SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ દેદ્દા શાહ ભાગવી લેવું.દુષ્ટ કમના નિવારણ માટે ધની આરાધના એજ સવૅત્તમ ઉપાય છે. તેમાંય આ પાંચમાં આરામાં જે વિપત્તિમાં સપડાયેલા માણસે ચિત્ત સ્વચ્છ રાખી, મનેાવિકારથી દૂર રહી, નિર્મળ હૃદયે ભગવાન પાર્શ્વનાથ પ્રભુની માનસિક આરાધના કરે તો અવશ્ય, વિપત્તિ નિર્મૂળ બને છે. વર્તમાન કાળમાં શ્રી. પાર્શ્વનાથ ભગવંતના અધિષ્ઠાયક દેવે જાગૃત અને સદ્ય ફળ આપનારા હોવાથી મહામ ગલમય ઉવસગ્ગહર સ્ત્રોતની આરાધના કરવી તે ઉત્તમ છે. ગુજરાત પ્રદેશમાં આવેલા સ્થ ભનતીથ નગરીમાં વિરાજતા સ્થંભન પાર્શ્વનાથ પ્રભુ પ્રગટ પ્રભાવી છે.’ go * દેદા શાહને આ યાદ આવતાં જ તેમણે મનમાં સકલ્પ કર્યાં આ વિપત્તિમાંથી હું મુક્ત થઈશ તેા સ્થંભન તીર્થીની યાત્રા કરીને અને સ્થંભન પાર્શ્વનાથ પ્રભુના નવે અંગે સુવણૅ વડે પૂજા કરીશ. મનમાં આવા સ’કલ્પ કરીને દેદા શાહે નિમળ હૃદયે મહામ ગલકારી ઉવસગ્ગહર સ્તંત્રની આરાધના શરૂ કરી. લક્ષ્મી, સત્તા, કાંતિ, કલા, ચતુરાઈ કે શારીરિક શક્તિ વગેરે ભૌતિક ખળા વડે ઘણાં કામ થતાં હશે પરંતુ કર્મીની નિર્જરા તે આવાં કોઈ બળાથી થઇ શકતી નથી. એ માટે સંસારનું સર્વ શ્રેષ્ઠ ધશ્રદ્ધા રૂપી બળ જ કામ કરે છે. શ્રદ્દાના બળ સમક્ષ બીજા બધાં ખળા માં તે પામર પુરવાર થાય છે અને શરમાઈને શિર સૂકાવતાં હોય છે. દેા શાહના હૃદયમાં ધર્મારૂપી રત્ન પ્રત્યે અપૂર્વ શ્રદ્ધા હતી. તે માત્ર સત્યવાદી નહાતા, માત્ર ક્રિયારસિક નહેાતે, માત્ર ધા અચળા ધારણ કરવામાં માનતા નહોતા. એના હૃદયમાં કઈ પ્રકારની આશા વગરની અપૂર્વ`ધશ્રદ્ધા હતી. આવા નિળઠ્ઠા સહિત શાહે ઉવસગ્ગહર સ્તાત્રાની આરાધના કરવા માંડી. એક ગડી, એ ગડી, ચાર ગડી...સમયનુ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004523
Book TitleDeda Shah
Original Sutra AuthorN/A
AuthorMohanlal C Dhami
PublisherNavyug Pustak Bhandar Rajkot
Publication Year1988
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy