________________
( ૧૩૪૦ )
સુભાષિત-પદ્ય-રત્નાકર
वानप्रस्थेन किं तस्य, संन्यासेनापि किं पुनः । ब्रह्मचर्येण किं तस्य, गार्हस्थ्येन च किं पुनः ? ॥८॥
स्कन्धपुराण. (જે તમાકુ પીવે છે) તેના વાનપ્રસ્થ વડે શું, સંન્યાસવડે પણ શું, બ્રહ્મચર્યથી પણ શું અને ગૃહસ્થપણાથી પણ શું ? (તેનું આ બધું નકામું છે. ) ૮. તમાકુફળ : નરકા
उपासते तमा वै, कलौ नारद ! ये नराः । ક્ષીબાપુ: પતિવ્યનિત, મહાવકજ્ઞ | 8 |
स्कन्धपुराण. હે નારદ ! (આ) કલિયુગમાં જે તમાકુનું સેવન કરે છે તે પુણ્યને ક્ષય થયેલા માણસે મહારરવ નામના નરકમાં પડે છે. ૯.
यस्तमा पिबेत् सोऽपि, स्वाश्रमानिरये पतेत् । नारदास्मिन्न सन्देहः, सत्यं सत्यं मयोदितम् ॥ १० ॥
स्कन्धपुराण. હે નારદ ! જે માણસ તમાકુ પીવે છે તે પિતાના આશ્રમમાંથી જ નરકમાં પડે છે એમાં શંકા નથી. આ હું સાચેસાચું કહું છું ૧૦.
तमाखुभृङ्गीमद्यानि, ये पिबन्ति नराधमाः । તેવાં હિ ન જ વાતો, થાવલિજાવ્યા છે ?