SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૦. દા શાહ મદિરા વગેરે આય". સંસ્કૃતિના પ્રતીક સમાં અને લેાકેાના ચિત્તને આધ્યાત્મિક શાંતિ આપનારાં એવા નાના મેાટા ઘણા દિરા પણુ બંધાવ્યા છે. સાત ભેાજનશાળાએ બનાવી છે જેમાં કોઈપણ વ્યકિત કશુ પણ માપ્યા વગર ભેાજન પામી શકે છે. આ બધાં કામ તેએએ કર્યાં. એટલે સમગ્ર માલવ પ્રદેશમાં તેમની કીતિ' લેાકકવિઓ માટે પ્રેરણારૂપ બની ગઈ. ગ્રામજીવનને અહેલાવનારા લાકકવિએ જ્યાં જતાં ત્યાં દેદા શાહ અને વિમલશ્રીની ગીત કથાએક વિધિ રૂપે ગહેકાવતા હતા. ખાસ કરીને નાસ્યાર પ્રદેશમાં તા દેદા શાહ ઘરાઘરની પ્રેરણારૂપ બની ગયા હતા. આ તરફનાં રજપુતે સશકત, બળવાન અને જોરાવર હતા એટલે મુસલમાનાના અત્યાચારથી લગભગ પ્રદેશ બચી ગયા હતા. પંદર વષઁના પેથડ પણ પિતાની છખી જેવા જ સાદાઈ, સંસ્કાર અને સદાચારના આદશ બની શકયા હતા, પેથડકુમાર પંદર વર્ષના થયા ત્યારે આચાર્ય ભગવંત શ્રીપુજ મહારાજ વિદ્યાપુર નગરીમાં ચતુર્માસ નિમિત્ત પધાયા. દેદા શાહે ઘણા જ ઉલ્લાસપૂર્વક મુનિવરોનું સ્વાગત કર્યુ. અને ત્રોફળની પ્રભાવના કરી. છેલ્લા દસ વર્ષના ગાળામાં દેશ શાહે લગભગ ત્રણસેા મણ સેાનું બનાવીને રાખ્યુ હતુ. અને તેઓએ મનથી એમ પણ નક્કી યુ હતુ કે, હવે સેાનું ન બનાવવુ.... મહાજ્ઞાની એવા શ્રીપુજમહારાજ લગભગ સત્યાોર વર્ષના હતા. પરંતુ તપશ્ચર્યા. આરાધના વ્યવહારમાં મગ્ન રહેતા હોવાથી તેઓનુ` આરાગ્ય ઉત્તમ હતું. તેઓ પોતાના શિષ્યાને નિયમિત જૈનતત્ત્વ જ્ઞાનમાં અતિ કઠિન ગણાતાં શાસ્ત્રો ભણાવતા અને જ્યાં વિહાર કરવા પડે ત્યાં પગપાળા જ જતા. વૃદ્ઘાવસ્થાને તેઓએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004523
Book TitleDeda Shah
Original Sutra AuthorN/A
AuthorMohanlal C Dhami
PublisherNavyug Pustak Bhandar Rajkot
Publication Year1988
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy