SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ રાજાના ભાવ... ૧૦૧ . તેમ રૂપયૌવન પણ સ્વયં પ્રકાશતુ રહે છે.' મહારાજાએ ભાવભર્યાં સ્વરે કહ્યું . રાણી બાજુના આસન પર બેઠી અને મધુર સ્વરે ખાલી : મહારાજ, જો રૂપયૌવન સ્વયં પ્રકાશતું હોય તે સ્ત્રીઓના સાળ શુ...ગારની શી જરૂર ? વિવિધ પ્રકારના સ્વરૂપ મૂલ્ય અને બહુ મૂલ્ય અલંકારાની પણ શી જરૂર ?' * • પ્રિયે, તું મારા શબ્દોને સમજી શકી નહિ. મારું કહેવાતું એ છે કે રૂપયૌવન પેાતે સ્વય' પ્રકાશિત હોય છે. સાળ પ્રકારના શુ‘ગાર અને વિવિધ અલંકારા તા સ્ત્રીઓની શાભા પુરતા હાય છે, અથવા પુરુષના નયન ર્જન માટે હોય છે અથવા ઢળતા યૌવનને ઉપસાવવા માટે હોય છે, પરંતુ સાચા શૃંગાર તા સ્ત્રી પુરુષનાં સુગઠિત દેહમાં રહેલાં નિળ યૌવન અને રૂપમાં રમતા હોય છે. તારું જ ઉદાહરણ લે તે...' < મારું. ઉદાહરણ ? ? ' · હા પ્રિયે, તને પિસ્તાલીસમું ચાલે છે, મને બાવનમુ. તારું યૌવન ઢળવા માંડ્યું છે એમાં તે કોઈ શક નથી, છતાં તું અતિ સુંદર શા માટે દેખાય છે ? તારા દેહને શાભાવનાર શૃંગાર અને અલ કારા સિવાય ખીજું કઈ મને દેખાય છે? એક વાર શૃંગાર અલ કાર વિહીન તું જો તારી કાયા દપ ણ સામે રાખીને નિહાળીશ તા તને પણ પ્રત્યક્ષ થશે કે અલકા અને શૃંગાર સાધને કેવળ કાયાનાં રમકડાં માત્ર છે. એ નથી કાયાને સ્થિરતા આપતાં કે નથી પ યૌવનને બાંધી શકતાં.’ રાણી વિચારમાં પડી ગઈ, તેને થયું કે સ્વામી જે કહે છે તેમાં સત્ય પાયુ` છે. એ પળનાં મૌન પછી રાણીએ કહ્યું : ‘સ્વામી, આપની વાત મારા બળે ઊતરી છે, રૂપ અને યૌવન જ્યાં ખીલેલાં હોય ત્યાં કાયાને કાઈ રમકડાંથી શણુગારવાની જરૂર નથી રહેતી For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.004523
Book TitleDeda Shah
Original Sutra AuthorN/A
AuthorMohanlal C Dhami
PublisherNavyug Pustak Bhandar Rajkot
Publication Year1988
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy