SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ આશ્ચય..!! ૭૧ ભાન ન રહ્યું. હૃદયમાં ભગવાન પાર્શ્વનાથ પ્રભુની મનેાહર પ્રતિમા બિરાજી રહી હતી અને એની સન્મુખ તે ઉજ્વસગ્ગહર Ìાત્રની આરાધના કરી રહ્યો હતેા. તેણે સ્થ'બનતીથ' જોયુ' નહાતુ', તેમ, સ્થંભન પાર્શ્વનાથ ભગવ તની અતિ સૌમ્ય પ્રતિમાના કદી દન કર્યાં નહતાં. હા, તે ભગવાન શ્રી. પાર્શ્વનાથ પ્રભુના જીવન વહેણના પરિચિત હતેા. વમાન કાળે શ્રી. પાર્શ્વનાથ પ્રભુનું સ્મરણ અતિ પવિત્ર અને કલ્યાણુકારી છે તે વાત પણ તેની જાણમાં હતી. બીજો પ્રહર પૂરા થયેા. કારાગારના દ્વાર રક્ષકે પ્રહર પૂરા. થયાની ઝાલરી વગાડી. પણ ધ્યાનમગ્ન દેદ્દા શાહના કાન પર ઝાલરીને રણકાર ન અથડાયા. સમય તા એની ગતિએ ચાલ્યે જ જતા હોય છે. ત્રીજો પ્રહર પૂરા થયે. ચેથા પ્રહરનેા પ્રારંભ થયા. ત્રીજા પ્રહરની ઝાલર પણ દેદા શાહે સભાળી નહિ. કારણુકે તે ભગવાન પાર્શ્વનાથ પરમાત્માની ભક્તિમાં લીન બની ગયા હતા. જ્યાં સુધી આવી લીનતા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ધ્યાનની સિદ્ધિ કયાંથી મળે ? રાત્રિના ચાથા પ્રહરની એકાદ ઘટિકા પૂરી થતાં જ કારાગારમાંની તેની ઓરડીનું દ્વાર ખુલ્લું, દેદા શાહ ધ્યાનમગ્ન હતા. તેમને એ પણ ખ્યાલ નહોતા કે પોતે રાજાના એક કારાગારમાં છે, તેમને એ પણ સ્મરણ નહેાતું રહ્યું, કે પોતાના મસ્તકે ન્યાયની તલવાર્ લટકી રહી છે અને માત્ર ત્રણ દિવસ પછી સામવારે રાજસભા સમક્ષ પેાતાને એક ગુનેગાર તરીકે ઊભું રહેવું પડશે અને રાજાના ન્યાય વિશાર એક કલ્પિત ગુનાના ન્યાય જોખમે પેાતાની નવજવાન પત્ની, ખજીરિયા ગામ તરફ ગઈ છે, તે પહેાંચી હશે કે માર્ગોમાં કોઈ વિત્તિમાં સપડાઈ હશે કે તેનું શું થયુ` હશે તે બાબતની કોઈ ચિંતા તેના ચિત્તને સ્પર્શતી નહેાતી. તે તે મહામ ગલકારી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004523
Book TitleDeda Shah
Original Sutra AuthorN/A
AuthorMohanlal C Dhami
PublisherNavyug Pustak Bhandar Rajkot
Publication Year1988
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy