SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ કૈટ્ટા શાહ અને પ્રેક્ષકગૃહમાંથી નિલવરણ ઊભા થયેા. નવજવાન શ્રેષ્ઠિ પુત્ર નીલવરણ! તે એ હાથ જોડી નમન કરતાં ખેલ્યેા : ‘ સભાપતિ, શ્રીનાગિની દેવીએ પેાતાના સગીતમય કાવ્યમાં નારીતે અપરાજિતા ગણાવી હતી, જ્યારે કવિવર રસિક ભાટે એક પ્રશસ્તિ કાવ્યમાં આ નગરીના દેદા શાહ નામના વિણકને કોઈપણ નારીથી અપરાજિત રહેલા એક ભવ્ય દાનવીર દર્શાવ્યેા હતેા. સવાલ એ વાતને છે કે, દેવી નાગિનીએ નારીને અપરાજિત જણાવતાં પહેલાં દેદા શાહ જેવા કોઈ સમથ' માનવીના હૈયાને વાંચવું જોઈતુ હતુ. અથવા એવા કેાઇ ઉન્નત પુરુષના ચરણુસ્પર્શ કરવા જોઈતા હતા. પરંતુ દેવીએ તેમ ન કરતાં નારીને અપરાજિત કહીને બિરદાવી છે. જ્યારે કવિવર રસિક ભાટે પેાતાના પ્રશસ્તિ ટાવ્યમાં દેા શાહના ગુણાનુ... વર્ષોંન કરીને નારીની શિતને ઉપેક્ષાની નજરે નિહાળી છે. કવિશ્રીએ સ્પષ્ટ દર્શાવ્યું છે કે પોતે દેદા શાહ અને તેમના પત્નીને મળીને સઘળું જાણ્યું છે. પણ મળવા માત્રથી અથવા તે વાતચીત કરીને અથવા તેમના ચહેરાનું નિરીક્ષણ કરીને આ રીતે પ્રશસ્તિ બનાવવી તે યેાગ્ય ભલે હાય પણ તેમાં કંઈક ઉતાવળિયે નિમ્ કરીને નારીની શકિતની ઉપેક્ષા કરી જ છે. મારી સામે સવાલ એ જાગ્યા છે કે અપરાજિત કાણુ ? પુરુષ કે નારી? ઘેાડી પળેા માટે રંગમંડપમાં સન્નાટો છવાઈ ગયેા. નીલવરણુ તરત સહુને નમન કરીને પોતાના આસન પર બેસો ગયા, સભાપતિની આજ્ઞા લઈ ને નાગિની દેવી ઊભી થઈ. તે નીલવરણને ખરાખર એળખતી હતી, કારણ કે તે અવારનવાર તેની મિજલસમાં આવતા અને ભેટ સાગાદ પણ આપતા. 1 એક વાર સમગ્ર પ્રેક્ષકગૃહ તરફ નજર કરીને નાગિનીદેવીએ મૃદુ મધુર સ્વરે કહ્યું : નારી અપરાજિત છે એ મારા કાવ્ય ધ્વનિ પાછળ મારી હેતુ કેવળ જગજનની નારી શક્તિને બિરદાવવાના હતા, અને મેં જે ભાવના વ્યક્ત કરી હતી તે ભાવના જરાયે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004523
Book TitleDeda Shah
Original Sutra AuthorN/A
AuthorMohanlal C Dhami
PublisherNavyug Pustak Bhandar Rajkot
Publication Year1988
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy