________________
અનુપૂર્તિ-શ્લોકો
( ૧૪૫૩ )
માયા, શાક, ભય, ક્રોધ, લોભ, મોહ અને મદે કરીને સહિત એવા જે માણસ અર્થકથા (પૈસાની ચર્ચા) ઈચ્છે છે તે તામસિક પ્રકૃતિના અધમ પુરુષે જાણવા. ૯૮. નીચને સ્વભાવ –
fછા વળે તુ, રબ્યુર્લામુ. शतेऽपि शिरसां छिमे, दुर्जनस्तु न तुष्यति ॥९९॥
નવાર, ૪ ૭, મો. • (રાવણે પોતાનાં) દશ મસ્તકને છેદ્યાં ત્યારે મહાદેવ રાવણ ઉપર તુષ્ટમાન થયા, પરંતુ સેંકડે મસ્તકો છેદ્યાં છતાં દુર્જન માણસ તુષ્ટમાન થતો નથી. ૯. रुक्ष वपुर्न च विलोचनहारि रूपं,
न श्रोत्रयोः सुखदमारटितं कदाचित् । इत्थं न साधु तव किश्चिदिदं तु साधु, તુ તઃ રામ ! માનિ ટુ યા ૨૦૦૫
માજિકુરાપો (નિ. Rા.) હે ઊંટ ! તારું શરીર લૂખું-સુકું (બરસટ) છે, તારું રૂપ મનુષ્યના નેત્રને હરણ કરનારું (મનોહર) નથી અને તારે શબ્દ કદાપિ મનુષ્યના શ્રોત્રને સુખ આપનાર નથી. આ પ્રમાણે તારું કાંઈ પણ સારું નથી. તે પણ એટલું તે એક સારું છે કે તુચ્છ કાંટાવાળા વૃક્ષ ઉપર તારે પ્રીતિ છે. ૧૦૦.
जैत्यं नाम गुणस्तवैव भवति स्वाभाविकी स्वच्छता, किंमः शुचितां ब्रजन्त्यशुचयः सर्गेन यस्थापरे ।