SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ કૈા શાહ અમૃત જેવા મધુર લાગે છે. આપ સમા કલાનાં આરાધક, શિક્ષિત અને સુરૂષનારી જો અંત:કરણથી પાપને પાપરૂપે સમજતા હોય તે વળતી જ પળે તેએાએ પાપના ત્યામ કર્યાં હાય, અને પ્રાયશ્ચિત્ત અમૃત વડે આત્માને નિમ ળ બનાવ્યા હાય. " નાગિનીને આજ શૃંગારભરી વાત કહેવી હતી અને વાતેને પ્રવાહ બીજી જ બાજુ વળી પડયા. કુ દનર્માણુએ શેઠજી સામે જોઈને કહ્યું : “ શેઠજી આપ કહો છે, તેમ વિષય પાપ હોય તે નરનારને સબધ યોગ્ય ગણાય નહિ અમે એથી તેા પ્રજાની ઉત્પત્તિ જ નષ્ટ થવા માંડે.’ બહેન, હું તેા એક સામાન્ય વેપારી છુ. ધર્મ શાસ્ત્રને અભ્યાસી નથી. તેમ આવી શકાઓના ઉત્તરે આપવાનુ કેંદી બન્યું પણ નથી, પરંતુ અનુભવથી અને આપણા આરેગ્ય શાસ્ત્રના નિયમ પ્રત્યે જોતાં વિષયને રસ વિશ્વ સમેા હોય છે. પતિપત્ની વચ્ચેના સંબંધમાં પથ ઘણી મર્યાદાઓ આય પુરુષોએ મૂકી છે...કારણ કે સચરાચર સૃષ્ટિના જીવે અનંત ભવથી વિષયવાસમાં ખૂંચેલા જ રહેતા હાય છે જો એની સામે મર્યાદાની દીવાલ મૂકવામાં ન આવે તે પતિપત્ની બંનેની કાયા રાગગ્રસ્ત અને એટલું જ નહિ પણ વિષય રસના પ્રભાવે તેએએ ભવભ્રમમાં ભટકવું પડે. જ્ઞાની પુરુષોએ અર્થાત્ મહાસ તાએ તે! વિષય રસથી સર્વોદા દૂર રહી આત્મજ્ઞાનની પ્રવૃત્તિમાં મગ્ન બનવું જોઈએ. કારણ તે વગર જન્મ જરા તે મૃત્યુ પરને વિજય સહેલાઈથી મળી શકતા નથી..મુક્તિનાં બારણાં ખખડાવી શકાતાં નથી. વળી તમે તમારા પ્રશ્નમાં પતિપત્નીના ખલે નર–નાર શબ્દ વાપર્યો છે તે તે ભારે અન્યાય છે. નર-નાર કેવળ પરસ્પરની વિષય તૃપ્તિનાં સાધન માત્ર છે, એવું માની લેવુ તે કેટલે! મોટા વિચાર ગણાય? જો એમ માનવામાં આવે તે વિશ્વ કાં અંધ બની જાય, કાં વ્યવસ્થામાં પામર બની જાય. કાં પાલ બની જાય...અને સમગ્ર માનવજાતિ લેાહિયાળ કહેામાં અટવાઈ પડે. આવું ન બને, દરેક પરિવારે શાંતિ, સુખ અને ક બ્ય For Private & Personal Use Only < Jain Education International www.jainelibrary.org
SR No.004523
Book TitleDeda Shah
Original Sutra AuthorN/A
AuthorMohanlal C Dhami
PublisherNavyug Pustak Bhandar Rajkot
Publication Year1988
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy