________________
(૧૨૯૬)
સુભાષિત-પદ્ય-રત્નાકર
વિદ્યા અને અહંકાર – ज्ञानं मददर्पहरं, माद्यति यस्तेन तस्य को वैद्यः १ । अमृतं यस्य विषायते, तस्य चिकित्सा कथं क्रियते ? ॥१०॥
સૂત્રકૃતાર, કૃ૦ રૂ. જ્ઞાન પિતે જ અહંકારનો નાશ કરનાર છે, છતાં જે પુરષ તે જ્ઞાનવડે જ ગર્વિષ્ઠ થાય, તેને વૈદ્ય કોણ હોય? (કાઈ જ ન હોય.) જેને અમૃત જ વિષરૂપે પરિણામ પામે છે તેનું ઔષધ શી રીતે કરાય? ન જ કરાય) ૧૦. यदा किश्चिज्ज्ञोऽहं द्विप इव मदान्धः समभवं,
तदा सर्वज्ञोऽस्मीत्यभवदलितं मम मनः । यदा विश्चिकिश्चिद् बुधजनसकाशादवगतं, तदा मृोऽस्मीति ज्वर इव मदो मे व्यपगतः।।११।।
નીતિશતક (મહિ ), ચ્યો. . હું કાંઈક જાણું છું, ” એમ હાથીની જેમ જ્યારે હું મદવડે અંધ થયો હતો, ત્યારે “હું સર્વજ્ઞ છું” એ પ્રમાણે મારું મન ગર્વિષ્ટ થયું હતું, પણ જ્યારે મેં પંડિત જનની પાસેથી કાંઈક કાંઈક જાણ્ય-જ્ઞાન મેળવ્યું, ત્યારે “હું મૂર્ખ છું' એમ મારા જાણવામાં આવવાથી તાવની જેમ મારે મદ નષ્ટ થયે. ૧૧. વિદ્યા વગર નકામું –
रूपयौवनसम्पमा विशालकुलसम्भवाः । विद्याहीना न शोभन्ते, निर्गन्धा इव किंशुकाः ॥ १२ ॥
वृद्धचाणक्यनीति, अ० ३, श्लो० ८.