SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ વિમલશ્રીના પ્રભાવ..! ૧૯૫ કેસર વેચાય કયારે? એનું થાય શું? ખરેખર દેદા શાહ ભારે ન સમજાય એવા લાગે છે.' · ના દેવી, કેસરને ખાંધે એવી રીતે કોથળામાં કર્યાં હોય છે કે એ વરસ સુધી તે કેસર બગડે નહિ અને મેં એમ પણ સાંભ્રત્યુ છે કે દેદા શાહે પચાસ પાડયું. દેવગિરિ મેકલી દીધી હતી અને અન્ય દસ કાથળા છેડીને નાના મેાટા બરાએ ભરી ભરીને આસપાસના મદિરામાં રવાના કર્યાં હતા. મે" તે એમ પણ સાંભળ્યુ છે કે દશ શેર દશ શેરના ડબરાએ ભરીને આઠ દસ તીસ્થાનમાં ખેપિયાએ મારફત રવાના કરી દીધા છે.' ‘ કાટા, આ બધું ગળે ન ઉતરે એવું લાગે છે. તમારે એક કામ કરવાનુ છે.' " કહા.’ " પરમ દિવસે મારે જાતેય દેદા શાહના ઘેર જવુ' છે. તમે જેના બહુ વખાણ કર્યાં. તે શેઠાણીને પણ જોવાં છે અને દેદા શાહ અહી ન આવે ત્યાં સુધી... ' દેવી, આપ માલવાના શ્રેષ્ઠ ગણિકા છે, ગાયિકા છે અને નૃત્યાંગના પણ છે. આ વાત કંઈ છુપી રહેવાની નથી. જો આ વાત અહીંના મહારાજને કાને જશે તે આપને અવશ્ય નિયંત્રણ મળશે.’ તે સિવાય લેક પણ આપતી કલાના દર્શન કરવા આવવા માંડશે, આછું હસીને નાગિનીએ કહ્યું: · ક્લાના દર્શન કરવા માગતા લેાકેા બહુ ઓછા હોય છે. લેાકા ા પયૌવનના આકણે જ ખેડૂચાતા હૈાય છે એની મને કાઈ ચિંતા નથી. પણ હું દેદા શાહ માટે જ અહી` આવી છું ને વાત બહાર ફેલાવી ન જોઈએ. · આપની વાત સાચી છે. આપની મુખ્ય દાસી અને મારા સિવાય કાણુ જાણે છે? વળી આપ સાજ સર્જામ સાથે આવ્યાં છે. એટલે લેકે આપની કલાને નિહાળવા તલસે તે સ્વાભાવિક છે. મુનીમજીએ મૃદુસ્વરે કહ્યું. પશુ હવે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004523
Book TitleDeda Shah
Original Sutra AuthorN/A
AuthorMohanlal C Dhami
PublisherNavyug Pustak Bhandar Rajkot
Publication Year1988
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy