SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૪ દેદા શાહ આ પ્રસંગે નાગિની દેવી પણ નાંદુરીથી આવી હતી. તેણે પણ શ્રાવકના બાર વ્રતનાં પાલનની અને બ્રહ્મચર્યના પાલનની બાધા લીધી. નગરીના ઘણું ભાગ્યશાળી ભાઈ બહેનેએ પણ આવી અને વિવિધ પ્રકારની પ્રતિજ્ઞાઓ ગ્રહણ કરી. દેદા શાહ અને વિમલથી વ્રતધારી બની ગયાં. આ ઉત્સવના ચાર પાંચ હજાર જેટલા ભાઈબહેને એકત્ર થયા હતા. દેદા શાહ તરફથી સુવર્ણ મુદ્રાઓની પ્રભાવના થઈ. અને માગસર સુદ છઠના દિવસે આચાર્ય ભગવંત પોતાના પરિવાર સાથે અન્યત્ર જવા વિદાય થયા. દેદા શાહનું વય લગભગ પચાસની આસપાસ પહોંચ્યું હતું. પણ જોનારને તેઓ પાંત્રીસ વર્ષના જ લાગતા. એ જ રીતે વિમલશ્રી પણ પાંચ વર્ષ નાનાં હોવા છતાં ત્રીસ વર્ષનાં યૌવના તેમાં લાગતાં હતાં. કારણ કે બંને માણસોને જીવનવ્યવહાર સદાચાર, ધર્મ અને આચારપાલન પર રચાયેલો હતો. જેમાં સદાચારનું પાલન એ તે ગળથુથી પ્રાપ્ત થયેલ વારસો હોય છે. અને જે જો આ વારસાને વળગી રહેતા હોય છે તે જેને મોટે ભાગે નરેમી, નિરુપદ્રવી અને સર્વના હિતના યાસી થઈ શકે છે. દાન દેવામાં તેઓને સંકેચ નથી હોત, તેમ ગમે તેટલું ધન મળે તે પણ તેનામાં આસક્તિ નથી હોતી. આથી જ હજારો વર્ષથી જનો જનહૃદયમાં વસેલાં હતાં. એક નાના ગામડામાં પણ રહેતો જૈન એ ગામડાની જનતાને સન્મિત્ર અને શુભેચ્છક બની રહેતો. - આચાર્ય ભગવંતની વિદાય પછી થોડા દિવસ સુધી નગરીમાં શુષ્કતા ઉભરાઈ રહી. નાગિની દેવી પણ એકાદ માસ રોકાઈને ભાઈ ભાભીની ચરણ Jain Education International For Private & Personal Use Only For Private a www.jainelibrary.org
SR No.004523
Book TitleDeda Shah
Original Sutra AuthorN/A
AuthorMohanlal C Dhami
PublisherNavyug Pustak Bhandar Rajkot
Publication Year1988
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy