SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ હાય...! ૧૯૯ બીજે દિવસે સવારે જૈનમ ત્રીઓએ શ્રીસંઘમાં થયેલી તમામ હકીકત જણાવી. રાજાએ નારાયણ મંત્રી સામે જોઈને કહ્યું: મહામત્રી, મને લાગે છે કે હું તે આપ દેદા શાહને મળવા જઇ આવતી અને મનને ભાર હળવા કરવા દેઢા શાહની ક્ષમા પણ માગતા આવીએ.’ ઘેાડા સમય પછી તે વર્ષાને પ્રારંભ થશે એટલે આપણે દીવાળી પછી વિદ્યાપુર જઈએ તે ઠીક ગણાશે. વળી દેદા શાહ દેવિંગરી ગયા હશે તો આપણે ફેરા નિષ્ફળ જશે.' નારાયણુ ' મંત્રીએ કહ્યું. જ્યારે નાગિન દેવીએ વિદ્યાપુર જવાનું નક્કી યું હતું. વર્ષાના પ્રાર્'ને હજી પંદરેક દિવસની વાર હતી. કદાચ ખીજા પંદર દિવસ નીકળી જાય. અને એ જ રીતે નીલવરણુ શ્રોસંઘના અાગેવાનાને મળેલી નિષ્ફળતાની વાત કહી. ( તમે એક વાત યાદ રાખજો કે નાગિનીએ કહ્યું ; શેઠજી, નારીનેા કોઈ પણ પુરુષાર્થી નિષ્ફળ જતા નથી.' નીલવરણે પ્રશ્નભરી નજરે નાર્કંગની દ્રઢ સ્વરે ઓલી : ‘જીગ્મે દેવી, આપ દેદા શાહને અહીં લઈ આવશે। અને ારી અપરાજિતા છે તે વાત સત્ય કરશે તે હું આપના ચરણમાં સ હજાર સે।નૈયા આણુ કરીશ.' < હું જરૂર તમેાને હાર આપીશ ..અને જો હું અપરાજિત હિ અનુ' તે... કહેતાં કહેતાં નાગિની અટકી ગઈ. રું તિલાંજલી આપીશ.’ ' Jain Education International • દેવી...’ ‘હું સત્ય કહું છું.' નાગિનીએ પ્રસન્ન વદને કહ્યુ. જ કા સામે જોયું. C તેા હુ' મારા વ્યવસાયને કાયમ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004523
Book TitleDeda Shah
Original Sutra AuthorN/A
AuthorMohanlal C Dhami
PublisherNavyug Pustak Bhandar Rajkot
Publication Year1988
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy