________________
અધુર મિલન
નામ એવા જ ગુણ, રૂપ તે તેજ મધ્યમ છે. કુળની ખાનદાની એવી માંડ પેાતાનુ નભાવે છે, એટલે તે માગે છે.' સગાએ કહ્યું.
પ
ખારડુ' સાવ
ભર્યા છે. પરતુ ને એવી છે પણ તેાલાશેઠ માંડ કંકુના ચાંદલે કન્યાદાન કરવા
.
માસીખાએ કહ્યું : ભઈલા, તે આપણા ધરમાં કયાં, અભરે ભરાય છે ? છે!કરી સારી હાય તે ગાળ ખાઈ લેજે.'
અને એજ અઠવાડિયામાં દેદ્રનું સગપણ જાહેર થયું. સવા મહિના પછી લગ્ન નક્કો થયાં. માસીબાએ મરણમૂડી રૂપે પોતાની પાસે જે ક ંઈ હતું. તે દેને આપી દીધું. દેદે હિસાબ ગણી જોયે. લગ્ન પતી જાય એમ તેને લાગ્યું. એટલું જ નહિ પણ આવનારી માટે એ દાગીના ને પાંચ જોડી કપડાં પણ પ્રાપ્ત કરી શકાય તેમ હતું. આ બધે! ખરચ કાઢતાં પચાસ સાનૈયા વધી પડે તેમ હતા. એટલી મૂડીથી નાનકડા ધંધા કરવાની દેદે કલ્પના કરી.
નિશ્ચિત તિથિએ દેદનાં લગ્ન થઈ ગયાં, એ દિવસ રહીને જાન ત્રીજે દિવસે આવી ગઈ, માસીમાએ નાના એવા જમણવાર કર્યાં. નેમનાથ ભગવાનનાં મંદિરમાં પૂજા ભણાવી. લાડવાની લાણી કરી. વસવાયાનાં લાગા પણ ચૂકવાઈ ગયાં.
આમ દેદના લગ્ન પતી ગયાં.
નવદંપતીના નવજીવનની પ્રથમ મિલન કવિતા.
દેદનાં સગાં વહાલાંએ કાંઈ ખાસ નહાતાં. એત્રણ મિત્રા હતા તે ખુશી વ્યક્ત કરીને ચાલ્યા ગયા હતા.
બિમલશ્રી પણ માસીબાના ખાટલા પાસે પડેશનાં દસબાર ઔરાંઓ વચ્ચે એકી હતી અને વિમલશ્રીને જોનારાં પ્રત્યેક ખૈરાંએ રૂપ, વિનય અને વિનમ્રતા જોઈ ને ખૂબ જ પ્રસન્ન થયાં હતાં. રાત્રિના ખીને પ્રહર શરૂ થયા એટલે સ્ત્રી વર્ગ પણ પોતપેાતાના ભવન તરફ વિદાય થયેા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org