SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ હૈદ્રા શાહ હતી. આ નદી માટે એમ કહેવાતું હતું કે, હારા વર્ષ પહેલાં બ્રહ્મષિ વિશ્વામિત્રે આ નદી પાતાના તપોબળ વડે પ્રગટાવી હતી. જન્મથી જ તરંગવતી અને તેર્જાસ્ત્રની હાવાથી લેાકા તેને તરગાના નામથી ઓળખતા હતા. આ મધ્યમ ગામ પણ વેદકાળનુ પ્રાચીન તીય' હતું. અહીં મહાત્મા અંગિરાએ સ્વહસ્તે પ્રતિષ્ઠિત કરેલા ભગ• વાન શંકર, ભગવાન વિષ્ણુ અને ભગવાન શ્રી બ્રહ્માજીની મૂર્તિએ એક મંદિરમાં બિરાજતી હતી. શ્રાવણ શુદ પુનમના દિવસે તે તરગાના કિનારે લગભગ એકાદ લાખ માનવાને મેળા ભરાતા હતા. આ મેળામાં ભાગ લેવા માટે સાધુ, સંત, ભક્ત, જોગી વગેરે માટી સખ્યામાં આવતાં. મેળા ત્રણ દિવસ ચાલતા. નાના મેટા વેપારી આની રાવટીએ પડતી. નિકાની મ`ડળીએ આવતી, ગુજરાતણાના રાસ ગરમા લેવાતા. રમકડાંવાળાઓની દુકાના અને હલવાઈએની દુકાને આ મેળાનું આકષ ણુ બનતી. મણિયારા માટે તે એક નાની બજાર ભરાતી અને છેક કચ્છ સૌરાષ્ટ્રના વેપારીએ આવી ચડતા. પોલાદનાં તીર કામઠાં ભલ, તલવારા, રિકા, ખંજરા, સૂડી, ચપ્પુ, બેધારી તલવારા, શત્રુ પર દૂરથી ફેંકી શકાય એવાં એસી કાંગરાવાળાં તીવ્ર ધારદાર ચરા વગેરે બનાવનારા લુહારા પણ છેક શિરાહી, કચ્છ, સિંધુ સૌવીર આદિ દેશમાંથી આવતા હતા. મધ્યમગ્રામના આ મેળા જોવે તે પણ એક ડાવા ગણાતા. આ ગામના પાદરમાં જ આઠેક જેટલી પાંથશાળાઓ બનાવવામાં આવી હતી. આવી એક પાંથશાળામાં દેદા શાહે રાત્રિવાસા માટે સ્થાન મેળવ્યું. વહેલી સવારે આગળ પ્રવાસ કરવાના હાવાથી દેા શાહ ગામના એ મદિરાના દર્શનાથે પત્નીને લઈને નીકળી પડયા. આજે પચમી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004523
Book TitleDeda Shah
Original Sutra AuthorN/A
AuthorMohanlal C Dhami
PublisherNavyug Pustak Bhandar Rajkot
Publication Year1988
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy