________________
સાત વ્યસન
(૧૩૩૫ ) જુગારનો ત્યાગ કરવો–
यूतस्य व्यसनं त्याज्यं, नरेण शुभवाञ्छता। हठाद्यदि न मुच्येत, तदा क्लेशपरम्परा ॥ ९ ॥
ત્રિપાળ, તાજમ, રસ્તો , કલ્યાણને ઈચ્છનારા માણસોએ જુગારના વ્યસનને ત્યાગ કરે, અને કદાચ જે હઠથી તેનો ત્યાગ કરવામાં ન આવે તો કલેશની પરંપરા થાય છે. ૯. न यन्त्रसाध्यं न च तन्त्रसाध्यं, न मन्त्रसाध्यं न मन्त्रिसाध्यम् । एवं विधं घूतमतः प्रमोच्यं, नोचेत् यजेत् पाण्डववद्भवेञ्च ॥१०॥
દિવાળ, દૂતાન, સ્ત્રો છે. જુગારને યંત્રથી સાધી શકાતો નથી, તેમજ તંત્ર, મંત્ર અને મંત્રિથી પણ સાધી શકાતું નથી; માટે એવી રીતના જુગારને ત્યાગ કરે. જે તેને ત્યાગ કરવામાં ન આવે તો તે પાંડવોની પેઠે દુઃખદાયી નીવડે છે. ૧૦.
[ fપાવર ] શિકારની નિંદા – पदे पदे सन्ति भटा रणोत्कटा न तेषु हिंसारस एष पूर्यते ।। धिगीशं ते नृपते ! कुविक्रम, कृपाश्रये यः कृपणे पतत्त्रिणि ॥११॥
જૈવ, , ફો૦ ૨૩ર. હંસ કહે છે કે-હે રાજા! રણસંગ્રામને વિષે મહા ઉત્કટ એવા સુભટો ઠેકાણે ઠેકાણે છે, તેમને વિષે તારે