SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ દેઢા શાહે ૩૨ 'નેએ ભજન પતાવી લીધું. સાધુ મહારાજ પથ્થરનુ એક પાત્ર, નાની ભઠ્ઠી, લાકડાં વગેરે એકત્ર કરવામાં પડવા અને દેદા શાહ માટીનાં અઢાં પાત્રા સ્વચ્છ કરવામાં રેંકાયા. ' લગભગ એ ઘડીકમાં દેદા શાહ બધુ સાફ કરીને કુટિરના પ્રાંગ ણુમાં આવ્યે ત્યારે સિદ્ધ નાગાર્જુન ત્રિકાણકારની માટીની ભટ્ટી, પથ્થરનુ કઢાઈ જેવું પાત્ર, લાકડાં વગેરે સામગ્રી એકત્ર કરીને નાનકડા ફળીના એક ખૂણામાં દેદા શાહની રાહ જોતા ઊભા હતા. દેદા શાહને જોતાં જ તેઓ મેલ્યા : આગ દેદા, જો સીસુ ગરમ કર્યા માટે પથ્થરતુ કુડી જેવું પાત્ર જરૂરી છે. ફાઇ પ્રકારનાં ધાતુના પણ પાત્રને કે ધાતુની કડછી વગેરેના ઉપયાગ ન થવા જોઇએ. અગ્નિની ભટ્ટી માટે આ પ્રકારના ત્રિકોણાકાર ચૂલા બનાવવા જરૂરી છે. એમાં મહત્ત્વની વાત યાદ ત્રણ બાજુથી લાકડાં નાખી રાકાશે. હવે તું રાખી લે. આમાં અગ્નિ માટે જે લાકડાં ખાળવાનાં છે તે કેરડાનાં હાવાં જોઈએ. જો આ ઢગલા કેરડાનાં લાકડાંના છે. લાકડાં જાડા ન હાવાં જોઇએ...અમે ચાર ફાડા પણ કરી શકાય, સમજાયું ?' * દેદ્દા શાહ મસ્તક નમાવીને હા પાડી, એટલે સિદ્ધ પુરુષે કહ્યું : હવે તું મારી કુટિરમાં જા. ત્યાં માટીના ઠામમાં સીસાના ટુકડા પડયા છે...તે અહીં લઈ આવ.' દેદા શાહ તરત કુટિરમાં ગયા અને દસ બાર સીસાના એક સરખા ટુકડાવાળું પાત્ર લઈ આવ્યેા. ' ત્યાર પછી સિદ્ધ પુરુષે કહ્યું': • જો આ ટુકડા લગભગ વીસ વીસ તાલાનાં છે, તારે માત્ર બે ટુકડા લેવાના છે. કારણ કે આ પથ્થરની ક્રૂડી બહુ મોટી નથી. હવે તું આ ભડીમાં અગ્નિ પ્રગટાવ...કેરડાના ત્રણ લાકડાં લઈને રસોઈઘરમાં જા...ત્યાં ભારેવા અગ્નિ દ્વારા એને પ્રગટાવી લાવજે, પછી આ ભઠ્ઠી સળગાવો.' દેદા શાહ તરત ત્રણ લાકડાં લઈ ને રસડામાં ગયા. થાડી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004523
Book TitleDeda Shah
Original Sutra AuthorN/A
AuthorMohanlal C Dhami
PublisherNavyug Pustak Bhandar Rajkot
Publication Year1988
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy