________________
૧
ઢા શાહ
આમ શ્રીપુજ મહારાજના દર્શનાર્થે પધારતા શ્રાવકા અને શ્રાવિકાઓને પોતાના અગરૂપ માન્તને નગરીના શ્રાવકે સભાળી લેતા. દેદા શાહ પણુ આ લાભથી વંચિત નહાતા રહેતા.
તેઓએ પુષ્કળ સુવણું બનાવી રાખ્યું હતું અને એ સઘળુ સેનું શુભ કાર્યોમાં વાપરવાને તેઓને નિશ્ચય હતા એટલુ જ નહિ પણ હવે પછી વધારે સેતુ ન બનાવવાને તેમણે નિય કરી વાળ્યા હતા.
સાનાનું આકષ ણ અને સુવણુની માયા જાણે યુગયુગથી જન હૃદયને ખેંચતી હતી. દેદ્દા શાહ સમજતા હતા. કે ૫ાતે જો સાનાની માયામાં પટકાઈ પડશે તેા ધર્મકરણી ચૂકી જશે અથવા આક્તિની જ્વાળામાં ચારે દિશાએથી ઘેરાઈ જશે.
પેથડ પદર વના દર્શનીય નવજવાન બની રહ્યો હતા. સ વર્ષ' પંતના અભ્યાસકાળ પૂરા થવા આવ્યેા હોવા છતાં દેદા શાહે તેને એ વ વધુ અભ્યાસ માટે પાઠશાળામાં મોકલવાનું નક્કી કર્યું.. તે સમજતા હતા કે બાળકના ઘડતરના પાયામાં જો સદા ચાર, સાત્વિકતા અને ધર્મના સંસ્કાર નહિ પડયા હોય તેા તેની આવતી કાલ કેવળ ભૌતિક ભૂતાવળની ગુલામીમાં અટવાઈ જશે. એથી સુાંદર મહારાજે પેથડને એ વ પત ધર્મ અને ધર્મના તત્ત્વ સાથે સદાચારના સ ́સ્કાર આપવાનું યેાગ્ય માન્યું.
ચાતુર્માસ ઘણા જ સુખરૂપ ગયા. દેદા શાહે દસ સંશ્ર્વ જમણુ કર્યાં. ત્રીસ વખત વિવિધ વસ્તુની પ્રભાવના કરી ત્રણ વખત અષ્ટાન્ડિકા મહાત્સવ કર્યાં. વિદ્યાપુર નગરીમાં જાણે ચેાથેા આગે પેાતાને પ્રકાશ પાથરી રહ્યો હતા.
શ્રીપુજ મહારાજ વયેાવૃદ્ધ તા હતા જ પણ્ અતિ સમર્થાં હતા. પર્વાધિરાજ પૂરા થયા પછી એવા સમાચાર આવ્યાં કે, વિધ મીના ધાડાં આ તરફ આવી રહ્યાં છે. આચાય ભગવ તશ્રી
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International