SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ પંખી ઉડી ગયું દેદા શાહે કહ્યું : માતના કેાઈ ભય નથી તેમ કે।ઈ ચિંતા નથી,’ ૩૩૧ કૌદરાજ, હવે તેા અવસ્થા થઇ છે. વૈદરાજને લઈને પેથડ બહાર ગયા. બગીમાં બેસતા પેથડે પ્રશ્ન કર્યો : ફેમ લાગે છે ? " . પેથડશેઠ, સાચું કહું ? મેં આપેલી દવા કામ નહિ કરે તા વધુમાં વધુ એ રાત માંડ નીકળશે. નાડી પરથી મને લાગ્યુ` છે કે આજની રાત વધારે ઉત્પાતવાળી નીવડશે. પશુ ડૂંગળીના રસ સાથે આ ગાળીએ જય તો અવશ્ય ભય મુક્ત થઈ શકાય. પેથડે બગીચાવાળાને એક રૂષિયા આપ્યા. રાજવૈદ તે કોઇ પ્રકારનું મહેનતાણું લેતા જ નહેતા, ૌઢામાં એવી ધન પ્રાપ્ત કરવાની કાઈ પર પરા પણ નહેાતી અને જે વૈદ ધન લે તે હીન ગણાતા. બગી ચાલતી થઈ. આ તરફ પ્રથમણિએ એક ગેાળા સાસુને ગળાવી હતી, પરંતુ વીસેક પળમાં વમનને એક વેગ આવતાં તે ગાળી પણ નીકળી ગઈ, વૈદની ગણતરી મુજબ રાતે તે વિષુચિકાનું રૂપ વધી પડયુ.. આખી રાતમાં વીસેક ઝાડા ને તેટલી જ ઊલટી થઈ ગયાં. શરીર સાવ નખાઈ ગયું.... પગમાં કળતરના તે કોઈ પાર નહતા. કમનસીબે બધા સાધુ સાધ્વીઓ વિહાર કરી ગયાં હતાં. પણ ધર્મારાધનનું કાયં દેદા શાહને કરવુ પડે તેમ હતું. વહેલી સવારે પ્રતિક્રમણથી નિવૃત થઈ ને દેદા શાહે પત્ની સામે બેસીને કહ્યું: “ વિમલશ્રી, તારી શકા અને સાચી લાગે છે, તું નિર ંતર મનમાં શ્રીસ્ટિનેશ્વર ભગવ'તનુ' અને નવકાર મંત્રનુ સ્મરણુ કરતી રહેજે. હું તને કેટલીક વાત કહું છું. તે ચિત્ત દઈ ને સાંભળજે.' પત્નીએ મસ્તક હલાવીને પતિ સામે જોયું. વરસાને સથવારો ! એમાંથી કોઈ ને એક પળના પણ મંદવાડ આવેલે નહિં. અંતે માસા સાદા, સદાચાર અને ધર્માંાધનમાં સદાય નિગ્ન રહેલા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004523
Book TitleDeda Shah
Original Sutra AuthorN/A
AuthorMohanlal C Dhami
PublisherNavyug Pustak Bhandar Rajkot
Publication Year1988
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy