SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૫ સુ: • < ગરરોઢના ભવન પર આવ્યા પછી ભોજનાદિથી નિવૃત્ત થઈ તે દેદાશાએ કહ્યું : આજ રાતે શિલ્પશાસ્ત્રી આવશે ને ? ' · ા શેઠજી, પેલા મ્'ને મકાને પણ મળી જશે, પરંતુ આ ચેોમાસા પહેલાં ઉપાશ્રય કેવી રીતે થશે?’ મને પણ એ પ્રશ્ન સતાવે છે. છતાં આપણે કા ના પ્રારંભ કરવા જોઈએ. અને આવતી કાલે મારા તરફથી શ્રી. સંધને જમણુવાર કરવાના છે.’ આવતી કાલે જ ? ' ‘ હા. કારણ કે મારાથી વધારે રોકાઈ શકાય એવા સ`યેગા નથી અને બીજું કામ આજ ધ્યાન પછી પતાવવાનુ છે.' < ફરમાવે..’ * > આ નગરીમાં સેાનાને ભાવ શું છે ? . : રાજાની ભાવના વેચવા જઈએ તે સાડાબારને જઈએ તે! તેરના ભાવ પડે.’ ' Jain Education International તાલે જાય અને લેવા ત્યારે તે ઉજ્જયની કરતાં કંઈક ભાવ ઊંચા લાગે છે.' For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004523
Book TitleDeda Shah
Original Sutra AuthorN/A
AuthorMohanlal C Dhami
PublisherNavyug Pustak Bhandar Rajkot
Publication Year1988
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy