીએ ઘણું જ ઉમંગ સાથે લગ્ન વધાવી લીધાં. તે જ દિવસે વિમલશ્રીએ પતિ સામે જોઈને કહ્યું: “ જુઓ, આપણે જન્મથી સાદાઈમાં રહ્યાં છીએ. પરંતુ પેથડ માટે તો કંઈક કરવું જ જોઈએ.” વિમલશ્રી, તું કહે તે કરવામાં મારો કોઈ વિરોધ નથી. પરંતુ સાદાઈ ને સદાચાર તપ વગર જળવાય નહિ.” “હું કઈ પ્રકારનો વિરોધ નથી કરતી. વળી આપણે તે હવે આથમણી દિશાના પ્રવાસીઓ છીએ અને મને કઈ વાતની ઉણપ નથી દેખાઈ કે કઈ પતીને અસંતોષ નથી . પણ આપણે ત્યાં રોજ સવાશેર સોનાનું દાન અપાય, આપના હાથે પરોપકારનાં હજારે કામ થાય, લાખે નૈયાઓ કઈ પ્રકારના સંકોચ વગર વપરાય...આવા માતાપિતાના એકના એક પુત્રને કેઈએમ કહે કે “તારા માબાપ તો આટઆટલું ધન વાપરે છે ને તારા માટે આવાં સાદાં કપડાં, કોઈ અલંકાર નહિ, કેઈ ઉત્તમ રાચરચીલું નહિ...' તે પેથડને કેવું લાગે ? તમે જ વિચારીને કહે.” Page #307 -------------------------------------------------------------------------- ________________ āા શાહ " હું તારી મનેાભાવના સમજુ છુ. મને એ પણ ખબર છે કે ધરમાં સેા એક મણુ સાનુ' પડયુ` છે. પરંતુ તું તેા જાણે છે કે તે સેનાના ઉપયેગ આપણે વૈભવ માટે કરી શકતા નથી.' “ હું પરપકાર માટેના ધન પર નજર નાખવાનું વિચારું પણ નહિ. પરંતુ છેલ્લા પદર સત્તર વર્ષથી આપના ધંધા આભને અકે એવા થયેા છે. અઢી ત્રણ લાખ સાનૈયા તમારા ધધાએ તમને આપ્યા છે. તમે એમાંથી કંઈક કરે.’ ૨૯૮ જો ભઈલાના ઓરડે! ઉપર છે તેને રંગરાગાન કરાવીને નવેા બનાવીશ. બાજુની આગાશી પર એક બીજો એરડા બનાવરાવીશ એટલે વહુ માટે વ્યવસ્થા થઈ જાય. તેને કાંય આવવુ નવુ હાય તે એક રથ તે એ અશ્વો પણ ખરીદી લઈશ. દીકરા માટે તને ગમે તેવા વસ્ત્રા ખરીદી લેજે. મારા કઈ પ્રકારના વાંધા નથી. ખીજું કાંઈ યાદ આવે છે? · મેડીની આસરીમાં એક સાનાના જડતરવાળી ખાટ કરાવે અને એક સેનાથી મઢેલે પલંગ એ ચાર વિરામાસના પણ લેવાં જોઈએ.' વિમલશ્રીએ કહ્યું. · તારી ભાવના અવશ્ય પૂરી થશે. પરંતુ પેથા આવા વૈભવને સ્વીકાર નહિ કરે તે?' ' આમાં વૈભવને તેા કેાઈ પ્રશ્ન નથી. પેથડને તેવા કોઈ સબધીએ મેણાં ન મારે એ દૃષ્ટિએ જ માત્ર આટલાં સાધને વસાવ– વાનાં છે.' દેદા શાહે સમ્મતિ દર્શાવી. અને વળતે જ દિવસે તેઓએ મકાનનાં રંગરેગાન અને એક એરડે બનાવવાની વ્યવસ્થા કરી. નગરીમાંથી જ ચાર ઉત્તમ વિરામાસને મળી ગયાં, એક સુતારને ત્યાં પત્ર`ગ બનતા હતા તે ખરીદી લીધા અને તેમાં સુવણ મુઢાનુ કામ એક કારીગરને સાંપી દીધું. Page #308 -------------------------------------------------------------------------- ________________ ૨૯૯ કરને કા કાપડિયાની ખેતી કરી. બીજી બાત ચાર જજે આશીર્વાદનાં ફૂલ..! નવાં વસ્ત્રો માટે પેથડને લઈને તેની માતા કાપડિયાની પેઢીએ ગયાં. પેથડ જાડાં વસ્ત્રો જ પસંદ કરતો હતો પરંતુ માના આગ્રહને વશ થઈ તેણે માત્ર ચાર જેડી કૌશય અને સુતરાઉ વસ્ત્રોની પસંદગી કરી. બીજી છ જેડી જાડી ખરીદી. અને લગ્નને દસેક દિવસ બાકી રહ્યા હશે ત્યારે પાટ, પલંગ વગેરે સામગ્રીઓ આવી ગઈ. એક નવો ઓરડે પણ તૈયાર થઈ ગયો. તેમાં નવા બે મજૂસ ગોઠવી દીધા. સુવર્ણ જડિત પલંગ જોઈને પેથડ ચમકી ઊઠેલો. તે આવું કશું ઈચછતો નહોતું પરંતુ માતાપિતાની ભાવના વચ્ચે આવવું તેણે ઉચિત ન માન્યું. નાંદુરી લઈ જવાની જાન માટેના નિમંત્રણ મોકલાવી દીધાં હોવાથી દેવગિરિ, ઉજજયની વગેરે નગરોમાંથી મહેમાને આવવા માંડયા. અને મુખ્ય જિનાલયમાં અઠ્ઠાઈ ઓચ્છવને પ્રારંભ કરવામાં આવ્યું. એકના એક પુત્રને પરણાવવામાં માબાપની હોંશ અપૂર્વ હોય છે. યથા સમયે લગભગ ચારસો જેટલા જાનૈયા સાથે દેદ શાહ નાંદુરી નગરી તરફ વિદાય થયા. આ પ્રસંગે રાજા-રાણ પણ બે કેસ સુધી જાનને વળાવવા આવ્યા હતા અને જાન માટે પંદર રથ, પચાસ અશ્વારોહી સૈનિકે, સાઠ જેટલા નાના મોટા તંબુઓ અને પચાસ જેટલાં ગાડાંઓ આપ્યાં હતાં. તે સિવાય રાજ તરફથી તેના મુખ્યમંત્રીની આગેવાની નીચે પાંચ સભ્યોનું એક પ્રતિનિધિમંડળ, પણ સાથે રહ્યું હતું. ચારસો જાનૈયાઓમાં લગભગ એક દસ જેટલી સ્ત્રીઓ હતી અને દાસ દાસીએ પણ ઘણું રાખવામાં આવ્યાં હતાં. આમ ભારે ગૌરવભરી જાન લગ્નના દિવસે સવારના પ્રથમ પ્રહરે આવી પહોંચી. નગરીના આગેવાને, શ્રેષ્ઠિઓ, કવિઓ, રાજ Page #309 -------------------------------------------------------------------------- ________________ ઢા શાહ કયારીએા, રાજા-રાણી વગેરેએ જાનતું ઉષ્ટભેર સ્વાગત કર્યું". ગમે તેમ તેાય દેદા શાહ આ નગરીનું જ રતન હતા. એટલું જ નહિ પણ તેની સાત સાત પેઢીએ આ નગરીમાં જ જીવી હતી. કમનસીબે દેદા શાહના કેઇ કુટુંબીજનેા નહોતા રહ્યા. દસ ધર હતાં અને કાળના પડછાયાથી દશેય ઘરે ઉજ્જડ બની ગયાં હતાં. એક માત્ર દેદા શાહનુ ઘર રહ્યું હતુ. પરંતુ તેએને જન્મભૂમિના ત્યાગ કરવા પડયો હતા. ૩૦૦ સંસારમાં આવું જ બનતું જ રહે છે. જો આ રીતે ચડતી પડતી અને વૈવિધ્ય ન હોય તે! સ ંસારના અર્થ પણ શે? જાન માટે રાજ્યના એક વિશાળ મકાનમાં ઉતારા આપવામાં આવ્યા હતા અને બાજુમાં જ એ મકાનનેામાં જાનૈયાઓને ઉતારવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ભેાજન માટે મહાજનને વિશાળ વડે પર્યાપ્ત હતા. સાય કાલે ગેલિક સમયે બંને પક્ષની સ્ત્રીઓનાં લગ્ન ગીતે વચ્ચે 'તે પક્ષના ઉત્સાહ સાથે પેથડકુમાર અને દેવી પ્રથમણુના હસ્તમેળાપ થયા. બ્રાહ્મણ પંડિતાએ વિધિવત મંગળ ફેર્યાં કરાવ્યા અને એ રીતે રાત્રિના ખીજા પ્રશ્નરની કે ઘટિકા વીષે લગ્ન પૂરાં થયાં. પ્રથમણિના પિતા તરફથી એકની એક કન્યાને શ્રેષ્ઠ ગણાય એવા દાયજો જાહેર કરવામાં આવ્યા અને દેદા શાહે ગરીબ ધ - સસ્થાઓમાં હજારા સામૈયાનું દાન કર્યું. ખીજે દિવસે કન્યા પક્ષ તરફથી નવકારી થઈ, ત્રીજે દિવસે દેદા શાહ તરફથી બંને ટંકની નેાકારશી થઇ. ચેાથે દિવસે નાંદુી નગરીના રાજાએ નાકારશી કરી. પાંચમે દિવસે વિદ્યાપુરના રાજાએ Àકારશી જમાડી. અને `ભગિની નાગિની દેવી કઈ આ પ્રસ`ગે રહી જાય ? Page #310 -------------------------------------------------------------------------- ________________ આશી સઁદના ફૂલ' ૨૦૧. અે દિવસે નાગિની દેવીએ તેાકારથી જમાડી અને સાતમે દિવસે દેદા શાહના પત્ની દેવી વિમલોએ નાકારી જમાડી. જ્યાં સાત ટ ક રહેવું હતું ત્યાં સાત સાત દિવસ થઈ ગયા અને આમે દિવસે વહેલી સવારે ગેાત્રેજના ગેાખલે કે જે દા શાહના જૂના મકાનમાં જ હતા ત્યાં જઈ નવદ પતીની છેડછાડી છેડવામાં આવી અને સૂર્યોદય પછી તરત જાનનુ વળામણું કરવામાં આવ્યું. આ વખતે નાંદુરી નરેશ, પેાતાની બંને રાણીએ અને પરિવાર સાથે ગામને ગોંદરે આવ્યા હતા. ગામને ગોંદરે પહોંચ્યા પછી દેદા શાહે નગરીના ગરીબ પરિ-વારામાં એક લાખ રૂપિયાનું દાન કર્યુ. નાંદુરી નગરીમાં પણ દેદા શાહે અટ્ઠાઈ ઉત્સવ રચાવ્યેા હતેા અને તેની પૂર્ણાહુતિ ગઈ કાલે જ કરવામાં આવી હતી. બ્રાહ્મણે, કવિએ, ચારણા, ખાટા વિગેરેને વિમલશ્રી તરફથી સેનૈયાનાં ભેટણાં અપાયાં. આમ કેાઈ રાજાને પણ શરમાવે એવી દાનધારા વહાવીને દેદા શાહ જાન સહિત વિદાય થયા. દેા શાહના આગ્રહને વશ થઈ તે નાગિની દેવી પણ સાથે ગઈ, વચ્ચે માસીના સગાનું ઘર આવતું હતું, તે લેાકે! જાનમાં સાથે હતા અને તેમના અતિ આપ્રહને વશ થઈ જાન ત્યાં એક રાત શકાણી. અને ત્રીજે દિવસે સવારે જાન વિદ્યાપુરનગરીના પાદરમાં પહેાંચી ગઈ જેના, જૈનેતરો અને ગરીબ જનતાએ ભારે ઉલ્લહાસપૂર્વક જાનનું સામૈયુ કયુ", સામૈયામાં રાજારાણી અને મત્રીએ પણ હાજર રહ્યા હતા. આજે દેદા શાહ પુત્ર અને પુત્રવધૂને લઈને સીધા ઘેર ન જતાં શ્રી જિનમંદીરે ગયા. ત્યાં તેમણે પુત્ર અને પુત્રવધૂના હાથે એકસે એક સાનૈયા મુકાા. ત્યાં પછી સહુ ભવન પર આવ્યા. Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ દેદ શાહ માતાએ પુત્ર અને પુત્રવધૂને પ્રેમપૂર્વક વધાવ્યા. નગરીની ઘણી સ્ત્રીઓ વહુને જોવા માટે આવી હતી. આવા પ્રસંગે સ્ત્રો હદયમાં જિજ્ઞાસા જાગતી હોય છે. પોતે પરણેલી હોય, બે પાંચ બાળકની માતા હોય પરંતુ કેઈની જાન નીકળે એટલે હજાર કામ પડતાં મૂકીને તે જોવા જતી હોય છે અને જ્યારે નવી આવેલી વહુને જોવાની તક મળે ત્યારે તો તેનું હૈયું હર્ષ ભરપૂર બની જતું હોય છે. ફળીના ચોકમાં પુરુષો માટે એક શમિયાણે બાંધવામાં આવ્યો હતો. અને નીચેની ભૂમિના મધ્યખંડમાં સ્ત્રીઓની બેઠક ગઠવી હતી, બીજી બાજુનાં ફળીમાં તડામાર રસોઈનું કામ ચાલી રહ્યું હતું. જાનમાં આવેલા સહુને અત્યારે દેદા શાહને ત્યાં જમવાનું હતું. અને નગરીનાં બીજા પણ બસો અઢીસો સ્ત્રી પુરુષોને નિમંત્રણ આપ્યાં હતાં. તે સિવાય દેદ શાહના બે મુનીમોને નગરીના ગરીબ લત્તાઓમાં મીઠાઈ વહેંચવા માટે મોકલી આપ્યા હતા. વિદ્યાપુર નગરીના પ્રખ્યાત હલવાઈએ પાચ શેર પાંચ શેર મીઠાઈના ટોપલા તૈયાર કર્યા હતા. કારણ આગલા પડાવથી જ દેદા શાહે પિતાના મુનીમને એક દિવસ અગાઉથી આ વ્યવસ્થા માટે રવાના કરી દીધા હતા. વહુને જોવા માટે એકત્ર થયેલા નારી સમાજે વહુને જોઈને ખૂબ જ હર્ષ વ્યકત કર્યો. કારણ કે પ્રથમણિ માત્ર રૂપ-યૌવનની સ્વામિની નહતી. વિનય, વિવેક, જ્ઞાન, ગુણ અને સ્ત્રીઓની સઠ કલા વડે અલંકૃત બનેલી હતી. એની વાણી અતિ મૃદુ મધુર હતી. જાણે માલતી પુપોને મધુર પમરાટ ! એનાં નયનો તો યૌવનનાં નિર્મળ તેજ વડે મૂલ્યવાન મોતી માફક ચળકી રહ્યાં હતાં. છતાં તે ધરતી સામે જ જોઈ રહી હતી અને જેનારને એમ જ લાગતું કે, મેતી સાચવ. નારી છીપનું જોડકું જાણે લળી રહ્યું છે ! અને દાંત જોઈને તે WWW.jainelibrary.org Page #312 -------------------------------------------------------------------------- ________________ આશીર્વાદનાં ફૂલ... ૩૦૩ જોવા આવનારી સ્ત્રીઓ જાણે આશ્ચર્યચકિત બની જતી. તે કાળનાં રિવાજ પ્રમાણે કન્યાઓનાં દાંત પોથી વડે રંગવામાં આવતા હતા અને આછા ઘેરા ગુલાબી દાંત ખરેખર દાડમની કળીની ઉપમાને સાર્થક કરી રહ્યા હતા. સ્ત્રીઓ તે પ્રથમણિનું રૂપ જોઈને મુગ્ધ બની જ ચૂકી હતી અને દરેક જેવા આવનારીઓએ વિમલશ્રીને ધન્યવાદ આપતાં કહ્યું પણ ખરું “શેઠાણુજી, પુણ્યોદય વગર આવી વહુ મળવી દુર્લભ છે. ખરેખર આપના પુણ્ય પ્રકાશવંત છે.” સ્ત્રીઓની વાત સાચી હતી. નીતિ શાસ્ત્ર પણ એમ જ કહેતું હતું કે, પત્ની, બાળકો, પુત્રવધૂ, દાસદાસીઓ વગેરેની પ્રાતિ પાછળ પુણ્યબી સવિશેષ કામ કરતું હોય છે. પુણ્ય વગર ઉત્તમ વસ્તુ પ્રાપ્ત નથી થતી તેમ ઉત્તમ માનવીઓનો સંગ પણ થતો નથી. ભોજનને સમય થઈ ગયો હતો. એ માટે થાળીઓ પણ મૂકાઈ ગઈ હતી અને સૂર્યાસ્ત પહેલાં રડાનું કામ સમાપ્ત થવું જોઈએ એ જેનોને એક પ્રચલિત નિયમ હતો. રાત્રિના પ્રથમ પ્રહર પછી પ્રથમણિ પડોશની બે સમવ્યસ્ક બહેને સાથે ઉપરના ખંડમાં ગઈ. કહે કે વિમલશ્રીએ પરાણે મેકલી. પ્રત્યેક નવપરિણિત નરનારનાં ઉરમાં વિધવિધ ઉમંગે ઉભરાતા હોય છે. આશાઓ નાચતી હોય છે, મિલનનાં કાવ્ય ગુંજતાં હોય છે. બે નવી બહેનપણીઓ સાથે પ્રથમણિ જીવનની મધુર વાતમાં મગ્ન બની ગઈ આ તરફ પેથડકુમાર પણ પિતાના મિત્રો સાથે વિવિધ વાતમાં મગ્ન બની ગયું હતું. કેઈ જુવાન પોતાના અનુભવની પહેલી રાતની વાત કરે તો કઈ જુવાન સ્ત્રીના રૂપથી ન અંજાઈ જવાની સલાહ આપો. કોઈ વળી એમ પણ કહે કે જે પ્રથમ મિલન વખતે પુરુષ સ્ત્રીથી દબાઈ જાય તે જીવનભર તે દબાયેલે Page #313 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪. દેદા શાહ જ રહે છે અને સ્ત્રી પર પિતાનું વર્ચસ્વ જે પુરુષ સ્થાપી શકે તે સદાયે સ્ત્રીનો માલિક બનીને રહી શકે છે. જો કે આવી વાતમાં થિડને કઈ ખાસ રસ નહોતે. કારણ કે ધર્મદૃષ્ટિએ માનતા હતા કે સ્ત્રી પુરુષ બંને પોતાની રીતે ઉપયોગી અને અપૂર્વ છે, આમાં કોઈએ જય મેળવવાનો કે પરાજયથી થડકવાને પ્રયત્ન ન કરવો જોઈએ. આ તો કેવળ નવા જીવતરનું પહેલું પરોઢ છે. આમાં પરાજ્ય કે ભોક્ત-ભાગ્યની વાતને કોઈ સ્થાન ન હોવું ઘટે. પણ તે મિત્રો સંબંધીઓની કેવળ વાને જ સાંભળતો હતો. કેઈ ને કઈ પ્રશ્નનો ઉત્તર આપવાનું તેનું યોગ્ય નહોતું માન્યું. અને આ પ્રસંગે સરખી વયના-જુવાનિયાએ વિવિધ રંગથી રળિયામણી બનેલી વાતો કરતા જ હોય છે. શેઠ શેઠાણી અને નાગિની દેવી પ્રતિક્રમણ કરતાં બેસી ગયાં હતાં. ગમે તેવા કામ વચ્ચે કે સંયોગ વચ્ચે પણ તેઓ ધર્મ કરણી ચૂકતા નહતા. પ્રતિક્રમણ કરીને બંને બહાર આવ્યા ત્યારે રાત્રિના બીજા પ્રહરની ચારેક ઘટિકાઓ વીતી ગઈ હતી. શેઠે જોયું, ફળીમાં બાંધેલા શમિયાણું નીચે કેટલાક પુરુષોને ડાયરે જામ્યો હતો અને નીચેના બેઠક ખંડમાં પેથડને ડાયરે જામ્યું હતું, શેઠ શમિયાણામાં આવ્યા અને સહુ ભાઈ એાને ઘણું જ વિનયપૂર્વક સુઈ રહેવાની વિનંતિ કરી. બહારગામના જે મહેમાને હતા તે સૌ અહીં જ સૂઈ રહેવાના હતા અને નગરીના સભ્યો શેઠને નમન કરી કરીને વિદાય લેવા માંડ્યા. મહેમાનોનાં ઉતારા માટે પડેશનું એક મકાન મળી ગયું હતું. મહેમાનો તે તરફ ગયા. શેઠના વાતાએ સહુ માટે ગાદલાં પાથરી. રાખ્યાં હતાં. Page #314 -------------------------------------------------------------------------- ________________ આશીર્વાદનાં ફૂલ.... ૩૦૫ નાગિની દેવી શેઠના ભવનમાં જ ઉતર્યાં હતાં એટલે તે પેાતાની દાસી સાથે શેઠાણીના ખંડમાં સૂઈ રહેવા ગયાં. શેઠે એક ખંડમાં આવી સહુને મધરાત થવા આવી તે સૂચન કર્યું. દસબાર જુવાનીયાઓ ધીરે ધીરે વિદાય થયા. છેલ્લે પેથડ ઊભા થયા અને નિત્ય નિયમ પ્રમાણે સૂતા પહેલાં માતા પિતાને તે નમઃકાર કરતા હતા. એમ પિતાજીના ચરણમાં મસ્તક નમાવી તે એણ્યેા : ‘ બાપુજી, આપના આશીર્વાદ,’ · પેથડ, માતા પિતા તેા સદાય પોતાના બાળકાનુ` મગળ જ ઇચ્છતા હેાય છે. તમે અને માસા સુખી અને કત વ્યશીલ બની રહેા તેવા મારા આશીર્વાદ છે. ભાઈ, બળ, જુવાની, રૂપ એ બધાં એક કાળે વિદાય લેનારાં આકષ ણા છે. ડાહ્યા પુરુષા આવા આકષ ણા વચ્ચે પણ માધ્યસ્થ ભાવ રાખીને પોતાનેા વન રથ ચલાવતા હોય છે. બેટા, આજ તારા નવા જીવનનું પરાઢ છે, તે કાળે મનમાં ગાંઠ મારીને બેસી જગે કે સ્ત્રી પુરુષની પાંખ છે અને પુરુષ સ્ત્રીનું બળ છે. બંને વચ્ચે આવે! સુમેળ કદી પણ ખંડિત ન બને તેની તું કાળજી રાખજે.' આમ કહી તેમણે પુત્રના મસ્તક પર હાર્ચ મૂકયેા. સજળ નયને લૂછીને પેથડ માતા અને નાગિની દેવીના ચરણમાં નમી આવ્યા. આમ વડીલાનાં આશીર્વાદ રૂપી પુષ્પા વડે સમૃદ્ધ બનીને પ્રસન્ન હૃદયે તે ઉપરની ભૂમિ પર જવા વિદાય થયા. દે. ૨૦ Page #315 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૨ મુ: : સાધ્વીશ્રી નિમલાશ્રીજી પડના હૈયામાં થી ન શકાય એવા ઉલ્લાસ હતા, પરંતુ જીવનમાં કદી પણ કાઈ સ્ત્રી સાથે વાત કરવાને પ્રસગ ન આવ્યે હાય તેને પ્રથમવાર પત્ની પાસે જતાં જરા અનેાખુ લાગે તે સ્વાભાવિક છે. પેથડ શયનખંડ માટે તૈયાર કરાવામાં આવેલા નવા ખડના બારણામાં પગ મૂકયે, એજ પળે પડેાશીની બે સમવ્યક બહેને હાસ્ય કલેાલ કરતી એકદમ ઊભી થઈ ગઈ. એકે પેથડ સામે જોઈ તે કહ્યું: ભાઈ, મારાં ભાભી તા ભારે રૂપવંત અને ગુણવત છે. રૂપયૌવનને જાળવી રાખવું એ પુરુષનું `ન્ય છે અને ગુણની વૃદ્ધિ કરતાં રહેવુ તે સ્ત્રીનું કત ય્ છે.' . L પેથડ શા ઉત્તર આપે ? બીજી પેશીએ કહ્યુ : આમ ગ‘ભાર બની જશે! તે કેમ ચાલશે ? હાસ, પરિહાસ અને આનંદના આ દિવસ સદાય એવા ને એવા દિવસેાના વાહક બને એવી મારી ભાવના દર્શાવું છું.' અને સખીઓ ઝપાટાબંધ ખંડ બહાર નીકળી ગઈ અને તેના લગ્ન એક વર્ષ પહેલાં જ થયાં હતાં. અનેમાંથી એકે શયનગૃહનું દ્દાર અટકાવી દીધું. Page #316 -------------------------------------------------------------------------- ________________ સાધ્વીશ્રી નિર્મલાશ્રીજી ૩૦૭ પેથડે જોયુ. દેવ રમણી જેવી પત્ની શરમ અને સ કાચનાં ખાજા તળે જાણે ચગદાઈ રહી છે. પ ક પાસે જ એક ત્રિપદી પર ફૂલનાં મે હાર વડે શેાલતા ચાંદીના થાળ પડ્યો હતા અને તેના પર એક ભીનું વસ્ત્ર ઢાંકેલું હતું.. દીપમાલિકામાં પાંચ દીવા પ્રકાશ વેરી રહ્યા હતા. બહારના ઝરૂખા ખુલ્લા રાખેલા હોવાથી પવનની લહેરખીઓ આવી રહી હતી. પેથડે ઘડીભર ધૂ'ઘટમાં મુખ છૂપાવીને ખેડેલી પ્રથમણિ સામે જોયું. જાણે આછા વાદળ આડે છુપાયેલા ચદ્ર ! પેથડે દ્વારની સાંકળ ચડાવી દીધી અને ત્યાર પછી તે થાળમાં પડેલી પુષ્પમાળા પાસે ગયેા. તેમાંથી એક માળા બે હાથે લઈને પત્ની તરફ વળ્યા. ગાદી પર બેઠેલી પ્રથમણુ તરત ઊભી થઈ ગઈ. ને સ્વામીના ચરણમાં નમવા જાય તે પહેલાં જ પેથડે ફૂલની માળા તેના કંઠમાં આરેાપતાં કહ્યું : · પ્રિયે, આજ તું લક્ષ્મીરૂપે મારા હૃદયમાં આવી છે. તારા આદર અને સ્નેહપૂર્વક સત્કાર કરતાં હું ધન્ય નુ છું.' . પ્રાણેશ, પ્રથમણિ સ્વામીના ચરણમાં ઢળી પડતાં ખેલી : આપ સમા ભવ્ય પુરુષને સથવારા પામીને આજ હું સૈાભાગ્યશાલિની બનું છું. નારીનું સાચું સૌભાગ્ય એના સમપ*ણુ ભાવમાં રહેલુ છે. મારી તમામ આશાઓ, ભાવનાએ, અને ઉમંગા સાથે હું જીવનભર માટે આપને સમર્પિત બનું છું.' પેથડે પત્નીને ખ'ને હાથ વડે ઊભી કરી...તેને ઘૂંઘટ દૂર થઈ ગયા હતા અને તેનુ ચંદ્રવદન યૌવનશ્રીનાં તેજથી ઝળહળી રહ્યું હતુ. પેથડે પત્નીને હૈયા સરસી ભીસી અને તેના વદન પર ઉપરાછાપરી પાંચ છ સુખન ચાંપી દીધાં. Page #317 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ દેદા શાહ સ્વામીના આશ્લેષમાંથી છુટીને ઝરૂખાના દ્વાર પાસે ગઈ. આસ્તેથી તેણે દાર અટકાવી દીધું. અને દીપમાલિકા પર ત્રાંબાનું જાળવાળું ઢાંકણ જે કુંડીના આકારનું હતું તે મૂકી દીધું. પ્રકાશ હળવો થઈ ગયો. પિતાનું અંગરખું કાઢીને ખીંટીએ વળગાડતાં પથડે કહ્યું: “પ્રિયે, ઝરૂખાનું દ્વાર ખુલ્લું રાખવું હતું ને ? નમતા શૈશાખને બફારો નિદ્રાને બાધક બનશે.” પ્રથમણિએ તરત ઝરૂખાનું દ્વાર ખોલી નાખ્યું. મધરાત વીતી ગઈ હતી. બંને પર્યક પર બેસીને વાતે કરવા માંડ્યાં. સુવર્ણથી મઢેલે પલંગ આછા પ્રકાશમાં પણ શોભી રહ્યો હતો. શય્યા પર ફૂલે કે ફૂલમાળાઓ ગોઠવવામાં નહોતી આવી. કુલે સચિત્ત હોવાથી તે નિર્દોષની હિંસા શા માટે થવી જોઈએ ? પ્રથમણિ એકાએક ઊભી અને થાળમાં પડેલી પુષ્પમાળા ઉઠાવીને સ્વામી સામે આવી. મૃદુમંજુલ સ્વરે બોલીઃ “સ્વામી, આ માળા વડે હું મારા સૌભાગ્યને વધાવું છું. પુષ્પમાળાનાં આ ફૂલે તે પ્રાત:કાળ થતાં કરમાઈ જશે. પરંતુ આપણા હૃદયમાં રહેલાં ભાવનાનાં ફૂલે હંમેશ ખીલેલાં ને સૌરભવંતા જ રહેશે.” આમ કહી તેણે સ્વામીના કંઠમાં માળા આરોપી. નવદંપતી ! અને તે પણ પ્રથમ યૌવનના ફાટફાટ તરંગે વચ્ચે ખુલી રહેલાં કેમળ હૈયાં! બંને પલંગ પર બેસી ગયાં... અને વાતે...! નરનાર વચ્ચેની વાત કોઈ અણખૂટ સરવાણી જેવી જ હોય છે...તેમાંય નવદંપતીની વાત તે નીકળ્યા જ કરે છે. અને વાતે કર્યા પછી પણ એમ લાગે છે કે ઘણું કહેવાનું ને પૂછવાનું રહી ગયું. Page #318 -------------------------------------------------------------------------- ________________ સાધ્વીશ્રી નિર્મલા શ્રીજી ૩02 નવદંપતીઓ પરસ્પરના પરિવારને પરિચય લીધે દીધે. ત્યાર પછી તે રસભરી વાતે એક પછી એક શરૂ થવા માંડી. જે વાતમાં અન્યને કઈ દમ ન દેખાય, તે વાત આ લેકે માટે સદ્ય ખીલેલાં પુપની સૌરભ સમી થઈ પડે છે. ધીમે ધીમે રાત ગળતી હતી. છેક પઢિયું થયું ત્યારે પ્રથમણિ શય્યા પરથી એકાએક નીચે ઉતરી અને પિતાનાં ચોળાઈ ગયેલાં વસ્ત્રો સરખાં કરવા માંડી. પલંગ પર એક મોતીની માળા તુટીને તેમાંનાં મોતી વેરાઈ ગયાં હતાં. પ્રભાતનાં પુષ્પો સમાં. પિકડે કહ્યું : “કેમ પ્રિયે? “પરોઢ થઈ ગયું.' પણ તે નિંદ્રા તે લીધી જ નથી.” આપે ક્યાં લીધી છે? હવે આપ બે ઘડી સુઈ રહે હું નીચે બા પાસે જાઉં છું. મને હવે નિદ્રા નહિ આવે. હું પણ નીચે આવું છું. પ્રથમ માતા પિતાને નમન કરીને પ્રાત:કાર્ય પતાવીએ.” કહેતે કહેતો પિકડ પણ પલંગ પરથી નીચે ઉતર્યો. ત્રિપદિ પર પડેલા ખાલી થાળમાં શયામાં વેરાઈ ગયેલાં મોતી પ્રથમણિએ વીતીને મૂક્યાં. ત્યાર પછી બંને નીચે ગયાં. શેઠશેઠાણી તે પ્રતિક્રમણ કરવા બેસી ગયાં હતાં. બંનેને આવીને પ્રણામ કર્યા. ત્યાર પછી પ્રાત:કાર્ય માટે પેથડ ચાલે ગયે. આવા રંગભર્યા ને રૂપાળા દિવસો એક પછી એક જવા માંડ્યા. નવદંપતી નોતરે ચળ્યાં હતાં એટલે બંનેને રોજ જમવા જવું પડતું. રાજા, મંત્રી, નગરશેઠ, જૈન આગેવાનો વગેરેનાં નેતરાં સાચવતાં સાચવતાં ચૌદ દિવસ ચાલ્યા ગયા. Page #319 -------------------------------------------------------------------------- ________________ ની અને ના સમજદાર છે કે પુરુષ ૩૧૦ દેદા શાહ પંદરમે દિવસે નાગિનીદેવી વિદાય થઈ. દેદા શાહે ધર્મ ભગિનીને ઉત્તમ વસ્ત્રાલંકારોની ભેટ આપી, સારા પ્રમાણમાં કેટલીક વસ્તુઓ આપી અને નાંદુરી પહોંચાડવા માટે બે રક્ષકે પણ આપ્યા. જ્ઞાની અથવા સમજદાર પુરુષો ભોગની સામગ્રીને દુરપયોગ નથી કરતા. તેઓ સમજતા હોય છે કે પુણ્યને ઉદય હોય ત્યારે ભેગ, શૈભવ અને ભૌતિક સુખોની સામગ્રી પ્રાપ્ત થતી હોય છે, પરંતુ એમાં મગ્ન બની જવાથી પુણ્યનો ઉદયકાળ વહેલો પૂરો થઈ જતો હોય છે. દેદા શાહ અને વિમલશ્રી પાસે પુષ્કળ સુવર્ણ હોવા છતાં તેઓ તેને ઉપયોગ વૈભવ વિલાસમાં કરતા નહોતા. તેઓ પ્રમાણિકપણે માનતા હતા કે સાદાઈ, સદાચાર, સંયમ અને સંસ્કારને વળગી રહેવામાં જ જીવતરની સાચી ખુબુ છે. પેથડ પણ દેદા શાહનો પુત્ર હતા અને એકને એક પુત્ર હોવા છતાં માતા પિતાએ તેને ઉછેર ખોટા લાડકોડ વડે નહાતે કર્યો. આથી પેથડ પણ સંયમ, સદાચાર અને સાદાઈનાં મહત્ત્વને સમજી શકળ્યો હતો. પ્રથમણિ પણ ગુણવંતી અને સંયમપ્રધાન જીવનમાં માનનારી હતી. પરિણામે બંને માણસેએ પર્વતિથીના વ્રત ગ્રહણ કરી લીધાં હતાં એટલું જ નહિ પણ પરણ્યાને એકાદ મહિનો વીત્યા પછી બંને સાયંકાલનું પ્રતિક્રમણ અને સવારનું શ્રીજિનપૂજન નિયમિત કરતાં રહ્યાં. તેમજ સાસુના જીવતરનું ભાન થતાં પ્રથમણિએ પણ પાંચ તિથીના એકાસણું કે આયંબિલ કરવા શરૂ કર્યા. પેથડ મહિનામાં બે વાર ઉપવાસ કરતો હતે. એક મહિના પછી પેથડ ઘીના વેપારમાં પરોવાઈ ગયે. દેદા શાહનું નામ મોટું હતું, એટલે બહારગામથી જેમ થી પુષ્કળ આવતું તેમ બહારગામની ગ્રાહકી પણ ઘણી રહેતી. Page #320 -------------------------------------------------------------------------- ________________ ૩૧૧. સાવીશ્રી નિર્મલાશ્રીજી દેદ શાહે સેનાને સંચય ઘણો કર્યો હતો અને રાજ સવાશેર સોનાનું દાન આપવાની પ્રથા પણ એની એ રીતે ચાલુ રાખી હતી. કાળને જતાં વાર લાગતી નથી. ચોમાસું બેસી ગયું હતું અને લેકના પુણ્યોદયે વરસાદ થઈ રહ્યો હતો. છેક આ મહિનામાં પ્રથમણિને તેડવા માટે તેને મોટો ભાઈ રથ અને રક્ષકો સાથે આવી પહોંચ્યો. દેદા શાહે ઘણું જ આગ્રહપૂર્વક તેને આઠ દિવસ પર્યત રોકી રાખ્યો અને વિજયાદશમી વીતી ગયા પછી પ્રથમણિને પરણ્યા પછી પહેલીવાર પિયર મોકલી. પિયર પ્રત્યેનું મમત્વ નારીના પ્રાણમાંથી ભાગ્યે જ ભૂંસાતું હોય છે. સ્ત્રી પાંચ બાળકની માત હોય કે પ્રૌઢાવસ્થા વટાવી ગઈ હોય પરંતુ પિયરનાં વૃક્ષ નિહાળવાની તમન્ના એવી ને એવી રહે છે. માગશર માસમાં નાંદુરીથી સંદેશે આવ્યો કે, પ્રથમણિને તેડવા કેઈને મોકલજે. જે જમાઈ પોતે આવે તો અમારા સહુને ધરપત પણ થશે, અને આનંદ પણ થશે. દેદ શાહે માગશર વદિ સાતમે પેથડને એક ને બે રક્ષકે સાથે નાંદૂરી રવાના કર્યો. પેથડની ગણતરી એવી હતી કે ચાર દિવસ રોકાઈને ત્યાંથી નીકળી જવું. પણ માનવીની ગણતરી ઘણી વાર ઊંધી વળી જતી હોય છે. નાંદુરી નરેશના નિમંત્રણને સાચવવું જ પડે તે પછી નાગિની દેવીની ઉપેક્ષા કેમ કરી શકાય ? અને શ્વસુરપક્ષનાં સગા સંબંધીઓનો કોઈ પાર નહોતો. ચાર દિવસને બદલે પંદર દિવસ થઈ ગયા અને શિયાળાની કડકડતી ઠંડીમાં પથડ પત્ની લઈને જ્યારે ઘેર આવ્યો ત્યારે પિોષ વદિ બીજને દિવસ હતો. શ્વસુર પક્ષ તરફથી જમાઈની ખાતર બરદાસ અપૂવ ગઈ હતી તે સિવાય પત્નીને માબાપ તરફથી ઘણી વસ્તુઓ મળી હતી. પેથડને પણ સારી રીતે ઉપહાર આપ્યો હતો. Page #321 -------------------------------------------------------------------------- ________________ દેદ્દા શાહ ધરના ડેલા પાસે રચ ઊભા રહ્યો ત્યારે પતિ પત્ની ત્રણ નવકારનું સ્મરણ કરીને ઘરમાં ગયાં. સૌ પ્રથમ ખ ંતે વિમલશ્રીનાં ચરણમાં ઢળી પડયાં. દેદા શાહ પેઢીએથી હજી આવ્યા નહાતા અને આજ કંઇક ઘી સારા પ્રમાણમાં ખરીદાયુ' હતું, તેમજ તે આયંબિલ કરીને ગયા હતા. ૩૧૨ વિમલશ્રીએ પુત્ર અને પુત્રવધૂને આશીર્વાદ આપ્યા અને બંનેને હૈયા સરમાં લઈ કુશળ પૂછો. મધ્યાન કાળ વીતી ગયેા હતેા. વિમલશ્રીએ રસાયણ બાઈને કંસાર તેમજ આખા મગ કરવાનું જણાવ્યું. દિવસા આનંદમાં વીતવા શરૂ થયા. એકધારૂ જીવન હતું. પ્રમાણિક ધંધા હતા, સુત્રણ દાનેશ્વરી તરીકેની દેવ્ર શાહને કીર્તિ મળી હતી. પરંતુ તે માન, કીતિ કે એવા પ્રસંગાથી સાવ નિરાળા રહેતા હતા. કાઈ આવે અને તેમનાં વખાણ કરે ત્યારે તેઓ કહેતા : ‘ ભાઈ, હું તેા એક સામાન્ય માનવી છું. માન અને કીર્તિના ખેજો ઉપાડવા મારા માટે અશકય છે તેમાં ય કોઈના મોઢેથી મારાં વખાણુ સાંભળવામાં મારે ઘણું સ ંભાળવુંં પડે છે. વખાણ તે એક પરમ કૃપાળુ પરમાત્માનાં જ હોય. જે સાંસારના સઘળા આક ષણાથી પર રહીને શિવસુખનાં સ્વામી બન્યા છે. મારા જેવા એક સંસારી વેપારીના વખાણુ કાઈ રીતે શાભે નહિ.' દેદા શાહ જ્યારે આમ કહેતા ત્યારે તેઓ હૃદયથી કહેતા હતા. કાઇ પ્રકારના દાતા તે સેવતા જ નહિ. જો તે સિદ્ધ નાગાર્જુન પાસે વચનથી બંધાયા ન હેત તે ગમે તે પુછનારને સાનું બનાવવાની રીતે બતાવી દેતાં જરાય અચકાત નહિ. આમ ને આમ ધ કર્ણી નાની નાની યાત્રાએ, પાપકારતું ક ત્ર્ય વગેરેમાં ત્રણ વર્ષોંના કાળ વીતી ગયા. આ દરમિયાન દેશ શાહે પુત્ર અને પુત્રવધૂને ત્રણવાર નાંદુરી મેકક્ષ્યાં હતાં. Page #322 -------------------------------------------------------------------------- ________________ સામવીશ્રી નિમલાશ્રીજી ૩૧૩ . અને છેલ્લા સપ્તાહમાં સમાચાર મળ્યા કે નાગિની દેવી પિતાની તમામ મિલકતનું દાન કરીને સાવી જીવન સ્વીકારવા તૈયાર થઈ છે. એ માટેની તિથી પણ નક્કી થઈ ગઈ હતી. દેદા શાહને વિમલશ્રી નાગિની દેવીના સર્વ ત્યાગના પ્રસંગને વધાવવા નાંદુરી તરફ રવાના થયા. મહાત્મા શ્રી. જિન ચંદ્રસુરીશ્વરજી નાંદુરીમાં પધાર્યા હતા અને તેઓશ્રીનાં વરદ હસ્તે નાગિની દેવીને દીક્ષા અપાવાની હતી. આ પ્રસંગની શોભા વધારવા દેદા શાહે ત્રણ નકારશી જમાડી અને પુષ્કળ દાન કર્યું. નાદુરીના મધ્યવિત્ત અને ગરીબ સમાજનું કોઈ પણ મકાન એવું નહોતું રહ્યું કે જ્યાં દેદા શાહ અને વિમલશ્રીએ જાતે જઈને અને વસ્ત્ર ધન વગેરે ન આપ્યું હોય. ઘણા જ ઉત્સાહ, આનંદ અને ઉલ્લાસપૂર્વક નાગિની દેવીએ સવ ત્યાગનો સહામણો સર્વશ્રેષ્ઠ છતાં કપર દેખાય તે માગ સ્વીકાર્યો તેમનું નામ પાડવામાં આવ્યું સાધ્વી નિર્મળાશ્રીજી. સંસારમાં લેવું, ભોગવવું, કેઈનું આંચકી લેવું અને ભૌતિક સુખની ભૂતાવળમાં ભમ્યા કરવું તે સહેલું છે. કોઈને સહજ પણ છે. પરંતુ પ્રાપ્ત થયેલા સુખ અને શૈભવને હસતા હદયે ત્યાગ કરો અને તે પણ કાયમ માટે તે જરાય સહજ નથી. - નાગિની દેવી એક દિવસ વૈભવનાં શિખર પર હતાં. આંખના એક જ ઈશારે તેમના ચરણમાં સમૃદ્ધિ આળોટતી. સેંકડે દાસદાસીઓ આજ્ઞા પાલન માટે તત્પર રહેતાં. ભવવનથી ક્યાંય પણ જવું હોય તો વાહન સિવાય જઈ શકાતું નહોતું. રૂપ હતું, યૌવન હતું, સંગીત હતું, નૃત્ય હતું, કલા હતી અને કીર્તિ પણ પ્રાપ્ત થઈ હતી. પરંતુ દેદા શાહના પરિચયથી તેના મનમંદિરનાં દ્વાર ખુલ્લી ગયાં. તેને આ બધાં ચંચળ સુખને અને કાયાને કચરી રહેલા ઉપભેગો કેટલા ભયંકર છે. તેને પરિચય થઈ ગયો અને જીવનની દિશાએ પલટાઈ ગઈ. For PIN Page #323 -------------------------------------------------------------------------- ________________ ૩૪ જીવનને પલટો વરસેના પ્રયત્ન પછી પણ નથી આવતે અને ભાગ્યશાળી આત્માઓને માત્ર ગણી પળોમાં આવી જતા હોય છે. સાવી નિર્મળાશ્રીજી પ્રવજ્યા ગ્રહણ કર્યા પછી બે દિવસ ઉપાશ્રયમાં રહીને ત્રીજે દિવસે ગુરૂણી શ્રી ક્ષમાશ્રીજી સાથે વિહાર કરી ગયા. દેદ શાહ અને વિમલશ્રી બેકેસ પર્યત વોળાવવા ગયા. બંનેના હૃદયમાં એમ જ થતું હતું જે આપણે કમભાગી છીએ કે સંસારના બંધનમાંથી મુકત થઈ શકતા નથી. ક્યારે મુક્તિ મળશે? વળતે દિવસે દેદા શાહ અને વિમલશ્રી વિદ્યાપુર નગરી તરફ વિદાય થયાં. ઘેર પહોંચ્યા પછી બીજે દિવસે વિમલશ્રીને ખબર પડી કે છેલ્લા પાંચ દિવસથી વહુને રોજ સવારે એક વમન થાય છે અને આખો દિવસ માથું કંઈક ભારે રહે છે. વધારે ખાતરી કરતાં જાણવા મળ્યું કે, પ્રથમણિને અડચણ આવ્યાને એક મહિના ઉપર સાત આઠ દિવસ થઈ ગયા છે. વૃદ્ધ રાજદ તે મૃત્યુ પામ્યા હતા પણ તેમને વિદ્વાન પુત્ર પિતાની પ્રતિષ્ઠા અને જ્ઞાન સંપત્તિને જાળવી રહ્યો હતે. ચારેક દિવસ પછી વિમલશ્રી પુત્રવધૂને લઈને રાજૌદના ઘેર ગઈ રાજદે આવકારપૂર્વક સત્કાર કર્યો અને પ્રથમણિની નાડી પરીક્ષા કરીને પ્રસન્ન સ્વરે કહ્યું : “શેઠાણીમાં વમન અને માથાનું ભારેપણુ વહુમાને પાંચમો પૂરો થયે આપે આપ મટી જશે. રાજ સવારે કાળી ધરાખ અને ધાણાનું રાતે પલાળી રાખેલું પાનક પાજે. શરીરમાં કેઈ દેષ કે રેગ નથી. સાસુ વહુ હર્ષભર્યા હૃદયે ઘેર આવ્યા. ત્રણ મહિના ન થાય ત્યાં સુધી આ વાત કોઈને ન કરવી એવું વિમલશ્રીએ વિચારી લીધું. Page #324 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૩ મુ : : પેથડના પ્રશ્ન.. પંદર દર દિવસ પછી તે પ્રથમણને સગર્ભાવસ્થાનાં લક્ષણે કંઈક સ્પષ્ટ થવા માંડયાં. દ્રાક્ષના પાનકથી માથાનું ભારેપણું મટી ગયું અને ખાસ અજીયાત પણ ન રહી. પ્રાત:કાળે થતું વમન એમને એમ રહ્યું. વિમલક્ષીએ આય બિલ અપવાસના બદલે એકાસણું કરવાનું જણાવ્યું. ત્રીજે મહિને દેહ પરના લક્ષણા પણ સ્પષ્ટ થયાં. ત્યાર પછી દેદા શાહે પ્રથમણિને પિયર આ અંગેની માહિતી એક ખેપિયા મારફત મેલી. આ શુભસમાચાર જાણીને પ્રથમણિના માતા પિતા, ભાઈ, ભાભીએ સતે ઘણા જ ' થયા અને શેઠે ખેપિયા સાથે જ સદેશે। માકહ્યા કે : ‘ પ્રથમણિના સમાચારથી અમને ઘણા જ હુ થયેા છે. અહીંથી પ્રથમણુની માતા, એક ભાઇ અને એ દાસીએ પ્રથમણિને પાંચમે મહિના બેસશે પછી તરત ત્યાં આવશે અને સુવાવડ માટે તેડી જશે. આપના પુણ્યબળે સહુ સારાં વાનાં થશે. શેઠજી, અમારા એન પ્રથમણિને અમારા સવના કુશળ સમાચાર જણાવશેા. દેવદČન વખતે યાદ કરશેા.' ખેપિયા પાંચમે દિવસે પા આા ને વેવાઈને પત્ર દેદા શાહને સુપરત કર્યો. Page #325 -------------------------------------------------------------------------- ________________ હૈદા શાહ પત્ર વાંચ્યા પછી પત્નીની સલાહ લઈને વળતે અડાડિયે દેદા શાહે ખેપિયા મારફત પત્ર માકલી દીધા. તેમાં " ૩૧૬ જણાવ્યું હતું કે : આનંદ થયેા. અ. આપતી ભાવના આપ સર્વની કુશળતા જાણીને ઘરના સતે સૌ. પ્રથમણિ દરેક રીતે સ્વસ્થ અને કુશળ છે મે મસ્તકે ચડાવી લીધી હેાત, પરંતુ મુશ્કેલી એ છે કે અમારી ગેત્રે જના નિયમ પ્રમાણે અમારા કુળમાં વહુની પહેલી સુવાવડ ઘરમાં જ થાય છે એટલે આપ તેડવા નિમિત્તે ન આવતાં આપની પુત્રીને મળવા નિમિત્તો જરૂર આવજો. તમારાં વેવાણને ઘણા આનંદ થશે.' પછી તે પાંચમે મહિને પેથડનાં સાસુ, સસરા, એ દાસી ગયાં. તે કાળના રિવાજ પ્રમાણે નહોતાં લેતાં એટલે દે શ!હે વગેરે પુત્રીની તબિયત જોવા આવી દીકરીને ઘેર પિયરિયાં પાણી પણ પડેાશના એક મકાનમાં સગવડતા કરી આપી હતી માતા પુત્રી મળ્યાં. અને વેવાઈ, પેથડ પણ પૂજ્ય સાસુ તે વેવાણા ભાવથી ભેટી પડયાં અને જમાઈ સસરાની ચરણ રજ લઈ ધન્ય બન્યા. ચાર પાંચ દિવસ રોકાવાની ઇચ્છાએ આવેલા અતિથિને સેાળમે દિવસે દેદા શાહે વિદાય આપી. વેવાઈના ગયા પછી અવંતીના રાજરાજેશ્વરના દૂત આવ્યા અને સેા મણુ સાનુ રાજભાર માટે એકાદ મહિનામાં મેકલી આપવાની દેદા શાહને વિન ંતિ કરી, સાથેાસાથ એ પણ જણાવ્યું કે અજારના ચાલતા ભાવે તમને નાણાં મેાકલવામાં આવશે આવી મેટી ખરીદી? દૂતે જણાવ્યું કે · સિદેશના મહ'રજા આપણા રાજરાજેશ્વરીનાં મિત્ર છે અને તેએએ સેાનુ` મગાવ્યુ છે. સેાનું ખરીદવા અંગે વેપારીઓને ખેાલાવ્યા ત્યારે એક ચેકસીએ જણાવ્યું કે સારું શ્રીકાર અને એકસરખુ` સેાનુ` દેદા શાહ સિવાય કાઈ આપી શકશે નહિ. એટલે રાજરાજેશ્વરે વિચાર કરીને આપની Page #326 -------------------------------------------------------------------------- ________________ પેથડને પ્રશ્ન..! ૩૧૭ પાસેથી તેનું ખરીદવું એમ નક્કી કર્યું, અને મને આપની પાસે મોકલ્ય. દેદા શાહે કેટલાક સમયથી સોનું બનાવવાનું બંધ કર્યું હતું અને રાજાની ઉપેક્ષા કરવી તે પણ ઉચિત નહોતું. તેમણે પિતાના. ભંડારમાં તપાસ કરી તે લગભગ સાઠ સીરોર મણ તેનું પડયું હતું. તેમણે આ સદે સવીકાર્યો અને જેમ જેમ રાજભંડારમાં માલ મળતું જાય તેમ તેમ સુર્વણ મુદ્રાઓ મોકલી આપવાની વિનંતિ કરી. દૂત આ સંદેશ લઈને અવંતી વિદાએ થયે. દેદા શાહ માટે તેનું સિવાય અન્ય કેઈ ઉપાય નહોતે. તેઓએ લગભગ પિસા મણ સીસુ મગાવ્યું અને ગુપ્ત રીતે સેનું બનાવવાનો પ્રારંભ પણ કરી દીધો. લગભગ બે મહિના પછી સો મણ સેનું અવંતીના રાજ ભંડારમાં મેકલાઈ ગયું અને બજાર ભાવે સોનૈયાના રૂપમાં નાણું પણ આવી ગયા, પિડ એટલું સમજી શક્યો હતો કે બાપુજી પાસે સુવર્ણ નિર્માણ કરવાને કઈ કિમિ જરૂર છે. પણ તે માત્ર પિતાને આ અંગે કશું પૂછી શકે નહિ. ભંડારમાં અઢળક સેનીયા ભેગા થઈ ગયા હતા અને ચાલીસ મણથી વધારે સેનું બચ્યું હતું. ન છૂટકે બનાવવા પડેલા સુર્વણથી દેદા શાહને મનમાં દુઃખ પણ થયું. પરંતુ તેઓએ સમગ્ર માલવ પ્રદેશ, મરૂ પ્રદેશ, સૌરાષ્ટ્ર ગુજરાત વગેરેમાં આવેલા શ્રીજિન મંદિરોમાં જેને જેવી જરૂરિયાત તે પ્રમાણે સોનૈયા મોકલવા શરૂ કર્યા. લગભગ નવસો સાત મંદિરમાં. તેઓએ સયા મોકલી આપ્યા. નિયમ પ્રમાણે વિમલથી રોજ સવાશેર સોનૈયાનું દાન કરતાં હતાં, હવે તેઓએ આ સંસ્કાર પ્રથમણિને મળે એટલા ખાતર દાનની ધારા વહુના હાથે વહાવવી શરૂ કરી. Page #327 -------------------------------------------------------------------------- ________________ દા શાહ આખા રાષ્ટ્રમાં દેદા શાહને સુવર્ણ દાનેશ્વરી તરીકેનીકીતા પ્રાપ્ત થઈ ગઈ હતી. અને દૂરદૂરના દેશાવરમાંથી અનેક પંઠિતા, કવિ, યાચા, ચારણા વગેરે દેદા શાહ પાસે આવતા અને દેદા શાહે સહુને સાષતા. ચારણાએ તે દેદા શાહની બિરદાવલી બનાવી હતી અને એ બિરદાવલીઓ ગુજરાત, સૌરાષ્ટ્ર, માલવ વગેરે પ્રદેશેામાં લોકપ્રિય થઈ પડી હતી. ચારણા માટે જ્યાં જ્યાં જતા ત્યાં ત્યાં દેદા શાહની દાનધારાને સ્વગ'ની ગગા તરીકે ગણાવતા અને દેશ શાહના જીવતરને વણી લેતા રાસાએ પણ સાંભળાવતા. ૩૧૮ પૂરા દિવસે સૂર્યૌંદય કાળે પ્રથમણિએ એક સુ ંદર અને સ્વસ્થ પુત્રને જન્મ આપ્યા. છઠ્ઠીના દિવસે ઢેદા શાહે નગરીમાં વસતી તમામ જ્ઞાતિઓને ભેજન આપ્યુ. નવકારશી જમાડી અને જ્યાતિષાચાર્યના સૂચન મુજબ પૌત્રનુ નામ રાખ્યુ. ઝાંઝણ,’ પ્રસૂત કાળ પૂરી થયા પછી દેદા શાહે દેરાસરમાં લાખેણી આંગી રચાવીને ભારે ઠાઠથી પૂજા ભણાવી. પૂજામાં આવનારા દરેક માણસોને થાળી સહિત મીઠાઇની પ્રભાવના કરી. ૫દર દિવસ પછી મેાસાળથી મામ, મામી, આમાં ઝાંઝણ કુમારને રમાડી ગયા, સાનાના કંદારે, સેાનાની કંઠી, સેાનાનાં કડા, આર જોડી થાય એટલું વિવિધ કાપડ, ચાંદીને ધૂધરા, નગવાળા વીંટી, ચાંદીની વાવણી, ચાંદીનુ અમલયુ, ચાદીનાં પાંચ રમકડાં, અહેનને એ જોડ કપડાં અને સાત સેરની સેાનાની માળા વગેરે આપ્યું. દેદા શાહે ઘણાં જ ભાવથી પંદર દિવસ રોકાયા. અને ઘણા વરસ પછી નાનું બાળક ખેાળામાં રમતું થવાથી આખા ઘરમાં આનંદ આનંદ થઈ રહ્યો હતા. ઝાંઝણકુમાર છ મહિનાના થયેા. દેખાવડા ને તંદુરસ્ત હોવાથી સહુને અતિ વહાલા લાગતા હતા. Page #328 -------------------------------------------------------------------------- ________________ પેથડના પ્રશ્ન... ૩૧૮ દિવસે ગણતાં મહિના જાય અને મહિના ગણતાં વરસ વીતે. ઝાંઝણકુમાર પાંચ વરસના થયા. દેદા શાહે પૌત્રને વિદ્યાગુરૂની પાઠશાળામાં મહાત્સત્ર પૂ'ક ભણવા બેસાડયો. નિશાળ ગરણાનાં આ પ્રસંગે દેદા શાહે અન્ન, વસ્ત્ર, વાસણા વગેરેનું ગરીએામાં સારી રીતે દાન કર્યુ. નેાકારી જમાડી. દેદા શાહને સાધિમ કાને, ગરીમેને અને મધ્યમ વર્ગના માન. વીઓને જમાડીને તૃપ્તિ કરવાના સારેય એવા રસ હતા. નાના મેટા પ્રસંગનુ નિમિત્ત આવે એટલે તે સૌથી પ્રથમ ભાજનને પ્રશ્નધ કરવા તૈયાર થઈ જતા. તે પ્રમાણિકપણે માનતા હતા કે, કોઈપણુ પ્રકારની નામના કીતિ કે, સ્વા` સાધ્યા વગર દાન આપવુ એ જ ઉત્તમ છે અને અન્ન ભાજનની વ્યવસ્થા કરવી તે સ માટે ઉત્તમ છે. ઝાંઝણના અભ્યાસ શરૂ થઈ ગયે અને ત્રણેક વર્ષોમાં તે વિદ્યાગુરૂએ કહ્યું પણ ખરું : ‘ દેદા શાહ, આપના પૌત્ર ધારણાશક્તિ અને બુદ્ધિમાં તેજસ્વી છે.’ * દેદા શાહે આછા હાસ્ય સહિત કહ્યુ: પંડિતજી, એ બધા આપની શક્તિના પ્રભાવ છે. પેથડ પણ આપના પિતાશ્રી પાસે જ તૈયાર થયા હતા. અમે તેા ભણતરના ટૂંકા અથ' એટલે જ કરીએ કે ભણનારના ઘડતરમાં સત્ય, ધમ, પ્રમાણિકતા અને દયાભાવના ગુણી સીંચવા જોઈએ અને સાદાઈ, સદાચાર અને સંસ્કાર વિકસવા જોઈએ · આપની વાત સાચી છે. ભણતરનેા હેતુ એવા ટકી રહે તેા લેાકજીવન સમૃદ્ધ અને સુખી રહે.' વિદ્યાગુરુએ કહ્યું. ઝાંઝણ દસ વષ ના થયેા ત્યારે દેા શાહે સમગ્ર પરિવાર સાથે જીરાવલા, પાર્શ્વનાથ અને આણુજીની યાત્રાએ નાના એવા સંઘ Page #329 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ દેઢા શાહ સાથે વિદાય થયા. દેદા શાહના આગ્રહને માન આપીને વેવાઈ વેવાણ પણ આ યાત્રામાં સાથે રહ્યાં. યાત્રા લગભગ સવા મહિનાની હતી. દસ ગાડાં અને વીસ રક્ષકા સાથે લગભગ સૌથી વધારે યાત્રાળુએ રવાના થયા. દેદ્દા શાહ, પેથડ, પ્રથમણિ અને વિમલીએ આ યાત્રા પગપાળા કરવાનું નક્કી કર્યું હતું. એક ગૃહસ્થે દેદા શાહને વિનતિભર્યાં સ્વરે કહ્યું : શેઠજી, આપને હવે અવસ્થા થઈ છે . વળી રસ્તા પણ પહાડી આવશે. આપ બંને ગાડામાં એસા તે ઘણું સારુ’ દેદા શાહે હસીને કહ્યું: · શે’જી, આ કાયાને પંપાળા રાખીને તે યાગ્ય નથી. આ કાયાને જેટલુ કષ્ટ અપાય તેટલુ' કાયા માટે કલ્યાણકારી છે, આમ તે હું નીરોગી છું અને ચાલવાને મને મહાવરા છે તે ચાલીને યાત્રાના લાભ શા માટે ન લેવા ? ' એમની સાથે ખીજા શેઠિયાઓ પણ જોડાયા. શેઠાણી સાથે કેટલાંક ઔરાંએ પણ જોડાયાં. નાનાટા તીર્થોને સ્પર્શતા સ્પર્શીતા ડુંગરાળ અને કઠિન મા` વચ્ચે થઈને જીરાવલા પહેાંયતા અઢાર દિવસ થયા. પુણ્યવંત આત્માને કોઇ વિપત્તિ નતી નથી. દેદા શાહના આ નાના સ`ઘને પણ માર્ગોમાં ન કોઈ હિ ંસક પ્રાણીઓ ભેટમાં કે ન કાઈ લુંટારાઓ મળ્યા. સહુએ રંગેચંગે અને ભક્તિભાવ સભર બનેલા હૃદયે શ્રીજીરા વલા પાર્શ્વનાથ ભગવંતના દર્શન કર્યાં. ત્યાર પછી નાહીને સહુએ પૂજા કરી. પહેલી પૂજાની ખેાલી દેદા શાહને ફળી પણ તેઓએ પહેલી પૂજા પેાતાની સાથે આવેલાં એક મધ્યમ વર્ગીય ડેશીને કરવા મેકલ્યાં. બધા યાત્રાળુઓ દેદા શાહની આ ભાવના જોઇને છક્ક થઈ ગયા. પૈસા પોતે ખરચે અને લાભ અન્યને આપે એવા સજ્જને તા વિરલ હાય છે. Page #330 -------------------------------------------------------------------------- ________________ પિથઇને પ્રશ્ન.... જીરાવવાળની ધર્મશાળામાં ત્રણ દિવસ રોકાઈ, ભગવંતને સેનાનાં અલંકારે ચડાવી દેદા શાહ પિતાના નાના સાથે સાથે ચોથે દિવસે આબુ ગિરિરાજ પર જવા રવાના થયા. રસ્તો પહાડી હતી અને આ માર્ગે વાઘ, વરૂ, ચિત્તા, સિંહ, અજગર વગેરે ભયંકર પ્રાણુઓને પૂરતે ભય હતો. કારણ આપે પર્વત જાણે વિવિધ વનસ્પતિઓથી છવાયેલે હતો. દેદા શાહે માર્ગમાં સુવર્ણ બનાવનારી દિવ્ય વનસ્પતિઓ સારા પ્રમાણમાં જોઈ પરંતુ હવે પછી એક રૂપિયાભાર પણ એનું ન બનાવવું તેવો તેઓએ નિર્ણય કર્યો હતો. માલવપતિ માટે સે મણ સેનું પણ કચવાતા હૃદયે બનાવ્યું હતું. તેઓને બીજો કોઈ ભય નહોતો પરંતુ દીકરો જુવાન છે, પૌત્ર હજી બાળક ગણાય. જે તે તેઓનાં હૃદય સુવર્ણ પ્રત્યે ખેંચાય અને વૈભવ વિલાસ ભોગવવાની એકાદ ચિનગારી પ્રગટે છે આ માનવભવ ગુમા બેસાય. તેઓએ એ પણ નક્કી કર્યું હતું કે ઘરમાં સેનયાને પાર નથી. આ નિમિત્તે પ્રાપ્ત થયેલું ધન શુભ કામમાં જ વાપરી નાખવું. રસ્તામાં ત્રણ રાત ગાળવી પડી. ચઢાણુ આકરું હતું અને માગ પણ ફરીફરીને જતા હતા. સાથે રસોયા, બધી સામગ્રી, કામ વાસણ વગેરે હોવાથી માર્ગમાં કોઈને બીજી કશી મુશ્કેલી ન પડી. આબુ ગિરિવરની યાત્રા પણ ઘણું જ ભાવથી સહુએ કરી. આ કાળ વખતે કલાકારગિરીવાળા મંદિર નહતાં. એક્માત્ર બાવન જિનાલય શોભતું અને તેમાં આદિશ્વર ભગવંતની તેજસ્વી પ્રતિમા બિરાજમાન હતી. અહીં પણ દેદા શાહ ત્રણ દિવસ રોકાયા. પૂજા, અંગરચના અને ઉત્તમ પ્રકારના સુવર્ણનાં ભેટણ ધરીને દેદા શાહ કૃતાર્થ થયા. અહીં પહેલી પૂજા પેથડ, તેનાં પત્ની અને ઝાંઝણના હાથે પહેલે દિવસે થઈ. બીજા બંને દિવની પ્રથમ પૂજા દેદા શાહની દે. ૨૧ Page #331 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ દેદા શાહ હોવા છતાં સાથેનાં મધ્યમવર્ગીય યાત્રાળુઓને લાભ આપવામાં દેદા શાહ અતિ પ્રસન્નતા અનુવવા માંડ્યા. ચોથે દિવસે બધા યાત્રાળુઓ સાથે દેદા શાહ પાછા ફર્યા. માર્ગમાં બે ત્રણ તીર્થ સ્થળે આવતાં હતાં અને રસ્તો જરા કઠણ હતો. છતાં તે માર્ગે જ પ્રયાણ કર્યું. અને પિણ બે મહિને દેદા શાહને નાનકડો સંઘ વિદ્યાપુર નગરીમાં આવી ગયે. નગરીની દરેક જ્ઞાતિના આગેવાનોએ દેતા શાહનું ભાવપૂર્વક સ્વાગત કર્યું. રાજા તો મૃત્યુ પામ્યો હતો, તેની ગાદીએ તેનો પુત્ર આવ્યા હતા, તે પણ પિતાની નગરીના એક દાનેશ્વરીના સામૈયામાં હાજર રહ્યો હતો. અને ધર્મ કાર્યમાં દેદ શાહે તથા વિમલશ્રીએ ચિત્ત પરોવ્યું..... આ યાત્રા પછી ભવનની સઘળી જવાબદારી વિમલશ્રીએ વહુને સપી. વહીવટની સઘળી જવાબદારી પિતાએ પુત્રને સેંપી. હવે તે આ સત્વશીલ દંપતી ધમકરણ અને દાનાદિ કાર્યમાં જ તન્મય બનવા માંડયા. છએક મહિના વીતી ગયા. પેથડના મનમાં એક સંશય વર્ષોથી મંઝવતો હતો. એક દિવસ તેણે પિતાના ચરણ દબાવતી વખતે કહ્યું : “બાપુજી, એક વાત પૂછવાનું મન થાય છે.” એક શું ચાર પૂછને ભાઈ...” “બાપુજી, મેં સાંભળ્યું છે આપ સેનું બનાવી શકો છો. “તને કોણે કહ્યું પેથડ ?' “કોઈએ કહ્યું નથી પરંતુ વરસથી મેં અનુમાન કર્યું છે.' તારું અપમાન સાચું છે.” • તે...” Page #332 -------------------------------------------------------------------------- ________________ વિથડને પ્રશ્ન...! ૩ર૩ તને તેનો ઈતિહાસ જણાવું. મારા લગ્ન થયા તે પહેલાંથી મારી સ્થિતિ જરાય સારી નહોતી. લગ્ન પછી પણ માંડમાંડ પેટ પોષી શકાતું હતું. મારાં માસીના પ્રયત્ન હું ઘરબારી થયો હતો અને મરતાં પહેલાં માસીબા મને વીસ સોનૈયાની મૂડી આપી ગયાં હતાં. મેં એક નાની હાટડી કરી. માંડમાંડ બે મુડી ધાન મળતું ને હું એમાં સુખ નીહાળતો, પરંતુ નગરીના વેપારીઓમાં હું દેણદાર થઈ ગયો. મારે માટે ઉજજ્યનીમાં જઈ ભાગ્ય અજમાવવાને એક જ માર્ગ રહ્યો એટલે તારી માને મૂકી, ઘરમાં એક મહિના ચાલે તેટલું અનાજ ભરી હું પગ પાળા ઉજજ્યની જવા વિદાય થયા. એ ત્રણ કેસ દૂર એક બીમાર સાધુ મળ્યા. મને થયું કે મારે આ સાધુની કંઈક વ્યવસ્થા કરવી જોઈએ. એટલે હું તેમની પાસે ગયા. તેમને ખભે ઉપાડીને એકાદ કેસ વનમાં આવેલી તેમની કુટિરે લઈ ગયો. ઉજજયની જવાની મને ઉતાવળ ઘણી હતી પણ આ મહાત્માને છોડીને ચાલ્યા જવું મને ઉચિત ન લાગ્યું. બીજે દિવસે એમને જવર ઉતરી ગયો. તેઓનું નામ હતું. સિદ્ધ નાગાર્જુન, એ ખરેખર મહાપુરુષ હતા અને તેઓએ મારી આખી પરિસ્થિતિ જાણી મને સુપાત્ર ધારીને તેઓએ ત્રણ ચાર દિવસ ત્યાં રોકો અને સીમમાંથી ઘણ અ૫ શ્રમ વડે એનું બનાવવાની વિદ્યા ઘણું જ ભાવથી આપી. તેઓએ જાતે જ વનસ્પતિઓ ઓળખાવી. મારા હાથે જ સોનું બનાવ્યું અને મને સોનું બનાવવાની રીત કઈ ને ન કહે. વાની વાત કહી સાથેસાથ જેટલું સોનું બનાવે તેને માટે ભાગ શુભકાર્યમાં ખરચવાનું જણાવ્યું. મેં તેમની આ વાત સ્વીકારી. ત્યારથી આજ પર્યત મેં કોઈ ને આ વાત કહી નથી. તારી માતાને પણ નથી કહી. નાંદુરના રાજાએ મને કારાગારમાં પૂર્યો હતો છતાં મેં આ વાત નહોતી કરી. અને તને કહું છું તે માત્ર હકીકતરૂપે કહું છું. સોનું બનાવવાની રીત અંગે કશું કહી શકતો નથી. કહેવાને પણ નથી.” Page #333 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ દેદા શાહ બાપુ, તે તો એક વિધા નષ્ટ થઈ જશે.” “હા બેટા, સોનું એ વૈભવ વિલાસનું મેટામાં મેટું આક વર્ણ છે. એક પરિવાર આ રીતે બરબાદ થઈ જાય તે કરતાં ખુદ વિદ્યા નષ્ટ થાય તે મને ઉત્તમ લાગે છે. તું મારો પ્રિયપુત્ર છે. સંસ્કારી છે. પરંતુ કર્મ સંયોગે કેઈવાર એને ઊભા થાય છે કે આવી વિદ્યા પ્રાણઘાતક બને. તું આ અંગે કોઈ ચિંતા કરીશ નહિ. આ ઘરમાં બે ધન ભંડાર છે. એકમાં ધંધાથી પ્રાપ્ત કરેલું ધન છે. તેની ચાવી મેં તને આપી દીધી છે. બીજા ધન ભંડારમાં લગભગ ચાલીસ મણ સોનું છે અને ચાર લાખ જેટલા સેવૈયા છે. તેનો ઉપયોગ શુભકાર્યમાં થાય એવી મારી સતત જાગૃતિ છે. હું ને તારી મા પૂર્ણ સ્વસ્થ છીએ. પરંતુ કાળનું તેડું ક્યારે આવે તે કલ્પી શકાતું નથી. એટલે તે આ સવાલ કરીને મારી ચિંતા દૂર કરી છે. કદાચ એકાએક મૃત્યુ આવી પડે તો તું મારા કંદોરે બાંધેલી કુંચી સંભાળી લેજે અને એમાં જે કંઈ ધન રહ્યું હોય તેને શુભ કાર્યમાં ઉપયોગ કરી નાખજે.” પેથડ પિતાના ભવ્ય વદન સામે જોઈ રહ્યો. અને બે સપ્તાહ પછી વિમલશ્રીએ અમનાં પચ્ચખાણ લીધાં. કારણ કે નગરીમાં એક વાવૃદ્ધ યતિ મહારાજ પિતાના શિષ્યો સાથે આવ્યા હતા. અને સાધ્વી વર્ગમાં ભૂતપૂર્વ નાગિની દેવી પણ આવ્યા હતાં. Page #334 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૪ મું : : પંખી ઊડી ગયું અમનું તપ ! વિમલશ્રીને અવસ્થાના કારણે સહેજ નબળાઈ દેખાતી હતી. દેદ શાહે પણ પત્નીનાં શુભકાર્યમાં સાથ આપવા બે ઉપવાસ કર્યા હતા અને ત્રણેક દિવસ બંને પગે ચાલીને નગરીના મુખ્ય શ્રીજિન પ્રાસાદે જતા, ઉપાશ્રયે જતા અને ધર્મ કરણ પણ આચરતા. અઠ્ઠમની આરાધના સુખરૂપ થઈ ગઈ. વિમલશ્રીએ પિતાના પારણું નિમિત્તે ખીર કરાવી. કારણ કે આજ યતિ અને સાધ્વીજી મહારાજાઓ વહોરવા આવવાને સંભવ હતો. શેઠશેઠાણી, પ્રથમણિ, પેથડ અને ઝાંઝણ વહેલા ઊઠીને પ્રતિ ક્રમણ કરવા બેસી ગયા ત્યાર પછી સ્નાનાદિથી નિવૃત થઈ પરિવાર સહિત દેદા શાહ સુવર્ણમુદ્રાની એક કોથળી લઈને શ્રીજિન પૂજન કરવા મુખ્ય દેરાસરે ગયા. ભાવભરી પૂજા ભક્તિ, આરાધના આદિ કરીને દેદા શાહે મંદિર બહાર નીકળીને સેનયાનું દાન કર્યું. ત્યાર પછી સહુ ઘેર આવ્યા. પચ્ચકખાણ પાળવાનો સમય થઈ ગયે હતો. પરંતુ વિમલશ્રીએ એક પ્રહર પૂરું થયા પછી પિચ્ચકખાણ પાળવાનું નક્કી WWW.jainelibrary.org Page #335 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ દેદા શાહ કર્યું હોવાથી દેદા શાહ, પેથડ, પ્રથમણિ, ઝાંઝણ પચ્ચકખાણ પાળીને દાતણ કરવા બેસી ગયા. થોડી જ વારમાં મુનિએ વહોરવા આવ્યા. વિમલશ્રીએ શ્રદ્ધા અને ભક્તિભર્યા હૃદયે ખીર, મગ, આદિ જે સામગ્રી હતી તે વહેરાવી. | મુનિઓ ધમ લાભ આપીને વિદાય થયા. ત્યાં થોડી જ પળે પછી ચાર સાધવજી મહારાજાએ આવી ગયા. ધર્મલાભના ધ્વનિથી વાતાવરણ મુખરતિ બની ગયું. અને ગઈકાલનાં નાગિની દેવી આજ કૃશ બની ગયાં હતાં. કારણ કે તેમણે ખાદ્ય દ્રવ્યોમાં ચાર જ વસ્તુઓ મુક્ત રાખી હતી. વરસી તપની આરાધના છેલ્લા પાંચ વર્ષથી ચાલતી હતી. કયાં રાગ અને કયાં ત્યાગ ? ક્યાં પગલે પગલે વૈભવ ને ક્યાં અડવાણા પગને વિહાર ? કયાં સુવર્ણ મઢ અને તેજસ્વી અશ્વોવાળો રથ ને ક્યાં પિતાના પરિગ્રહ ખભે ઉઠાવીને ચાલવાનું? આમ છતાં સાધ્વીજી મહારાજાને જે સુખ વૈભવમાં નહોતું દેખાતું તે સુખ આ મહા ત્યાગમાં દેખાતું હતું. થાડી સામગ્રી વહેરી, ધર્મલાભ રૂપી આશીર્વાદ વરસાવી સાવીજીએ વિદાય થયાં. વિમલી અને પ્રથમણિ છેક પોળ સુધી સાથે ગયા. વળતી સવારે તો બધાં સાધવી જીઓ અવન્તી તરફ વિહાર કરવાના હતા. અને યતિ સમુદાય આજ મધ્યાહૂન પછી માંડવગઢ તરફ વિહાર કરવાનો હતો. દેદ શાહે અને અન્ય જૈન આગેવાનોએ એકાદ મહિનો સ્થિર થવાને ઘણે આગ્રહ કરેલો. પરંતુ તેઓને હજી દૂર જવું હતું છેક પાટણ, એટલે રોકાઈ શકયા નહિ. Page #336 -------------------------------------------------------------------------- ________________ પંખી ઉડી ગયું ૩૨૭ સમય થયો ત્યારે વિમલથી પારણું કરવા બેઠાં. ગાયના દૂધની ખીર ઉત્તમ બની હતી. એક તે ત્રણ દિવસ અને ચાર રાત્રિ પર્વત અન્ન જળ ત્યાગ હતું. બીજું વૈશાખ મહિને ચાલતો હતું અને ધૂમ તાપ પડતો હતો. બીજુ વિમલ શ્રી વૃદ્ધ બની ગયાં હતાં. આ બધા સંયોગો એવા હતા કે પારણામાં કાળજી રહેવી જ જોઈએ. દેદો શાહે માત્ર સૂઠ ગોળ ને ઘીની મરિયા ગળી, થોડી રાબ અને મગ લીધા હતા. કારણ કે તેઓ પારણામાં કદી દૂધ અથવા દૂધની બનાવટ નહોતા લેતા. પેથડ, ઝાંઝણ અને પ્રથમણિએ છેલ્લા ઉપવાસમાં સાથ આપ્યો હતો. અને એક ઉપવાસમાં જુવાનોને શું થવાનું હતું ? પરંતુ વિમલ શ્રી જ્યારે જ્યારે ત્રણ કે તેથી વધુ ઉપવાસ કરતાં ત્યારે પારણામાં મોટે ભાગે ખીર અને મગ લેતા. અને તેઓને અનુકૂળ આવી જતું, એટલે આજ પણ તેઓએ પુત્ર પૌત્ર અને પુત્રવધૂના હાથથી થોડી ખીર સ્વીકારી. ચેડા મગ લઈ તેઓએ પારણું પતાવ્યું. સાંજે દેવદર્શન કરી સહુ સાથે પ્રતિક્રમણ કરવા બેઠા. દેદા શાહ સાધુઓને વળાવવા ગયા હતા અને વહેલી સવારે તેઓ સાધ્વીજી મહારાજાઓને વળાવવા જવાના હતા. પ્રથમણિ અને વિમલથી પણ સાથે આવવાનાં હતાં. પરંતુ મધરાત પછી વિમલશ્રીને પિટમાં વિટ આવવા માંડી. પરંતુ તેમણે બહુ ધ્યાન ન આપ્યું. વહેલા ઊઠી પ્રતિક્રમણ પતાવીને દેદ શાહ પત્ની તથા પુત્રવધુ સાથે સાધ્વીઓનાં ઉપાશ્રયે ગયા. દેદા શાહ તરફથી બે બાઈઓ અને બે વૃદ્ધ ચેકિયાતો રાખ. વામાં આવ્યા હતા. સાથીજી મહારાજાઓ પણ તૈયાર થઈ ગયાં હતાં. દેદ શાહે FO! ' Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩ર૮ દેતા શાહ બધાં સાધ્વીજીઓને વિધિવત વંદન કર્યા. પોતાના ધર્મભગિની પાસે જઈને કહ્યું: “સાવી છે, જે રસ્તામાં કંઈ પણ કામ હોય તે જણાવજો. મેં માર્ગમાં શ્રાવકોને સંદેશ મોકલાવી દીધો છે એટલે આપ કેઈને આહારે પાણીની મુશ્કેલી નહિ આવે.” શેઠજી, ત્યાગના પંથે મુશ્કેલીને વિચાર ન હોય. આપની ધર્મભાવના સહુ માટે આદર્શરૂપ બને એજ અમારી સદ્ભાવના.' સાધ્વીજી મહારાજે કહ્યું. અને સહુએ વિહાર શરૂ કર્યો. નગરીમાંથી લગભગ આઠ સ્ત્રી પુરૂષ આવી ગયા હતા. નગરી બહાર નીકળ્યા પછી પૂર્વ ગગનમાં સૂર્યે દર્શન દીધાં. વિમલશ્રીએ વહુને કહ્યું : “વહુ કોઈ દિવસ નહિ ને આજ મારા પગ બહુ તૂટે છે, રાતે ત્રણવાર વડે ગઈ હતી. અત્યારે પણ જવું પડશે. તે બાઈ જી, આપણે પાછા ફરીએ. એ બધા તે દોઢ બે ગાઉ સુધી જવાના છે.” એમ જ થયું. સાસુ વહુ ઊભા રહી ગયાં. સાધ્વીજી મહારાજે સહુને માંગલિક સંભળાવ્યું. બીજા પણ વીસેક સ્ત્રી પુરૂષો પાછો વળ્યો. દેદ શાહ તો દેઢ ગાઉ છેટે આવેલી વાવ સુધી જવાના હતા. વિમલશ્રીને પેટમાં ભારે કઢાપે ઉપાડો હતો, છતાં તેઓ માંડ માંડ ઘર ભેગા થયાં. વહુને થયું: બા સાવ સાજા નરવાં હતાં ને આમ એકાએક શું થઈ ગયું હશે? તેણે તરત એક ખાટલો પાથરીને વિમલશ્રીને સૂવાડ્યાં. દેદા શાહ વળામણું કરીને પાછા વળે તે પહેલાં ચાર પાંચ પાતળા ઝાડા ને ચાર પાંચ વમન થઈ ગયાં. પેથડે કહ્યું : “મા, હું રાજદને બેલાવવા જઉં છું.' Page #338 -------------------------------------------------------------------------- ________________ પંખી ઉડી ગયું જશે.’ ૩૧૩ • ના બેટા...એવી કોઇ જરૂર નથી. મારું પાઆપ થાળે પડી C ના મા...મારા પિતાશ્રી હજી સુધી આવ્યા નથી તે પહેલાં રાજવૈદને ખેલાવવા ોઈએ.’ પ્રથમણિએ કહ્યું : ' આપ ઢીલ ન કરો, ામાં પૂછ્યાનું ન હાય.’ પેથા તરત રવાના થયા. ઘરમાં રથ હતા, પણ સારથી નહાતા, કારણ કે તે ખપેર્ પછી જ આવતો. બહારથી એક ઘેાડા અગી ભાડે કરીને તે રાજવૈદને ત્યાં પહેાંચ્યા. પેાતાની માતાને એકાએક થયેલા રાગની વાત કરી એટલે રાજવૈદ થાડી જ વારમાં વસ્ત્ર પહેરી તૈયાર થયા અને એક ઔષધ પેટિકા લઈ ને પેથડ સાથે બહુાર નીકળ્યા. પેથા રાજવૈદને લઈ ને ધેર પહેચિ તે પહેલાં જ દેદા શાહ આવી ગયા હતા અને પત્નીની શય્યા પાસે એક કથળેા નાખીને મેસી ગયા હતા. પત્નીએ કહ્યું: આપ આવી ગયા તે સારું થયું. હુ' કોઈ દિવસ ખીમાર પડી નથી. એટલે આ બીમારી મને અ`તકાળની લાગે છે. હવે આપ મારા અંતકાળ ન ખમડે અને મારુ માત સુધરે એટલું કરજો.' ' * વિમલશ્રી, તું આટલી બધી નિરાશ ન થઈ જા. ગઈકાલે પારણામાં તે ખીર ખાધી હતી. મારે તને ના પાડવી હતી. પણ તુ માટે ભાગે પારણામાં ખીર લે છે એટલે હુ‘ કશું' એણ્યેા નહેાતે. ખીર તારી પ્રિય વસ્તુ છે અને જ્ઞાની પુરુષો કહે છે કે અતિપ્રિય હાય તેજ ઘણીવાર વિપત્તિમાં પરિણમે છે. એ તને અજીણુ થઈ ગયું છે. ધૈ ન ગુમાવતી શાસન દેવ સારા વાના કરશે,' · આપની વાત સાચી છે. અતિપ્રિય વસ્તુ જ કાર્યવાર મારક અને છે. હું ધૈ નહિ ગુમાવુ પણ મને લાગ્યું છે કે આ મારા પહેલા અને છેલ્લા મ`દવાડ છે.' પત્નીએ કહ્યું, ત્યાં તા પેથા રાજવૈદને લઈને આવી પહેંચ્યા. Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ દેદા શાહ દેદા શાહે દરાજને આવકાર આપ્યો. વૈદરાજે વિમલશ્રીની નાડી, પેટ, જીભ, આંખ, નળ વગેરેની તપાસ કરીને કહ્યું: “શેઠજી, મારાં બાને ઘોર અજીર્ણને કારણે વિકૃચિકા નામનો વ્યાધિ થયો છે. હું દસ ગુટિકા આપું છું. દર બબે ઘટિકાએ એક એક ગોળી ડુંગળીના રસમાં આપજે. ત્રણથી ચાર ગુટિકા જતાં જ વળતાં પાણી દેખાવા માંડશે.' વિમલશ્રીને તરત વમનને એક વેગ આવ્યો. પ્રથમણિએ તત્કાળ પાળું ધયું. પાણી જેવું કંઈક વેતભ વમન થયું. વૈદરાજે વમન જોયું ને કહ્યું : “એમને પાણી ન આપશે. મોટું સ્વચ્છ કરવા કોગળા પૂરતું આ પી શકાશે. હવે આપ તત્કાળ ડુંગળી મગાવે.” વિમલથીએ ક્ષીણ સ્વરે કહ્યું : “વૈદરાજ, મારે જાવજીવની કંદમૂળની બાધા છે.” ઓહ, તો તે આદુનો રસ કે લસણું કશું નહીં લઈ શકાય. આ રોગમાં ડુંગળી અમૃત સમાન છે.” “આપની વાત સત્ય છે. ધર્મ દૃષ્ટિએ જે વસ્તુને ત્યાગ કર્યો હેય તે વસ્તુ જીવવા માટે લેવી તે એક અપરાધ છે. પાણીમાં લેવાય તે ? દેદા શાહે પૂછયું. એમને એમ ગળી જવી. પાણીનો તો નિષેધ છે. પણ મધમાં લઈ શકાશે.' ના... મધને ઉપગ પણ મહા હિંસા છે અને આપના ઔષધમાં તે એવો કોઈ કંદમૂળવાળો કે અભય પદાર્થ નથી આવતોને” દેદા શાહે પૂછયું. વૈદરાજે તરત કહ્યું : “ના. માત્ર લીંબુના રસમાં ઘૂટેલ છે.” કહી વૈદરાજે પિટિકામાંથી વિષુચિકા વિધ્વંસ રસની દસ ચઠી જેવડી ગેળીયું કાઢીને આપી. ત્યાર પછી વૈદરાજ ને પિથડ બહાર જવા ઊભા થયા. વૈદરાજે વિમલીને દૌર્ય, હિંમત અને પ્રેરણા આપી. Page #340 -------------------------------------------------------------------------- ________________ પંખી ઉડી ગયું દેદા શાહે કહ્યું : માતના કેાઈ ભય નથી તેમ કે।ઈ ચિંતા નથી,’ ૩૩૧ કૌદરાજ, હવે તેા અવસ્થા થઇ છે. વૈદરાજને લઈને પેથડ બહાર ગયા. બગીમાં બેસતા પેથડે પ્રશ્ન કર્યો : ફેમ લાગે છે ? " . પેથડશેઠ, સાચું કહું ? મેં આપેલી દવા કામ નહિ કરે તા વધુમાં વધુ એ રાત માંડ નીકળશે. નાડી પરથી મને લાગ્યુ` છે કે આજની રાત વધારે ઉત્પાતવાળી નીવડશે. પશુ ડૂંગળીના રસ સાથે આ ગાળીએ જય તો અવશ્ય ભય મુક્ત થઈ શકાય. પેથડે બગીચાવાળાને એક રૂષિયા આપ્યા. રાજવૈદ તે કોઇ પ્રકારનું મહેનતાણું લેતા જ નહેતા, ૌઢામાં એવી ધન પ્રાપ્ત કરવાની કાઈ પર પરા પણ નહેાતી અને જે વૈદ ધન લે તે હીન ગણાતા. બગી ચાલતી થઈ. આ તરફ પ્રથમણિએ એક ગેાળા સાસુને ગળાવી હતી, પરંતુ વીસેક પળમાં વમનને એક વેગ આવતાં તે ગાળી પણ નીકળી ગઈ, વૈદની ગણતરી મુજબ રાતે તે વિષુચિકાનું રૂપ વધી પડયુ.. આખી રાતમાં વીસેક ઝાડા ને તેટલી જ ઊલટી થઈ ગયાં. શરીર સાવ નખાઈ ગયું.... પગમાં કળતરના તે કોઈ પાર નહતા. કમનસીબે બધા સાધુ સાધ્વીઓ વિહાર કરી ગયાં હતાં. પણ ધર્મારાધનનું કાયં દેદા શાહને કરવુ પડે તેમ હતું. વહેલી સવારે પ્રતિક્રમણથી નિવૃત થઈ ને દેદા શાહે પત્ની સામે બેસીને કહ્યું: “ વિમલશ્રી, તારી શકા અને સાચી લાગે છે, તું નિર ંતર મનમાં શ્રીસ્ટિનેશ્વર ભગવ'તનુ' અને નવકાર મંત્રનુ સ્મરણુ કરતી રહેજે. હું તને કેટલીક વાત કહું છું. તે ચિત્ત દઈ ને સાંભળજે.' પત્નીએ મસ્તક હલાવીને પતિ સામે જોયું. વરસાને સથવારો ! એમાંથી કોઈ ને એક પળના પણ મંદવાડ આવેલે નહિં. અંતે માસા સાદા, સદાચાર અને ધર્માંાધનમાં સદાય નિગ્ન રહેલા. Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ દેટા શાહ દેદા સાહે કહ્યું : “વિમલશ્રી, આ સંસાર તે એક માયાજાળ છે. મારી પ્રત્યે, તારા પુત્ર પ્રત્યે કે પૌત્ર અને પુત્રવધૂ પ્રત્યે કોઈ પ્રકારનું મમત્વ રાખીશ નહિ. મમતાનું બંધન અંતકાળે અનંત સંસારનું પગથિયું. બની જાય છે. તું મનમાં એક જ ચિંત્વન કરજે કે હે જિનેશ્વર ભગવંત, આપના ચરણકમળમાં હું નમન કરું છું. હે ત્રણેકના સ્વામી, આપ જ મારું ધન છે, ગૌરવ છે, યશ છો, કીતી છે, કલા છે, કપના છે, કવિતા છે, પ્રેરણ છો, પ્રતિભા છે, પ્રસન્નતા છે, શ્રદ્ધા છે, સુખ છો, શક્તિ છે, ભક્તિ છે, મુક્તિ છો. બે મારા નાથ, આપ જ મારું સર્વસ્વ છે. હે કરૂણામય, ભવોભવ મને આપનું શાસન પ્રાપ્ત થશે. ભભવ આપની ભકિત પ્રાપ્ત થશે અને ભવબંધનની બેડીઓ ન તૂટે ત્યાં સુધી ભભવ આપનું શરણું પ્રાપ્ત થજે.' વમળને એક વેગ આવ્યો દેદા શાહ પાળું ધર્યું. ત્યારપછી એક પાતળા ઝાડે છે. પ્રથમણિએ સ્વછતા કરી, ત્યાર પછી દેદા શાહે કહ્યું : “ વિમલશ્રી, જળ સિવાય બધી વસ્તુને ત્યાગ કરે છે ?” “હા...જળને પણ...” દેદ શાહે તરત પત્નીને પચ્ચકખાણ કરાવ્યાં. ત્યાર પછી ત્રણ નવકાર ગણીને ચાર શરણ લેવરાવ્યાં. અને પછી શાંત સ્વસ્થ સ્વરે કહ્યું : વિમલબી, નજરે દેખાતી દરેક વસ્તુઓ પરિવંતનશીલ છે, નાશ પામનારી છે, મહદશા ઊભી કરનારી છે. સમજુ માણસે દરેક સમયે જાગૃત રહીને આ સય ભુલતા નથી. જે વસ્તુ નાશવંત છે, તે વસ્તુનો ન હેય મોહ કે ન હોય ચિંતન કે ન હોય પળોજણ! ધન, સંપત્તિ એ બધુ ધૂમાડાના બાચકા જેવું છે. સગાવહાલાઓનાં સંબંધે સ્વપ્નાં સમા જ હોય છે. રૂપ યૌવન, આરોગ્ય જાળવવા છતાં વંટેળ માફક વિલય પામનારાં છે. Page #342 -------------------------------------------------------------------------- ________________ પખી ઉડી ગયુ. ૩૩૩ ઈન્દ્રાદિ દેવા. જે મરણને આધીન થયા છે, તે મરણના ભયથી જીવને કેાનું શરણુ ચેાગ્ય છે તે વિચારવુ' જોઈ એ કારણ કે માતા, પિતા, ભાઈ, પતિ, પત્ની, પુત્રો, કન્યા આદિ આંખ સામે હોવા છતાં આયુષ્ય ક્રમ પૂરું થતાં જીવને બધુ છોડીને ચાલ્યા જવુ પડે છે. મૂઢ બુદ્ધિવાળા માણસા પોતાના કર્મોથી મરણું પામનારા સ્વજનનાં શાક કરતા હાય છે.પણ સ્વક્રમ વડે મૃત્યુ પામનારા જીવા પેાતાના આત્માને શાક કરતા નથી. ભયંકર દાવાનળ વચ્ચે ઘેરાયેલા મૃગના બાળકને કઈ શરણુ નથી તેજ રીતે અનેક પ્રકારનાં દુ:ખ દાવાનળથી ઘેરાયેલા આ સ'સારમાં પ્રાણીનુ કેાઈ શરણુ નથી. " · સૌંસાર એક રગભૂમિ સમાન છે. ત્યાં પ્રાણી કાંઇ વાર વિદ્વાન બ્રાહ્મણ બને છે તે કેાઈવાર ચાંડાલ થાય છે. કાઇ વાર શેઠ થાય છે તે ફાઈવાર દારિદ્રથી પીડાને દાસ થાય છે, કેઈ વાર માલિક બને છે તા કાઈ વાર કાળી મજુરી કરતા સન્નુર થાય છે એમ ર્વાિધ પ્રકારે જીવ નન કરતા હેાય છે. સંસારી જીવ કર્માંના પરિણામે વિવિધ યેાનિએમાં ભટકતા રહે છે અને વિવિધ સ્વરૂપ ધારણ કરતા હાય છે. • આ વિશ્વમાં જીવ એકલા જ ઉત્પન્ન થાય છે તે એકલે જ મચ્છુ પામે છે. અને ભવાંતરમાં કરેલાં શુભાશુભ્ર મેં પણ એકલે જ ભેગવે છે. શુભાશુભ કર્મીના અંત આવ્યા વગર જન્મ મરણ પર વિજય પ્રાપ્ત કરી શકાતા નથી. જે કમનેા આશ્રય થાય છે. તેના સંવર કરવા અને કર્મોની નિરા કરવી એજ મુકિતને! સાચે. ઉપાય શ્રીજિનેશ્વર ભગવતે દર્શાવ્યે છે. . • વિમલશ્રી, જીવનમાં તારા હાથે જે કઈ શુભ કાર્યો થયા હોય તેનું સ્મરણ કરજે. જે કંઈ અશુભ્ર કાયે થયાં હોય તેનું મનથી. પ્રાયશ્ચિત કરજે, અને કમ'ના સંયોગથી મુક્ત થવાના પુરુષાથ' કરવા તેજ મુક્તિના સાચા ઉપાય છે. કોઈ તારું છે. નહિ તું નહિ, અને થવાતું નથી તેમ કાઈની તું નથી એ ભાવના બરાબર યાદ રાખીને Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ દેદા શાહ ચિત્તને શ્રીજિનેશ્વર ભગવંતના પવિત્ર સ્મરણમાં મગ્ન બનાવજે. જાણતાં અજાણતાં કેઈને આપણું હાથે દુઃખ થયું હોય તો તેની ક્ષમા માગી લેજે. ક્ષમા આપી દેજે. હૃદયને શુદ્ધ અને ચિત્તને નિર્મળ રાખજે.” વિમલશ્રી શાંત ભાવે સાંભળી રહી હતી. પિથડ, ઝાંઝણ અને પ્રથમણિ સજળ નયને ત્યાં જ ઊભાં હતાં. વમનને એક પ્રચંડ વેગ આવ્યો હતો. દેદા શાહે બુલંદ સ્વરે નવકારમંત્રને પાઠ શરૂ કર્યો. તેઓ સમજી ગયા હતા કે, દીવડો બુઝાવાની અણી પર છે. વિમલથી વેગ શમી ગયા ત્યારે દેદા શાહે કહ્યું : “વિમલશ્રી તારી કે ઈપણ શુભ કાર્ય કરવાની ભાવના હોય તે સભાન દશામાં કહેજે...” ક્ષણ સ્વરે વિમલશ્રીએ કહ્યું: “મારી પાછળ કઈ રડશો કરશે નહિ. હું સુખ અને શાંતિભર્યા શ્વાસ લઈ રહી છું. તમે તો પામી ગયા છે બને તેટલું શુભકામમાં વાપરજે.” નવકારમંત્રનું સ્મરણ ચાલું જ હતું અને વિમલથી પણ મનમાં નવકારનું સ્મરણ કરી રહી હતી. વાતાવરણ ભારે ગંભીર હતું. અને લગભગ બે ઘટિકા પછી દેહરૂપી પિંજરમાં પુરાયેલું પંખી ઉડી ગયું. દેદા શાહ ઘણા સ્થિર અને સ્વસ્થ હોવા છતાં તેમનાં ન્ય સજળ થઈ ગયાં પ્રથમણિ ધ્રુસકે ધ્રુસકે રડી પડી. કારણ કે તેણે વિમલશ્રી, દ્વારા સગી જનેતા કરતાં યે વિશેષ વાત્સલ્ય પ્રાપ્ત કર્યું હતું. થિડ નવજવાન હતા. તે પણ ધ્રુસકે ધ્રુસકે રડી પડે. અને દાદીમાના વાત્સલ્યથી સદાય હસતે રમતો ઝાંઝણ પણ રડી પડો. Page #344 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ : શેકની વાદળી...! અતિમ ક્રિયા પતી ગઈ. કાયા બળીને રાખ થઈ ગઈ સંસારમાં કેની કાયા અમર રહી છે? પ્રથમણિ અને પેથડનાં આંસુ સુકાતાં જ નહતાં. દેદા શાહ સમજતા હતા કે વહેલું કે મેડું જન્મનારને જવાનું તો છે જ. પણ તેઓ મોટે ભાગે મૌન રહેતાં. તેમણે પુત્રને કહ્યું : “ભાઈ, તારી માતા તો પામીને મળ્યાં છે. જીવનભર તે ડાહ્યાં ને ગૌરવભર્યા રહ્યાં હતાં. મરતી વખતે પણ એવા જ રહ્યાં. આવા સ્વજનની વિદાય ભલે વસમી હોય છતાં એની પાછળ આંસું નહિ સારવાં જોઈએ. એની ભાવના શુભ કાર્યમાં ધન ખરચવાની હતી. તારી પેઢીના ધન ભંડારમાંથી પચીસ હજાર સોનૈયા કાઢી રાખજે અને સાતક્ષેત્રના કાર્યમાં તેને ઉપયોગ કરી રહેજે. મેં શુભ કાર્ય માટે એકત્ર કરેલું સેનું તો મારા દેખતાં જ વાપરવા માગું છું.” તેરમા દિવસે બહારગામનાં સગા સંબંધી આવી પડયા. તેરમા દિવસે નાકરાશી કરી હતી અને ચૌદમાં દિવસે સમગ્ર ગામનું જમણ કર્યું હતું. પંદરમા દિવસે દેદ શાહ પિતાના પાસે પડેલા શુભ કાર્ય માટેના સેનાની દાન વ્યવસ્થા શરૂ કરી. Page #345 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ દેદા શાહ વિહારમાં મુનિવરે અને સાધ્વીજીઓને જે ગામડામાં મુશ્કેલી પડતી હતી તે ગામડાંમાં બે ઓરડા ને એક ઓસરીવાળાં ઉપાશ્રય કરાવવા માટે તે તે ગામના પ્રતિષ્ઠિત માણસને નૈયા આપવા શરૂ કર્યા. અને જે સ્થળોએ જયાં જયાં સાર્વજનિક ધર્મશાળાઓને અભાવ હતો ત્યાં ત્યાં તેને બાંધકામ માટે વ્યવસ્થા કરી. બારેક દિવસ આ કામમાં નીકળી ગયા. પરંતુ હજુ સુવર્ણ પડયું હતું. દેદા શાહે મનથી વિચાર કર્યો કે એક વાર યાત્રાએ જવું, અવસ્થા થઈ છે. કાળની નોબત ક્યારે ગગડે ને કઈ પળે મૃત્યુને ભેટવું પડે તેની કોઈ ગણતરી કરી શકાતી નથી. તેમણે પે તાનો વિચાર પુત્રને કહ્યો. પથડે કહ્યું: “પિતાજી, યાત્રાને વિરોધ હું નથી કરતા. પરંતુ આપ એકલા જાઓ તે બરાબર નથી. હું, ઝાંઝણ ને ઝાંઝણની માતા સાથે આવીએ.” મને કોઈ વાંધો નથી પણ ઝાંઝણને હવે અભ્યાકાળનું એક જ વર્ષ રહ્યું છે. દેદા શાહે કહ્યું. તે હું જાણું છું. પિતાજી, પણ છ મહિના વધારે.... ઝાંઝણ પાઠશાળામાં ભારે મેઘાવી અને તેજસ્વી વિદ્યાથી છે, વળી તેની ધારણ શક્તિ પણ ગજબની છે હવે તે રાજ નીતિ અને ધર્મ પરિચય બાકી રહ્યો છે. એ તે છ માસમાં થઈ જશે. યાત્રાએ કંઈ તરફ જવું છે !” પ્રથમ સ્થંભન તીર્થ જઈએ. ત્યાંથી પાટણ જઈએ. પાટમાં યતિ દાદા બિરાજે છે. ત્યાંથી ભાગમાં તીર્થો કરતા કરતા સિદ્ધાચળજી, ગિરિનારજી અને છેલ્લે પ્રભાસતી જઈએ.” પરંતુ માથે ચાતુર્માસ આવે છે. રસ્તામાં ભારે વિપત્તિ. પશે. અને કાર્તિકી પૂનમ પહેલાં સિદ્ધગિરિ પર જઈ શકાશે નહિ.” મને એને ખ્યાલ છે. આપણે પાટણમાં વર્ષાઋતુ વિતાવવી પડશે. યતિદાદાને લાભ મળશે ને પાટણના બસે આઠ દેરાસરનાં દર્શન પણ થશે.” Page #346 -------------------------------------------------------------------------- ________________ શાકની વાદળી...! ૩૩૭ ' ‘ તે। ભાપુજી, ચાતુર્માંસ પછી રાખીએ તા?' " પણ જીવતરને રાસેા શે ? એથી જ હું મુનીમ અને પાંચગ્રીસ યાત્રિકાને લઈને જઉ તા વધારે ઠીક ગણાશે.’ C ના ના...આપને એકલા નથી જવા દેવા. દસખાર દિવસ તૈયારીમાં જશે તે વીસ ક્વિસે સીધા પાટણ પહેાંચી શકશું. અષાઢ સુદિ ખીજ ત્રીજે પાટણ પહોંચી જવાશે. ત્યાંથી આસે। મહિનામાં સિદ્ધગિરિ પ્રયાણ કરશુ. રસ્તામાં સ્થંભન તીય' થઈને જશુ એટલે ઘણું સરળ થઈ પડશે.' પેથડે ક્યુ.. ' ભલે. હું તારી વાતને! વિચાર કરીને આવતી કાલે જણાવીશ.' પણ દેદા શાહ શ્રીજિનપૂજન કરીને સૂર્યોદય પછી ચારેક ઘટિકાએ ઘેર આવ્યા ત્યારે ઝાંઝણને તેના મા-બાપ શ્રીજિન પૂજન માટે દેરાસર ગયા હતા અને એક સાઠેક વર્ષના જટાજુટ ધારી સાધુ માત્ર એક ઝોળી સાથે ફળિયામાં આવેલા લીમડા ફરતા બનાવેલા એટે બેઠા હતા. સાધુ તેજસ્વી હતા, સાઠ વર્ષના આભાસ નહાતા થતે. જરા કુલ હતા પણ પૂરા સ્વસ્થ હતા. દેદા શાહ ડેલીમાં દાખલ થયા તે તેમની નજર લીમઢાવાળા આટે બેઠેલા સાધુ પર પડી. તેઓ ઘરમાં ન જતાં સીધા તેમની પાસે ગયા અને એ હાથ જેડીને ખેલ્યા; વંદન કરુ... હું મહાત્મન આપ ક્યાંથી પધારેા છે! તે શી આજ્ઞા છે ? * ' ા શાહ આપ જ છે।ને ?' ૮ હા મહાત્મન, જે કંઈ આના હોય તે કરમાવે.’ • શેઠજી, હું છેક ત્રિવિષ્ટપથી આવું છું. મહાત્મા સિદ્ધ નાગાર્જુન છેલ્લા દસ વર્ષથી આચાય' દ્રદેવસૂરિ પાસે પ્રત્રજ્યા ધારણ કરીને ત્યાં જ રહે છે.’ • આપ છેક ત્યાંથી પધારા છે ? તા ઘરમાં આવે.. સ્નાનાદિથી.... દે. ૨૨ Page #347 -------------------------------------------------------------------------- ________________ ઢા શાહ ' - દેદા શાહ, મારે વચ્ચે જ સાધુએ હસતાં હસતાં કહ્યું ; અત્યારે જ ત્યાં પાછું જવું છે. આવતી કાલથી મહાત્મા અનશનનું વ્રત ધારણ કરવાનાં છે.’ • આવતી કાલે ?” ૩૩૮ હા ભદ્ર' " એક દિવસમાં પહેાંચશેા કેવી રીતે? * પણ આપ એટલે દૂર સાધુએ હસીને કહ્યું : ગુરૂદેવની કૃપાથી કઈ અશકય નથી. હું ગર્દ રાત્રિએ ત્રીજા પ્રહરે ત્યાંથી નીકળ્યેા હતેા અને સૂર્યાંય વખતે તે અહીં નગરીનાં પાદરમાં પહોંચી ગયા હતા. હવે મહાત્માના સંદેશ સાંભળી લે. તેઓ ખૂબ જ આનંદમાં છે. તમને ધર્માંલાભ જણાવ્યા છે. આપના પત્ની વિમલશ્રીના દેહાવસાન થયાના સમાચાર તેને મળ્યા હતા. તેઓએ જણાવ્યુ છે કે જ્યાં સ્નેહ છે ત્યાં છે, સંકટ છે અને બંધન પણ છે...એટલે એમના ભરણુથી જરાય દુ:ખી થશેા નહિ, કારણ કે આજથી સેાળમે દિવસે એટલે જે સુદિ અગિયારસના સૂર્યČદય સમયે આપને પણ અહીંથી વિદાય લેવાની છે. પ...દર સાળ દિવસમાં ધર્મના તત્ત્વને હૈયામાં ધારણ કરી લેજો અને શ્રી. જિનેશ્વર ભગવંતની ભક્તિમાં મગ્ન રહેજો. જે આત્મા અરહિત ભગવંતનાં શુદ્ધ સ્વરૂપમાં મગ્ન બનીને નિમ ળ થવાના પુરુષાર્થ કરે છે, તે આત્મા અવશ્ય જન્મ મરણનાં વિષયચક્રમાંથી મુક્ત બની અનંત અને શાશ્વત સુખને વામી અને છે. મહાત્માએ આ સદેશે! આપવા માટે જ મને અહી મેકલ્યા છે. સાથેસાથ ઢહેવરાવ્યું છે કે મૃત્યુના સમય મનમાં સાચવજો અને ઉલ્લાસમાં રહેજો. મૃત્યુ તેા કેવળ દેહનું હોય છે આત્મા તા અમર, અજય અને તેજ ભરપૂર હેાય છે. તેનુ મરણુ નથી કે તેનું છેદન નથી. માત્ર મના ફળરૂપે જન્મ મરણુની ઘટમાળમાં સપડાવુ પડે છે. ફ્રરીવારે એ ધટમાળ વધુ લાંબી અને એ દૃષ્ટિએ આપને જાગૃત : Page #348 -------------------------------------------------------------------------- ________________ શેકની વાદળી ૩૩૯ રહેવા તેઓશ્રીએ મને અહી મોકલ્યા છે. પ્રિય સાથીઓ, સગાથી, વસ્તુઓ વગેરેના વિષેગ તા પ્રત્યેક દેહધારી મસ્તકે પડયે! જ હોય છે. આ વિયેાગ સચેત્ર પણ કમ રાજાની જ એક રમત છે. આપ આપના આત્મામાં તન્મય બની, શ્રી અરહિંત પરમાત્માના રૂપમાં લીન બની આપની અંતિમ પળેાને સુખદાયી બનાવશેા. દેદા શેઠ, ગુરૂદેવ ઘણીવાર આપને યાદ કરતા હતા. આપે તેમેની જે નિઃસ્વાથ ભાવે સેવા કરેલી તે અંગે તેા ગુરૂદેવ અન્યને દૃષ્ટાંત આપતા હતા.’ દેા શાહે આ મહાત્માના ચરણમાં પોતાનું મસ્તક નમાવ્યું, અને કહ્યું : ‘ કૃપાળુ, ગુરૂદેવને મારા પ્રણામ કહેજો અને જણાવજો કે તેઓની સૂચના મારા માટે અમૃતરૂપ બની જશે.’ મહાત્માએ દેદા શાહના મસ્તક પર હાથ મૂકયે અને તરત ઊભા થયા. અન્ય કાઈ વાતચીત કર્યા વગર તેએ ચાલતા થયા. દેદાશાહ તે! મહાત્માના સ્મરણમાં મગ્ન બની ગયા હતા. તેમના મનમાં થયું, શું તેઓ પાસે ન પહેાંચી શકાય ? જરૂર આ મહા-ત્મા કૃપા કરે તેા ઘેાડી જ વારમાં હું ત્યાં તેમની પાસે પહેાંચી શ’ આ વિચાર આવતાં જ દેા શાહે ડેલી તરફ નજર કરી મહાત્મા ડેલી બહાર નીકળી ગયા હતા. દેદા શાહ તરત પાછળ. દાઢયા. પણ શેરી સુતી હતી. સામેથી પુત્ર, પુત્રવધૂ અને પેથડ હાથમાં પૂજાની થાળીએ સાથે આવતા હતા. દેદા શાહ ત્યાં જ ઊભા રહ્યા. નજીક આવતાં પેથડે પ્રશ્ન કર્યાં : ' કેમ બાપુજી, કેાની રાહુ જુએ છે? ’ C તમને કોઈ ભગવા કપડાંવાળા અને જટાવાળા સાધુ સામા મળ્યા ? હાથમાં એક કમ`ડળ ને ખભે ઝાળી સિવાય કઇ નહેાતું. Page #349 -------------------------------------------------------------------------- ________________ દેદા શાહ ના બાપુજી, અમને તે કઈ મળ્યું નથી. શું કામ હતું ?' પડે કહ્યું. ખાસ તે કંઈ નહિ.” કહી દેદા શાહ ડેલીમાં દાખલ થયા. હજી તેઓએ પૂજાનાં વસ્ત્રો પણ બદલાવ્યાં નહોતાં. તેઓ તરત પિતાના ઓરડામાં ગયા. તેમના મનમાં થયું, હવે કોઈ પણ કાળે તે મહાત્મા મળી શકે નહિ. હું પણ કેવો કમનસીબ કે તેઓની સાથે ત્રિવિષ્ટપ જવાનો વિચાર મને જરા મોડે આવ્યો ! વસ્ત્ર પરિવર્તન કરીને તેઓ હિંચોળા પરની પોતાની બેઠકે આવ્યા. પેથડ શાહે વસ્ત્ર પરિવર્તન કરીને પિતાજી પાસે આવતાં કહ્યું: “બાપુ, દૂધ અહીં લાવું કે...' નહિ બેટા, આજથી મારે આયંબિલ શરૂ કરવાં છે.' પણ આજ...” આયંબિલ માટે તિથિ અતિથિ કશું વિચારવાનું ન હોય. અને મારે સાળ આયંબિલ કરવાં છે યાત્રા માટે તારી વાત મને ઠીક લાગી છે. વર્ષાઋતુ પૂરી થયે જવું તે બરાબર છે.” દેદા શાહે કહ્યું. પેથડને આ જાણીને આનંદ થશે. ઝાંઝણું દૂધ પીને આવ્યો અને દાદા તથા પિતાજીને નમન કરીને પાઠશાળાએ જવા વિદાય થયો. દેદ શાહે વળતે જ દિવસેથી શુભ કાર્યમાં વાપરવાની સંપત્તિને ઉકેલ કરવા માંડ્યો. ઉજજયનીમાં ક્ષિપ્રા તટે બંધાવેલા નાગાર્જુન વિહારની ભોજનશાળામાં કાયમી નિભાવ માટે દસ હજાર સોનીયા મહાજનના શેઠને મોકલી આપ્યા. એજ રીતે નાંદુરી, દેવગિરિ, વિદ્યાપુર નગરી, માંડવ, સ્થંભન તીર્થ આદિ સ્થળોએ પયુંષણના પારણું નિમિત્તે પ્રતિ વર્ષ વ્યાજમાંથી વ્યવસ્થા કરી શકાય તે રીતે સોનૈયાઓ મોકલી આપવા માંડયાં. For Page #350 -------------------------------------------------------------------------- ________________ શાકની વાદળી ૩૪૪ પણ આપી આપીને કેટલું અપાય ? ધન કઈ ધૂળમાં કે અપાત્રના હાથમાં ફેંકી શકાતું નથી, અને પંદરમા દિવસે પોતાના ભડારમાં માત્ર ત્રીસ મણ્ સાનું રહ્યું હતું. તેમણે પ્રથમણિને ખેાલાવીને કહ્યું : 'દીકરી, આ ધન ભંડારની ચાવી તું રાખજે અને જ્યાં સુધી સેાનું હોય ત્યાં સુધી તારી સાસુ માફ્ક રાજ સવારે તને ચેાગ્ય લાગે તે રીતે દાન પર પરા જાળવી રાખજે. એમાં ત્રીસ મણ સાનુ` છે. બાકી જે સાનૈયા હતા તે અને કેટલુક સાનુ શુભ માગે' વપરાઈ ગયું છે.' તે। બાપુજી, આ ચાવી આપ જ સાચવજો.’ ' નહિ બેટા, હવે હું વૃદ્ધ થયા છું. ધર્મોમાં સ્થિર થવું એજ મારા માટે તે એક માગ રહ્યો છે. જો આવી બધી ચિંતા રાખીને એસી રહું તે પછી છૂટકારાના શ્વાસ કથારે પામું ? ’ . પ્રથર્માએ સસરાને મસ્તક નમાવીને ચાવી સભાળી લીધી. આવતી કાલે જે સુદિ અગિયારસના મંગળ દિવસ મેસવાને હતા. એક એ વરસાદ સારા થઈ ગયેલા એટલે સમગ્ર જનતા પ્રસન્ન ચિત્ત હતી અને ખેડૂતોના મેટા ભાગ આવતી કાલે વાવણી કર વાના હતા.. સાય. પ્રતિક્રમણુ કરી દેવદર્શન માટે પાંચેય જિન પ્રાસાદેમાં જઈ દેદા શાહ ઘેર આવ્યા. આજ તેમને પંદરમું, આય બિલ હતું ઘેર આવીને તે પેાતાના ઓરડામાં Àાકારવાળી લઈ ને મેસી ગયા. કોઈ પ્રકારને રાગ નહોતા. કાયામાં કે ઈ પ્રકારનું અસુજ નહતું, અવસ્થાના સામાન્ય લક્ષણા સિવાય બીજું કંઈ જણાતુ નહતુ. આંખા સ્વચ્છ અને તેજવાળી હતી, નાક કાનની ઇન્ડિયે! બરાબર કામ આપતી હતી. હા...એક માત્ર વાર વાર એ ઢીંચણુ દુઃખતા હતા અને આ Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ દેદા શાહ ઉમ્મરે વા થાય તેઓ સમજતા હતા. એ માટે તેઓ ઔષધ વાપરતા નહિ, કેઈ તેલ બેલનું માલિસ કરતા નહિ કે કોઈ ને કોઈ પ્રકારની ફરિયાદ કરતા નહિ. તેઓ એક ગરમ સંથારીયું બિછાવીને તેના પર બેસી ગયા. હાથમાં નકારવાળી ધારણ કરી. પ્રથમ તેઓએ શ્રી જિનેશ્વર ભગવંતના સ્વરૂપનું ધ્યાન ધર્યું, ત્યાર પછી પોતે જે જે નાના મોટા તીર્થસ્થાનેએ ગયા હતા તેનું સ્મરણ કર્યું. ત્યાર પછા નવ સ્મરણ ગણવા માંડ્યા અને છેલ્લે નવકારમંત્રની આરાધન સાથે શ્રી અરહિંત પરમાત્માના સ્વરૂપનું ધ્યાન શરૂ કર્યું. પેથડ બે ત્રણવાર આવી ગયો, ઝાંઝણ પણું બેવાર આવી ગયે અને પ્રથમણિ પણ બેવાર આવી ગઈ. પરંતુ તેઓને એમ જ થયું કે બાપુજી નકારવાળી ગણે છે. એમના ધ્યાનમાં ખલેલ ન પહોંચાડવી જોઈએ. રાત્રિનો બીજો પ્રહર પૂરો થાય તે પહેલાં જ આખું ભવન નિદ્રાધીન થઈ ગયું. એકમાત્ર દેદા શાહ જાગૃત દશામાં હતાં. - પ્રાતઃકાળ થતો ત્યારે તેઓએ માનસ ચિંત્વન કરીને શ્રી જિને. શ્વર ભગવંતની ભાવપૂજા કરી. ઘર જાગૃત થયું. પ્રથમણિ સૌથી પ્રથમ બાપુજીના ઓરડે ગઈ ઝાંખા દીવાના પ્રકાશમાં જોયું, બાપુજી વહેલા ઊઠીને નિત્ય કર્મ કરી રહ્યા છે. એટલે તે પાછી વળી. એજ રીતે પેથડ ને ઝાંઝણ પણ આવ્યા અને ગયા સહુ..સ્નાનાદિ કાર્ય પતાવીને બાપુજીને માળા ફેરવતા જેઈ જિનમંદિરે દર્શનાર્થે વિદાય થયા. દેદ શાહ તે માનસિક ભાવના વડે પિતાના હાથે કેઈપણ જીવનું અહિત થયું હોય તેની ક્ષમા યાચી રહ્યા હતા. સંસારની Page #352 -------------------------------------------------------------------------- ________________ ૩૪૩ શાકની વાદળી...! દરેક આશાઓ, ઈચ્છાઓ ખાધ દ્રશે, પેય દ્રવ્યો, પરિવાર, સંપત્તિ, કીતિ વગેરે દરેકને માનસિક રીતે ત્યાગ કર્યો. અને સૂર્યોદય થયે. મહાપુરુષનું વચન ફળ્યું. સિદ્ધ પુરૂષે ભાખેલું ભવિષ્ય સાચું પડયું. હૈયામાં એક આંચકે આવ્યા અને દેદા શાહ ત્યાં ને ત્યાં ઢળી પડયા. પુત્ર, પૌત્ર, પુત્રવધૂ કઈ હતા નહિ. બાપુજી માળા ફેરવે છે એટલે કોઈ નોકર ચાકર પણ ત્યાં ગયા નહિ. અને દેહી દેહને ત્યાગ કરીને શુભગતિએ વિદાય થયે. જ્યારે પેથડ, ઝાંઝણ વગેરે ભવનમાં આવ્યા અને બાપુ હજુ માળા ફેરવે છે તેવું જાણ્યું એટલે પેથડ બાપુજીને પૂજાને સમય થઈ ગયાનું કહેવા ગયો. શોકની ઘેરી વાદળી માત્ર આ ઘર પર નહિ આખી નગરી પર છવાઈ ગઈ. દેદા શાહની કાયાની સ્મશાન યાત્રા નિકળી. નગરીના હજારો નરનાર કકળતા હૈયે દેદા શાહને વિદાય આપવા સ્મશાન યાત્રામાં જોડાયા. Page #353 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર દેદ શાહની ભાવના પ્રમાણે પ્રથમણિએ સુવણુંદન ચાલુ રાખ્યું. અને પેથડના હૈયામાં સેનું બનાવવાની એક ઘેલછા જાગી. તેરમા દિવસે પેથડે નવકારશી જમાડી. સગાસંબંધીઓને વિદાય કર્યા પછી પેથડે શાહે ઘીના વ્યાપાર પર ધ્યાન આપ્યું. પણ તેનું મન સેનું બનાવવામાં તન્મય બની ગયું હતું. પિતાજીએ ક્યાંક લખી રાખ્યું હશે એમ ધારી તેણે ચોપડા તપાસ્યા, નોંધો તપાસી પણ કશું મળ્યું નહિ. પણ તે થાકો નહિ. તેણે ધાતુવાદના ગ્રંથે વાંચવા માંડ્યા. કિમિયાગરમાં અવારનવાર રસ લેવો શરૂ કર્યો. (સમાપ્ત) Page #354 -------------------------------------------------------------------------- ________________ કેવળ સો૨ માં જ નહિ બટુકે સારાયું ગુજરાતમાં શ્રી મા હનલાલ યુનીલાલ ધામીની નવલકથાઓ હોંશે હોંશે વંચાય છે. આ જ સુધીમાં તેઓશ્રીની એ કસો પંચોતેર નવલક્થાઓ પ્રગટયઈચુકી છે. સાત વર્ષ પયંત પ્રસિદ્ધ દૈનિક અખબાર 'જયહિંદ'માં અગ્રલેખા લખ્યા છે. જનસત્તા, ગુજરાત સમાચાર, ફુલ છાબ, જયહિંદમાં જેમની નવલ કયાએ ધારાવાહિક રૂપે પ્રગટ થઇ ચૂકી છે. સુષા નને ક૯યાણુ જેવા સરકારી સામાયિકામાં વાર્તા અને અગ્રતીખા લખી ચૂક્યા છે. આ રોગ્યના લે ખા નિયમિત રૂપે જય હિંદ કુલ છાબમાં લખીને જેઓએ આયુર્વેદની પ્રતિષ્ઠા દીપાવી છે. સદાચાર, આય’ સરકૃતિ, ધર્મ અને સાદા 'ઈભર્યું જેમનું જીવન તુ તે શ્રી ધામીભાઈના જન્મ તેમનાં વતન પાટણ (ઉ. ગુ.) માં સંવત 19 6 ૧ના જેઠ સુદ અગિયારસના રોજ થયેલ અને સંવત 2 0 37 ફાગણ 16 તેરસને ગુરૂવારે (તા. 2-4-1981) ' ખાપણી વચ્ચેથી ચિર વિદાય લીધી. ત્યારે તેમની વય છોતેર વર્ષની ૠતી. - નવયુગ ovuje lelibrary.org - કેર : સ દય પ્રિ-ટરી, 21, જાગનાથ પ્લેટ, રાજકોટ, Jain Education intern al Jan FOLPtivate ametsoma User