SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ યાત્રા થઈ ગઈ ? હોવાથી બંનેએ ઉપવાસ કર્યાં હતા અને ચેકિયાતે તેમજ ગાડાવાળાનાં ભાજનને પ્રબંધ પાંથશાળામાં જ કર્યાં હતા. એ મદિરામાં એક શ્રી, જિનમ ંદિર હતું. તે નાનું હતું પરંતુ પ્રતિમાજી તેજસ્વી હતાં. બ તેએ શ્રી આદિનાથ ભગવંતની પ્રતિમા સામે વિધિવત ચૈત્યવંદન કર્યું, ત્યાર પછી મંદિરના નાનકડા ભંડારમાં ખતેએ પાંચ પાંચ સેાનૈયા નાખ્યા અને ખીજા મંદિરનાં દર્શન માટે વિદાય થયા. ખીજુ શ્રીરામ મંદિર હતુ. રામ, લક્ષ્મણુ અને જાનકીજીની પ્રતિમાજીએ અતિ સાહામણી હતી. મદિર પણ વિશાળ હતું.. અહીં'ના ભંડારમાં પણ બન્નેએ પાંચપાંચ સાનૈયાઓ નાખ્યા અને પાંચશાળાએ જવા વિદાય થયા. સૂર્યાસ્તને ત્રણેક ઘટિકાની વાર હતી એટલે નાની બજારમાં ન રાકાતાં સીધા પાંથશાળાએ આવ્યા. તેએ ઉકાળેલા પાણીનું પાન કર્યું અને ચેાવિયારના પચ્ચકખાણ લીધાં. ત્યાર પછી ઘેાડીવાર બેસીને બંનેએ પ્રતિક્રમણ શરૂ કર્યું. દેદા શાહે જાણી લીધું હતું કે આ ગામમાં જૈનેાના માત્ર પાંચ ઘર છે અને પાંચેય ઘર સુખી છે. 52 અને વહેલી સવારે પ્રતિક્રમણ કરીને પ્રવાસ ચાલુ કરવામાં આવ્યે આ રીતના પ્રવાસ ખેડતાં ખેડતાં અને માગ માં આવતાં નાનાં મેટાં તીથ સ્થાનાની આરાધના કરતાં કરતાં દેદા શેઠ લગભગ એક માસ ને તેરમે દિવસે વિદ્યાપુર નગરમાં આવી ગયા. આમ તે તે પાણા મહિનામાં આવી શકતા હતા. પણ માગ માં આવતા તીથ સ્થાનાના લાભ લેવાના કારણે આટલા દિવસેા થયા હતા. તે પેાતાની સાથે પાંય હજાર સાનૈયા લઈ ગયા હતા. તેમાંથી લગગ એક્સે સાનૈયા ને થડુક રૂપાનાણું રહ્યું હતું . અને ચાયિાતા અને ગાડાખેડૂને ઉદારતાપૂર્વક મહેનતાણુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004523
Book TitleDeda Shah
Original Sutra AuthorN/A
AuthorMohanlal C Dhami
PublisherNavyug Pustak Bhandar Rajkot
Publication Year1988
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy