Page #1
--------------------------------------------------------------------------
________________
પરલી
નમો નમઃ શ્રી ગુરુપ્રેમસૂરયે
| ગયો ને
-: પ્રકાશક :શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ
Page #2
--------------------------------------------------------------------------
________________
સુભાષિત પદ્ય રત્નાકર
ભાગ ચોથો
-
-: સંગ્રાહક અને અનુવાદક :મુનિરાજ શ્રી વિશાળવિજયજી
-: પ્રેરક ઃપ.પૂ. વૈરાગ્યદેશનાદક્ષ આચાર્યદેવ શ્રીમદ્ વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા
-: પ્રકાશક
શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ
C/o. બી. સી. જરીવાલા શોપ નં.૫, બદ્રિકેશ્વર સોસાયટી, મરીન ડ્રાઈવ, ‘ઈ’ રોડ, મુંબઈ-૨
સંવત : ૨૦૬૦
મુદ્રણ : પારસ પ્રિન્ટર, ફોર્ટ, મુંબઈ
C/o. ચંદ્રકાંત એસ. સંઘવી ૬, બી, અશોકા કોમ્પ્લેક્ષ, પાટણ (ઉ.ગુ.)
-૧
મૂલ્ય : ૬૦/
: ફોન ૨૨૮૨૫૭૮૪
Page #3
--------------------------------------------------------------------------
________________
=============
મુક દિવ્યકૃપા 5
પૂજ્યપાદ સિદ્ધાંતમહોદધિ, સ્વ. આચાર્યદેવ
શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા પૂજ્યપાદ વર્ધમાન તપોનિધિ, ગચ્છાધિપતિ સ્વ. આચાર્યદેવ
શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા
ક શુભાશિષ , પૂજ્યપાદ સિદ્ધાંતદિવાકર ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજા
* પુણ્યપ્રભાવ ૬ પરમ પૂજ્ય સમતાસાગર સ્વ. પંન્યાસજી શ્રી પદ્મવિજયજી ગણિવર્યશ્રી
૬ પ્રેરણા-માર્ગદર્શન ક
૫. પૂ. વૈરાગ્યદેશનાદક્ષ આચાર્યદેવ શ્રીમદ્ વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા
(
Page #4
--------------------------------------------------------------------------
________________
કર્મ સાહિત્ય વિશારદ સિદ્ધાંત મહોદધિ પ.પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા
Page #5
--------------------------------------------------------------------------
________________
છે છે કે
2G DSCN O GO SCOOGOS ZONS SECONDS
મોક્ષ માર્ગના સાચા સારથી
સૂરિપ્રેમના આજ્ઞાંકિત પટ્ટાલંકાર પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય સુવાળાસૂરીશ્વરજી મહારાજા
Page #6
--------------------------------------------------------------------------
________________
& શ્રુતભકિત-અનુમોદન &
પ્રસ્તુત શ્રી સુભાષિત પદ્ય રત્નાકરના આ ચતુર્થ ભાગના પ્રકાશનનો સંપૂર્ણ લાભ અમારા પરમોપકારી વૈરાગ્યદેશનાદ આ.ભ. શ્રીમદ્ વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મ. ના શિષ્ય - પ્રશિષ્યરત્ન મુનિશ્રી હેમદર્શન વિ.
તથા મુનિશ્રી મુનિદર્શન વિ. ના સંવત ૨૦૫૯ના માટુંગા ખાતે થયેલ
યશસ્વી ચાતુર્માસની સ્મૃતિમાં શ્રી માટુંગા જેન શ્વેતામ્બર મૂ.પૂ. સંઘ એન્ડ ચેરીટીઝ,
માટુંગા, મુંબઈ તરફથી જ્ઞાનનિધિમાંથી લેવામાં આવેલ છે.
ટ્રસ્ટ, શ્રી સંઘની શ્રુતભક્તિની
ભાવપૂર્ણ અનુમોદના કરે છે. લી. શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ (મુંબઈ)
Page #7
--------------------------------------------------------------------------
________________
॥ सूरिप्रेमाष्टकम् ॥ रचयिता - पंन्यासः कल्याणबोधिविजयगणी
(उपजाति) प्रकृष्टशक्तावपि मुक्तवान् यो व्याख्यानदानं परसत्त्ववान् हिः । ब्रह्मैकनिष्ठामनुपालनाय पायात्स पापात् परमर्षि-प्रेमः ॥१॥ मिष्टान्नभोज्यानि फलानि यो हि आम्रप्रमुखाण्यपि भुक्तवान्न । मां जिह्मजिह्वाजडनागपाशात् पायात्स पापात् परमर्षि-प्रेमः ॥२॥ आक्रोशसोढाऽनपराधकारी स्वरक्षणे यस्य न काऽपि वाञ्छा। अहो! प्रशान्ति-नतमस्तकर्षिः पायात्स पापात् परमर्षि-प्रेमः ॥३॥ वृद्धेऽपि काये बहुरुग्निकाये न यस्य काङ्क्षा प्रतिकर्मणे हि । अन्तोऽरियोद्धा भवभीतिधर्ता पायात्स पापात् परमर्षि-प्रेमः ॥४॥
Page #8
--------------------------------------------------------------------------
________________
मुग्धीकृता हक् चरितं निरीक्ष्य गुणैकपश्या - परिकुण्ठितापि । यन्नामतो सिध्यति वाञ्छितं द्राक् पायात्स पापात् परमर्षि-प्रेमः ॥५॥ आयुःक्षयेण च्युतयोगयागः समागतश्चैव गतश्च सेद्धं । प्राणांश्च दत्त्वा जिनशासनाय पायात्स पापात् परमर्षि-प्रेमः ॥६॥ क्वासन्नसिद्धस्य पुनो मयाप्तिः? क्व तद्गुणाब्धे-र्लवलेशलब्धि? तथापि याचे भवरागनागात् पायात्स पापात् परमर्षि-प्रेमः ॥७॥ यदीयसेवा इयमेव शिष्टा यदाशयस्य प्रतिपालनैव । श्रीहेमचन्द्रप्सितमेकमेव पायात्स पापात् परमर्षि-प्रेमः ॥८॥
% % %
W11111111111111111111
11111AMITRA
Page #9
--------------------------------------------------------------------------
________________
॥ सूरिभुवनभान्वष्टकम् ॥ रचयिता - पंन्यासः कल्याणबोधिविजयगणी
__ (वसंततिलका) सज्ज्ञानदीप्तिजननैक-सहस्रभानो ! सदर्शनोच्छ्रयविधौ परमाद्रिसानो ! दुष्कर्मभस्मकरणैकमनःकृशानो ! भावाद् भजे भुवनभानुगुरो ! भवन्तम् ॥१॥ यो वर्द्धमानतपसामतिवर्द्धमान - भावेन भावरिपुभिः प्रतियुध्यमानः । क्रुच्छद्मलोभरहितो गलिताभिमानो भावाद् भजे भुवनभानुगुरो ! भवन्तम् ॥२॥ तेजः परं परमतेज इतो समस्ति कुदृष्टिभिद्दमिचंदनि चामिदृष्टिः । भूताऽपि शैलमनसां नयनेऽश्रुवृष्टिः भावाद् भजे भुवनभानुगुरो ! भवन्तम् ॥३॥ तुभ्यं नमो भविकपङ्कजबोधभानो ! तुभ्यं नमो दुरितपङ्कविशोषभानो ! तुभ्यं नमो निबिडमोहतमोघ्नभानो ! भावाद् भजे भुवनभानुगुरो ! भवन्तम् ॥४॥ IIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIM
V
Page #10
--------------------------------------------------------------------------
________________
गुणैर्महानसि गुरो ! गुरुताप्रकर्ष ! पापेष्वपि प्रकृतदृष्टिपियूषवर्ष ! वृत्त्यैकपूतपरिशुद्धवचोविमर्श ! भावाद् भजे भुवनभानुगुरो ! भवन्तम् ॥५॥ कल्लोलकृद्वरकृपा भवतो विभाति विस्फुर्जते लसदनर्घ्यगुणाकरोऽन्तः । गम्भीरताऽतिजलधे ! नयनिम्नगाधे ! भावाद् भजे भुवनभानुगुरो ! भवन्तम् ॥६॥ सीमानमत्र न गता न हि सा कलाऽस्ति प्रक्रान्तदिक्सुगुणसौरभभाग्गुरोऽसि दृष्टाश्च दोषनिकरा दशमीदशायां भावाद् भजे भुवनभानुगुरो ! भवन्तम् ॥७॥ त्वपादपद्मभ्रमरेण देव । श्रीहेमचन्द्रोक्तिकृता सदैव । भानो ! नुतोऽसि भूरिभक्तिभावात् त्वत्संस्मृतिसाश्रुससम्भ्रमेण ॥८॥ (इन्द्रवज्रा)
卐卐卐
Page #11
--------------------------------------------------------------------------
Page #12
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકાય
જિનશાસનના વિવિધ શાસ્ત્રોમાંથી સુભાષિત પધોનો સંગ્રહ એટલે સુભાષિત-પદ્ય-રત્નાકર, યદ્યપિ સુભાષિત વિષે સુભાષિત રત્નભાંડાગારાદિ પ્રખ્યાત છે પરંતુ તેમાં મુખ્યત્વે અજૈન ગ્રંથોના સુભાષિતોનો સંગ્રહ છે, જ્યારે અહીં જૈનગ્રંથરત્નના સુભાષિતો મુખ્યતયા સંગૃહિત થયા છે તથા તે ભાષાંતરસહિત આપ્યા છે. મુનિરાજશ્રી વિશાળવિજયજી મહારાજાએ અભ્યાસકાળ દરમ્યાન સંગૃહિત કરેલ શ્લોકોને “સર્વજનહિતાય ને સર્વજનસુખાય' ની ભાવનાથી સર્વને વિષયવાર અલગ પાડીને ગુજરાતી ભાષાંતર સહિત ૪ ભાગમાં રજૂ કર્યા છે. જે ખરેખર પરિશ્રમ માંગી લે તેવું કાર્ય છે. તેની સમર્થતા અને ઉપયોગિતા જાણવા કિચિંદ્ર વક્તવ્ય અને અનુક્રમણિકા જોવા સુજ્ઞ વાંચકોને ભલામણ છે.
પૂ. મુ. શ્રી વિશાળવિજયજી સંપાદિત આ ગ્રંથના ચારેય ભાગ શ્રી વિજય ધર્મસૂરિ જૈન ગ્રંથમાળા તરફથી પ્રકાશિત થયેલા
Page #13
--------------------------------------------------------------------------
________________
છે. આ પુનઃ પ્રકાશન પ્રસંગે પૂર્વ સંપાદકનો ઉપકાર માનીએ છીએ તથા પૂર્વ પ્રકાશક પ્રત્યે કૃતજ્ઞતાનો ભાવ વ્યક્ત કરીએ છીએ.
શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ આજથી ૨૬ વર્ષ પૂર્વે સાત ક્ષેત્રની ભક્તિ અર્થે સ્થપાયેલ..જિનશાસનના વિવિધ કાર્ય કરતાં કરતાં “શ્રુતરક્ષા” એ તેનું અભિન્ન અંગ બની રહ્યું. પૂર્વ મહાપુરૂષો રચિત-સંપાદિત અને હાલ જીર્ણ-શીર્ણ અવસ્થાને પામેલા શાસ્ત્રોને અભયદાન એ તેનો ઉદ્દેશ રહ્યો છે. પ્રભુની શ્રુત પરંપરા હજી ૧૮,૫૦૦ વર્ષ સુધી અખંડ ચાલી રહે એ જ એક ઉદાર આશયથી આજ સુધીમાં લગભગ ૩૦ પુસ્તકો પ્રકાશિત કરીને શ્રી સંઘને ચરણે ભેટ ધરવામાં આવ્યા છે. ૫.પૂ. વૈરાગ્યદેશનાદક્ષ આ.શ્રી.વિ. હેમચંદ્રસૂરિશ્વરજીના મ. ની પ્રેરણા અને માર્ગદર્શન એ જ અમારા ટ્રસ્ટનો પ્રાણ છે. હજી પણ પૂજ્યશ્રી અમારા પર અનુગ્રહ કરે અને અમે વધુ વ્યુતરક્ષા ને શાસનસેવા કરી શકીએ એ જ અંતરની અભ્યર્થના સહ.
દ. શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ વતી,
શ્રી ચંદ્રકુમાર બાલુભાઈ જરીવાલા શ્રી લલિતકુમાર રતનચંદ કોઠારી શ્રી પુંડરિકભાઈ અંબાલાલ શાહ
Page #14
--------------------------------------------------------------------------
________________
શ્રુતસમુદ્વારક
૧. ભાણબાઈ નાનજી ગડા, મુંબઈ. (૫.પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ
શ્રીમદ્વિજય ભુવનભાનુસૂરિ મ.સા.ના ઉપદેશથી) ૨. શેઠ આણંદજી કલ્યાણજી, અમદાવાદ. ૩. શ્રી શાંતિનગર શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, અમદાવાદ. (પ.પૂ. તપસમ્રાટ આચાર્યદેવ શ્રીમદ્વિજય હિમાંશુસૂરિ મ.સા. ની
પ્રેરણાથી) ૪. શ્રી શ્રીપાળનગર જૈન ઉપાશ્રય ટ્રસ્ટ, વાલકેશ્વર, મુંબઈ
(૫.પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવશ્રીમદ્વિજ્ય રામચંદ્રસૂરિ મ.સા.ની દિવ્યકૃપા તથા પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય મિત્રાનંદ સૂ. મ.સા.ની
પ્રેરણાથી) ૫. શ્રી લાવણ્ય સોસાયટી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, અમદાવાદ.
(૫.પૂ. પંન્યાસજી શ્રી કુલચંદ્રવિજયજી ગણિવર્યની પ્રેરણાથી) ૬. નયનબાલા બાબુભાઈ સી. જરીવાળા હા. ચંદ્રકુમાર, મનીષ, કલ્પનેશ
(૫.પૂ. મુનિરાજશ્રી કલ્યાણબોધિ વિજયજી મ.સા.ની પ્રેરણાથી) ૭. કેશરબેન રતનચંદ કોઠારી હા. લલિતભાઈ (પ.પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજાની પ્રેરણાથી)
Page #15
--------------------------------------------------------------------------
________________
૮. શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છીય જૈન પૌષધશાળા ટ્રસ્ટ, દાદર,
મુંબઈ
૯. શ્રી મુલુંડ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, મુલુંડ, મુંબઈ. | (આચાર્યદેવ શ્રી હેમચંદ્રસૂરિ મ.સા.ની પ્રેરણાથી) ૧૦. શ્રી સાંતાક્રુઝ હૈ. મૂર્તિ. તપાગચ્છ સંઘ, સાંતાક્રુઝ, મુંબઈ.
(આચાર્યદેવ શ્રી હેમચંદ્રસૂરિ મ.સા.ની પ્રેરણાથી) ૧૧. શ્રી દેવકરણ મૂળજીભાઈ જૈન દેરાસર પેઢી, મલાડ (વેસ્ટ), મુંબઈ.
(પ.પૂ. મુનિરાજશ્રી સંયમબોધિ વિ. મ.સા.ની પ્રેરણાથી) ૧૨. સંઘવી અંબાલાલ રતનચંદ જૈન ધાર્મિક ટ્રસ્ટ, ખંભાત.
(પૂ.સા. શ્રી વસંતપ્રભાશ્રીજી મ. તથા પૂ.સા. શ્રી સ્વયંપ્રભાશ્રીજી મ. તથા પૂ.સા. શ્રી દિવ્યયશાશ્રીજી મ. ની પ્રેરણાથી મૂળીબેનની
આરાધનાની અનુમોદનાર્થે) ૧૩. બાબુ અમીચંદ પન્નાલાલ આદીશ્વર જૈન ટેમ્પલ ચેરીટેબલ ટ્રસ્ટ,
વાલકેશ્વર, મુંબઈ-૪૦૦૦૬. (પૂ. મુનિરાજશ્રી અક્ષયબોધિ વિજયજી મ.સા. તથા પૂ. મુનિરાજશ્રી મહાબોધિ વિજયજી મ.સા. તથા પૂ. મુનિરાજશ્રી હિરણ્યબોધિ
વિજયજી મ.સા.ની પ્રેરણાથી) ૧૪. શ્રી શ્રેયસ્કર અંધેરી ગુજરાતી જૈન સંઘ, મુંબઈ
(પૂ. મુનિશ્રી હેમદર્શન વિ.મ. તથા પૂ. મુનિશ્રી રમ્યઘોષ વિ.મ.ની પ્રેરણાથી)
Page #16
--------------------------------------------------------------------------
________________
13
૧૫. શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, મંગળપારેખનો ખાંચો, શાહપુર,
અમદાવાદ.
(પ.પૂ. આચાર્યદેવ શ્રી રૂચકચંદ્ર સૂરિ મ. ની પ્રેરણાથી)
૧૬. શ્રી પાર્શ્વનાથ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, સંઘાણી એસ્ટેટ, ઘાટકોપર (વેસ્ટ), મુંબઈ
(પૂ. મુનિરાજશ્રી કલ્યાણબોધિ વિજયજી મ.સા. ની પ્રેરણાથી) ૧૭. શ્રી નવજીવન સોસાયટી જૈન સંઘ, બોમ્બે સેન્ટ્રલ, મુંબઈ (પૂ. મુનિરાજશ્રી અક્ષયબોધિ વિ.મ.ની પ્રેરણાથી)
૧૮. શ્રી કલ્યાણજી સોભાગચંદ જૈન પેઢી, પીંડવાડા.
(સિદ્ધાંતમહોદધિ સ્વ. આ. શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મ.સા.ના સંયમની અનુમોદનાર્થે)
૧૯. શ્રી ઘાટકોપર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ સંઘ, ઘાટકોપર (વેસ્ટ), મુંબઈ.
(વૈરાગ્યદેશનાદક્ષ પૂ.આ. શ્રી હેમચંદ્રસૂરિ મ.સા. ની પ્રેરણાથી) ૨૦. શ્રી આંબાવાડી શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ, અમદાવાદ. (પૂ. મુનિ શ્રી કલ્યાણબોધિ વિ.મ.ની પ્રેરણાથી)
૨૧. શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ, વાસણા, અમદાવાદ. (પૂ. આચાર્ય શ્રી નરરત્નસૂરિ મ. ના સંયમજીવનની અનુમોદનાર્થે પૂજ્ય તપસ્વીરત્ન આચાર્ય શ્રી હિમાંશુસૂરીશ્વરજી મ.સા. ની પ્રેરણાથી)
Page #17
--------------------------------------------------------------------------
________________
14
૨૨. શ્રી પ્રેમવર્ધક આરાધક સમિતિ, ધરણિધર દેરાસર, પાલડી, અમદાવાદ. (પૂ. ગણિવર્ય શ્રી અક્ષયબોધિ વિજયજી મ. ની પ્રેરણાથી)
૨૩. શ્રી મહાવીર જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ, પાલડી, શેઠ કેશવલાલ મૂળચંદ જૈન ઉપાશ્રય, અમદાવાદ.
(પ.પૂ. આચાર્ય શ્રી રાજેન્દ્રસૂરિ મહારાજ સા. ની પ્રેરણાથી) ૨૪. શ્રી માટુંગા જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપગચ્છ સંઘ એન્ડ ચેરિટીઝ, માટુંગા, મુંબઈ.
૨૫. શ્રી જીવીત મહાવીરસ્વામી જૈન સંઘ, નોંદિયા. (રાજસ્થાન) (પૂ. ગણિવર્ય શ્રી અક્ષયબોધિ વિજયજી મ.સા. તથા મુનિશ્રી મહાબોધિ વિજયજી મ.સા. ની પ્રેરણાથી)
૨૬. શ્રી વિશા ઓશવાળ તપગચ્છ જૈન સંઘ, ખંભાત. (વૈરાગ્યદેશનાદક્ષ પ.પૂ. આચાર્યદેવ શ્રી હેમચંદ્રસૂરિ મ.સા. ની પ્રેરણાથી)
૨૭. શ્રી વિમલ સોસાયટી આરાધક જૈન સંઘ, બાણગંગા, વાલકેશ્વર, મુંબઈ-૪૦૦ ૦૦૭.
૨૮. શ્રી પાલિતાણા ચાતુર્માસ આરાધના સમિતિ.
(પરમ પૂજ્ય વૈરાગ્યદેશનાદક્ષ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચંદ્રસૂરિશ્વરજી મહારાજ સાહેબના સંવત ૨૦૫૩ ના પાલિતાણા મધ્યે ચાતુર્માસ પ્રસંગે થયેલ જ્ઞાનનિધિમાંથી)
૨૯. શ્રી સીમંધર જિન આરાધક ટ્રસ્ટ, એમરલ્ડ એપાર્ટમેન્ટ, અંધેરી (ઈ), મુંબઈ.
(મુનિશ્રી નેત્રાનંદ વિજયજી મ.સા. ની પ્રેરણાથી)
Page #18
--------------------------------------------------------------------------
________________
15
૩૦. શ્રી ધર્મનાથ પોપટલાલ હેમચંદ જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ,
જૈનનગર, અમદાવાદ.
(પ્રેરક - મુનિશ્રી સંયમબોધિ વિ. મ.) ૩૧. શ્રીકૃષ્ણનગર જૈન શ્વેતામ્બરમૂર્તિપૂજક સંઘ, સૈજપુર, અમદાવાદ.
(પ.પૂ. આચાર્ય વિજય હેમચંદ્રસુરીશ્વરજી મ.સા. ના કૃષ્ણનગર મધ્યે સંવત ૨૦૫ર ના ચાતુર્માસ નિમીત્તે પ.પૂ. મુનિરાજશ્રી
કલ્યાણબોધિ વિજય મ.સા. ની પ્રેરણાથી) ૩ર. શ્રી બાબુભાઈ સી. જરીવાળા ટ્રસ્ટ, નિઝામપુરા, વડોદરા-૩૯૦૦૦૨. ૩૩. શ્રી ગોડી પાર્શ્વનાથજી ટેમ્પલ ટ્રસ્ટ, પુના.
(પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્વિજય જયઘોષસૂરીશ્વરજી મ.સા. તથા પૂ. મુનિરાજશ્રી મહાબોધિ વિજયજી મ.સા. ની
પ્રેરણાથી) ૩૪. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન શ્વેતામ્બર મંદિર ટ્રસ્ટ, ભવાની પેઠ, પુના.
(પૂ. મુનિરાજ શ્રી અનંતબોધિ વિજયજી મ.સા. ની પ્રેરણાથી) ૩૫. શ્રી રાંદેર રોડ જૈન સંઘ, સુરત.
(પૂ. પં. અક્ષયબોધિ વિજયજી મ.સા. ની પ્રેરણાથી) ૩૬. શ્રી શ્વેતામ્બર મૂર્તિપૂજક તપાગચ્છ દાદર જૈન પૌષધશાળા ટ્રસ્ટ,
આરાધના ભવન, દાદર, મુંબઈ.
(મુનિશ્રી અપરાજિત વિજયજી મ.સા. ની પ્રેરણાથી). ૩૭. શ્રી જવાહરનગર જૈન શ્વે. મૂર્તિ પૂજક સંઘ, ગોરેગામ, મુંબઈ
(પૂ.આ. શ્રી રાજેન્દ્રસૂરિ મ.સા. ની પ્રેરણાથી)
Page #19
--------------------------------------------------------------------------
________________
16
૩૮. શ્રી કન્યાશાળા જૈન ઉપાશ્રય, ખંભાત. (પૂ. પ્ર. શ્રી રંજનશ્રીજી
મ.સા. પૂ.પ્ર. શ્રી ઈંદ્રશ્રીજી મ.સા.ના સંયમજીવનની અનુમોદના .પૂ.સા. શ્રી વિનયપ્રભાશ્રીજી મ.સા. તથા પ.પૂ.સા. શ્રી વસંતપ્રભાશ્રીજી મ.સા. તથા સાધ્વીજી શ્રી સ્વયંપ્રભાશ્રીજી
મ.સા. ની પ્રેરણાથી) ૩૯. શ્રી માટુંગા જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપાગચ્છ સંઘ એન્ડ ચેરીટીઝ,
માટુંગા, મુંબઈ
(પૂ. પંન્યાસપ્રવર શ્રી જયસુંદરવિજયજી ગણિવર્યની પ્રેરણાથી) ૪૦. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ, ૬૦ ફુટ રોડ,
ઘાટકોપર (ઈ)
(પૂ.પં. શ્રી વરબોધિવિજયજી ગણિવર્યની પ્રેરણાથી) ૪૧. શ્રી આદિનાથ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ, નવસારી.
(૫.પૂ.આ. શ્રી ગુણરત્નસૂરિ મ. ના શિષ્ય પૂ. પંન્યાસજી શ્રી પુણ્યરત્નવિજયજી ગણિવર્યની તથા પૂ. પં. યશોરત્નવિજયજી
ગણિવર્યની પ્રેરણાથી) ૪૨. શ્રી કોઈમ્બતુર જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ, કોઈમ્બતુર. ૪૩. શ્રી પંકજ સોસાયટી જૈન સંઘ ટ્રસ્ટ, પાલડી, અમદાવાદ.
(૫.પૂ.આ. શ્રી ભુવનભાનુસૂરિ મ.સા.ની ગુરુમૂર્તિ પ્રતિષ્ઠા પ્રસંગે થયેલ આચાર્ય-પંન્યાસ-ગણિ પદારોહણ દિક્ષા વગેરે નિમિત્તે થયેલ જ્ઞાનનિધિમાંથી)
Page #20
--------------------------------------------------------------------------
________________
17
૪૪. શ્રી મહાવીરસ્વામી જૈન શ્વેતાંમ્બર મૂર્તિપૂજક દેરાસર, પાવાપુરી,
ખેતવાડી, મુંબઈ.
મુનિશ્રી રાજપાલવિજયજી મ.સા. તથા પૂ.પં. શ્રી અક્ષયબોધિવિજયજી મ.સા. ની પ્રેરણાથી)
(પૂ.
૪૫. શ્રી હીરસૂરીશ્વરજી જગદ્ગુરુ શ્વેતાંમ્બર મૂર્તિપૂજક જૈન સંઘ ટ્રસ્ટ, મલાડ (પૂર્વ), મુંબઈ.
૪૬. શ્રી પાર્શ્વનાથ શ્વે. મૂર્તિ પૂ. જૈન સંઘ, સંઘાણી એસ્ટેટ, ઘાટકોપર (વેસ્ટ), મુંબઈ.
(પ્રેરક - ગણિવર્યશ્રી કલ્યાણબોધિ વિ. મ.)
૪૭. શ્રી ધર્મનાથ પોપટલાલ હેમચંદ જૈન શ્વે. મૂ.પૂ. સંઘ જૈનનગર,
અમદાવાદ
(પૂ. મુનિશ્રી સત્યસુંદર વિ. ની પ્રેરણાથી ચાતુર્માસમાં થયેલ જ્ઞાનનિધિમાંથી)
૪૮. રતનબેન વેલજી ગાલા પરિવાર, મુલુંડ - મુંબઈ (પ્રેરક-પૂ. મુનિશ્રી રત્નબોધિ વિજયજી)
૪૯. શ્રી મરીન ડ્રાઈવ જૈન આરાધક ટ્રસ્ટ, મુંબઈ
૫૦. શ્રી સહસ્રફણા પાર્શ્વનાથ જૈન, દેરાસર ઉપાશ્રય ટ્રસ્ટ. બાબુલનાથ,
મુંબઈ
(પ્રેરક – મુનિશ્રી સત્ત્વભૂષણ વિજયજી)
૫૧. શ્રી ગોવાલીયા ટેંક જૈન સંઘ, મુંબઈ
(પ્રેરક - ગણિવર્યશ્રી કલ્યાણબોધિ વિ.)
પર. શ્રી વિમલનાથ જૈન દેરાસર આરાધક સંઘ. બાણગંગા, મુંબઈ. (પ્રેરક-પૂ.આ. શ્રી હેમચંદ્રસૂરિજી મ.) .
Page #21
--------------------------------------------------------------------------
________________
18
૫૩. શ્રી વાડીલાલ સારાભાઈ દેરાસર ટ્રસ્ટ પ્રાર્થના સમાજ, મુંબઈ. (પ્રેરક – મુનિશ્રી રાજપાલવિજયજી તથા પંન્યાસજી શ્રી અક્ષયબોધિ વિજયજી ગણિવર)
૫૪. શ્રી પ્રીન્સેસ સ્ટ્રીટ, લુહાર ચાલ જૈન સંઘ. (પ્રેરક - ગણિવર્ય શ્રી કલ્યાણબોધિ વિ.)
૫૫. શ્રી ધર્મશાંતિ ચેરીટેબલ ટ્રસ્ટ, કાંદિવલી (ઈસ્ટ), મુંબઈ. (પ્રેરક – મુનિશ્રી રાજપાલ વિજયજી તથા પં. શ્રી અક્ષયબોધિ વિજયજી ગણિવર)
૫૬. સાધ્વીજી શ્રી સુર્યયશાશ્રીજી તથા સુશીલયશાશ્રીજીના પાર્લા (ઈસ્ટ) (કૃષ્ણકુંજમાં થયેલ ચોમાસાની આવકમાંથી.)
૫૭. શ્રી પ્રેમવર્ધક દેવાસ શ્વે. મૂર્તિપૂજક જૈન સંઘ, દેવાસ, અમદાવાદ (પ્રેરક-પૂ.આ. શ્રી હેમચંદ્રસૂરિજી મ.)
૫૮. શ્રી પાર્શ્વનાથ જૈન સંઘ, સમારોડ, વડોદરા
(પ્રેરક-પંન્યાસપ્રવર શ્રી કલ્યાણબોધિ વિજયજી ગણિવર્ય)
કોલ્હાપુર
૫૯. શ્રી મુનિસુવ્રતસ્વામી જૈન દેરાસર ટ્રસ્ટ (પ્રેરક- પૂ. મુનિરાજ શ્રી પ્રેમસુંદર વિજયજી)
--
૬૦. શ્રી ધર્મનાથ પો. હે. જૈનનગર શ્વે. મૂ. પૂ. સંઘ, અમદાવાદ (પ્રેરક- પૂ. પુણ્યરતિ વિજયજી મહારાજા)
Page #22
--------------------------------------------------------------------------
________________
19
૬૧. શ્રી દિપક જ્યોતિ જૈન સંઘ, કાલાચોકી, પરેલ, મુંબઈ (પ્રેરક- પૂ. પં. શ્રી ભુવનસુંદર વિજયજી ગણિવર્ય તથા પૂ. પં. શ્રી ગુણસુંદર વિજયજી ગણિવર્ય)
૬૨. શ્રી પદ્મમણિ જૈન શ્વેતાંબર તીર્થ પેઢી – પાબલ, પુના (પં. કલ્યાણબોધિ વિજયજીની વર્ધમાન તપ સો ઓળીની અનુમોદનાર્થે, પં. વિશ્વકલ્યાણ વિજયજીની પ્રેરણાથી) ૬૩. ઓમકાર સૂરીશ્વરજી આરાધના ભુવન – સુરત (પ્રેરક- આ. ગુણરત્નસૂરિ મ. ના શિષ્ય મુનિશ્રી જિનેશરત્નવિજયજી મ.)
૬૪. શ્રી ગોડી પાર્શ્વનાથ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, નાયડુ કોલોની, ઘાટકોપર (ઈસ્ટ), મુંબઈ
૬૫. શ્રી આદીશ્વર શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, ગોરેગામ
૬૬. શ્રી આદીશ્વર શ્વેતાંબર ટ્રસ્ટ, સાલેમ
(પ્રેરક- પૂ. ગચ્છાધિપતિ આ. જયઘોષસૂરીશ્વરજી મ.સા.) ૬૭. શ્રી ગોવાલિયા ટેંક જૈન સંઘ, મુંબઈ
૬૮. શ્રી વિલેપાર્લા શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ એન્ડ ચેરીટીઝ, પાર્લા, મુંબઈ
Page #23
--------------------------------------------------------------------------
Page #24
--------------------------------------------------------------------------
________________
21
શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ-મુંબઈ
દ્વારા પ્રકાશિત થયેલા ગ્રંથોની સૂચિ ૧ જીવવિચાર પ્રકરણ સટીક દંડક પ્રકરણ | ૧૮ વાસુપૂજ્ય ચરિત્ર
સટીક કાયસ્થિતિ સ્તોત્રાભિધાન ૧૯ શાંતસુધારસ સટીક સટીક
ર૦ શ્રાદ્ધગુણ વિવરણ ૨ ન્યાયસંગ્રહ સટીકા
૨૧ તત્ત્વજ્ઞાન તરંગિણી ૩ ધર્મસંગ્રહ સટીક ભાગ-૧
રર ત્રિષષ્ઠિશલાકાપુરુષ ચરિત્ર પર્વ ૩/૪ ૪ ધર્મસંગ્રહ સટીક ભાગ-૨
૨૩ ત્રિષષ્ઠિશલાકાપુરુષ ચરિત્ર પર્વ ૫/૬ પ ધર્મસંગ્રહ સટીક ભાગ-૩
૨૪ અસહસ્રી તાત્પર્ય વિવરણ ૬ જીવસમાસ ટીકાનુવાદ
૨૫ મુક્તિપ્રબોધ ૭ જંબુદ્વીપ સંગ્રહણી સટીક
ર૬ વિશેષણવતી વંદન પ્રતિક્રમણ અવચૂરી ૮ સ્યાદ્વાદમંજરી સાનુવાદ
ર૭ પ્રવ્રજ્યા વિધાનકુલક સટીક ૯ સંક્ષેપ સમરાદિત્ય કેવળી ચરિત્ર ૨૮ ચૈત્યવંદન ભાષ્ય (સંઘાચાર ભાષ્ય ૧૦ બૃહત્ ક્ષેત્રસમાસ સટીક
સટીક) ૧૧ બૃહત્ સંગ્રહણી સટીક
ર૯ વર્ધમાનદેશના પદ્ય ૧૨ બૃહત્ સંગ્રહણી સટીક
(ભાગ-૧ છાયા સાથે) ૧૩ ચેઈયવંદણ મહાભાસ
૩૦ વર્ધમાનદેશના પદ્ય ૧૪ નયોપદેશ સટીક
(ભાગ-૨ છાયા સાથે) ૧૫ પુષ્પમાળા (મૂળ અનુવાદ)
૩૧ વ્યવહાર શુદ્ધિ પ્રકાશ ૧૬ મહાવીરચરિયું
૩ર અનેકાન્ત વ્યવસ્થા પ્રકરણ ૧૭ મલ્લિનાથ ચરિત્ર
૩૩ પ્રકરણ સંદોહા
Page #25
--------------------------------------------------------------------------
________________
૩૪ ઉત્પાદાદિસિદ્ધિ પ્રકરણ સટીક | ૫૩ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૩૫ અભિધાન વ્યુત્પત્તિ પ્રક્રિયા કોશ - ! ૫૪ વિજયપ્રશસ્તિ ભાષ્ય
ભાગ-૧ (ચિંતામણિ ટીકાનું અકારાદિ (વિજયસેનસૂરિ ચરિત્ર) ક્રમે સંકલન)
૫૫ કુમારપાળ મહાકાવ્ય સટીક ૩૬ અભિધાન વ્યુત્પત્તિ પ્રક્રિયા કોશ – (પ્રાકૃતિદ્વયાશ્રય)
ભાગ-૨ (ચિતામણિ ટીકાનું અકારાદિ ૫૬ ધર્મરત્ન પ્રકરણ સટીક ભાગ-૧ ક્રમે સંકલન)
૫૭ ધર્મરત્ન પ્રકરણ સટીક ભાગ-૨ ૩૭ પ્રશ્નોત્તર રત્નાકર (સેનપ્રશ્ન) ૫૮ ઉપદેશ પદ ભાગ-૧ ૩૮ સંબોધસપ્તતિ સટીક
૫૯ ઉપદેશ પદ ભાગ-૨ ૩૯ પંચવસ્તુ સટીક
૬૦ શ્રાદ્ધદિનકૃત્ય ભાગ-૧ ૪૦ શ્રી જંબુસ્વામી ચરિત્ર
૬૧ શ્રાદ્ધદિનકૃત્ય ભાગ-૨ ૪૧ શ્રી સમ્યકત્વ સપ્તતિ સટીક ૬ર પાર્શ્વનાથ ચરિત્ર ૪૨ ગુરુ ગુણ પત્રિશત્પત્રિશિકા સટીક ૬૩ વિચાર રત્નાકર ૪૩ સ્તોત્ર રત્નાકર
૬૪ ઉપદેશ સપ્તતિકા ૪૪ ઉપદેશ સપ્તતિ
૬૫ દેવેન્દ્ર નરકેન્દ્ર પ્રકરણ ૪૫ ઉપદેશ રત્નાકર
૬૬ પુષ્પ પ્રકરણ માળા ૪૬ શ્રી વિમલનાથ ચરિત્ર
૬૭ ગુર્નાવલી ૪૭ સુબોધા સમાચાર
૬૮ પુષ્પ પ્રકરણ ૪૮ શાંતિનાથ ચરિત્ર ગ્રંથ
૬૯ નેમિનાથ મહાકાવ્ય ૪૯ નવપદ પ્રકરણ સટીક ભાગ-૧ ૭૦ પાંડવ ચરિત્ર ભાગ-૧ ૫૦ નવપદ પ્રકરણ સટીક ભાગ-૨ ૭૧ પાંડવ ચરિત્ર ભાગ-૨ ૫૧ નવપદ પ્રકરણ લઘુ વૃત્તિ
૭૨ પાર્શ્વનાથ ચરિત્ર ગદ્ય પર શ્રાદ્ધ પ્રકરણ વૃત્તિ
૭૩ હીર પ્રશ્નોત્તરાણિ
Page #26
--------------------------------------------------------------------------
________________
૭૪ ધર્મવિધિ પ્રકરણ ૭૫ સુપાર્શ્વનાથ ચરિત્ર ભાગ-૧ ૭૬ દેવધર્મ પરીક્ષાદિ ગ્રંથો ૭૭ સુપાર્શ્વનાથ ચરિત્ર ભાગ-૨-૩ ૭૮ પ્રકરણત્રયી ૭૯ સમતાશતક (સાનુવાદ) © ઉપદેશમાળા-પુષ્પમાળા ૮૧ પૃથ્વીચંદ્ર ચરિત્ર ટર ઉપદેશમાળા ૮૩ પાઈલચ્છી નામમાલા ૮૪ દોઢસો સવાસો ગાથાના સ્તવનો ૮૫ દ્વિવર્ણ રત્નમાલા ૮૬ શાલિભદ્ર ચરિત્ર ૮૭ અનંતનાથ ચરિત્ર પૂજાષ્ટક ૮ કર્મગ્રંથ અવચૂરી ૮૯ ઉપમિતિ ભવ પ્રપંચ કથા ભા.-૧ © ધર્મબિન્દુ સટીક ૯૧ પ્રશમરતિ સટીક ૯ર માર્ગખાદ્વાર વિવરણ
૭ કર્મસિદ્ધિ ૯૪ જંબુસ્વામી ચરિત્ર અનુવાદ ૯૫ ચૈત્યવંદન ભાષ્ય સાનુવાદ ૯૬ ગુણવર્મા ચરિત્ર સાનુવાદ
૯૭ સવાસો દોઢસો ગાથાના સ્તવનો ૮ દ્વાત્રિશત્કાત્રિશિકા
© કથાકોષ ૧ળ જૈન તીર્થ દર્શન ૧૦૧ જૈન કથા સંગ્રહ ભાગ-૧ ૧૦ર જૈન કથા સંગ્રહ ભાગ-૨ ૧૩ જૈન કથા સંગ્રહ ભાગ-૩ ૧૦૪ રયણસેહર નિવકહા સટીક ૧૦૫ આરંભસિદ્ધિ ૧૦૬ નેમિનાથ ચરિત્ર ગદ્ય ૧૦૭ મોહોબ્યુલનમ્ (વાદસ્થાનમ) ૧૦ શ્રી ભુવનભાનુ કે વળી ચરિત્ર
(અનુવાદ) ૧૦૯ શ્રી ચંદ્રપ્રભસ્વામી ચરિત્ર (અનુવાદ) ૧૧૦ આપણા જ્ઞાનમંદિરો ૧૧૧ પ્રમાલક્ષણ ૧૧૨ આચાર પ્રદીપ ૧૧૩ વિવિધ પ્રશ્નોત્તર ૧૧૪ આચારોપદેશ અનુવાદ ૧૧૫ પટ્ટાવલી સમુચ્ચય ભાગ-૧ ૧૧૬ પટ્ટાવલી સમુચ્ચય ભાગ-૨ ૧૧૭ રત્નાકરાવતારિકા સાનુવાદ ભાગ-૧ ૧૧૮ રત્નાકરાવતારિકા સાનુવાદ ભાગ-૨
Page #27
--------------------------------------------------------------------------
________________
૧૧૯ ચૈત્યવંદન ચોવીશી તથાં પ્રશ્નોત્તર
ચિંતામણી ૧૨૦ દાન પ્રકાશ (અનુવાદ) ૧૨૧ કલ્યાણ મંદિર-લઘુશાંતિ સટીક ૧૨૨ ઉપદેશ સપ્તતિકા (ટીકાનુવાદ) પુસ્તક ૧૨૩ પ્રતિક્રમણ હેતુ (પુસ્તક) ૧૨૪ જૈન કુમારસંભવ મહાકાવ્ય ૧૨૫ દેવચંદ્ર સ્તવનાવલિ ૧૨૬ આનંદકાવ્ય મહોદધિ ભાગ-૧ ૧ર૭ શ્રી પર્યત આરાધના સૂત્ર
(અવચૂરી અનુવાદ સાથે) ૧૨૮ જિનવાણી (તુલનાત્મકદર્શન વિચાર) ૧ર૯ પ્રશ્નોત્તર પ્રદીપ ગ્રંથ ૧૩૦ પ્રાચીન કોણ શ્વેતામ્બર કે દિગમ્બર
(ગુજરાતી) ૧૩૧ જંબૂદ્વીપ સમાસ (અનુવાદ) ૧૩ર સુમતિ ચરિત્ર (અનુવાદ) ૧૩૩ તસ્વામૃત (અનુવાદ) ૧૩૪ ત્રિષશિલાકાપુરૂષ ચરિત્ર પર્વ-૧ ૧૩૫ ત્રિષષ્ઠિશલાકાપુરૂષ ચરિત્ર પર્વ-ર ૧૩૬ જૈન કથા સંગ્રહ ભાગ-૪
(પ્રતાકાર સંસ્કૃત) ૧૩૭ જૈન કથા સંગ્રહ ભાગ-૫
(પ્રતાકાર સંસ્કૃત)
| ૧૩૮ જૈન કથા સંગ્રહ ભાગ-૬
(પ્રતાકાર સંસ્કૃત) ૧૩૯ જૈન ધર્મ ભક્તિ કંચનમાળા
(સાનુવાદ) ભાગ-૧ ૧૪૦ જૈન ધર્મ ભક્તિ કંચનમાળા
(સાનુવાદ) ભાગ-૨ ૧૪૧ શ્રીમોક્ષપદ સોપાન
(ચૌદ ગુણસ્થાનકનું સ્વરૂપ) ૧૪ર રત્નશેખર રત્નાવતી કથા
(પર્વતિથિ માહાભ્ય પર) ૧૪૩ ષષ્ઠિશતકમ્ (સાનુવાદ) ૧૪૪ નમસ્કાર મહામંત્ર (નિબંધ) ૧૪૫ જૈન ગોત્ર સંગ્રહ
(પ્રાચીન જૈન ઈતિહાસ સહિત) ૧૪૬ નયમાર્ગદર્શન યાને સાતનાનું સ્વરૂપ ૧૪૭ મહોપાધ્યાયશ્રી વીરવિજયજી મહારાજા
ચરિત્ર ૧૪૮ મુક્તિ માર્ગદર્શન યાને ધર્મપ્રાપ્તિના
હેતુઓ ૧૪૯ ચેતોદૂતમ્ ૧૫૦ મૂર્તિમંડન પ્રશ્નોત્તર ૧૫૧ પિંડવિશુદ્ધિ અનુવાદ ૧૫ર નંદિસૂત્ર (મૂળ) ૧૫૩ નંદિસૂત્ર સટીક (બીજી આવૃત્તિ)
Page #28
--------------------------------------------------------------------------
________________
25
૧૫૪ નંદિસૂત્ર ચૂર્ણિ સટીક ૧૫૫ અનુયોગ દ્વારા સટીક ૧૫૬ દશવૈકાલિક સટીક ૧૫૭ દશવૈકાલિક સટીક ૧૫૮ ઓઘનિયુક્તિ સટીક ૧૫૯ પિંડનિયુક્તિ સટીક ૧૬૦ આવશ્યક સૂત્રની ટીકા ભાગ-૧ ૧૬૧ આવશ્યક સૂત્રની ટીકા ભાગ-૨ ૧૬ર આવશ્યક સૂત્રની ટીકા ભાગ-૩ ૧૬૩ આવશ્યક સૂત્રની ટીકા ભાગ-૪ ૧૬૪ આવશ્યક સૂત્રની ટીકા ભાગ-૧ ૧૬૫ આવશ્યક સૂત્રની ટીકા ભાગ-૨ ૧૬૬ આવશ્યક સૂત્રની ટીકા ભાગ-૩ ૧૬૭ આવશ્યક સૂત્રની દીપિકા ભાગ-૧ ૧૬૮ આવશ્યક સૂત્રની દીપિકા ભાગ-૨ ૧૬૯ આવશ્યક સૂત્રની દીપિકા ભાગ-૩ ૧૭ઉત્તરાધ્યયન સટીક ભાગ-૧ ૧૭૧ ઉત્તરાધ્યયન સટીક ભાગ-૨ ૧૭ર ઉત્તરાધ્યયન સટીક ભાગ-૩ ૧૭૩ જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ ભાગ-૧ ૧૭૪ જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ ભાગ-૨ ૧૭૫ જીવાજીવાભિગમ સૂત્ર ભાગ-૧ ૧૭૬ જીવાજવાભિગમ સૂત્ર ભાગ-૨
૧૭૭ રાજપ્રનીય ૧૭૮ આચારાંગ દીપિકા ૧૮ ભગવતી સૂત્ર ભાગ-૧ ૧૮૦ ભગવતી સૂત્ર ભાગ-૨ ૧૮૧ ભગવતી સૂત્ર ભાગ-૩ ૧૮ર પન્નવણા સૂત્ર સટીક ભાગ-૧ ૧૮૩ પન્નવણા સૂત્ર સટીક ભાગ-૨ ૧૮૪ ઋષિભાષિતસૂત્ર ૧૮૫ હારિભદ્રીય આવશ્યક ટીપ્પણક ૧૮૬ સૂર્યપ્રજ્ઞપ્તિ સટીક ૧૮૭ આચારાંગ દીપિકા ભાગ-૧ ૧૮૮ સૂત્રકૃતાંગ દીપિકા ૧૮૯ ઠાણાંગ સટીક ભાગ-૧ ૧૦ ઠાણાંગ સટીક ભાગ-૨ ૧૯૧ અનુયોગદ્વાર મૂળ ૧૯ર સમવાયાંગ સટીક ૧૯૩ આચારાંગ દીપિકા ભાગ-૨ ૧૯૪ સૂત્રકૃતાંગ સટીક ભાગ-૧ ૧૫ સૂત્રકૃતાંગ સટીક ભાગ-૨ ૧૯૬ ભગવતી સૂત્ર ૧૯૭ કલ્પસૂત્ર પ્રદીપિકા ૧૮ કલ્પસૂત્ર કૌમુદિ ૧૯૯ આનંદ કાવ્ય મહોદધિ ભાગ-૩
Page #29
--------------------------------------------------------------------------
________________
26
ર૦ શ્રી શ્રુતજ્ઞાન અમીધારા ર૦૧ ઉત્તરાધ્યયન સૂત્ર-મૂળ ૨૦૨ ઉપધાન વિધિ પ્રેરક વિધિ ૨૦૩ હીરસ્વાધ્યાય ભાગ-૧ ર૦૪ હીરસ્વાધ્યાય ભાગ-૨ ૨૦૫ ચૈત્યવંદનાદિ ભાષ્યત્રયી (વિવેચન) ૨૦૬ ભોજપ્રબંધ ર૦૭ શ્રી વસ્તુપાલ ચરિત્ર (ભાષાન્તર) ર૮ શ્રી યોગબિંદુ સટીક ર૯ ગુરુ ગુણ રત્નાકર કાવ્યમ્ ૨૧૦ જગદ્ગુરુ કાવ્યમ્ ૨૧૧ યોગદષ્ટિસમુચ્ચય (અનુવાદ) ૨૧ર જૈન જ્યોતિગ્રંથ સંગ્રહ ૨૧૩ પ્રમાણ પરિભાષા ૨૧૪ પ્રમેય રત્નકોષ ૨૧૫ જૈન સ્તોત્ર સંગ્રહ ભાગ-૨ ૨૧૬ શ્રી યોગદષ્ટિસમુચ્ચય (ભાવાનુવાદ) ૨૧૭ નવસ્મરણ (ઈંગ્લીશ સાથે સાનુવાદ) ૨૧૮ આઠ દષ્ટિની સક્ઝાય ૨૧૯ આગમસાર (દેવચંદ્રજી) ૨૨૦ નયચક્રસાર (દેવચંદ્રજી) ૨૨૧ ગુરુગુણષદ્વિશિકા (દેવચંદ્રજી) રરર પંચકર્મગ્રંથ (દેવચંદ્રજી) રર૩ વિચારસાર (દેવચંદ્રજી)
રર૪ શ્રી પર્યુષણ પર્વાદિક પવની કથાઓ રરપ વિમળ મંત્રીનો રાસ ૨૨૬ બૃહત્ સંગ્રહણી અંતર્ગત યંત્રોનો સંગ્રહ રર૭ દમયંતી ચરિત્ર રર૮ બૃહત્સંગ્રહણી યંત્ર ર૨૯ જૈન સ્તોત્ર સંગ્રહ ર૩૦ યશોધર ચરિત્ર ર૩૧ ચંદ્રવીરશુભાદિ કથા ચતુષ્ટયમ્ ૨૩ર વિજયાનંદ અભ્યદયમ્ મહાકાવ્ય ૨૩૩ જૈનધર્મવરસ્તોત્ર-ગોધૂલિકાર્થ
સભાચમત્કારેતિ કૃતિત્રિતયમ્ ૨૩૪ અનેકાર્થ રત્નમંજૂષા ૨૩૫ સિરિપાસનાચરિયું ર૩૬ સમ્યકત્વ કૌમુદી (ભાષાંતર) ર૩૭ વિમલનાથ ચરિત્ર (અનુવાદ) ૨૩૮ જૈન કથારત્નકોષ ભાગ-૧ (અનુવાદ) ર૩૯ જૈન કથારત્નકોષ ભાગ-૨ ૨૦ જૈન કથારત્નકોષ ભાગ-૩ ૨૪૧ શત્રુંજય તીર્થોદ્ધાર (અનુવાદ) ર૪ર જૈન સ્તોત્ર તથા સ્તવનસંગ્રહ સાથે ૨૪૩ વસ્તુપાલ ચરિત્ર ૨૪૪ સિદ્ધપ્રાભૃત સટીક ર૪૫ સૂક્તમુક્તાવલી ર૪૬ નલાયનમ્ (કુબેરપુરાણ)
Page #30
--------------------------------------------------------------------------
________________
૨૪૭ બંધહેતૂદયત્રિભંગી પ્રકરણાદિ
૨૪૮
૨૪૯
૨૫૦
૨૫૧
૨૫૨ હૈમધાતુપાઠ
૨૫૩
નવીન પૂજા સંગ્રહ
૨૫૪
સિદ્ધચક્રારાધન વિધિ વિ. સંગ્રહ
૨૫૫ નાયાધમ્મકહાઓ (પુસ્તક) પ્રમાણનયતત્વાલોકાલંકાર (સાવ.)
૨૫૬
૨૫ તત્વાર્થધિગમસૂત્ર (ગુજરાતી)
૨૫૮ વિચારસપ્તતિકા સટીક +
વિચારપંચાશિકા સટીક
૨૫૯
અધ્યાત્મસાર સટીક
૨૬૦
લીલાવતી ગણિત
૨૬૧
સંક્રમકરણ (ભાગ-૧)
૨૬૨
સંક્રમકરણ (ભાગ-૨)
૨૬૩ ભક્તામરસ્તોત્ર (પ્રત)
૨૬૪
ધર્મપરીક્ષા
આગમીય સૂક્તાવલ્યાદિ
જૈન તત્વસાર સટીક
ન્યાયસિદ્ધાંત મુક્તાવલી
ષસ્થાનક પ્રકરણ (પ્રત)
27
૨૬૫ સુવ્રતઋષિકથાનક + સંવેગદ્રમકંદલી
(પ્રત)
શ્રી શત્રુંજયમહાતીર્થેદ્વાર (મૂળ)
૨૬૬
૨૬૭
જીવાનુશાસનમ્
૨૬૮
પ્રબંધ ચિંતામણી (હિન્દી ભાષાંતર)
૨૬૯
દેવચંદ્ર (ભાગ-૨)
૨૭૦ ભાનુચંદ્ર ગણિત
૨૦૧
૨૦૨
૨૭૩
૨૦૪
૨૦૫
૨૦૬
૨૦૦
૨૦૮
૨૦૯
શ્રી શોભન સ્તુતિ ગ્રંથ
૨૮૦ ઋષભ પંચાશિકા ગ્રંથ
૨૮૧
કુમારવિહારશતકમ્
દિગ્વિજય મહાકાવ્ય
વિજ્ઞપ્તિ લેખ સંગ્રહ
આબૂ (ભાગ-૧)
આબૂ (ભાગ-૨)
આબૂ (ભાગ-૩)
આબૂ (ભાગ-૪)
આબૂ (ભાગ-૫)
ન્યાય પ્રકાશ
*
Page #31
--------------------------------------------------------------------------
________________
प्रस्तावना
अतीव प्रमोदास्पदमेतद्यद् विशालविजयमूरिभिः प्रणीतः सुभाषितपद्यरत्नाकरनामा भागचतुरात्मको ग्रन्थो विद्वद्वृन्देभ्य उपहारीकृतः श्रीविजयधर्मसूरिजैन ग्रन्थमालया । अस्मिन् सुभाषितपद्यरत्नाकरे न केवलं धर्मस्य तानि तानि सुगूढानि दुर्गमानि दुरुपपादनीयानि तच्चानि पूर्वाचार्याणामेव सूक्तिभिर्विवेचितानि किं तु संसारस्थानि जीवितोपयुक्तानि बहुन्यपि वस्तून्यस्मिन्ग्रन्थे सुसमीचीनतया व्याख्यातानि दृश्यन्ते । अन्यच्च न केवलमेतद्ग्रन्थ प्रणयनकर्मणि निर्ग्रन्थप्रवचनभूताः सिद्धान्तग्रन्था अमीभिरालोडिताः, किं तु बहव आचारग्रन्थाः स्मृतिग्रन्थाश्व दृष्टिपथं नीता उद्घृतानि च सारभूतानि पद्यानि तत्सकाशात् । संस्कृतभाषायामनादिकालात् प्रवृत्तस्य प्रचण्डस्य ग्रन्थप्रवाहस्य मध्ये परिश्रमपूर्वकमवगाह्य बुद्धिदण्डेन ज्ञानराशेर्मन्थनं कृत्वा तत्रस्थानि रत्नानि च सुसंगृह्य सुविशालबुद्धिभिर्विशाल विजयैः संगृहीतोऽयं रत्नाकरो विजयधर्मसूरीश्वरचरणयोरर्पितः सुफलतामुपगतः । स्थितेष्वपि बहुषु शतकत्रय - वज्जालग- सुभाषितरत्नसन्दोह -- सुभाषितरत्नभाण्डागार - सूक्तिमुक्तावलि ज्ञानसारादिषु ग्रन्थेषु विशालविजयैः कृतोऽयं सुभाषितपरत्नाकरो विवेचितानां विषयाणां विशदतया विवेचनादतीव महापदं विदुषां मनसि विदधीत । शिष्यशासितॄणां महान्तमुपकारभारं संपाद्य न चिरादेवासौ ग्रन्थो जैनतत्त्वज्ञानकोशस्या
Page #32
--------------------------------------------------------------------------
________________
ल्पमपि क्षेमकरमारम्भं कुर्यादित्याचष्टे ममाल्पीयसी मतिः ।
अमदावाद. काशीनाथ वासुदेव अभ्यंकर ता. ११-३-१९३९ । संस्कृत प्राध्यापक गुजरात कॉलेज
(પંડિત વિશાળવિજયજીએ સંગ્રહીત કરેલ ચાર ભાગવાળા, સુભાષિતપઘરનાકર નામનો ગ્રંથ, શ્રી વિજયધર્મસૂરિ જૈન ગ્રંથમાળાઓ, વિદ્વાનોને ભેટ કર્યો છે એ ઘણું જ ખુશી થવા જેવું છે. આ સુભાષિત પદ્યરત્નાકરમાં ફક્ત ધર્મનાં તે તે સુગૂઢ, દુર્ગમ અને મુશ્કેલીથી જાણ–આદરી શકાય તેવાં તત્ત, પૂર્વાચાર્યોએ બનાવેલા ગ્લૅકેવડે જ પ્રદર્શિત કર્યો છે એમ નથી, પણ આમાં સાંસારિક જીવનમાં ઉપયોગી એવી બહુ વસ્તુઓનું સુંદર રીતે વિવેચન કરેલું દેખાય છે. વળી સંગ્રહમારે કેવળ જૈનસિદ્ધાંત ગ્રંથોનો જ ઉપયોગ કર્યો છે એમ નથી, પરંતુ હિંદુધર્મના આચાર ગ્રંથો અને સ્મૃતિ ગ્રંથો પણ જોયા છે અને તેમાંથી પણ સારા સારા કે લીધેલા છે.
સંસ્કૃત ભાષામાં અનાદિ કાળથી ચાલ્યા આવતા પ્રચંડ ગ્રંથપ્રવાહનું પરિશ્રમપૂર્વક અવગાહન કરીને, બુદ્ધિરૂપી દંડવડે જ્ઞાનરૂપી જલનું મંથન કરીને, તેમાં રહેલાં રત્નોનો સારી રીતે સંગ્રહ કરીને, સુવિશાલબુદ્ધિવાળા વિશાલવિજયે સંગ્રહીત કરેલો અને શ્રીમાન વિજયધર્મસૂરીશ્વરજી મહારાજના ચરણમાં અર્પણ કરેલો આ રત્નાકર સફળ થયો છે. શતકત્રય, વાજા લગ્ન, સુભાષિતરત્નસન્દહ, સુભાષિત રત્નભાંડાગાર, સૂક્તિમુતાવળી, જ્ઞાનસાર વગેરે બહુ ગ્રંથ વિદ્યમાન હોવા છતાં શ્રી વિશાળવિજયજીએ કરેલો આ સુભાષિતપદ્યરત્નાકર ગ્રંથ, તેમાં આપેલા વિષયેનું વિસ્તારથી વિવેચન કરેલું હોવાથી, વિદ્વાનોનાં મનમાં અત્યંત ઉચ્ચ સ્થાનને ગ્રહણ કરશે. શિષ્યને ભણાવનારા ગુરુઓને મહાઉપકાર કરીને આ ગ્રંથ, જૈન તરવજ્ઞાનના ખજાનાને થોડો પણ કલ્યાણકારી પ્રારંભ બહુ જ જલદીથી કરશે એમ મારી નમ્ર બુદ્ધિ કહે છે.)
Page #33
--------------------------------------------------------------------------
Page #34
--------------------------------------------------------------------------
________________
કિંચિતૢ વકતન્ય
reg
લગભગ વીસેક વર્ષ પહેલાંની વાત છેઃ સંસ્કૃત કાવ્યગ્રંથે। અને ચરિત્રગ્રન્થાના અભ્યાસ અને વાચન કરતાં, ‘ભવિષ્યમાં વ્યાખ્યાનાદિ પ્રસંગે કામમાં આવશે, ' એ ઇરાદાથી કેવળ મારા જ ઉપયાગને માટે નાંધી લેવાતા શ્લાકસંગ્રહ આમ ખીજાઓના પણ ઉપયેાગ માટે પુસ્તકાકારે બહાર પડશે, એવી સ્વપ્નમાં ય મેં આશા નહિ રાખેલી. દશેક વર્ષના મારા વાચનમાંથી આવા હજારેક શ્વેાકેાના સગ્રહ મારી પાસે થયે।. એ સંગ્રહને જોનારાઓ પૈકીના ઘણા શુભેકાની એ ભલામણે વધારે સંગ્રહ કરવા તરફ મને ઉત્સાહિત કર્યો કે– ‘આવે સંગ્રહ જો પુરતકાકારે બહાર પડે તેા તે ઘણા ઉપદેશા, ઉપદેશા જ નહિ; પરન્તુ સામાન્ય વર્ગને પણ ઉપકારી થાય.' પરિણામે અભિનવ ગ્રન્થાનું વાચન અને તેમાંથી સુંદર લાગતાં સુભાષિતાના સગ્રહ હુ કરતા જ ગયા. મારા આ સંગ્રહમાં લગભગ ચારેક હજાર શ્યાકાને સંગ્રહ, કે જેમાં પ્રાકૃત ગાથાઓના પણ સમાવેશ થાય છે, થતાં તેને છપાવવા માટે તૈયારી કરી કે જેના ળસ્વરૂપ તેના ચાર ભાગે! જનતાની સમક્ષ મૂકવા હું ભાગ્યશાળી થયે। .
"
મારા આ સંગ્રહો તેના ખપી જીવાને વધારે ઉપયાગી થાય, એટલા માટે મારાથી અની શકયું તેટલા અંશે તેના વિષયેા અને પેટાવિષયા પાડવાનેા પ્રયત્ન કર્યાં છે. એ કહેવાની ભાગ્યે જ જરૂર રહે છે કે ઘણી વખત એક જ સુભાષિત કયા વિષયમાં મૂકવુ, એ સમજવું. બહુ કઠિન થઇ પડે છે. એને વિષય ઘણી વસ્તુઓની સાથે
Page #35
--------------------------------------------------------------------------
________________
સંબંધ રાખે છે, તેમ છતાં પણ જેટલું વિચારી શકાયું તેટલું વિચારીને તેમ જ બીજા વિદ્વાન મહાનુભાવોની સલાહ લઈને વિષય-વિભાગો પાડવામાં આવ્યા છે. આશા છે કે–આના ઉપયોગી મહાનુભાવોને અમે કરેલી છાંટણીથી જરૂર લાભ થશે.
વિષયની છાંટણી કરવામાં એક બીજી મુશ્કેલી પણ ભૂલવા જેવી નથી જ. ધાર્મિક વિષયો અને વ્યાવહારિક વિષયોને જુદા કરવા એ ઘણું જ કઠિન કામ છે, એમ મને લાગ્યું છે. માર્ગાનુસારી ગૃહસ્થના ૩૫ ગુણ કે શ્રાવકેના ૨૧ ગુણે, નીતિ કે સદાચાર, કર્તવ્ય કે વિનય-વિવેક, આ બધા વિષયો, નૈતિક વિષય જેવા દેખાવા છતાં જેમ ધાર્મિક વિષયોથી જુદા પાડી શકાય નહિ, તેમ શ્રાવકેનાં ૧૨ વ્રત, ભાવના કે ધ્યાન, પંદર કર્માદાન કે અઢાર પાપસ્થાન એ ધાર્મિક ગણુતા વિષયો વ્યાવહારિક વિષયોથી જુદા પાડી શકાય નહિ. એમ હોવા છતાં આ પુસ્તકોને લાભ લેનારાઓની અનુકૂળતા માટે આ પુસ્તકોમાં આપેલા બધા વિષયને, બની શક્યું તેટલા વિચારપૂર્વક ધાર્મિક અને વ્યાવહારિક એમ બે વિભાગમાં વહેંચી દેવામાં આવ્યા છે.
યદ્યપિ સુભાષિતાના સંગ્રહરૂપે સુભાષિત રત્નભાંડાગાર, સુભાષિત સુધારનભાંડાગાર અને એવા અનેક ગ્રન્થ બહાર પડ્યા છે, પરંતુ એમાં મોટે ભાગે હિંદુ ગ્રંથમાં જ સંગ્રહ છે; તેમજ તે થે સાનુવાદ નથી. આ બે ખામી મારા આ સંગ્રહમાંથી દૂર કરવામાં આવી છે. એટલે કે હિંદુ ગ્રંથો ઉપરાન્ત જૈન ગ્રંથો પૈકીનાં સુંદરમાં સુંદર સુભાષિત આ સંગ્રહમાં જેમ વિશેષરૂપે લેવામાં આવ્યા છે, તેવી જ રીતે દરેક સુભાષિતનો અનુવાદ પણ તેની સાથે આપવામાં આવ્યો છે.
એક બીજી પણ વિશેષતા આમાં છે. કયો શ્લોક ક્યાંથી લેવામાં આવ્યો છે, એ સ્થાન પણ તે ગ્રંથના પૃષ્ઠ, અધ્યાય, વગેરે સાથે આપવામાં આવ્યું છે. આ વિશેષતા અત્યાર સુધીના આવા બીજા સંગ્રહમાં ભાગ્યે જ જોવાય છે.
Page #36
--------------------------------------------------------------------------
________________
મારે આ સંગ્રહ લગભગ ચાર હજાર શ્લોકાને છે. તેનું એક જ પુસ્તક થતાં ઘણું મોટું થઇ જવાના ભયને કારણે અને વાચકોની અનુકૂળતાને માટે, એ બધા સંગ્રહને ચાર ભાગમાં બહાર પાડવાનું નક્કી કરવામાં આવ્યું છે. ( આ દરેક ભાગ લગભગ ચારસે ચારસે. પાનાના છે ) જેમાંના ત્રણ ભાગ આ અગાઉ બહાર પડી ચૂકયા છે અને આજે ચોથો ભાગ જનતા સમક્ષ મુકાય છે.
સુભાષિત-પદ્ય-રત્નાકરના પાંચમા ભાગ તરીકે એક લગભગ ૧૭૫ પાનાનો ગ્રંથ, જલદી તૈયાર થઈ જવાથી આ અગાઉ પ્રસિદ્ધ કરી દીધું છે. તેમાં જિનસ્તુતિ આદિને સંગ્રહ આપેલ છે, તેને ઉલ્લેખ અહીં મારે કરવો જોઈએ. | મારા સંગ્રહમાં જે પ્રાકૃત ગાથાઓનો સંગ્રહ થએલો તેને જુદા જ પુસ્તકરૂપે બહાર પાડવાને વિચાર ગોઠવેલ હોઇ, આ સંગ્રહમાં.. અપવાદ સિવાય માત્ર સંસ્કૃત કે જ આપવામાં આવ્યા છે.
આગલા ત્રણ ભાગના મારા વક્તવ્યમાં ઉલ્લેખ કર્યા પ્રમાણે આ ચોથા ભાગમાં આ ગ્રંથના ચારે ભાગમાં આવેલા તમામ ોકની અકારાદિ અનુક્રમણિકા આપવામાં આવી છે. તેમજ સંસ્કૃત ભાષાના મહાન વિદ્વાન પ્રેફેસર શ્રીયુત કાશીનાથ વાસુદેવ અત્યંકર મહાશયની પ્રરતાવના આપી છે. શ્રીમાન અત્યંકર મહાશયે પિતાના અનેક કાર્યોમાંથી વખત કાઢીને જે પ્રસ્તાવના લખી આપી છે તે માટે તેમને ભારે અવશ્ય ધન્યવાદ આપવો જોઈએ. આ અકારાદિ અનુક્રમ તેમજ પ્રસ્તાવના ઉપરાંત આગળના પ્રત્યેક ભાગની જેમ આમાં પણ વિષયની અનુક્રમણિકા, સાંકેતિક અક્ષરે અને ચિહ્નોની સમજૂતી તથા શુદ્ધિપત્રક આપેલ છે.
માત્ર આ પુસ્તકની ઉત્પત્તિના સંબંધમાં જ જે કંઈ બે એક બાબતો કહેવાની હતી તે કહી છે. આ પ્રસંગે મારા તે બે મહાન ઉપકારીઓના ઉપકારને પ્રગટ કરે નહીં ભૂલું કે જેઓની અસીમ
Page #37
--------------------------------------------------------------------------
________________
34
કૃપા અને અમીદૃષ્ટિએ મારા જેવા અજ્ઞાની તેમજ જડબુદ્ધિવાળા જીવને ચૈતન્ય અપ્યું છે અને મારા જીવનની કાયાપલટ કરી મને ઋણી બનાવ્યા છે. તેઓ છે–મારા દાદાગુરુ, જગપૂજ્ય, શાસ્ત્રવિશારદ, જૈનાચાય શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ અને મારા ગુરુવર્યાં શાંતમૂર્તિ મુનિરાજ શ્રી જયંતવિજયજી મહારાજ, મારા ગુરુએ આ ગ્રંથને સુંદર, પદ્ધતિસર અને શુદ્ધ બનાવી આપવા માટે શ્રમ સેવ્યા છે, એ બદલ પણ હું તેઓશ્રીને બહુ ઋણી છું.
વિષયે। અને પેટાવિષયેાની ચૂંટણી કરવામાં તેમજ પ્રૂફ઼ા વગેરે તપાસવામાં સાયલાનિવાસી ન્યાયતીત ભૂષણ પઢિત રતિલાલ દીપચંદ્ર દેસાઇએ આપેલા સહયેાગ બદલ તેઓને ધન્યવાદ આપવે ભૂલીશ નહિ.
'':
ઉપર્યુક્ત અને ગુરુદેવેાની અસીમ કૃપા, ખીજી સાહિત્યસેવા કરવાનું સામર્થ્ય મને અપે, એ અંતરની અભિલાષાપૂર્વક વિરમું છું.
વઢવાણ કેમ્પ, અષાડ શુદ્ર ૧૫. વી. સ. ૨૪૬૫, ધર્મ સં. ૧૭.
}
-ધર્મજયન્તાપાસક સુનિ વિશાળવિજય
Page #38
--------------------------------------------------------------------------
________________
विषयानुक्रमणिका s ધા અoate: (રોથા માની)
१२०४
मङ्गलाचरण ૧ કુલ શ્લોક ૧ :
પૃષ્ઠ ૧૨૦૧ १०१ विद्या : લોક ૨૧ :
પૃષ્ઠ ૧૨૦૨ વિદ્યાની સ્તુતિ
૧૨૦૨ / વિદ્યા અને અહંકાર ૧૨૦૬ વિદ્યા-પ્રશંસા
૧૨૦૨ | વિદ્યા વગર નકામું ૧૨૦૬ વિદ્યા-મહિમા,
૧૨૦૨
વિદ્યા વગરને અંધ ૧૨૦૭ વિદ્યાને ઉપાય
૧૨૦૩ વિદ્યાને હેતુ
૧૨૦૭ વિદ્યામાં વિદન
વિદ્યા લખાવવાનું ફળ ૧૨૯૮ વિઘાનું રહસ્યઃ દુર્લભ ૧૨૦૫ વિદ્યાનું ફળ
૧૨૦૯ વિદ્યા અને ધન ૧૨૦૫ १०२ लक्ष्मी : કુલ બ્લોક ૮૫ઃ
પૃષ્ઠ ૧૨૧૧ લક્ષ્મી મહિમા ૧૨૧૧ | લક્ષ્મી અને ગુણ
૧૨૨૩ ધન : સાચે બંધુ ૧૨૧૫ | લક્ષ્મીના ભાગીદાર ૧૨૨૩ સાચું ધન
૧૨૧૬ લક્ષ્મીને ઉપયોગ કેવી લક્ષ્મી પ્રાપ્તિને ઉપાય વેપાર ૧૨૧૭ રીતે કરે ૧૨૨૪ કેવો વેપાર તજવો ૧૨૧૭ આવક અને ખર્ચ ૧૨૨૭ લક્ષ્મી ક્યાં રહે છે ૧૨૧૮ | લક્ષ્મીની નિંદા
૧૨૨૯ સંપત્તિનાં કારણે ૧૨૧૮ | લક્ષ્મીઃ કલેશનું કારણ ૧૨૩૩ લક્ષ્મી કયાં ન રહે ૧૨૨૧ માં લક્ષ્મીની ઇરછા અધમ કૃત્ય ૧૨૩૪
Page #39
--------------------------------------------------------------------------
________________
36
૧૨૪૨ |
લક્ષ્મી અને મદ- ૧૨૩૫ | ઉધાર કોને ન આપવું ૧૨૩૭ લક્ષ્મી અને કૃપણ ૧૨૩૫ મિત્ર અને લક્ષ્મી ૧૨૩૭ લક્ષ્મીના સબતી દુર્ગણે ૧૨૩૬ ] ન્યાયપાર્જિત લક્ષ્મી ૧૨૩૮
અતિસંચયનું ફળ ૧૨૩૬અન્યાયપાર્જિત લક્ષ્મી ૧૨૩૮ કેવી લક્ષ્મી ન લેવી ૧૨૩૬ !
१०३ बुद्धि • કુલ શ્લોક ૧૭: પૃષ્ઠ ૧૨૪૧ બુદ્ધિનું લક્ષણ ૧૨૪૧ | તામસી બુદ્ધિ
૧૨૪૪ બુદ્ધિને મહિમા ૧૨૪૧ અભ્યાસ–મહિમા ૧૨૪૪ સાચી બુદ્ધિ
૧૨૪૨ બુદ્ધિની પરીક્ષા ૧૨૪૪ બુદ્ધિઃ સાચું જીવન ૧૨૪૨
બુદ્ધિ અને શાસ્ત્ર ૧૨૪૫ સ્થિરબુદ્ધિ
વિનાશકાળે વિપરીત બુદ્ધિ ૧૨૪૫ સાત્વિક બુદ્ધિ ૧૨૪૩ | બુદ્ધિનું ફળ
૧૨૪૬ રાજસી બુદ્ધિ
૧૨૪૩ ! ૨૦૪ ચાવUશાસ્ત્ર : કુલ લોક ૪ઃ પૃષ્ઠ ૧૨૪૭ વ્યાકરણનો મહિમા ૧૨૪૭ | વ્યાકરણ વગર નકામું ૧૨૪૭ પ્રથમ વ્યાકરણ
૧૨૪૭ : વ્યાકરણની જરૂર ૧૨૪૮ ૨૦૧ ઘોતિષશાસ્ત્ર : કુલ શ્લોક ૬ પૃષ્ઠ ૧૨૪૯ શુભ ગ્રહ-ફળ ૧૨૪૯ શુભ ચંદ્ર
૧૨૫૦ અશુભ રાશિ
૧૨૪૯ | અષાડ માસ અને રોહિણી ૧૨૫૦ દિવાળી અને મંગળવાર : | કેવી વીજળીથી શું થાય ૧૨૫૧
અશુભ ૧૨૫૦ | ૨૦૬ શરાટ : કુલ બ્લોક ૭ : પૃષ્ઠ ૧૨૫૨ પ્રયાણનું શુભ શુકન ૧૨૫૨ | દ્રવ્ય-લાભનું શુકન ૧૨૫૪ પ્રયાણનો નિષેધ ૧૨૫૩] પક્ષીનું શુભ અશુભ શુકન ૧૨૫૪ સુંદર ભજનનું શુકન ૧૨૫૩ |
Page #40
--------------------------------------------------------------------------
________________
| 37
૨૦૭ સામુદ્રિક શાહ : કુલ શ્લોક ૪૦ : પૃષ્ઠ ૧૨૫૫ બત્રીસ લક્ષણ ૧૨૫૫ | કપાળ સંબંધી વિચાર ૧૨૬૪ કેવા અવયવનું શું ફળ ૧૨૫૬ ૭ તિલક સંબંધી વિચાર ૧૨ ૬૫ કયાં અવયવો લાંબાં સારાં ૧૨૫૮ | દાંત સંબંધી વિચાર ૧૨૬૫ કયાં અવયવ નાનાં સારાં ૧૨૫૯ 1 પિટ સંબંધી વિચાર ૧૨૬૬ કયાં અવયવો રાતાં સારાં ૧૨૫૯ ] અંગૂઠા સંબંધી વિચાર ૧૨૬૬ ઊંચાં શુભ અવયવો ૧૨૫૯ અંગૂઠામાં જવ સંબંધી રાજાનાં ચિહ્નો ૧૨૬૦
વિચાર ૧૨૬૬ સાત્ત્વિક પુરુષનું લક્ષણ ૧૨૬૦ આવર્ત સંબંધી વિચાર ૧૨૬૭ રેખા સંબંધી વિચાર ૧૨૬૧ નખ સંબંધી વિચાર ૧૨૬૭ મસ્તક સંબંધી વિચાર ૧૨૬૪ જધા સંબંધી વિચાર ૧૨૬૮ કેશ સંબંધી વિચાર ૧૨૬૪ ૨૦૮ રવદનશા : કુલ ગ્લાક પ૫ : | પૃષ્ઠ ૧૨૬૯ સ્વમના પ્રકાર અને સફળ | શુભ અશુભ કાળા અને સ્વમ ૧૨૬૯
ધોળા પદાર્થો ૧૨૭૬ કેનું સ્વમ સિદ્ધ થાય ૧૨૭૦ [ ધનપ્રાપ્તિસૂચક સ્વમ ૧૨૭૭ કયું સ્વમ સફળ ગણવું ૧૨૭૦ ધનના સૂચક સ્વમ ૧૨૭૯ સ્વમમાળા નિરર્થક ૧૨૭૧
પત્નીમરણસૂચક સ્વમ ૧૨૯ સ્વમફળ સમય
રાજ્યસૂચક સ્વમ
૧૨૮૦ સ્વ–પર સંબંધી સ્વપ્રફળ ૧૨૭૨ મરણસૂચક સ્વમ ૧૨૮૨ સ્વપ્ન પ્રમાણે જ્યારે વર્તવું ૧૨૭૨ સ્ત્રીહત્યાસૂચક સ્વમ ૧૨૮૩ શુભ સ્વમ
૧૨૭ રોગનાશસૂચક સ્વમ ૧૨૮૩ શુભ સ્વમે વિધિ
૧૨૭૪ કુટુંબવૃદ્ધિસૂચા સ્વમ ૧૨૮૪ અશુભ સ્વમ
૧૨૭૪ યશસૂચક રૂમ
૧૨૮૪ અશુભ સ્વપ્ન વિધિ ૧૨૭૫૫ જયસૂચક સ્વમ
૧૨૮૫ १०९ नीतिशास्त्र કુલ શ્લોક પ૧ : પૃષ્ઠ ૧૨૮૬ નીતિ-મહિમા ૧૨૮૬ | નીતિ શિખવાનાં સાધને ૧૨૮૮
૧૨૭૧
Page #41
--------------------------------------------------------------------------
________________
38
ચતુરાઇનાં કારણે ૧૨૮૮ ] નેતા કેવો જોઈએ
૧૨૯૬ કણ શાથી નાશ પામે ૧૨૮૯ | એક બીજાની ગરજ ૧૨૯૭ શું શાથી નાશ પામે ૧૨૮૯ 1 સાચું વશીકરણ
૧૨૯૭ કણુ શાથી પ્રસન્ન થાય ૧૨૯૦ શું શાથી જણાય
૧૨૯૮ વિનાશ અટકાવવાનાં સાધને ૧૨૯૦ કયાં રહેવું નહીં
૧૨૯૮ કેણુ શાથી જેવે ? ૧૨૯૧ કેવી રીતે ચાલવું
૧૨૯૮ પ્રાણપોષક પદાર્થો ૧૨૯૧ અતિપરિચય ફળ ૧૨૯૯ કાણુ સ્થાનને છેડે અને લજજા કયાં તજવી ૧૨૯૯
ના છેડે ૧૨૯૧ શું કયારે લાભદાયક ૧૩૦૦ સ્થાનભ્રષ્ટ થયે કણ શોભે ૧૨૯૨ ઘરના મુખ્ય પુરુષનું રક્ષણ રસ્થાનભ્રષ્ટ થયે કાણુ ન
કરવું ૧૩૦૦ શેભે ૧૨૯૨ કેવી માળા વાપરવી ૧૩૦૦ કોને સૂતા ન જગાડવા ૧૨૯૨ | રાજ્યનાં સાત અંગે ૧૩૦૧ શીધ્ર કરવાનાં કામ ૧૨૯૩ ક્યા પશુ પાસેથી શું શીખવું ૧૩૦૧ અસ્થાને સરળતાનું ફળ ૧૨૯૩ પરરક્ષણ મહિમા ૧૩૦૩ અનુકરણ મેટાનું થાય ૧૨૯૪] વૈદકની જરૂર
૧૩૦૩ કઈ વાત પ્રગટ થાય છે ૧૨૯૫ | રોગની ઉત્પત્તિનું કારણું ૧૩૦૪ કઈ વાત પ્રગટ ન કરવી ૧૨૯૬ | સંગીત મહાવ
૧૩૦૪ ११० भाग्य
કુલ લેક ૩૬ : પૃષ્ઠ ૧૩૦૫ ભાગ્યનું લક્ષણ ૧૩૦૫. જેવું ભાગ્ય તેવી સામગ્રી ૧૩૧૬ ભાગ્યનું પ્રાબલ્ય
૧૩૦૫ જેવું ભાગ્ય તેવી બુદ્ધિ ૧૩૧૬ ભાગ્યની વિચિત્રતા ૧૩૦૮ ભાગ્યાધીન ફળ ૧૩૧૭ સારું ખોટું ભાગ્ય ૧૩૧૦] ભાગ્ય આગળ શોક નકામો ૧૩૧૭ ભાગ્ય પ્રમાણે જ થાય ૧૩૧૦ | ભાગ્યઃ સુખદુઃખનું કારણ ૧૩૧૮
१११ दरिद्रता : કુલલેક ૧૧: ૫૪ ૧૩૧૯ દરિદ્રતાની નિંદા ૧૩૧૯ | દરિદ્રતાના વખાણ ૧૩૨૦
Page #42
--------------------------------------------------------------------------
________________
દરિદ્રતાનુ રહેઠાણુ દરિદ્રી મનસ્વી રિદ્રી અને ધની દરિદ્રતાનું મૂળ
११२ स्वतन्त्रता
સ્વતંત્રતાની મહત્તા
११३ परतन्त्रता
પરાધીનનું દુઃખ
११४ अमृत
અમૃત સમાન
११५ विष
ખરું વિષ
અમૃત છતાં વિષ સમાન
११६ श्रद्धा શ્રદ્ધાનું મહત્ત્વ
૧૭ શા
શકાથી સિદ્ધિ ન થાય
११८ अनर्थ
અનનાં કારણુ
૧૩૨૦
રિદ્રને દાન આપવુ [ જૈનતા ]
૧૩૨૧
૧૩૨૧
દીનતાનુ કારણ
૧૩૨૧ દીનનું લક્ષણ
:કુલ ક્લાક ૧ :
39
૧૩૨૪
૨ કુલ શ્લાક ૨:
૧૩૨૭
કુલ શ્લાક ૩:
1
૧૩૨૮
૧૩૨૮
૧૩૨૫ | કાણુ કયાં લગી પરતંત્ર
કુલ શ્લાક ૨:
કુલ શ્લાક ૨:
૧૩૨૯ | ચાતકની શ્રદ્ધા
કુલ બ્લાક ૨:
११९ सात व्यसन
સાત વ્યસન
કથા વ્યસનથી કાને નુકસાન
::
૧૩૩૦ | શંકાથી નુકશાન - કુલ શ્લાક ૩ : ૧૩૩૧ | અનમાં અન
: કુલ Àાક ૧૬ :
૧૩૩૨
થાય ૧૩૩૨
પૃષ્ઠ ૧૩૨૪
શું કયારે વિષ સમાન
પૃષ્ઠ ૧૩૨૫
૧૩૨૨
૧૩૨૨
૧૩૧૨
પૃષ્ઠ ૧૩૨૭
પૃષ્ઠ ૧૩૨૮
૧૩૨૫
[ Øર ]
જુગાર નિદા
જુગારથી ધન ન મળે જુગારના ત્યાગ કરવા
૧૩૨૮
૪ ૧૩૨૯
૩૪ ૧૩૭૦
૧૩૨૯
પૃષ્ઠ: ૧૩૩૧
૧૩૩૦
૧૩૩૧
૪ ૧૩૩૨
૧૩૩૩
૧૩૩૪
૧૩૩૫
Page #43
--------------------------------------------------------------------------
________________
[ fશાર] શિકારની નિંદા શિકારનું કુળ : નરક
१२० तमाकु તમાકુ-નિ’દા
તમાકુ પીનાર : નીચ તમાકુથી બધું નકામુ
१२१ संयोग
સચેાગતુ. રવરૂપ १२२ वियोग
વિયેાગનું રહસ્ય
વિયેાગતુ દુ:ખ
१२४ समय સમય : સાચા શિક્ષક કયા સમયે શું મેળવવું વમાન સમયના જ
૧૩૩૫
૧૩૩૬
ક્રાણુ કેવી રીતે સમય
40
· કુલ શ્લાક ૧૩
૧૩૩૮
૧૩૩૮
૧૩૩૯
१२३ मरण
૧૩૪૫
મરણનું પ્રાબલ્ય મરણનુ' અવશ્ય’ભાવિપણુ ૧૩૪૭
મરણનાં કારણ
૧૩૪૯
પ્રિય જનનું મરણુ મરણની આગાહી
૧૩૩૧
શિકારને નિષેધ ઘાસ ખાનારને ન હણાય ૧૩૩૭
· કુલ લેાક ૨ :
૧૩૪૨ | સ’ચેાગઃ દુઃખનું કારણ
• કુલ શ્લાક ૩ :
: કુલ શ્લાક ૩૦:
૧૩૫૦
૧૩૫૦
તમાકુનું ક્ળ : નરક ખીડીને ત્યાગ
વિચાર કરવા ૧૩૫૬
૧૩૪૩ વિયેાગ વગરના ધન્ય
1
૧૩૪૩
પૃષ્ઠ ૧૩૩૮
૧૩૪૦
૧૩૪૧
વીતાવે ૧૩૪૭
મરનું વિસ્મરણ જીવતાં છતાં મરેલાં
૫૪ ૧૩૪૨
૧૩૪૨
પૃષ્ઠ ૧૩૪૩
૧૩૪૪
ઉત્તમ મરણ
૧૭૧૩
મરણથી ખીને ધ કરવા ૧૩૫૪ મરણથી કાણુ ન ખીવે ૧૩૫૫ : કુલ શ્લાક ૧૩:
પૃષ્ઠ ૧૩૪૫
૧૩૫૨
૧૩૫૨
પૃષ્ઠ ૧૩૫૬ ૧૩૫૬ સમય ન ઓળખવાનું કુળ ૧૩૫૭ ૧૩૫૬ સંધ્યા સમયનું સ્વરૂપ ૧૩૫૮ સમય વીત્યે નકામુ’
૧૩૧૮
[ ચતુિળ ] કલિયુગને। પ્રભાવ
૧૩૫૯
Page #44
--------------------------------------------------------------------------
________________
१२५ जय
જયાં સાધના
શું શાથી જીતાય १२६ कीर्ति ીર્તિની અમરતા
પક્ષપાતનું પ્રાબલ્ય १२९ मौन
મૌનપૂર્વક કરવાનાં કા મૂખ સાથે મૌન
१३० हास्य ક્રાણુ કાને હસે? અનુચિત હાસ્ય १३१ निद्रा
સાચે। જય
૧૩૬૩
|
જયના ઉપાય : પરાક્રમ ૧૩૬૩
:કુલ શ્લાક ૧:
પૃષ્ઠ ૧૩૬૪
૧૩૬૪
१२७ स्थिरता
· કુલ શ્લાક ૨:
સ્થિર વસ્તુને ત્યાગ ન કરવા ૧૩૬૫ | સ્થિરના ત્યાગથી
૨૨૮ પક્ષપાત
• કુલ લેાક ૨:
નિદ્રાની નિંદા
નિદ્રા કાને ન આવે
१३२ वृष्टि
ધૃ તા મહિમા વૃષ્ટિનું જ્ઞાન
રર આર શ્રાહની નિકિતા
કુલ શ્લાક ૪:
૧૩૬૨
૧૩૬૨
41
૧૩૬૬ | પક્ષપાતથી નુકસાન
: કુલ શ્લાક ૫:
૧૩૬૭
૧૩૬૭
|
• કુલ ક્લાક ૩ઃ
૧૩૭૦
અસ્થાને મૌન મૌન કૂળ
૧૭૬૯ | હાસ્યથી નુકસાન
૧૩૬૯
· કુલ શ્લોક ૩ :
૧૩૭૧
૧૩૦૧
|
૧૩૭૦
• કુલ શ્લોક ૫ :
નિદ્રા: પરમ સુખ
પૃષ્ઠ ૧૩૬૨
અતિવૃષ્ટિનુ જ્ઞાન
પૃષ્ઠ ૧૩૬૫ નુકસાન ૧૩૬૫
પૃષ્ઠ ૧૩૬૬
- કુલ શ્લોક ૧ :
૧૩૭૩
૧૩૬૬
પૃષ્ઠ ૧૩૬૭
અપ, મધ્યમ અતિવૃષ્ટિના
૧૩૬૮
૧૩૬૮
પૃષ્ઠ ૧૩૬૯
૧૩૬૯
પૃષ્ઠ ૧૩૭૦
૧૩૭૦
પૃષ્ઠ ૧૩૭૧
યેાગ ૧૩૭૨ ૧૩૭૨
પૃષ્ઠ ૧૩૭૩
Page #45
--------------------------------------------------------------------------
________________
42
૨૩૪ સમસ્યા : કુલ બ્લોક ૧૮: પૃષ્ઠ ૧૩૭૪. મેના ૧૩૭૪ ] કલમ
૧૩૭૮ આખલો ૧૩૭૪ ] કાગળ
૧૩૭૮ માકડ
૧૩૭૫ સિંદૂર, વિધવા અને કપાળ ૧૩૭૯ મૃગ, સિંહ અને નાસભાગ ૧૩૭૬ જોડા
૧૩૭૮ નાળિયેર ૧૩૭૬ નૌકા
૧૦૮૦ આંબો ૧૩૭૭ ] અંગરખું
૧૩૮૦ નયન ૧૩૭૭. | કુંભારનો દોરે
૧૩૮૧ છાશ ૧૩૭૮ | કુંભારનું ચક્ર
૧૩૮૧ શરૂ ઘ ર શો : કુલ લોક ૧૦૪ ઃ | પૃષ્ઠ ૧૩૮૨ કરણીય વસ્તુ ૧૩૮૨ | દુર્લભ વસ્તુ
૧૪૦૯ અકરણીય વસ્તુ ૧૩૮૪] ત્યાજ્ય વસ્તુ
૧૪૧૧ સાર્થક વસ્તુ ૧૩૮૮ સાધનભૂત વસ્તુ
૧૪૧૨ નિરર્થક વસ્તુ ૧૩૧ અય વસ્તુ
૧૪૧૬ સારભૂત વસ્તુ ૧૩૯૪ | અસાધ્ય વસ્તુ
૧૪૧૬ અસાર વસ્તુ ૧૪૦૨ | ભિક્ષુકની તુંબડી
૧૪૧૭ સાર–અસારભૂત વસ્તુ ૧૪૦૩] ભિક્ષુકની લાકડી ૧૪૧૮ ૨૩ જાદૂતિ વાદ ઃ કુલ શ્લોક ૧૦૭ : પૃષ્ઠ ૧૪૯
[ ધાર્મિક વિમાન ] | અભક્ષ્ય પદાર્થો
૧૪૨૩ અહિંસાનું સ્વરૂપ
૧૪૧૯ | રાત્રિભેજનત્યાગ
૧૪૨૪ દયાનું સ્વરૂપ ૧૪૧૯ અનર્થદંડ
૧૪૨૪ દયાનો ઉપદેશ ૧૪૨૦ પૌષધનું સ્વરૂપ
૧૪૨૫ દયાનું ફળ
૧૪૨૦
અતિથિવ્રતનું સ્વરૂપ ૧૪૨૫ બ્રહ્મચર્ય મહિમા
૧૪૨૦
વિષયની ભયંકરતા ૧૪૨૬ બ્રહ્મચર્યનાશનાં કારણે ૧૪૨૧ કષાયોના નાશને ઉપાય ૧૪૨ કામી અંધ
૧૨૨ મેહનું પ્રાબલ્ય
૧૪ર૭. બ્રહ્મચર્યખંડન ફળ ૧૪૨૩ | મેહનાશને ઉપાય ૧૨૮
Page #46
--------------------------------------------------------------------------
________________
પુણ્યને નાશ પાપકાય
ચાર ભાવનાનાં નામ
ચાર ભાવનાનું સ્વરૂપ
અનિત્ય ભાવના
દાનની જરૂર
દાનને માટે જરૂરી સામગ્રી
દાન કાને આપવું? અભયદાન મહિમા
રાજસિક દાન
તામસિક દાન
અદત્ત દાન
પુનર્જન્મનું પ્રમાણ કમતું કા માનસિક ક
વાચિક કમ
શારીરિક ક
ક કાને ન લાગે
મનઃ પ્રવક
મનશુદ્ધિનુ મહત્ત્વ
મન જાણવાના ઉપાય
[
૧૪૨૮
૧૪૨૯
૧૪૨૯
૧૪૨૯
૧૪૩૦
43
ક્ષત્રિયને શબ્દા બ્રાહ્મણનું સ્વરૂપ
૧૪૪૯
અયેાગ્ય બ્રાહ્મણુપૂજન કુળ ૧૪૪૯
બ્રાહ્મણ
૧૪૫૦
અન્ય પૂજન ફળ
૧૪૫૦
મનની અસ્થિરતા
શાથી કઇ ગતિ મળે
નરક ગતિનું કારણુ તિયચ ગતિનું કારણુ
સ્વર્ગ –સુખ મહિમા
જૈન મુનિનું સ્વરૂપ
ગુરુ સાથેનું વર્તન
ભક્તના ગુણ
૧૪૩૨
૧૪૩૨
૧૪૩૩.
૧૪૩૩
૧૪૩૩
૧૪૩૪
૧૪૩૪
૧૪૩૫
૧૪૩૫
૧૪૩૬
૧૪૩૬
૧૪૩૭
૧૪૩૭
૧૪૩૭
૧૪૩૮
૧૪૩૮
ાવહારિજ વિમાન ]
૧૪૪૯ સુપાત્રના ભેદ
૧૪૪૦
૧૪૪૧
૧૪૪૨
૧૪૪૨
અંતરાત્મા
૧૪૪૩
અહિરાભા
૧૪૪૩
અંતરાત્મા તથા અહિરાત્મા ૧૪૪૩
૧૪૩૮
૧૪૩૯
૧૪૩૯
૧૪૪૦
પરમાત્મા
૧૪૪૪
પરમાત્માની આરાધના ૧૪૪૪ પરમાત્માની સ્તુતિ
૧૪૪૫
જિનપૂજાના વિધિ ધર્મનું આરાધન
સાચા ધર્માં જૈનધર્મના પ્રચાર અન્ય દÀાનું અકા જૈન દૃનતુ મહત્ત્વ
S
અનથ નાં કારણેા
મધ્યમ પુરુષ
નીચના સ્વભાવ
સેવાનિ દા
૧૪૪૫
૧૪૪૬
૧૪૪૭
૧૪૪૭
૧૪૪૨
૧૪૪૮
૧૪૫૧
૧૪૫૨
૧૪૫૨
૧૪૫૩
૧૪૫૪
Page #47
--------------------------------------------------------------------------
________________
44
* વગરના વધ ગૃહસ્થાના સામાન્ય ધર્મ चार भागमांना श्लोकोनो अकारादि अनुक्रम
૧૪૫૫ | સાચું સુખ ૧૪૫૫ ग्रंथकारनी प्रशस्ति
શ્લેાકાનાં પ્રમાણેામાં આપેલ ગ્રન્થાનાં તથા સ્થળેાનાં ટૂંકાં નામેાની સમજુતી
अ० - अध्याय, अध्ययन, अधिकार. आग०स० - आगमोदय समिति, सुरत. स०-जैन आत्मानन्द
आत्मा०
सभा, भावनगर.
जिन वि० - जिनविजयजी. शिष्टि- त्रिषष्टिशलाका पुरुषचरित्र. दे० ला - देवचंद लालभाई पुस्तकोद्धार फंड, सुरत.
नि० सा०-निर्णयसागर प्रेस.
पृ० - पृष्ठ.
(*)નું નિશાન
આપ્યું છે
જે ક્ષેાકના પ્રમાણના અંતે ફૂલ તે શ્લાક તે ગ્રંથકારના પેાતાના બનાવેલે। નથી, પણુ ખીજાના ગ્રંથમાંથી એ ગ્રંથમાં લીધેલા છે, એમ સમજવુ.
प्र० प्रवाह.
० - जैनधर्म
प्र० स०
सभा
भावनगर.
वि० प्र० - यशोविजय जैन ग्रंथमाला, भावनगर. वि० ध० ल०- - विजयधर्मलक्ष्मी ज्ञानमंदिर,
आगरा.
य०
૧૪૫૬
૧૪૫૭
प्रसारक
छो० - श्लोक.
ही. इं० - पंडित हीरालाल हंसराज
जामनगर.
ક્ષેાકના પ્રમાણના उस्सेमभां भैंस ( )भां ગ્રંથકર્તાનું અથવા તેા પ્રકાશનું સમજવું. ગદ્ય, પદ્મ કે ઉલ્લેખ પણ કૌસમાં જ કરવામાં આવ્યે છે.
આપેલ નામ ભાષાન્તરને
Page #48
--------------------------------------------------------------------------
________________
સુભાષિત પદ્ય ૨ત્નાકર
- ભાગ ચોથો -
Page #49
--------------------------------------------------------------------------
Page #50
--------------------------------------------------------------------------
________________
॥ ॐ अहं नमः । ऐं नमः ॥ जगत्पूज्य-श्रीविजयधर्मसूरीश्वरेभ्यो नमो नमः । मुनिश्री-विशालविजयजीमहाराज
सुभाषित-पद्य-रत्नाकरः
( चतुर्थो भागः) गूर्जरभाषानुवादसहितः
卐
॥मङ्गलाचरणम् ॥ स्तुतं महेन्द्रैरभिवीक्ष्य यस्य,
तेजश्च राजन्यजनैरजस्रम् । भक्त्या चमत्कारसहस्रमूर्ति,
वन्दे 'धुलेवा'-नगरादिदेवम् ॥१॥
Page #51
--------------------------------------------------------------------------
________________
વિદ્યા (૦૬)
વિદ્યાની સ્તુતિઃ—
शारदा शारदाम्भोज - वदना वदनाम्बुजे ! |
सर्वदा सर्वदाऽस्माकं सन्निधिं सन्निधिं क्रियात् ॥ १ ॥ રઘુવંશ, સર્વ છ, જો ૨ ટીપા.
શરદ ઋતુના કમળ જેવા મુખવાળી અને સર્વ મના વાંછિતને આપનારી સરસ્વતી દેવી હમેશાં અમારા મુખ*મલને વિષે ઉત્તમ નિધિ સમાન સાનિધ્યને કરા ! ૧.
વિદ્યા પ્રશસાઃ
विविक्तवर्णाभरणा सुखश्रुतिः, प्रसादयन्ती हृदयान्यपि द्विषाम् । प्रवर्तते नाकृतपुण्यकमणां, प्रसन्नगम्भीरपदा सरस्वती ॥ २ ॥ ાિતાનુંનીય, ર્જા ૨૪, ૉ રૂ.
સ્પષ્ટ અક્ષરરૂપી આભૂષણવાળી, કાનને સુખ ઉપજાવે તેવી, શત્રુઓના હૃદયને પણ પ્રસન્ન કરનારી અને નિર્દોષ ગંભીર પદ-શબ્દવાળી સરસ્વતી-વાણી પુણ્ય રહિત પુરુષાને પ્રાપ્ત થતી નથી. ૨. વિદ્યા મહિમાઃ—
विद्या विनयोपेता, हरति न चेतांसि कस्य मनुजस्य १ । काश्चनमणिसंयोगो नो जनयति कस्य लोचनानन्दम् १ ||३||
Page #52
--------------------------------------------------------------------------
________________
વિદ્યા
(૧૨૦3)
વિનય સહિત એવી વિદ્યા કયા મનુષ્યના ચિત્તને ન હરે ? (સર્વના મનનું હરણ કરે છે.) (કેમકે-) સુવર્ણ અને મણિને સંયોગ કોના નેત્રને આનંદ ઉપન્ન ન કરે ? (સર્વના નેત્રને આનંદ કરે.) ૩. विद्या नाम नरस्य रूपमधिकं प्रच्छन्नगुप्तं धनं, .
विद्या भोगकरी यशःसुखकरी विद्या गुरूणां गुरुः । विद्या बन्धुजनो विदेशगमने विद्या परा देवता, विद्या राजसु पूजिता न तु धनं विद्याविहीनः पशुः ॥ ४ ॥
નિતિશતક ( મર). ૦ ૨૬. વિદ્યા એ માણસનું અધિક રૂપ છે, વિદ્યા જ ઢાંકેલું ગુપ્ત ધન છે, વિદ્યા ભેગને કરનારી (તેમજ) યશ અને સુખને કરનારી છે, વિદ્યા ગુરુઓને પણ ગુરુ છે. વિદ્યા પરદેશગમનમાં બંધુજન સમાન છે, વિદ્ય. ઉત્તમ દેવતા છે, વિદ્યા જ રાજાઓમાં પૂજાયેલી છે; પણ ધન પૂજાયેલું નથી. (તેથી) વિદ્યા રહિત માણસ પશુ સમાન છે. 4. વિઘાને ઉપાય
विनयेन विद्या ग्राह्या, पुष्कलेन धनेन वा । अथवा विद्यया विद्या, चतुर्थं नास्ति कारणम् ॥ ५ ॥
વાવવત્ત () વિદ્યા વિનયવડે ગ્રહણ કરી શકાય છે, અથવા પુષ્કળ ધન આપવાથી ગ્રહણ કરાય છે, અથવા પોતાની વિદ્યા આપીને (સામા પાસેથી વિદ્યા ગ્રહણ કરી શકાય છે; આ સિવાય વિદ્યા મેળવવાનું ચાલ્યું સાધન નથી. પ.
Page #53
--------------------------------------------------------------------------
________________
(૧૨૦૪)
સુભાષિત-પદ્ય–રત્નાકર
आचार्यपुस्तकनिवाससहायवल्लभा बाह्यास्तु पञ्च पठनं परिवर्धयन्ति ।
आरोग्यबुद्धिविनयोद्यमशास्त्ररागा
आभ्यन्तराः पठनसिद्धिकरा भवन्ति ॥ ६ ॥
રાજુચરિત્ર (મય ).
ભણાવનાર આચાય, ભગુવાનાં પુસ્તક, રહેવાનું સ્થાન, મદદ અને વલભ એટલે સાથે ભણનારા સહાધ્યાયી; આ પાંચ અભ્યાસને વૃદ્ધિ પમાડનારાં બાહ્ય સાધના છે. તથા નીરાગતા, સારી બુદ્ધિ, વિનય-નમ્રતા, ઉદ્યમ અને શાસ્ત્ર પરની પ્રીતિ; આ પાંચ અભ્યાસની સિદ્ધિ કરનારાં આભ્યંતર સાધના છે. ૬.
વિદ્યામાં વિઘ્નઃ—
नानुद्योगवता न च प्रवसता नात्मानमुत्कर्षता, नालस्योपहतेन नान्यमनसा नाचार्यविद्वेषिणा । न भ्रूभङ्गविलासविस्मितमुखीं सीमन्तिनीं ध्यायता, लोके ख्यातिकरः सतामभिमतो विद्यागुणः प्राप्यते ||७|| કુત્તાળ્યયનસૂત્રટીજા (મસંયમ)′૦:૬૬, đ૦૩૪(વિ.પ.ત્ત.)*
લેાકમાં પ્રસિદ્ધિને કરનાર તથા સત્પુરુષાને માન્ય એવે વિદ્યાગુણ અનુદ્યાગીને, પ્રવાસ કરનારને. પેાતાના આત્માને ઉત્ક્રુષ્ટ કરનારને, આલસ્યથી હણાયેલાને, અન્ય મનવાળાચપળ મનવાળાને, ગુરુના દ્વેષીને તથા ભૃકુટીના ભંગના
Page #54
--------------------------------------------------------------------------
________________
વિદ્યા
(૧૨૦૫).
વિલાસવડે વિકસ્વર મુખવાળી સ્ત્રીનું ધ્યાન કરનાર મનુષ્યને પ્રાપ્ત થતો નથી. ૭. વિધાનું રહસ્ય : દુર્લભ –
अमन्त्रमक्षरं नास्ति, नास्ति मूलमनौषधम् । अनाथा पृथिवी नास्ति, आम्नायाः खलु दुर्लभाः ॥८॥
__उपदेशप्रासाद, भाग १, पृ० ६५.* કઈ પણ અક્ષર મંત્ર વિનાને નથી, કોઈ પણ મૂળીયું ઔષધ વિનાનું નથી તથા સ્વામી વિનાની પૃથ્વી નથી; પરંતુ તેના આમ્નાય ( રહસ્ય-પરંપરાથી ચાલતા આવતા ઉપગનું જ્ઞાન) જ દુર્લભ છે(-જાણી શકાય તેવા નથી.) ૮. વિદ્યા અને ધન – निरक्षरे वीक्ष्य महाधनत्वं,
विद्याऽनवद्या विदुषा न हेया । गन्नावतंमां कुलटां समीक्ष्य,
किमार्यनार्यः कुलटा भवन्ति ? ॥ ९ ॥ નિરક્ષર–અભણ મુખી માણસને વિષે મહાધનની પ્રાપ્તિ જોઈને વિદ્વાન પુરું નિર્મળ વિદ્યાને ત્યાગ કરે છેગ્ય નથી. (ધનવાન થવાની ઇચ્છાથી વિદ્યાને ત્યાગ કરવો નહીં.) કેમકે કુલટા સ્ત્રીને કદાચ રનના અલંકારવાળી જોવામાં આવે તે પણ શું આર્ય સ્ત્રીઓ (કુળવાન સ્ત્રીઓ) કુલટા થાય છે? (ન જ થાય.) ૯.
Page #55
--------------------------------------------------------------------------
________________
(૧૨૯૬)
સુભાષિત-પદ્ય-રત્નાકર
વિદ્યા અને અહંકાર – ज्ञानं मददर्पहरं, माद्यति यस्तेन तस्य को वैद्यः १ । अमृतं यस्य विषायते, तस्य चिकित्सा कथं क्रियते ? ॥१०॥
સૂત્રકૃતાર, કૃ૦ રૂ. જ્ઞાન પિતે જ અહંકારનો નાશ કરનાર છે, છતાં જે પુરષ તે જ્ઞાનવડે જ ગર્વિષ્ઠ થાય, તેને વૈદ્ય કોણ હોય? (કાઈ જ ન હોય.) જેને અમૃત જ વિષરૂપે પરિણામ પામે છે તેનું ઔષધ શી રીતે કરાય? ન જ કરાય) ૧૦. यदा किश्चिज्ज्ञोऽहं द्विप इव मदान्धः समभवं,
तदा सर्वज्ञोऽस्मीत्यभवदलितं मम मनः । यदा विश्चिकिश्चिद् बुधजनसकाशादवगतं, तदा मृोऽस्मीति ज्वर इव मदो मे व्यपगतः।।११।।
નીતિશતક (મહિ ), ચ્યો. . હું કાંઈક જાણું છું, ” એમ હાથીની જેમ જ્યારે હું મદવડે અંધ થયો હતો, ત્યારે “હું સર્વજ્ઞ છું” એ પ્રમાણે મારું મન ગર્વિષ્ટ થયું હતું, પણ જ્યારે મેં પંડિત જનની પાસેથી કાંઈક કાંઈક જાણ્ય-જ્ઞાન મેળવ્યું, ત્યારે “હું મૂર્ખ છું' એમ મારા જાણવામાં આવવાથી તાવની જેમ મારે મદ નષ્ટ થયે. ૧૧. વિદ્યા વગર નકામું –
रूपयौवनसम्पमा विशालकुलसम्भवाः । विद्याहीना न शोभन्ते, निर्गन्धा इव किंशुकाः ॥ १२ ॥
वृद्धचाणक्यनीति, अ० ३, श्लो० ८.
Page #56
--------------------------------------------------------------------------
________________
વિદ્યા
(૧૨૦૭)
રૂપ અને યૌવને કરીને સહિત અને વિશાળ (ઊંચ) કુળમાં ઉત્પન્ન થયેલા મનુષે જે વિદ્યા રહિત હોય તે તે, ગંધ રહિત કેસુડાનાં પુષ્પની જેમ, શોભતા નથી. ૧૨.
किं कुलेन विशालेन, विद्याहीनेन देहिनाम् । दुष्कुलं चापि विदुषां देवैरपि सुपूज्यते ॥ १३ ॥
| ગુજાની , ૪૦ ૮, કોડ ૨૮. મનુષ્યનું વિશાળ કુળ હોય પરંતુ તે વિદ્યા રહિત હોય તે તેવા કુળથી શું ફળ ? ( કાંઈ જ નહીં.) અને વિદ્વાન માણસનું કુળ નીચ હોય છતાં તેની દેવતાઓ પણ પૂજા કરે છે. ૧૩. વિદ્યા વગરને અંધ –
अनेकसंशयोच्छेदि, परीक्षार्थस्य दर्शकम् । सर्वस्य लोचनं शास्त्रं, यस्य नास्त्यन्ध एव सः॥ १४ ॥
હિતા , વત્તાવા , ગો. ૧૦. શાસ્ત્ર અનેક શંકાઓને નાશ કરનાર છે, પરાક્ષ (અદશ્ય) પદાર્થને દેખાડનાર છે અને સર્વ જનના નેત્રરૂપ છે; આવું શાસ્ત્ર જેની પાસે ન હોય –જે ભણેલ ન હોય તે અંધ જ છે (એમ જાણવું). ૧૪. વિદ્યાને હેતુ – श्लोको वरं परमतत्त्वपथप्रकाशी,
न ग्रन्थकोटिपठनं जनरञ्जनाय ।
Page #57
--------------------------------------------------------------------------
________________
સુભાષિત-પદ્ય-રત્નાકર
सञ्जीवनीति वरमौषधमेकमेव. व्यर्थश्रमप्रजननो न तु मूलभार:
(૧૨૦૮ )
॥ ૧॥ પરમ (શ્રેષ્ઠ) તત્ત્વમાગને પ્રકાશ કરનાર એક શ્લાક ભણવા તે પણ સારા છે, પરંતુ લેાકેાને માત્ર ૨જન કરવા માટે કરેાડ ગ્રંથ (àાક) ભણવા તે સારા નથી. જેમકે સંજીવની નામની એક જ એક જ ઔષધિ શ્રેષ્ઠ છે, પરંતુ ફોગટ શ્રમને જ ઉત્પન્ન કરે તેવા ઘણાં મૂળીયાંને સમૂહ સારેા નથી. ૧૫. વિદ્યા લખાવવાનુ ફળ—
कि कि तैर्न कृतं न किं विवपितं दानं प्रदत्तं न किं, का वाssपन्न निवारिता तनुमतां महार्णवे मज्जताम् ? | नो पुण्यं किमुपार्जितं किमु यशस्तारं न विस्तारितं, सत्कल्याणकलापकारणमिदं यैः शासनं लेखितम् ? ।। १६ ।। ટ્રાના પ્રદળ, અવસર , ì૦૧૬.
ડમના
..
જેમણે સાચા કલ્યાણના સમૂહનું કારણ એવુ શાસ્ર લખ્યુ છે તેઓએ શું શું નથી કર્યું ? શું નથી વાળ્યું ? કયું દાન નથી આપ્યું ? મૈહરૂપી મહાસાગરમાં પ્રાણીઓની કઇ આપત્તિનું નિવારણ નથી કર્યું ? કયું પુણ્ય ઉપાર્જિત નથી કર્યું ? અને કયા યશ નથી વિસ્તાર્યો? (તેમણે આ બધું જ કર્યું' સમજવુ. ) ૧૬.
ये लेखयन्ति सकलं सुधियोऽनुयोगं, शब्दानुशासनमशेपमल कृतीश्च । छन्दांसि शास्त्रमपरं च परोपकारसंपादक निपुणा पुरुषोत्तमास्ते
ફાનાપ્રિયળ,
।। ૨૭ || અવલર ૬, ૉ૦૧૭,
Page #58
--------------------------------------------------------------------------
________________
વિદ્યા
( ૧૨૦૯ ). જેઓ દરેક પ્રકારનાં શાસ્ત્રો-જેવાકે-સમસ્ત વ્યાકરણશાસ્ત્ર, અલંકારશાસ્ત્ર, છંદશાસ્ત્ર તથા બીજા શાસ્ત્રો-લખાવે છે તેઓ પરેપકાર કરવામાં અત્યંત નિપુણ એવા ઉત્તમ પુરુષો છે. ૧૭. વિદ્યાનું ફળ – श्रुत्वा धर्म विजानाति. श्रुत्वा त्यजति दुर्मतिम् । श्रुत्वा ज्ञानमवाप्नोति, श्रुत्वा मोक्षं च विन्दति ॥ १८ ।।
1ળતf, g૦ ૨૩, ગવ છે. (માણસ) શાસ્ત્ર સાંભળીને ધર્મ જાણે છે, શાસ્ત્ર સાંભળીને દુર્મતિને ત્યાગ કરે છે, શાસ્ત્ર સાંભળીને જ્ઞાન પામે છે તથા શાસ્ત્ર સાંભળીને મેક્ષ મેળવે છે. (અર્થાત શાસ્ત્ર સાંભળવાથી અનુક્રમે આટલી વસ્તુ પ્રાપ્ત થાય છે.) ૧૮. अधीत्य वेदशास्त्राणि, संसारे रागिणश्च ये। तेभ्यः परो न मूर्योऽस्ति, सधर्मा श्वाश्वसूकरैः ॥ १९ ॥
શાલિક, હા. ૨૮, જે પુરુષ વેદ શાસ્ત્રોને ભણીને પણ સંસારને વિષે રાગવાળા થાય છે, તેમનાથી બીજો કોઈ મૂર્ખ નથી. તે ફતરા, અશ્વ અને ભુંડની જેવા છે, એમ જાણવું. ૧૯.
विद्या ददाति विनयं. विनयाद् याति पात्रताम् । पात्रत्वाद् धनमाप्नोति, धनाद् धर्म ततः सुखम् ॥ २० ॥
હતાશ, મિરામ, દ. વિદ્યા વિનયને આપે છે, વિનયથી મનુષ્ય યોગ્ય પણાને
Page #59
--------------------------------------------------------------------------
________________
( ૧૨૧૦ )
સુભાષિત-પદ્ય-રત્નાકર
પામે છે, ચેાગ્યપણાથી ધનને મેળવે છે, ધનથી ધમ કરી શકે છે અને તે (ધર્મ)થી સુખ મેળવે છે. ૨૦.
यस्याः प्रसादादज्ञोऽपि, नीरक्षीरविवेकवान् ।
हंसो यथा तमोहन्त्री, स्तुवे भगवतीं गिरम् ॥ २१ ॥
જે સરસ્વતીની કૃપાથી જળ અને દૂધના વિવેક કરનારા હંસની જેમ અજ્ઞાની મનુષ્ય પણ સાર અસારના વિવેકવાળા થઈ વિદ્વાન થાય છે, તે અજ્ઞાનનુ હરણ કરનારી સરસ્વતી ભગવતીની હું સ્તુતિ કરૂ છુ. ૨૧.
Page #60
--------------------------------------------------------------------------
________________
જ રુક્કરરર
ચશ્મ ( ૨૦૨ )
- રર રર લક્ષ્મી મહિમા --
आलस्यं स्थिरतामुपैति भजते चापल्यमुद्योगितां, मूकत्वं मितभाषितां वितनुते मौढ्यं भवेदार्जवम् । पात्रापात्रविचारणाविरहिता यच्छत्युदारात्मतां, मातर्लक्ष्मि ! तब प्रसादवशतो दोषा अपि स्युर्गुणाः ॥१॥
શતf, g૦ ૮, ૦ ૨૨ (૨૦ વિ૦ ગ્રં)* હે માતા લકમી ! તારી કૃપાના વશથી, પુરુષને વિષે દોષ હોય તે તે પણ ગુણરૂપે થાય છે, કેમકે તેનામાં (લક્ષ્મીવાળામાં) જે આળસ હેય તે તે સ્થિરતાને પામે છે, ચપળતાને દોષ હોય તો તે ઉદ્યાગીપણાને ભજે છે, મુંગાપણું હોય તે પરિમિત બાલવા પણાને વિસ્તારે છે, મૂઢતાને દોષ હોય તે તે સરળપણું કહેવાય છે તથા પાત્ર અને અપાત્રના વિચારરહિતપણું હેય તે તે ઉદારપણને આપે છે–ઉદારતા કહેવાય છે. ૧
यस्याग्रे वर्तते वित्तं, मूखोंऽपि स्तृयते जनः । निर्धनस्तु बुधोऽपि घेत, स हन्त ! भय॑ते कलौ ॥ २॥
| મુનિ દિigવાય. દુઃખની વાત છે કે જેની પાસે ધન છે તે કલિયુગમાં મૂખ હોવા છતાં લેકેથી વખાણાય છે, અને ધનવગરને બિચારે પંડિત પણ તિરસ્કૃત થાય છે. ! ૨.
Page #61
--------------------------------------------------------------------------
________________
( ૧૨૧૨ )
સુભાષિત-પદ્ય-રત્નાકર
अर्थस्योपार्जने यत्नः, कार्य एव विपश्चिता । तत्संसिद्धौ हि सिध्यन्ति, धर्मकामादयो नृप ! ॥ ३ ॥
મદામાત્ત, વીરપર્વ, મ રૂર, ૦ ૨૨, પંડિત પુરુષે ધન ઉપાર્જન કરવા માટે યત્ન કરે, કેમકે ધનની સિદ્ધિ-પ્રાપ્તિ થવાથી હે રાજા ! ધર્મ અને કામ વગેરે (પુરુષાર્થો) સિદ્ધ થાય છે. ૩. यस्यास्ति वित्तं स नरः कुलीनः,म पण्डितः म श्रुतिमान गुणज्ञः । स एव वक्ता १ च दर्शनीयः, सर्वे गुणाः काञ्चनमाश्रयन्ते ॥४॥
નીતિશતક ( મતરિ ), ૦રૂર. જેની પાસે ધન છે તે જ માણસ કુલીન કહેવાય છે, તે જ પંડિત કહેવાય છે, તે જ શાસ્ત્રવાળો-શાસ્ત્રજ્ઞ કહેવાય છે, તે જ ગુણને જાણનાર કહેવાય છે, તે જ વક્તા કહેવાય છે અને તે જ દર્શન કરવા લાયક-મનહર કહેવાય છે; (કારણ કે) સર્વ ગુણે કાંચનને આશ્રીને રહે છે. ૪.
अर्थार्थी जीवलोकोऽयं, स्मशानमपि सेवते । जनेतारमपि त्यक्त्वा, निःस्वा गच्छति दूरतः ॥ ५ ॥
gonયનાથા, કૃ૦ ૨, ગઢો રણધનનો અથી આ જીવલેક (મનુષ્ય) સ્મશાનને પણ સેવે છે, અને નિર્ધન માણસ ધનને માટે થઈને પોતાની માતાને પણ ત્યાગ કરી દ્વર દેશમાં જાય છે. પ.
सेव्यः स्यान्नार्थिमार्थानां, महानपि धनविना । સેચ yeaglisષ, વાસઃ પ થત /
નાનાની, ૨૭ (માત્ર ૩૦ ).
Page #62
--------------------------------------------------------------------------
________________
લક્ષ્મી
( ૧૧૧૩ )
ધન રહિત થયેલા એવા મહાપુરુષ પણ યાચકાના સમૂહથી સેવાતા નથી. જેમકે પલાશ(ખાખરા)નું વૃક્ષ કુલેાથી ભરપૂર હાય તે પણ ભમરાઓથી તે સેવાતું નથી. ૬.
कारणात प्रियतामेति, द्वेष्यो भवति कारणात् । अर्थार्थी जीवलोकेऽयं, न कश्चित कस्यचित् प्रियः ॥ ७ ॥ व्यासदेव. કેવળ ધનને જ અર્થી આ જીવલેાક કારણને લીધે પ્રીતિને પામે છે અને કારણને લીધે દ્વેષી થાય છે; પરંતુ સ્વભાવથી તેા કાઇ કેાઈને: પ્રિય કે અપ્રિય નથી. ૭.
कुलीनोऽपि सुनीचोऽत्र, यस्य नो विद्यते धनम् । अकुलीनोऽपि सद्वंश्यो यस्य सन्ति कपर्दिकाः ॥ ८ ॥
આ જગતમાં જેની પાસે ધન ન હેાય તે પુરુષ કુળવાન છતાં પણ અત્યંત નીચ ગણાય છે, અને જેની પાસે કદિ કા-ધન-છે તે પુરુષ હીન કુળને છતાં સારા કુળના કહેવાય છે. ૮.
यस्यार्थास्तस्य मित्राणि यस्यार्थास्तस्य बान्धवाः ।
યસ્યાાં: સ પુમાન જૉર્જ, ચાાં: સ ૨ ખ્રિતઃ || ૧ || યુદ્ધાનંતિ, ૬૦ , t॰ .
જેની પાસે ધન છે તેના સર્વ મિત્રા થાય છે, જેની પાસે ધન હેાય તેના જ સ ખાંધવા થાય છે, જેની પાસે ધન છે તે જ લેાકમાં પુરુષ છે અને જેની પાસે ધન છે તે જ પડિંત કહેવાય છે. (અર્થાત્ ધન જ સર્વ કા કરનાર છે.) ૯.
Page #63
--------------------------------------------------------------------------
________________
( ૧૨૧૪ )
સુભાષિત-પદ્ય-રત્નાકર
धनैर्दुष्कुलीनाः कुलीनाः क्रियन्ते,
धनैरेव पापात् पुनर्निस्तरन्ते । धनेभ्यो विशिष्टो न लोकेऽस्ति कश्चित्,
धनान्यजयध्वं धनान्यर्जयध्वम् ॥१०॥ કરનારદીકા (મામ), માન ૨, (વિ૪૦) ધનવડે અકુળવાન માણસે કુળવાન થાય છે, ધનવડે જ પાપથી ફરીને વિસ્તાર પામે છે (પાપ રહિત થાય છે ), આ લેકમાં ધનથી બીજું કાઈ છેઠ નથી. (તેથી) ધનને ઉપાર્જન કરે, ધનને ઉપાર્જન કરો! ૧૦.
यथा विहङ्गास्तरुमाश्रयन्ति,
नद्यो यथा सागरमाश्रयन्ति । यथा तरुण्यः पतिमाश्रयन्ति,
સર્વે ગુણાઃ ઝનમાત્રથતિ ?? ||
મુદ્રાઘાશ ( મા ), ૩જ્ઞાન ૨, ઋા. રર. જેમ પક્ષીઓ વૃક્ષને આશ્રય કરે છે, જેમ નદીઓ સમુદ્રને આશ્રય કરે છે અને જેમ યુવતિ સ્ત્રીઓ પતિને આશ્રય કરે છે તેમ સર્વ ગુણો કાંચનનો-ધનનો "આશ્રય કરે છે ( જ્યાં ધન હોય ત્યાં ગુણે રહેલા હોય છે). ૧૧.
यदुत्साही सदा मर्त्यः, पराभवति यजनान् । यदुद्धतं वदेद् वाक्यं, तत् सर्व वित्तजं बलम् ।। १२ ॥
મનુષ્ય હમેશાં જે ઉત્સાહવાળા રહે છે, અન્ય જનોને જે પરાભવ (તિરસ્કાર કરે છે અને જે ઉદ્ધત વચન બોલે
Page #64
--------------------------------------------------------------------------
________________
લમી
( ૧૨૧૫)
છે તે સર્વ ધનનું જ બળ છે–(ધનના ગર્વથી જ છે) ૧૨.
तावन्माता पिता चैत्र, तावत् सर्वेऽपि बान्धवाः । तावद्भार्या सदा हृष्टा, यावलक्ष्मीः स्थिरा गृहे ॥ १३ ॥
ફૂગ્ણાવતી, કૃ૦ ૧૧, રોડ ૨ (દિન )* જ્યાંસુધી ઘરને વિષે લક્ષ્મી સ્થિર.રહેલી છે ત્યાં સુધી જ માતા પિતા હર્ષ પામે છે, ત્યાં સુધી જ સર્વે બાંધવો હર્ષ પામે છે અને ત્યાં સુધી જ ભાર્યા સર્વદા હર્ષ પામે છે. ૧૩.
अर्थ एव ध्र सर्व-पुरुषार्थनिवन्धनम् । अर्थेन रहिताः सर्वे, जीवन्तोऽपि शवोपमाः ॥१४॥
લવિઝાર, વ્હાલ ૨, ગો૦ . ધન જ સર્વ પુરુષાર્થોનું કારણ છે. ધનથી રહિત સર્વ પ્રાણીઓ જીવતા છતાં પણ શબ તુલ્ય છે. ૧૪. ધન : સાચો બંધુ –
ત્તિ મિત્રા િધસૈવિહીન, પુત્રી સારા સવાયા तमर्थवन्तं पुनराश्रयन्ति, अर्थो हि लोके पुरुषस्य बन्धुः॥१५॥
ધવલકુમ, g૦ ૧૦, ગોવ . (રે. જા.) ધન રહિત થયેલા પુરુષને તેના મિત્રે, પુત્ર, સ્ત્રી અને ભાઈઓ તજી દે છે. તે જ પાછો ધનવાન થાય છે ત્યારે પાછાં તેઓ તેને આશ્રય કરે છે. તેથી (એમ સિદ્ધ થાય છે કે) લેકમાં પિસે જ પુરુષને બંધુ છે. ૧૫.
Page #65
--------------------------------------------------------------------------
________________
(૧૨૧૬ )
સુભાષિત-પદ્ય-રનાકર
સાચું ધનઃ— यो न ददाति न भुङ्क्ते, सति विभवे नैव तस्य तद्वित्तम् । ન્યારત્નમિવ , તિકૃત્ય ઘરચૈત્ર | ૨૬ છે.
નિપજતજ, g૦ ૨૧. સો ૨૭* જે માણસ વૈભવ (ધન) છતાં પણ દાન દેતો ન હોય, તથા ભગવતે ન હોય, તો તે ધન તેનું નથી એમ માનવું; પરંતુ ઘરને વિષે રહેલ કન્યારૂપી રત્નની જેમ તે ધન બીજાને માટે જ ઘરમાં રહેલું છે એમ જાણવું. (જેમ પોતાની કન્યા બીજાના ઉપભેગમાં આવે છે તેમ તે ધન પણ બીજાના ઉપભેગમાં આવે છે.) ૧૬.
यद् ददाति यदनाति, तदेव धनिनो धनम् । शेष को वेत्ति कुत्रापि, कस्याप्युपकरिष्यति ? ।। १७ ।।
સેથાતિ , ૪૦ ૪, ૩૦ ૨૭. મનુષ્ય જે ધન દાનમાં આપે છે અને જે ધન ભોગવે છે, તે જ તે ધનવાનનું ધન છે. બાકીનું તે કે જાણે છે કે તે ધન કયાં અને કેને ઉપકાર કરશે? (કોના ઉપયોગમાં આવશે ?) ૧૭. यस्य वित्तं न दानाय, नोपभोगाय देहिनाम् ।। नापि कीत्य न धर्माय, तस्य वित्तं निरर्थकम् ॥१८॥
વહિપુરા, પરાશરહિત, ગવ રૂ. જેનું ધન દાનને માટે થતું ન હોય, બીજા પ્રાણીઓના ઉપભોગને માટે થતું ન હોય, કીતિને માટે થતું ન હોય તથા ધમને માટે થતું ન હોય તે પુરુષનું ધન નિષ્ફળ છે. ૧૮.
Page #66
--------------------------------------------------------------------------
________________
લક્ષ્મી
( ૧૨૧૭)
લક્ષ્મી પ્રાપ્તિનો ઉપાય વેપાર –
अनल्पैः किमहो । जल्पैर्व्यवसायः श्रियो मुखम् । अर्ध्या श्रीः सा च या वृद्धयै, दानभोगकरी च या ॥१९॥
ववेकविलास, उल्लास २, श्लो० १०६. અહો ! ઘણું કહેવાથી શું? ઉદ્યમ જવેપાર જ લક્ષમીનું મુખ છે; માટે તેવી લક્ષ્મી ઉપાર્જન કરવી, કે જે વૃદ્ધિને માટે થાય, તથા દાન અને ભંગ કરનારી થાય. ૧૯.
सा च सञ्जायते लक्ष्मीरक्षीणा व्यवसायतः । प्रावृषेण्यपयोवाहादिव काननकाम्यता ॥ २० ॥
विवेकविलास, उल्लास २, श्लो० १०९. જેમ વર્ષાકાળના મેઘથી વનની લહમી-ભા વૃદ્ધિ પામે છે, તેમ વેપાર કરવાથી લક્ષ્મી અખૂટ થાય છેવૃદ્ધિ પામે છે. ૨૦. કે વેપાર તજ –
धर्मवाधाकरं यच्च, यच्च स्यादयशस्करम् । भूरिलाभमपि ग्राह्य, पण्यं पुण्यार्थिभिर्न तत् ॥ २१ ॥
विवेकविलास, उल्लास २, श्लो० ६३. પુણ્યની ઈરછાવાળા પુરુષોએ જે કરિયાણું ધર્મની બાધા કરનારું કે અપયશને કરનારું હોય તે, ઘણે લાભ મળે તેવું હોય તો પણ, ગ્રહણ કરવું નહીં. ૨૧.
Page #67
--------------------------------------------------------------------------
________________
(૧૨૧૮ )
લક્ષ્મી ક્યાં રહે
સુભાષિત-પદ્ય–રત્નાકર
છેઃ
लक्ष्मीर्वसति वाणिज्ये, किञ्चिदस्ति च कर्षणे ।
अस्ति नास्ति च सेवायां, भिक्षायां न कदाचन ||२२|| શ્રાદ્ધતિક્રમનવૃત્તિ, g૦ ૨૩૮ ( ૩૦ જા॰ )*
લક્ષ્મી વેપારમાં રહેલી છે. ( વેપારમાં ઘણી લક્ષ્મી મેળવી શકાય છે), ખેતીમાં કાંઇક થાડી પણ રહેલી છે, સેવા( નાકરી )ને વિષે છે અને નથી એટલે કે નેકરી હાય ત્યાંસુધી કાંઇક હાય છે અને નાકરીને અભાવે તે હાતી નથી તથા ભિક્ષાવૃત્તિને વિષે તે લક્ષ્મી કદાપિ પ્રાપ્ત થતી નથી. ૨૨.
गुखो यत्र पूज्यन्ते, वित्तं यत्र नयार्जितम् ।
અન્તત્ત્તો યંત્ર, તંત્ર ! વસામ્યમ્ || ૨૩ || થાવિધિ, પૃ૦ ૧૩, (બારમા૦ ૬૦ )
જ્યાં ગુરુએ પૂજાય છે, જ્યાં ન્યાયથી ઉપાન કરેલુ ધન છે તથા જ્યાં દૈન્તકલડુ ( કલેશ ) નથી ત્યાં હું ઇંદ્ર ! હું રહું છું. ( આ પ્રમાણે લક્ષ્મી કહે છે. ) ૨૩. સંપત્તિનાં કારણેા:–
दाक्षिण्यलज्जे गुरुदेवपूजा, पित्रादिभक्तिः सुकृताभिलाषः । परोपकारो व्यवहारशुद्धिर्नृणामिहामुत्र च संपदे स्युः ॥२४॥
અભ્યામ્મતુમ, ધાર ૧૨, જા૦ ૨. દાક્ષિણ્ય, લજજાળુપણુ, ગુરુ અને દેવની પૂજા, માળા? વગેરે વડીલની ભક્તિ, સારાં કાર્યો કરવાની
Page #68
--------------------------------------------------------------------------
________________
લક્ષ્મી
( ૧૨૧૯ ) અભિલાષા, પરોપકાર અને વ્યવહારશુદ્ધિ, મનુષ્યને આ ભવમાં અને પરભવમાં સંપત્તિ આપે છે. ૨૪.
अनागतविधातारमप्रमत्तमकोपनम् । चिरारम्भमदीनं च, नरं श्रीरुपतिष्ठति (ते) ॥ २५ ॥ રેવમાનવત (ાદેવ), રાધે ૧, ૦ ૨૨, કોઇ રૂ.
જે માણસ અનાગતને કરનારે (એટલે કોઈ કાર્ય અમુક કાળે આવવાનું છે એમ ધારી પ્રથમથી જ તેની તૈયારી કરનાર) હેય, પ્રમાદરહિત હય, ક્રોધ કરનાર ન હોય, જેણે ઘણા વખતથી કાર્યની શરૂઆત કરી દીધેલી હોય અને જે દીનતા રહિત હોય તેવા પુરુષની લક્ષ્મી સેવા કરે છે. ૨૫.
जितेन्द्रियत्वं विनयस्य कारणं,
गुणप्रकर्षो विनयादवाप्यते। गुणाधिके पुंसि जनोऽनुरज्यते, ___ जातानुरागप्रमवा हि सम्पदः ॥ २६ ॥
જિsuતાની, ૨, ૩ો રૂ૮. જિતેંદ્રિયપણું વિનયનું કારણ છે ( એટલે ઈદ્રિયોને નિગ્રહ કરવાથી વિનય પ્રાપ્ત થાય છે), વિનયથી ગુણને ઉકર્ષ પ્રાપ્ત થાય છે, અધિક ગુણવાળા પુરુષને વિષે લેકે રાગી થાય છે અને લોકોના રાગથી સંપદા પ્રાપ્ત થાય છે. ૨૬.
वश्येन्द्रियं जितात्मानं, धृतदण्ड विकारिषु । परीक्ष्य कारिणं धीरमत्यन्तं श्रीनिषेवते ॥ २७ ॥
દૂર્મપુરાણ, તંર ૧, ૦ ૮૨.
Page #69
--------------------------------------------------------------------------
________________
(૧૨૨૦ ) સુભાષિત-પ-રત્નાકર
જે પુરુષ ઇન્દ્રિયને કબજે રાખતે હેય, પિતાના આત્માને-મનને જીતનાર-વશ રાખનાર હોય, વિકાર પામેલા ઇકિયાદિકને દંડ કરતે હોય, પરીક્ષા કરીને વિચાર કરીને કાર્ય કરતે હેય અને જે ધીર હોય તેવા પુરુષને લક્ષમી સેવે છે. ૨૭.
दानमौचित्यविज्ञानं, सत्पात्राणां परिग्रहः । सुकृतं सुप्रभुत्वं च, पञ्च प्रतिभुवः श्रियः ।। २८ ॥ દાન, ઉચિતપણાની કળા, સુપાત્રના પક્ષમાં રહેવું, પુણ્ય અને સારું પ્રભુ(સ્વામી)પણું; આ પાંચ લક્ષમીના પ્રતિનિધિ છે–સાક્ષી છે. અર્થાત્ આ પાંચ વસ્તુ જ્યાં હેય ત્યાં લક્ષ્મી રહેલી છે. ૧૮.
उत्साहसम्पनमदीर्घसूत्रं,
क्रियाविधिचं व्यसनेष्वसक्तम् । शूरं कृतज्ञं दृढसौहृदं च,
શ્રી ય યાત્તિ નિવાસતો | ૨૧ | જે મનુષ્ય ઉત્સાહ યુક્ત હોય, જે દીર્ઘસૂત્રી ( લાંબો લાંબો વિચાર કરનાર) ન હોય, કાર્યની વિધિને જાણનાર હાય, (જુગાર આદિ) વ્યસનમાં આસક્ત ન હોય, શૂરવીર હાય, કરેલા કામને જાણનાર-કદરદાન હોય અને દઢ મિત્રતાવાળું હોય, તે મનુષ્યની પાસે લક્ષ્મી પોતે જ નિવાસ કરવા માટે જાય છે. ૨૯.
वसामि नित्यं सुभगे प्रगल्मे,
दक्षे नरे कर्मणि वर्तमाने ।
Page #70
--------------------------------------------------------------------------
________________
લક્ષ્મી
अक्रोधने देवपरे कृतज्ञे, जितेन्द्रिये नित्यमुदीर्णसत्त्वे ॥ ३० ॥
લક્ષ્મી કહે છે કે-જે મનુષ્ય સારા ભાગ્યવાળા, પ્રગલ્સનિડર, ચતુર, વ્યાપારાદિક કમ માં વર્તતા, ક્રોધરહિત, દેવની ભક્તિમાં તત્પર અથવા કૃતજ્ઞ-કરેલા ગુણને જાણનાર, ઈંદ્રિયાને વશમાં રાખનાર અને નિરંતર પેાતાના પરાક્રમને ફેલાવનાર હાય, તેની પાસે હું નિત્ય રહું છું. ૩૦. यः काकिणीमध्यपथ प्रपन्नामन्वेषते निष्कसहस्र तुल्याम् । काले च कोटिष्वपि मुक्तहस्त
स्तस्थानुबन्धं न जहाति लक्ष्मीः ॥ ३१ ॥ યાવિધિ, ૬૦ ૨૦૦
( ૧૨૨૧ )
જે પુરુષ કુમાર્ગે જતી એક કાીને પણુ હુજાર સેાના મહેાર જેટલી ગણીને બચાવી લ્યે છે અને સમય આવે ત્યારે કરાડ દ્રવ્ય પણ છૂટે હાથે વાપરે છે, તે પુરુષના સંગને લક્ષ્મી મૂક્તી નથી—તેની પાસે લક્ષ્મી સ્થિર રહે છે. ૩૧. લક્ષ્મી ક્યાં ન રહેઃ—
अत्यार्थमतिदातारमतिशूरमतित्रतम् ।
प्रज्ञाऽभिमानिनं चैव, श्रीर्मयानोपसर्पति ॥ ३२ ॥
માગવત, રમ્ય ૨, ૬૦ ૧, જો ૨૫.
જે અત્યંત આય ( સજ્જન ) હાય, જે અત્યંત દાતાર ડાય, જે અત્યંત શૂરવીર હાય, જે અત્યંત મતવાળા હોય
Page #71
--------------------------------------------------------------------------
________________
( ૧રરર ) સુભાષિત-પદ્ય-રત્નાકર અને જે પિતાની બુદ્ધિથી અત્યંત અભિમાની હોય, તેવા પુરુષની પાસે લક્ષ્મી ભયને લીધે જતી નથી. ૩૨.
नालसाः प्राप्नुवन्त्यर्थान्, न क्लीबा न च मानिनः । न च लोकरवागीता न च शश्वत्प्रतीक्षिणः ॥ ३३ ॥
| માગવત, અશ્વ ૨૨, ૪૦ ૨૩,કો૨૦. આળસુ માણસ ધન પામતા નથી, કાયર માણસો પણ પામતા નથી, અભિમાની માણસો પણ પામતા નથી, લોકાપવાદથી ભય પામનારા પણ પામતા નથી તથા નિરંતર પ્રતીક્ષા વિચાર કરનારા (વહેમી) માણસો પણ ધન પામતા નથી. ૩૩.
नाकर्मशीले पुरुषे वसामि,
न नास्तिके साकरिके कृतघ्ने । न भिन्नवृत्ते न नृशंसवृत्ते,
વાવિનને ન પુષ્યાય ૨૪ . લક્ષ્મી કહે છે કે- હું અકાર્ય કરનાર પુરુષને વિષે, નાસ્તિકને વિષે, વર્ણસંકરને વિષે, કૃતઘીને વિષે, ભિન્ન ભિન્ન આચરણ કરનારને વિષે, નિર્દયને વિષે, વિનયરહિતને વિષે અને ગુરુ પર અસૂયા (ઈર્ષ્યા) રાખનાર મનુષ્યને વિષે રહેતી નથી. ૩૪.
चञ्चलत्वकलङ्कं ये, श्रियो ददति दुर्धियः । ते मुग्धाः स्वं न जानन्ति, निर्विवेकमपुण्यकम् ॥ ३५॥
દુબુદ્ધિવાળા જે પુરુષ લક્ષમીને ચંચળપણાનું કલંક આપે છે, તે મુગ્ધ-મૂઢ પુરુષે પિતાના અવિવેકને તથા અપુણયને–પુણ્યરહિતપણાને જાણતા નથી-વિચારતા નથી.
Page #72
--------------------------------------------------------------------------
________________
લક્ષ્મી
( ૧૨૨૩
(અર્થાત્ ખરી રીતે લક્ષ્મી ચપળ નથી, પરંતુ પુરુષમાંથી વિવેક અને પુણ્ય જતાં રહે છે ત્યારે જ લક્ષ્મી જતી રહે છે. ૩૫. લક્ષ્મી અને ગુણઃ—
गुणाः खलु गुणा एव, न गुणा धनहेतवः । अर्थसञ्चयकर्तृणि, भाग्यानि पृथगेव हि || ३६ ||
व्यासदेव.
ગુણા તે ગુણરૂપે જ છે, પરંતુ ગુણા કાંઇ ધન મેળવવામાં કારણરૂપ નથી. ધનના સંચય કરવાવાળાં ભાગ્ય તે જુદાં જ હેાય છે. એટલે કે દાનાદિક કર્મના ઉદયથી ધનની પ્રાપ્તિ થઈ શકે છે. ( ગુણુને લઇને ધન મળતું નથી. ) ૩૬.
મુળા: વહુ મુળા ડ્વ, ન મુળા: હેતત્ર: | दैवायत्तेषु वित्तेषु पुंसः का नाम वाच्यता ? । ३७ ॥ व्यासदेव.
ગુણા એ ગુણ્ણા જ છે, ગુણા કાંઈ ફળના હેતુ નથી. ધન તે। દૈવને આધીન છે, તેમાં પુરુષની શી નિંદા કરવી ? ( અર્થાત્ પુરુષને વિષે જે ગુણેા રહેલા છેતે ગુણવરૂપે જ છેઆત્માને જ ગુણુ કરનારા છે, પરંતુ ગુણેા કાંઈ ધનાદિકની પ્રાપ્તિ કરાવનાર નથી. તેથી કદાચ નસીબને આધીન એવુ ધન વગેરે કાંઈ પ્રાપ્ત ન થાય તે તેમાં પુરુષની કઇ જાતની નિંદા કરવી ? પુરુષ કાંઇ પણ નિર્દેવા ચેાગ્ય નથી. ) ૩૭. લક્ષ્મીના ભાગીદારઃ—
लक्ष्मीदायादाश्वत्वारो धर्माग्निराजतस्कराः । જ્યેષ્ઠત્રાપમાનેન, વ્યન્તિ માન્યવયઃ ॥ ૨૮ ॥
Page #73
--------------------------------------------------------------------------
________________
( ૧૨૩૪ )
સુભાષિત-પદ્મ-રત્નાકર
લક્ષ્મીના ચાર ભાગીદાર છે ધમ, અગ્નિ, રાજા અને ચાર. આ ચારમાંથી જે મોટા (ધમ નામના ) પુત્રનું અપમાન થાય એટલે કે તેને લક્ષ્મી ન મળે તેા ખીત અગ્નિ, રાજા અને ચાર એ ત્રણ નાના ભાઇએ કેાપાયમાન થાય છે (એટલે કે તેઓ ધનને હરી ાય છે). ૩૮. લક્ષ્મીના ઉપયોગ કેવી રીતે કરવાઃ—
पादमायानिधिं कुर्यात्, पादं वित्ताय खट्टयेत् । ધર્મોપમોળયો: નાદું, ખાટું મહેનોયને ॥ ૩૨ || ચોળાસ્ત્ર, પૃ. ૧૨, ( ૪૦ સ૦ )*
દ્રવ્યની આવકમાંથી ચેાથેા ભાગ નિધાનમાં નાંખવા, ચેાથા ભાગ ધનને માટે ખેડવા-વેપારમાં રાખવા, ચાથા ભાગ ધમ અને ઉપલેાગમાં રાખવા તથા ચેાથે ભાગ ભરણુાષણ કરવા લાયક કુટુ`બ પરિવારને માટે રાખવા. ૩૯. अधः क्षिपन्ति कृपणा वित्तं तत्र यियासवः । અન્યત્ર ગુચૈત્યાનો, તતુ ધૈ:
ક્ષિળઃ ॥ ૪૦ ||
पुण्यधन नृपकथा, पृ० २०* જાણે નીચે ( નીચ ગતિમાં ) જવાની ઈચ્છાવાળા હાય તેમ કૃપણ-લેાભી પુરુષા નીચે ( ભૂમિમાં ) ધનને દાટે છે, અને સત્પુરુષ તે માટા ફળની-ઊઁચી ગતિની ઇચ્છાવાળા હાવાથી ગુરુ અને ચત્ય વગેરે પુણ્યકાČમાં વાપરે છે. ૪૦. दीयमानं हि नाऽपैति, भूय एवाभिवर्धते । कूपाऽऽरामगवादीनां ददतामेव सम्पदः ॥ ४१ ॥
9
ાત્મ્યનાથચલિ (૧૪). સર્વ ૨, જો ૧૬
Page #74
--------------------------------------------------------------------------
________________
લક્ષ્મી
( ૧૨૨૫ ). (ધન) જેમ જેમ દેવાય છે તેમ તેમ તે નાશ પામતું નથી પણ ઊલટું વધતું જાય છે. કુ, બગીચ ને ગાયો જેમ જેમ આપે છે તેમ તેમ તેની સંપત્તિ વધતી જ જાય છે. (કૂવાનું પાણી જેમ જેમ વપરાય તેમ તેમ વધે, બગીચાનાં ફૂલે જેમ જેમ ચુંટાય તેમ તેમ વધારે આવે અને ગાય જેમ દૂધ આપે તેમ નવું ફૂલ આવે છે.) ૪૧.
धर्मादवाप्य ये लक्ष्मी, न धर्मस्योपकुर्वते । कृतघ्नानां परं तेषां, गृहणीते नाम को मुवि १॥४२॥
પામ્યનાપાધિ (vo ), ૨ ૦ ૨૧. જે પુરુષે ધમથી લક્ષ્મીને પ્રાપ્ત કરીને ધર્મકાર્યમાં ખર્ચ કરતા નથી તેવા કૃતધી પુરુષનું નામ સંસારમાં કોણ ? ૪૨. यशस्करे कर्मणि मित्रसट्टहे
प्रियासु नारीवधनेषु बन्धुषु । धर्मे विवाहे व्यसने रिपुक्षये, धनव्ययोऽष्टासु न गण्यते बुधैः ॥ ४३ ॥
રાષિ , g૦ ૨૦૦૪ કિતિ મળે તેવા કાર્યમાં, મિત્રોના સંગ્રહમાં-મિત્રાઈ કરવામાં, વહાલી સ્ત્રીઓમાં (ભાર્યા, બહેન, દીકરી વગેરેમાં ), ધનરહિત બંધુઓને વિશે, ધર્મ વિશે, વિવાહને વિષે, કષ્ટને વિષે અને શત્રુના ક્ષયને વિષે; આ આઠ કાર્યમાં ડાહ્યા પુરુષે ધનના વ્યયને ગણતા નથી. (આવાં કાર્યમાં ધનનો વ્યય સફળ સમજ.) ૪૩.
Page #75
--------------------------------------------------------------------------
________________
( ૧૨૨૬ )
સુભાષિત-પદ્ય-રત્નાકર
आरम्भोऽयं महानेव, लक्ष्मीकार्मणकर्मणि । सुतीर्थविनियोगेन विना पापाय केवलम् ॥ ४४ ॥ વિવવિજ્ઞાન, ઉડ્ડાસર, ડ્રો॰ ૪૭૦
લક્ષ્મી વશ કરવાના કમને વિષે મેટા આરંભ સમારંભ કરવા પડે છે, તેથી જે તે લક્ષ્મીને સારા તીને વિષે જોડવામાં ન આવે તે તે કેવળ પાપને માટે જ થાય છે. ૪૪.
ऐश्वर्यवन्तोऽपि हि निधनास्ते,
व्यर्थश्रमा जीवितमात्रसाराः । कृता न लोभोपहतात्मभिर्यैः,
सुकृत्स्वयं ग्राहविभूषणा श्रीः ॥ ४५ ॥
॥ ॥
जैनपञ्चतन्त्र, पृ० १६४, श्लो० १६४* આત્મા લાભથી હણાયેલે! હાવાથી જેઓએ પેાતાની લક્ષ્મી પુણ્યરૂપી સ્વયં ગ્રાહ સ્વયંવર )વડે આભૂષણવાળી કરી ન હેાય તે પુરુષા ઐશ્વર્યાંવાળા છતાં પણ નિન જ છે, તેમના લક્ષ્મી મેળવ્યાના સ શ્રમ વ્યર્થ છે. અને તે જેટલુ જીવ્યા તેટલેા જ તેમના સાર છે. ( જીત્યા સિવાય બીજો કાંઇ પણ સાર તેમને નથી. ) ૪૫.
જ
सम्पदो जलतरङ्गविलोला यौवनं त्रिचतुराणि शारदाभ्रमिव चञ्चलमायुः, किं धनैः परहितं न
ધર્મ૫મ, પૃ૦ ૬'૧૩,
दिनानि । कुरुध्वम १ । ४६ ।
}
૪૬ (છેૢ૦ હા૦)
ત્રણ
સપત્તિએ જળના તરગ જેવી ચપળ છે, યૌવન ચાર દિવસ રહેવાનું છે. અને આયુષ્ય શરદ ઋતુના વાદ
Page #76
--------------------------------------------------------------------------
________________
લક્ષ્મી
( ૧૨૨૭ ) ળાની જેમ ચંચળ છે, તેથી કરીને આ પ્રમાણે જાણીને તમે ધનવડે પરનું હિત કેમ કરતા નથી? ૪૬. આવક અને ખર્ચા -
पादेन कार्य पारत्र्यं, पादं कुर्याच सञ्चये । अर्धेन चात्मभरणं, नित्यनैमित्तिकान्वितम् ॥ ४७ ॥
મહામાત, શાન્તિવર્ણ, ૭૨, રોડ ૨૪. પિોતાના ધનના ચોથા ભાગવડે પરલોકનું કાર્ય–દાનાદિક કરવું, અને ચોથા ભાગનો સંગ્રહ કરવો. તથા બાકીના અર્ધ ભાગવડે નિત્ય અને નૈમિત્તિક-વેપાર વગેરે કાર્ય સહિત પોતાનું ભરણપોષણ કરવું. ૪૭.
आयादर्ध नियुञ्जीत, धर्मे समधिकं ततः । शेषेण शेषं कुर्वीत, यत्नतस्तुच्छमेहिकम् ॥ ४८ ॥
રાહ્ય, પૃ૦ વરૂ, ( g૦ ૩૦) જેટલી ધનની આવક હોય તેમાંથી અર્ધ દ્રવ્ય અથવા તેથી પણ અધિક દ્રવ્ય ધર્મને વિષે વાપરવું, બાકી શેષ રહેલા ધનવડે બાકીનું આ લેક સંબંધી સર્વ કાર્ય પ્રયત્નથી કરવું જોઈએ. ૪૮.
व्यवसाये निधौ धर्मभोगयोः पोष्यपोषणे । चतुरश्चतुरो भागानायस्यैव नियोजयेत् ॥ ४९ ॥
વિવાર, કાન ૨, ૦ ૨૦૭. ચતુર પુરુષે પોતાની આવકના ચાર ભાગ કરવા. તેમાં એક ભાગ વેપારમાં, બીજે નિધાનમાં, ત્રીજે ધર્મ અને
Page #77
--------------------------------------------------------------------------
________________
(૧૨૨૮) સુભાષિત-પ-રત્નાકર ભેગમાં તથા ચ પિષવાલાયક પરિવારનું પોષણ કરવામાં વાપર. ૪૯.
न लालयति यो लक्ष्मी, शास्त्रीयविधिनाऽमुना । सर्वथैव स निःशेषपुरुषार्थबहिष्कृतः ॥ ५० ॥
વિવેદવિાર, ૪ ૨, ગો૧૦૮. ઉપર કહેલી શાસ્ત્રની વિધિ પ્રમાણે (એટલે કે આવકના ચાર ભાગ કરીને એક વ્યાપારમાં, એક નિધાનમાં, એક ધર્મ અને ભેગમાં તથા ચેાથે કુટુંબાદિકના પિષણમાં) જે પુરુષ પોતાની લક્ષમીને લાડ લડાવતે નથી-વાપરતે નથી, તે પુરુષ સર્વથા ચારે પુરુષાર્થથી બહાર કરાયો છે એમ સમજવું. ૫૦.
आयव्ययमनालोच्य, यस्तु वैश्रवणायते । अचिरेणैव कालेन, सोऽत्र वै श्रमणायते ॥ ५१ ॥
થરા, ૧૩, (ઘ૦ ૪૦)* આવક અને ખર્ચને વિચાર કર્યા વિના જે પુરુષ કુબેરના જેવું આચરણ કરે છે, તે પુરુષ આ જગતમાં થોડા કાળમાં જ શ્રમણ(સાધુ)ના જેવું આચરણ કરે છે. (ગરીબ-ધનરહિત થઈ જાય છે.) ૫૧.
इदमेव हि पाण्डित्यं, चातुर्यमिदमेव हि । इदमेव सुबुद्धित्वं, आयादल्पतरो व्ययः ॥ ५२ ॥
આવકથી ઓછો ખર્ચ કર, એ જ પંડિતાઈ છે, એ જ ચતુરાઈ છે અને એ જ સદ્દબુદ્ધિપણું છે. પર.
Page #78
--------------------------------------------------------------------------
________________
લક્ષ્મી
( ૧૨ ) લક્ષ્મીની નિંદા –
अर्थस्योपार्जने दुःखं, दुःखमर्जितरक्षणे । आये दुःखं व्यये दुःखमर्थस्यैव कुतः सुखम् ? ॥५३॥
ઘપુરાણ, રણve ૨, ૪૦ , ૦ ૪૮. ધન ઉપાર્જન કરવામાં (મેળવવામાં) દુઃખ છે, ઉપાજન કર્યા પછી તેનું રક્ષણ કરવામાં દુઃખ છે, ધન આવવામાં પણ દુઃખ છે અને ધનનો નાશ (ખર્ચ) થાય તે પણ દુઃખ છે. એટલે સુખ કય છે ? (ધનવાનને પણ કયાંય સુખ હેતું નથી. ) ૫૩.
राजाग्निजलदाघातचौरशत्रुभयं महत् । अर्थस्थार्जनरक्षायां, दुःख नाशे भवेत् पुनः ॥ ५४॥
guપુરાણ, રાઇ ૨, ૩૫૦ ઇં૭, ૩૦ ૨૧૬. ધનને મહાકટે ઉપાર્જન કર્યા પછી તેનું રક્ષણ કરવામાં રાજા, અગ્નિ, મેઘને આઘાત, ચાર અને શત્રુથી મોટે ભય છે, તથા તેને નાશ થાય ત્યારે ઘણું દુઃખ થાય છે. ૫૪. लक्ष्मीः सर्पति नीचमर्णवपयःसङ्गादिवाम्भोजिनी
संसर्गादिव कण्टकाकुलपदा न क्वापि धत्ते पदम् । चैतन्य विषसभिधेरिव नृणामुडासयत्यञ्जसा,
धर्मस्थाननियोजनेन गुणिमिर्लाह्यं तदस्याः फलम् ॥५५॥
લક્ષમીને સમુદ્રના જળને સંગ છે તેથી જ જાણે તે નીચ મનુષ્ય પાસે જાય છે, કમલિનીના સંગથી જાણે તેના
Page #79
--------------------------------------------------------------------------
________________
( ૧૨૩૦ ) સુભાષિત-પદ્ય-રત્નાકર પગમાં કાંટા ભરાયા હોય તેમ તે લક્ષ્મી કઈ પણ ઠેકાણે પગને ધારણ કરતી નથી–સ્થિર રહેતી નથી, તથા જાણે કે ઝેરની પાસે રહેલી છે તેથી જ તે મનુષ્યના ચૈતન્યને તત્કાળ નાશ પમાડે છે. આવી લક્ષ્મીનું ફળ ગુણીજને એ તેને ધર્મસ્થાનમાં જોડવાવડે (ધર્મકાર્યમાં વાપરવાવડે) મેળવવું એગ્ય છે. પપ. दायादाः स्पृहयन्ति तस्करगणा मुष्णन्ति भूमीभुजो
गृह्णन्ति च्छलमाकलय्य हुतभुग्भस्मीकरोति क्षणाद् । अम्भः प्लावयति क्षितौ विनिहितं यक्षा हरन्ते हठाद्, दुर्वृत्तास्तनया नयन्ति निधनं धिग्बह्वधीनं धनम् ॥५६॥
સિરપ, ડ્વ૭૪. જેની પાસે ધન હેય તેના પિત્રાઈઓ તે ધનની સ્પૃહા કરે છે, ચારના સમૂડ ચેરી જાય છે, રાજાએ કાંઈ બાનું કરીને લઈ લે છે, અગ્નિ ક્ષણવારમાં ભસ્મ કરી દે છે, પાણી તાણું જાય છે, પૃથ્વીમાં દાટયું હોય તે બળાત્કારે યક્ષે હરી લે છે, અને દુરાચારી પુત્ર તેને ક્ષય પમાડે છે; માટે ઘણાને આધીન એવા ધનને જ ધિક્કાર હો ! ૫૬.
आपद्गतं हससि किं द्रविणान्धमूढ,
लक्ष्मीः स्थिरा न भवतीति किमत्र चित्रम् १ । कि त्वं न पश्यसि घटीर्जलयन्त्रचक्रे, रिक्ता भवन्ति भरिता भरिताश्च रिक्ताः ॥ ५७ ।।
प्रबन्धचिन्तामणि, पृ० ६२, श्लो० १०.
Page #80
--------------------------------------------------------------------------
________________
લક્ષ્મી
( ૧૨૩૧ )
હે ધનમાં અન્ય બનેલા મૂખ ! તું આફતમાં સપડાચેલાની–નિર્ધનની હાંસી શા માટે કરે છે? લક્ષ્મી સ્થિર નથી તેમાં આશ્ચર્ય શું છે? તું શું નથી જાણતા કે અરઘટ્ટયન્ટરેટમાં ભરેલા ઘડાઓ ખાલી થાય છે અને ખાલી થયેલા ભરાય છે? પ૭. हे लक्ष्मि ! क्षणिके स्वभावचपले ! घिमृढपापाधमे !, ___ न त्वं धीरविशेषमिच्छसि किल प्रायेण दुश्चारिणी। ये ये पण्डितसत्यशौचनिरता ये चापि धर्म रतास्तेभ्यो लज्जसि निघृणा गतभिये ! नीचो जनो वल्लभः।५८।
જોગુિરાવો (નિ. તા) ક્ષણવાર રહેનારી, સ્વભાવથી જ ચપળ, મૂઢ, પાપણી અને અધમ એવી હે લક્ષ્મી ! તને ધિક્કાર છે. તે વિશેષ પ્રકારના ધીર પુરુષને ઈચ્છતી નથી, કેમકે પ્રાયે કરીને તું દુશ્ચારિણ–દુષ્ટ આચરણવાળી છે. જે જે પંડિત સત્ય અને શૌચમાં રક્ત છે, અને જેઓ ધર્મને વિષે આસક્ત છે તેમનાથી, નિર્દય એવી તું લાજે છે. તથા ભયરહિત એવી તને હમેશાં નીચ માણસ જ પ્રિય લાગે છે. ૫૮. लक्ष्मि ! क्षमस्व सहनीयमिदं दुरुक्त
मन्धा.भवन्ति पुरुषास्तव दर्शनेन । नो चेत् कथं कथय पन्नगभोगपल्ये, नारायणः स्वपिति पङ्कजपत्रनेत्रः ॥ ५९॥
સૂરજનુરો , પૃ. ૫૮, રાંક ( હવે દંગ )*
Page #81
--------------------------------------------------------------------------
________________
( ૧૨૩ર )
સુભાષિત-પ-રત્નાકર
હે લક્ષ્મી ! લેકેનું આ કડવું કથન તું સહન કર, કે તારા દશનથી લેકે અંધ થઈ જાય છે, એ વાત ખરી જ છે. જે ખરી ન હોય તે કમળના પત્ર જેવા નેત્રવાળા નારાયણ (વિષ્ણુ) શેષનાગના શરીરરૂપી શય્યામાં કેમ સૂવે? –તે તું કહે. ૫૯.
मदिरामदमत्तोऽपि, किं शृणोति च पश्यति । राज्यश्रीमदमत्तस्तु, न शृणोति न पश्यति ।। ६० ॥
सूक्तमुक्तावली. पृ० १५८, रत्नो० ५, ( हि० हं० )* મદિરાના મદથી ઉમત્ત થયેલે માણસ પણ કાંઈક સાંભળે છે અને કાંઈક દેખે પણ છે, પરંતુ રાજ્યલક્ષમીના મદથી ઉન્મત્ત થયેલા પુરુષ તે કાંઈ પણ સાંભળતો નથી અને તે પણ નથી. ૬૦.
यानि द्विषामप्युपकारकाणि, ___ सोन्दुरादिष्वपि गतिश्च । शक्या च नापन्मरणामयाद्या, हन्तुं धनेष्वेषु क एव मोहः १ ॥ ६१ ॥
अध्यात्मकल्पद्रुम, अधिकार ४, पृ० ४३. श्लो० १. જે પૈસા શત્રુને પણ ઉપકાર કરનારા થઈ પડે છે, જે પસાથી સર્પ, ઉંદર વગેરેમાં ગતિ થાય છે, જે પૈસા મરણ રોગ વગેરે કોઈ પણ આપત્તિઓ દૂર કરવાને શક્તિમાન નથી તેવા પૈસા ઉપર મેહશે? ૬૧.
Page #82
--------------------------------------------------------------------------
________________
( ૧૨૩૩ )
લક્ષ્મી
जनयन्त्यर्जने दुःखं, तापयन्ति विपत्तिषु । મોન્તિ ૨ સમ્પન્નૌ, થમાં: મુલાના ? ॥ ૬૨ || મિત્રામ, ો ૬૮૦.
( પૈસા ) પ્રથમ ઉપાર્જન કરવામાં જ દુઃખ ઉત્પન્ન કરે છે, નાશ પામે તે તાપ પમાડે છે, અને સૉંપત્તિમાં–પ્રાપ્તિમાં માહ પમાડે છે. આવું ધન શી રીતે સુખકારક કહેવાય ? ૬૨. अर्थानामर्जने दुःखमर्जितानां च रक्षणे ।
નાશે દુ:સું વ્યયે ટુવું, ચિન: તંત્રયાઃ। ૬૨ ॥ તિહાસસમુય, ૪૦ ૪, શ્નો .
ધન મેળવવામાં દુઃખ છે, મેળવેલા ધનનું રક્ષણ કર• વામાં દુ:ખ છે, ધનના નાશ થાય તેા દુઃખ છે, તેના વ્યય ( ખર્ચ ) થાય તાપણુ દુ:ખ છે; તેથી એક દુઃખના જ આશ્રયવાળા એવા ધનને ધિક્કાર છે. ( ધન કાઇ પણ રીતે સુખકારક નથી. સર્વ પ્રકારે તેમાં દુ:ખ જ રહેલુ છે.) ૬૩. લક્ષ્મી : ફ્લેશનુ કારણઃ—
રૂ
याः सुखोपकृतिकृत्वधिया त्वं, मेलयन्नसि रमा ममताभाक् । पाप्मनोऽधिकरणत्वत एता
तवो ददति संसृतिपातम् ॥ ६४ ॥ આથામહ્ત્વનુષ, આધાર ૪, ૬૦ ધર, ો લક્ષ્મીની લાલચમાં લેવાએલે તું ( સ્વ ) સુખ અને
.
Page #83
--------------------------------------------------------------------------
________________
( ૧૩૪)
સુભાષિત-પ-રત્નાકર
ઉપકારની બુદ્ધિથી જે લક્ષમી મેળવે છે તે અધિકરણ હાવાથી પાપની જ હેતુભૂત છે અને સંસારબ્રમણને આપનારી છે. ૬૪. ममत्वमात्रेण मनःप्रसादसुखं धनैरल्पकमल्पकालम् । आरम्भपापैः सुचिरं तु दुःखं, स्यादुर्गतौ दारुणमित्यवेहि ।६५।
ચામપરા, છે, ૫૦ , રોરૂ. “આ પસા મારા છે” એવા વિચારથી મનપ્રસાદરૂપ થોડું અને છેડા વખતનું સુખ પસાથી થાય છે, પણ આરંભના પાપથી દુર્ગતિમાં લાંબા વખત સુધી ભયંકર દુઃખ થાય છે, આ પ્રમાણે તું જાણુ. ૬૫.
एकामिषामिलाषिणः, सास्मेया व जुतम् । सोदर्या अपि युज्यन्ते, धनलेशजिसमा ॥६६॥
જેમ એક જ માંસપિંડના અભિલાષી કુતરાએ પરસ્પર લડી મરે છે, તેમ ધનને લેશ-ભાગ ગ્રહણ કરવાની ઈચ્છાથી સહેદર ભાઈઓ પણ યુદ્ધ કરે છે. ૬૬. લક્ષમીની ઇચ્છા અધમ કૃત્ય –
मायाशोकमयक्रोधमोहलोभमदान्विताः । ये वाञ्छन्ति कथामर्थे, सामसास्ते नराधमाः ॥ ६७ ।।
કીપર્ણનાપા૪િ( ૪ ), રસ ૨ ૦ ૨૦૩ માયા, શેક, ભય, ક્રોધ, મોહ, લોભ અને મદમાં અંધ થઈને જે અર્થકથા ઈચ્છે છે તે અધમ કેટિના તામસ (તામસિક પ્રકૃતિના) પુરુષે કહેવાય છે. ૬૭.
Page #84
--------------------------------------------------------------------------
________________
લક્ષ્મી
( ૧૨૩૫).
લક્ષ્મી અને મદા–
संयोगे श्रीमंदो भोगे, वैकल्पस्य निबन्धनम् । ततस्तु वस्तुचिन्तायां, शल्या श्रीरधिका मदात् ॥ ६८॥
નવાસ, ગ ૨, સે. ૨૨. લક્ષ્મી, સંગને વિષે વિકલતાનું કારણ છે એટલે કે લક્ષમીને સંયોગ માત્ર થાય કે તરત જ તે પુરુષને વિકલગાંડો બનાવી દે છે, અને મદ તો ભેગને વિષે વિકલતાનું કારણ છે એટલે કે મદિરા વગેરેના મદને જ્યારે ભગવટે થાય છે ત્યારે જ તે પુરુષને વિકલ-ગાંડે બનાવે છે, તેથી તત્વને વિચાર કરતાં તે શક્તિએ કરીને મદથી લક્ષમી અધિક થાય છે. (એટલે કે મદ કરતાં લક્ષ્મીની શક્તિ અધિક છે ) ૬૮. લિમી અને કૃપણ–
शूरं त्यजामि वैधव्यादुदारं लज्जया पुनः। सापत्न्यात् पण्डितमपि, तस्मात्कृपणमाश्रये ॥ ६९ ॥ લક્ષ્મી કહે છે કે-હું શુરવીર પુરુષને તજું છું તેની પાસે રહેતી નથી, કેમકે તેમાં મને વિધવાપણાનું દુઃખ છે; ઉદારને પણ તજું છું, કેમકે તેમાં મને લજજા આવે છે; તથા પંડિતને પણ તાજું છું, કેમકે તેની પાસે મારી સપત્ની-શેક (સરસ્વતી) રહેલી છે; તેથી હું કૃપણ પુરુષની પાસે રહું છું. ૬૯.
Page #85
--------------------------------------------------------------------------
________________
(૧૨૩૬ ) સુભાષિત-પ-રત્નાકર લક્ષ્મીના સંબતી દુર્ગુણે–
निर्दयत्वमहङ्कारस्तृष्णा कर्कशभाषणम् । नीचपात्रप्रियत्वं च, पञ्च श्रीसहचारिणः ॥ ७० ॥
| ગુથણના થા, પૃ. ૭૪ નિદયપણું, અહંકાર, તૃષ્ણા, લાભ, કઠોર વચન અને નીચ પ્રાણી ઉપર પ્રીતિ, આ પાંચ લક્ષ્મીના સહચારીસોબતી છે. ૭૦. અતિસંચયનું ફળ –
मतिसञ्चयलुब्धानां, वित्तमन्यस्य कारणे । अन्यैः सञ्चीयते यत्नात, क्षौद्रमन्यैश्च पीयते ॥ ७१ ॥
નવરાત, g૦ ૨૧, ૦ ૨૨૮* અત્યંત એકઠું કરવાના લેભી મનુષ્યનું ધન અન્યને માટે જ હોય છે. જેમકે મધને યત્નથી અન્ય પ્રાણીઓ (મક્ષિકાઓ) એકઠું કરે છે, અને અન્ય જને તેને પીએ છે–ખાય છે. ૭૧. કેવી લક્ષ્મી ન લેવી –
येाः क्लेशेन देहस्य, धर्मस्यातिक्रमेण च । अरेर्वा प्रणिपातेन, मा स्म तेषु मनः कृथाः ॥ ७९ ॥
व्यासदेव. શરીરને કલેશ પમાડીને, ધમને લેપ કરીને કે શત્રુને
Page #86
--------------------------------------------------------------------------
________________
લમાં
( ૧૨૩૭) પ્રણામ કરીને જે ધન પ્રાપ્ત થતું હોય તેવા ધનમાં તું મન ન કરીશ. ૭૨. ઉધાર કેને ન આપવું–
नटे पण्याङ्गनायां च, छूतकारे विटे तथा । दद्यादुद्धारके नैव, धनरक्षापरायणः ॥ ७३ ।।
દિવેવિસ્ટાર, સટ્ટાર ૨, ગ ઘર. ધનનું રક્ષણ કરવામાં સાવધાન એવા પુરુષે નટને, વેશ્યાને, જુગારીને અને જારને ( કાંઈ પણ ) ઉધાર આપવું નહીં. ૭૩,
व्यापारिभिश्च विप्रैश्च, सायुधैश्च वणिग्वरः । श्रियमिच्छन्न कुर्वीत, व्यवहारं कदाचन ॥ ७४ ॥
___ उपदेशप्रासाद, स्तम्भ ९, व्याख्यान १२६* લક્ષ્મીને ઇચ્છતા એવા ઉત્તમ વિશ્વે વ્યાપારી (પરદેશી) બ્રાહ્મણ અને શસ્ત્રધારી સાથે કદાપિ વ્યવહાર ન કર. ૭૪. મિત્ર અને લક્ષ્મી –
कुर्यात्तत्रार्थसम्बन्धमिच्छेद्यत्र न सौहृदम् । यदृच्छया न तिष्ठेच, प्रतिष्ठाभ्रंशभीरुकः ॥ ७५ ॥
विवेकविलास, उल्लास २, श्लो० ६०. જેની સાથે મિત્રાઈની ઈચ્છા ન હોય તેની સાથે પિતાની લેવડદેવડને સંબંધ કર, તથા પોતાની પ્રતિષ્ઠા(આબરૂ)ના નાશથી ભય પામતા પુરુષે પોતાની ઈચ્છા પ્રમાણે-નિરંકુશપણે રહેવું નહીં. ૭૫.
Page #87
--------------------------------------------------------------------------
________________
( ૧૨૩૮) સુભાષિત-પ-રત્નાકર ન્યાયપાર્જિત લક્ષ્મી –
सुधीरर्थार्जने यत्नं, कुर्यान्यायपरायणः । न्याय एवानपायो यदुपायः सर्वसम्पदाम् ॥ ७६ ।।
વિવેવિસ્ટાર, સટ્ટાર ૨, ગણો છે. ડાહ્યા મનુષ્ય ન્યાયમાં તત્પર રહીને ધન ઉપાર્જન કરવામાં યત્ન કરવો જોઈએ, કારણ કે ન્યાય જ સર્વ સંપત્તિએ (મેળવવા)ને અવિનાશી ઉપાય છે. ૭૬. અન્યાયપાર્જિત લક્ષ્મી –
दत्तः स्वल्पोऽपि भद्राय, स्यादथों न्यायसश्चितः । अन्यायात्तः पुनर्दत्तः, पुष्कलोऽपि फलोज्झितः ॥ ७७॥
f વસ્ટાર, ફાર ૨, ગો. કા. ન્યાયથી ઉપાર્જન કરેલું ધન પણ આપ્યું હોયદાન કર્યું હોય તે તે કલ્યાણને માટે થાય છે, અને અન્યાયથી ઉપાર્જન કરેલા ધનનું ઘણું દાન કર્યું હોય તે પણ તે ફળ રહિત થાય છે. ૭૭.
यो यूतधातुवादादिसम्बन्धाद् धनमीहते । स मषीकूर्चकैर्धाम, धवलीकर्तुमिच्छति ॥ ७८ ॥
વિવાર, સટ્ટાર ૨. ગો. ૧. જુગાર રમીને અથવા ધાતુપ્રયોગના કીમિયાવડે સે મેળવવાની ઈચછા, કાળી પીંછીથી મકાનને સફેદ કરવાની ઈચ્છા જેવી છે. ૭૮.
Page #88
--------------------------------------------------------------------------
________________
લક્ષ્મી
(१९३८)
अन्यायिदेवपाखण्डितद्नानां धनेन यः। वृद्धिमिच्छति मुग्धोऽसौ, विषमत्ति जिजीविषु ॥ ७९ ॥
विवेकविलास, उल्लास २, लो० ७२. અન્યાયી માણસ, દેવ, પાખંડી પુરુષ અને લોભી માણસના પૈસાથી પૈસાદાર થવાની ઈચ્છા રાખનાર મૂખ માણસ ખરેખર જીવવાની ઈચ્છા હોવા છતાં ઝેર ખાય છે. ૭૯.
धनं यचायते किश्चित्, कूटमानतुलादिमिः। नश्यत्तत्रैव दृश्येत, तप्तपात्रेऽम्युबिन्दुवत् ॥ ८०॥
विवेकविलास, उल्लास ९, श्लो० ६४. ખોટા તોલ અને ખેટ માપવડે જે કાંઈ પણ ધન ઉપાર્જન કરવામાં આવે તે તપાવેલા પાત્રમાં પાણીના બિંદુની જેમ नाश पामतु मातु नथी. ८०.
अन्यायोपार्जितं द्रव्य, दशवर्षाणि तिष्ठति । प्राप्ते त्वेकादशे वर्षे, समूलं च विनश्यति ॥ ८१॥
उपदेशतरङ्गिणी, पृ० ९ ( य. वि. पं. )* અન્યાયથી પેદા કરેલું ધન દશ વર્ષ રહે છે, પરંતુ અગ્યાખું વર્ષ પ્રાપ્ત થતાં તે મૂળસહિત નાશ પામે છે. ૮૧.
न्यायोपार्जितवितेन, कर्तव्यं पास्मरक्षण । अन्यायेन तु यो जीवेत, सर्वकर्मवहिष्कृतः ।। ८२ ॥
पाराशरस्मृति, अ० १२, श्लो० ४३. મનુષ્ય નીતિથી ઉપાર્જન કરેલા ધનવડે આત્માનું રક્ષણ કરવું જોઈએ. જે પુરુષ અન્યાયવડે આજીવિકા કરતો હોય,
Page #89
--------------------------------------------------------------------------
________________
(૧૨૪૦ )
સુભાષિત-પરત્નાકર
તે પુરુષ સર્વ ધર્મના કાયથી બહિષ્કૃત છે. (એટલે કે અન્યાયથી ધન ઉપાર્જન કરનાર પુરુષ જે કાંઈ ધર્મકાર્ય કરે છે તે સર્વ નિષ્ફળ છે.) ૮૨.
अन्यायोपात्तवित्तस्य, दानमत्यन्तदोषकृत् । धेनुं निहत्य तन्मांसैर्ध्वाक्क्षाणामिव तर्पणम् ॥ ८३ ॥
વિષ્ણુપુરાણ, અન્ય ૭, ૪. ૨૭, રોડ રૂદ અન્યાયથી મેળવેલા ધનનું દાન ગાયને મારીને તેના માંસથી કાગડાઓના તર્પણની જેમ ભારે દેશે પેદા કરનારું છે. ૮૩.
अन्यायोपार्जितैर्वितयत् श्राद्धं क्रियते जनैः । तृप्यन्ते तेन चाण्डाला बुक्कसा दासयोनयः॥ ८४ ॥
વિષ્ણુપુરાણ, આપ ૭, ૪. ૨૭, રોડ ૨૭. માણસે અન્યાયથી મેળવેલા ધનવડે જે શ્રાદ્ધ કરે છે તેથી તે દાસ-નિવાળા ચાંડાલે જ તૃપ્ત થાય છે. ૮૪. अन्यायवित्तेन कृतोऽपि धर्मः, सव्याज इत्याहुरशेषलोकाः । न्यायार्जितार्थेन स एव धर्मो निर्व्याज इत्यार्यजना वदन्ति ॥८५॥
અન્યાયથી ઉપાર્જન કરેલા ધનવડે કરેલે ધમ પણ સવ્યાજ-કપટયુકત છે એમ સર્વ લોકે કહે છે, અને નીતિથી ઉપાર્જન કરેલા ધનવડે કરેલ તે જ ધર્મ નિર્ચીજકપટરહિત છે એમ સજજનો કહે છે. ૮૫.
Page #90
--------------------------------------------------------------------------
________________
વ્રુદ્ધિ (૨૦૨)
B
બુદ્ધિનું લક્ષણઃ—
अनारम्भो हि कार्याणां प्रथमं बुद्धिलक्षणम् । आरब्धस्यान्तगमनं, द्वितीयं बुद्धिलक्षणम् ॥ १ ॥
पञ्चतन्त्र, पृ० ९७, ० ११४*
કાઈ પણ કાર્યના આરબ ન કરવા એ બુદ્ધિનું પ્રથમ લક્ષણ છે, અને જો કાર્યના આરભ કર્યો તે। પછી તેના પાર લાવવા-એ કાર્ય પૂરું કરવું એ બુદ્ધિનું બીજું લક્ષણ છે. ૧.
બુદ્ધિના મહિમા —
પ્રજ્ઞાાના સદ્દા સેવ્યા, પુરુષેન મુસાવા | હૈયોષાવૈયતવા, ચા રસ્તા સર્વેક્ષ્મણિ ॥ ૨ ॥
તથામૃત, ો .
જે બુદ્ધિરૂપી શ્રી સુખને આપનારી, તજવા ચેાગ્ય અને ગ્રહણ કરવા ચેાગ્ય તત્ત્વને જાણનારી તથા સર્વ શુભ કાર્યમાં આસક્ત છે તે બુદ્ધિરૂપી સ્ત્રીને પુરુષે સદા સેવવી. ૨. प्रज्ञालाभात् परो लाभो न कश्चिदिह विद्यते । प्रज्ञावान् सुखमाप्नोति, पुमानिह परत्र च ॥ ३ ॥ હાલનુ થ, અ૦ ૨૫, જો૦ ૨. આ જગતમાં બુદ્ધિના લાભથી બીજો કાઇ માટા તાલ
Page #91
--------------------------------------------------------------------------
________________
( ૧૨૪૨ )
સુભાષિત-પદ્યરત્નાકર
છે નહીં. તેથી બુદ્ધિમાન મનુષ્ય આ ભવમાં તથા પર ભવમાં
સુખને પામે છે. ૩.
સાચી બુદ્ધિઃ
सा प्रज्ञा या शमे याति, विनियोगपरा हिता । शेषा हि निर्दया प्रज्ञा कर्मोपार्जनकारिणी ||४|| ॥४॥ તત્ત્વામૃત, જો ૨૧૨.
ધર્મ અનુષ્ઠાનમાં તત્પર અને હિતકારક એવી જે બુદ્ધિ શ્રુમતાને વિષે રહેલી હાય છે તે જ પ્રજ્ઞા-બુદ્ધિ કહેવાય છે, બાકીની નિર્દય એવી બુદ્ધિ કમના બંધ કરનારી છે. ૪.
બુદ્ધિઃ સાચું જીવનઃ—
जीवन्ति शतशः प्राज्ञाः, प्रज्ञया वित्तत्तमे ।
न हि प्रज्ञाक्षये कश्चिद् बित्ते सत्यपि जीवति ।। ५ ।।
ધર્મવિજ્જુ ન, પત્ર ૨૪, ( આ૫૦ ૬૦ ).
ધનને વ થાય તાપણુ સેકડા ડાહ્યા પુરુષા પેાતાની શુદ્ધિથી જીવે છે (એટલે જીવિતને સફળ કરે છે), પરંતુ ધણુ ધન છતાં પણ જે બુદ્ધિનેા ક્ષય થાય તે કાઈ પણ જીવી શકતું નથી (એટલે તેનું જીવિત નિષ્ફળ જાય છે). ૫.
સ્થિર બુદ્ધિ—
दुःखेष्वबुद्विग्नमनाः, सुखेषु विगतस्पृहः । वीतरागभयक्रोधः, स्थितधीर्मुनिरुच्यते ॥ ६ ॥
મનવળીયા, ૦ ૨. શ્લો૦ ૧૬.
Page #92
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિ
( ૧૨૪૩)
જેનું મન દુઃખને વિશે ઉદ્વેગ પામતું ન હોય, સુખને વિષે જેને ઈચ્છા ન હોય, તથા જેના રાગ, ભય અને કોષ નાશ પામ્યા હોય તેવા મુનિ સ્થિતધી-થિરબુદ્ધિવાળા કહેવાય છે. ૬.
यः सर्वत्रानमिस्नेहस्तत्तत्प्राप्य शुभाशुभम् । नामिनन्दति न द्वेष्टि, तस्य प्रज्ञा प्रतिष्ठिता ॥ ७॥
માતા , આ૦ ૨, ૧૭ સર્વત્ર રાગરહિત એવા જે (મુનિ) તે તે શુભ કે અશુને પામીને પણ આનંદ પામતા નથી તથા હેડ પામતા નથી તેની બુદ્ધિ પ્રતિષ્ઠિત-રિથર કહેવાય છે. ૭. સાત્વિક બુદ્ધિ
प्रवृत्तिं च निवृत्ति च, कार्याकार्य भयामये । बन्धं मोक्षं च या वेत्ति, बुद्धिः सा पार्थ । सात्त्विकी ॥८॥
મજાવતા , આ૦ ૨૮, ગણો. રૂ. પ્રવૃત્તિને, નિવૃત્તિને, કાયને, અકાર્યને, ભયને, અભયને, બંધને અને મને જે બુદ્ધિ જાણી શકે છે, તે બુદિ અજુન ! સાત્તિવકી (સત્વગુણવાળી છે.) કહેવાય છે. ૮. રાજસી બુદ્ધિ –
पया धर्ममधर्म च, कार्य पाकार्यमेव च । સાથી કામાવિ, પુદ્ધિઃ સી પાર્થ! સરસી II II
માણીતા, ૦૨૮, પણ પ.
Page #93
--------------------------------------------------------------------------
________________
( ૧૨૪૪) સુભાષિત-પ-રત્નાકર
હે અન! જે બુદ્ધિવડે મનુષ્ય ધમને, અધર્મને, કાયને તથા અકાયને યથાર્થ રીતે જાણે નહીં તે બુદ્ધિને રાજસી કહી છે. ૯. તામસી બુદ્ધિ –
अधर्म धर्ममिति या, मन्यते तमसाऽऽवृता । સર્વાર્થી વિપરીત, જુદ્ધિઃ સા ! તામસી ૨૦
માવીતા, ૦ ૨૮, જો રૂ તમોગુણુ(અજ્ઞાન) થી વ્યાપ્ત થયેલી જે બુદ્ધિ અધર્મને ધર્મ માને છે, અને સર્વ પદાર્થોને વિપરીત માને છે, તે બુદ્ધિ હે અર્જુન ! તામસી કહેવાય છે. ૧૦. અભ્યાસ મહિમા –
अम्यासेन क्रियाः सर्वा अभ्यासात् सकलाः कलाः । अभ्यासाद् ध्यानमोनादि, किमभ्यासस्य दुष्करम् १ ॥११॥
શ્રાવિધિ, વૃ૦ ૨૮. (સામાન્ય ત• )* અભ્યાસથી સઘળી ક્રિયા સધાય છે, અભ્યાસથી સમગ્ર કળાએ સધાય છે અને અભ્યાસથી ધ્યાન, મૌન વગેરે સધાય છે. અભ્યાસને શું દુષ્કર છે? (અભ્યાસથી સર્વ સિદ્ધ થાય છે.) ૧૧. બુદ્ધિની પરીક્ષા --
मन्त्रिणां मित्रसन्धाने, भिषजां साबिपातिके । कर्मणि व्यज्यते प्रज्ञा, स्वस्थे को वान पण्डितः१ ॥१२॥
હિતોપદેરા, વિદ્યા, રસો. શરદ ભેદ થયેલાની સાથે સંધિ કરવાના કાર્યમાં મંત્રીઓની
Page #94
--------------------------------------------------------------------------
________________
( ૧૨૫ ) બુદ્ધિની પરીક્ષા થાય છે, અને સંન્નિપાતને વર આવ્યો હેય-ત્રિદોષ થયો હોય ત્યારે વિદ્યાની પરીક્ષા થાય છે. બાકી વસ્થપણાને વિષે કોણ પંડિત ન હોય? (કાંઈ પણ મુશ્કેલીનું કાય ન હોય ત્યારે તે સૌ કઈ પંડિત હોય છે.) ૧૨. બુદ્ધિ અને શાસ્ત્ર –
यस्य नास्ति स्वयं प्रज्ञा, शास्त्रं तस्य करोति किम् ? । ટોચનાખ્યાં વિહીન, ઇઃ રિં રિતિ? શરૂ I
દાળનેતિ શ૦ ૨૦, ગો૨. જે મનુષ્યને પિતામાં જ બુદ્ધિ ન હોય તે મનુષ્યને શાસ્ત્ર શું ઉપકાર કરી શકે? (કાંઈ પણ ન કરે.) જેમકે નેત્રો રહિત ( અંધ) માણસને પણ શું ઉપકાર કરી શકશે? (અંધની પાસે અરિસો કશા કામને નથી.) ૧૩. વિનાશકાળે વિપરીત બુદ્ધિ – न निर्मिता केन न दृष्टपूर्वा, न श्रूयते हेममयी कुरङ्गी । તથs તૃષ્ણા રઘુનનય, વિનાશ વિપરીતશુદ્ધિદાણા
શમાા, માવા, વૃ૦ દં* સુવર્ણમય મૃગલી કેઈએ બનાવી નથી, કેઈએ પૂર્વે જોઈ નથી, તેમ જ કેઈએ સાંભળી પણ નથી; પણ રામચંદ્રને તેની ઈચ્છા થઈ. ( ગ્ય જ છે કે) વિનાશકાળે-આપત્તિને સમયે બુદ્ધિ પણ વિપરીત જ થાય છે. ૧૪. असम्भवं हेममृगस्य जन्म, तथापि रामो लुलुमे मृगाय । प्रायः समापनविपत्तिकाले, धियोऽपि पुंसां मलिनीभवन्ति ।१५।
હિતોશ, વિરામ, રોગ ૨૮
Page #95
--------------------------------------------------------------------------
________________
( ૧૨૪૬ )
સુભાષિત-પદ્ય-રત્નાકર
સુવના મૃગના જન્મ અસવિત છે, તેપણ રામચંદ્રે મૃગને માટે લાભ કર્યાં હતા (એટલે કે માયાવી સુવર્ણ ના મૃગને પકડવા માટે તેની પાછળ રામચંદ્ર દોડ્યા, તેથી સિદ્ધ થાય છે કે) ઘણું કરીને વિપત્તિના કાળ પ્રાપ્ત થયા હોય ત્યારે પુરુષાની બુદ્ધિ પણ મલિન થાય છે. ૧૫.
બુદ્ધિનુ' ફળઃ—
ગુમૂળ અવળ શૈવ, ગ્રહનું શાનાં તથા । ફાડìોડપવિજ્ઞાન, ચત્રમાર્ગ ૨ શ્રીનુળાઃ || ૨૬ || એનયાસ્ત્ર, પૃ॰ ૧૩ ( ×૦ ૪૦ ).
૧ સાંજ઼ળવાની ઈચ્છા, ૨ સાંભળવુ, ૩ (સાંભળેલનુ ) ગ્રહણ કરવું, ૪ ધારી રાખવુ, પ ત કરવા, ૬ ત સમાધાન કરવું, ૭ પદાર્થને જાણવા અને ૮ તત્ત્વનું જ્ઞાન થવું: આ આઠ બુદ્ધિનાં ગુણા છે. ૧૬.
व्यसनेष्वपि सर्वेषु, यस्य बुद्धिर्न हीयते ।
स तेषां पारमभ्येत्य प्राप्नोति परमं सुखम् ॥ १७ ॥ જૈનવશ્રુતત્ર, ૬૦ ૨૨૭, તા. ૧.
સવ પ્રકારનાં કષ્ટો આવ્યા છતાં પણ જેની બુદ્ધિ વિનાશ પામતી નથી, તે પુરુષ તે કષ્ટોના પારને પામીને અત્યંત સુખ પામે છે. ૧૭.
Page #96
--------------------------------------------------------------------------
________________
કે થાપા રાત્ર(૨૦૨) :
વ્યાકરણને મહિમાव्याकरणात् पदसिद्धिः, पदसिदेरर्थनिर्णयो प्रजाति । अर्थात् तत्वज्ञानं, तत्वज्ञानात् परं श्रेयः ॥ १॥
વ્યાકરણથી પદ (શબ્દ)ની સિદ્ધિ થાય છે, પદ સિહ થવાથી અને નિર્ણય થાય છે, અર્થ સાચો થવાથી તત્ત્વજ્ઞાન થાય છે અને તત્વજ્ઞાનથી ઉત્તમ શ્રેય (મો) પ્રાપ્ત થાય છે. ૧. પ્રથમ વ્યાકરણ –
તે વહાળી જેલિવજે, સત્ર પર ર થતા શનિ નિષ્ણાત, પર ત્રાધિપતિ || ૨ |
કૃપાથ, જ૦ ૨, ફતો. ૨૮. બે બ્રહ્મ જાણવા લાયક છે, એક શબ્દબ્રહ્મ (વ્યાકરણ) અને બીજું પરબ્રહા. (તેમાં પ્રથમ) શબ્દબ્રહાને વિષે કુશળ (પુરુષ) પરબ્રહ્મને મેળવી શકે છે. ૨. વ્યાકરણ વગર નકામું – वक्तृत्वं च कवित्वं च, विद्वत्तायाः फलं विदुः । શાનાદને તેમ, દયામયુરપતિ રે ..
Page #97
--------------------------------------------------------------------------
________________
( ૧૨૪૮ ).
સુભાષિત-પ-રત્નાકર
વક્તાપણું અને કવિપણું પ્રાપ્ત થાય એ વિદ્વત્તાનું ફળ કહેલું છે. તે બને [વકતાપણું અને કવિપણું] શબ્દજ્ઞાનવ્યાકરણ-વિના થઈ શકતાં નથી. ૩.
વ્યાકરણની જરૂર – यद्यपि बहु नाधीषे, तथापि पठ पुत्र ! व्याकरणम् । વગન જનની મા મત, સરું શરું સંત ઋતુ II 8 ||
હે પુત્ર! જે કદાચ તારે વધારે ભણવું ન હોય તે પણ વ્યાકરણ તે અવશ્ય ભણ! કેમકે વ્યાકરણ ભણવાથી સ્વજનને બદલે ધજન (કુતરો) ન થઈ જાય, સકલ (સમગ્ર) ને બદલે શટલ (કકડો) ન થઈ જાય અને સમૃત્ (એક વાર) ને બદલે શત્ (વિઝા) ન થઈ જાય. ( વ્યાકરણ ન ભર્યો હોય તે તે વજનને બદલે ધજન (કુતરે) વગેરે શબ્દ બોલી જાય છે અને તેથી અર્થને અનર્થ થઈ જાય છે.) ૪.
Page #98
--------------------------------------------------------------------------
________________
જ્યોતિષ સાદ (૨૦૧૬)
શુભ ગ્રહફળઃ—
सुखी भोगी धनी नेता, जायते मण्डलाधिपः । નૃપત્તિષવી જ, માનુઢે જમ્ | ↑ //
દોષિતા, ક્યારણ્યાન છુ, પૃ॰ ૨૨૪ (આમાસ. )*
અનુક્રમે પરમ ઉચ્ચ ગ્રહેાનું આ પ્રમાણે ફળ છે. સૂર્ય પરમ ઉચ્ચના હાય તા તે સુખી થાય, ચંદ્ર હાય તે ભેાગી થાય, મંગળ હાય તેા ધનિક થાય, ખુષ હાય તા નાયક થાય, ગુરુ હાય તા મડળના સ્વામી થાય-માંડલિક થાય, શુક્ર હાય તે રાજા થાય અને શનિ પરમ ઉચ્ચના હાય તા તે ચક્રવતી થાય છે. ૧,
અશુભ રાશિઃ
तुलासङ्क्रान्तिषट्कं चेत्, स्वस्याः स्वस्यास्तिथेश्वलेत् । તા દુઃË નવત્ સર્વ, દુમિક્ષનમાલિમિઃ ॥ ૨ ॥ विवेकविलास, उल्लास ८, श्लो० ५२.
જે તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુલ અને મીન એ છ સંક્રાંતિએ પાતપાતાની તિથિથી ચલાયમાન થાય તેા દુકાળ અને ધાડ-લૂટ વગેરે ઉપદ્રવાવડ સવ જગત દુઃખી થાય. ૨.
४
Page #99
--------------------------------------------------------------------------
________________
(૧૨૫૦) સુભાષિત-પ-રત્નાકર દીવાળી અને મંગળવાર અશુભા
दीपोत्सवदिने भौमवारो वहिभयावहः । सङ्कान्तीनां च नैकट्ये, शुभकर्मादिकं न हि ॥ ३ ॥
विवेकबिलास, उल्लास ८, श्लो० ५३. દીવાળીને દિવસે જે મંગળવાર આવે તે અગ્નિના ઉપદ્રવને ભય થાય, અને જે સંક્રાંતિ સમીપે આવતી હોય તે શુભ કાર્ય વગેરે થાય નહીં–કરવા નહીં. ૩. શુભ ચંદ્ર –
अस्तस्थानं रवेज्येष्ठजामायां वीक्ष्य चिहितम् । तदुत्तरेण चेदिन्दोरस्तस्तच्छुभदं भवेत् ।। ४ ।।
विवेकविलास, उल्लास ८, श्लो० ५४. છ માસની અમાવાસ્યાએ સૂય જે ઠેકાણે અસ્ત થયો હોય તે સ્થાનને ચિત કરી રાખવું. પછી શુદિ બીજને દિવસે જે ચંદ્રમા સૂર્યના ઉત્તર ભાગે આથમે તે તે શુભ ફળને આપનાર સમજ. ૪. " આષાઢ માસ અને રોહિણી –
आषाढ दशमी कृष्णा, सुभिधाय सरोहिणी। एकादशी तु मध्यस्था, द्वादशी दुःखदायिका ॥ ५॥
વિચાર, રાસ ૮, હ૦ ૭. અષાડ વદ દશમને દિવસે રોહિણી નક્ષત્ર હોય તે સુકાળ થાય, અગ્યારશને દિવસે રોહિણી હોય તે મધ્યમ
Page #100
--------------------------------------------------------------------------
________________
જ્યોતિષ શાસ્ત્ર
(૧૨૫૧) વર્ષ થાય અને બારશને દિવસે રોહિણી નક્ષત્ર હોય તે તે દુખકારક છે-દુકાળ પડે. ૫. કેવી વિજળીથી શું થાય – वाताय कपिला विद्युदातपायातिलोहिनी । पोता वर्षाय विज्ञेया, दुर्भिक्षाय सिता भवेत् ॥ ६ ॥
નિનકથાગ ૨, Gર ર. કપિલ-માંજરા વર્ણવાળી વીજળી થાય તે વાયુ ઘણે વાય, રાતી વીજળી થાય તે તા૫ સખત પડે, પીળી વીજળી થાય તે વરસાદ સારો થાય અને પેળી વીજળી થાય તે દુકાળ પડે. ૬.
Page #101
--------------------------------------------------------------------------
________________
ને શa (૨૦૨)
પ્રયાણનું શુભ શુકન---
गच्छतां च यदा श्वा स्याद्दक्षिणाद्वामवर्तकः । सर्वसिद्धिस्तदा नूनं, श्वानेन कथिता ध्रुवम् ॥ १ ॥ (સારા કામ માટે ઘેરથી નીકળીને) જતાં માર્ગમાં જે કૂતર જમણી બાજુથી ડાબી બાજુએ ઉતરે, તે તે કૂતરે અવશ્ય સર્વ સિદ્ધિ કહી છે. (અર્થાત્ સર્વ કાર્યની સિદ્ધિ થાય એમ જાણવું.) ૧. कन्यागोशङ्खमेरीदधिफलकुसुमं पावको दीप्यमानो, नागेन्द्रोऽश्वो रथो वा नृपतिरभिमुखः पूर्णकुम्भो वजो वा । उत्क्षिप्ता चैव भूमिर्जलचरयुगलं सिद्धमन्नं शतायुवेश्यास्त्रीमद्यमांसं हितमपि गदितं मङ्गलं प्रस्थितानाम् ॥ २ ॥
ધર્મશાહપન, પૃ૬, ફો૦ ૨૭૨ ( ૦ ૦ )* ( કઈ પણ સારા કામને માટે ) પ્રયાણ કરતી વખતે પોતાની સન્મુખ કન્યા, ગાય, શંખ, ભેરી, દહીં, ફળ, પુષ્પ, દેદીપ્યમાન અગ્નિ, હાથી, અશ્વ, રથ, રાજા, પૂર્ણ કુંભ, વજ, માથે ઉપાડેલી ખોદેલી માટી, મત્સ્યનું યુગલ, રાંધેલું ધાન્ય, સે વર્ષને વૃધ, વેશ્યા, સ્ત્રી, મદિરા અને માંસ મળે તે તે હિતકારક અને મંગળરૂપ કહ્યું છે. ૨.
Page #102
--------------------------------------------------------------------------
________________
શુકન શાસ્ત્ર
( ૧૨૫૩) कार्याय चलितः स्थानाद् वहन्नाडिपदं पुरः। कुर्वन् वाञ्छितसिद्धीनां, भाजनं जायते नरः ॥३॥
શ્રાવિધિ, વૃષ્ટ ૨૮, પ્રો. રૂ. કામને માટે (પિતાના) સ્થાનેથી ચાલેલે જે પુરુષ વહેતી નાડીવાળે (જે તરફની નાડી ચાલતી હોય તે તરફન) પગ આગળ કરે તે ઈચ્છિત (વસ્તુની) સિદ્ધિઓનું પાત્ર થાય છે. ૩. પ્રયાણને નિષેધ –
क्षीरं भुक्त्वा रतं कृत्वा, स्नात्वाऽऽहत्य गृहाङ्गनाम् । वान्त्वा निष्टीव्य चाकोश, श्रुत्वा च प्रचलेन हि ॥ ४ ॥
श्राद्धविधि, पृ० ९८, श्लो० १९ ખીર (દૂધ) ખાઈને, રતિક્રીડા કરીને, સનાન કરીને સ્ત્રીને મારીને, ઉલટી કરીને, થુકીને અને બૂમ (રાડ) સાંભળીને પ્રયાણ ન કરવું. ૪. સુંદર ભજનનું શુકન ----
गच्छतां च यदा श्वानो अमेध्यं भक्षयेद् यदि । मिष्टान्यशनपानानि, प्राप्नोति पुरुषो ध्रुवम् ॥ ५ ॥ (ઘેરથી નીકળીને) જતાં માગમાં જોતરે વિષ્ટા ખાતે હેય-ખાતે જોવામાં આવે–તે તે પુરુષ અવશ્ય મધુર ભજન અને પાણીને પામે છે. ૫.
Page #103
--------------------------------------------------------------------------
________________
(૧૧૫૪)
સુભાષિત-પદ્ય-રત્નાકર
દ્રવ્યલાભનું શુકન --
गच्छतां च यदा श्वानः, कर्णौ कण्डूयते पुनः । द्रव्यलामं विजानीयान्महत्त्वं च प्रजायते ॥६॥ (સારા કામને માટે ઘેરથી નીકળીને) જતાં માર્ગમાં જો કૂતરે પિતાના બન્ને કાનને ખજવાળતું હોય તે દ્રવ્યને તથા પ્રતિષ્ઠાને લાભ થશે એમ જાણવું. ૬. પક્ષીનું શુભ અશુભ શુકન –
गतिस्तारा स्वरो वामो दुर्गायाः शुभदः स्मृतः । विपरीतः प्रवेशे तु, स एवाभीष्टदायकः ॥ ७ ॥
સાયનસૂત્ર રીક્ષા (માસિક), પૃ. ૩૬. દુર્ગા નામની પક્ષિણી, ઉતાવળી ગતિ કરતી જોવામાં આવે અને ડાબી બાજુએ તેને સ્વર સાંભળવામાં આવે, તે તે શુભ ફળને આપનાર કહ્યાં છે. અને તેનાથી વિપરીત એટલે જમણી બાજુએ તેને સ્વર સાંભળવામાં આવે તે પ્રવેશને વિષે તે વાંછિતને દેવાવાળે છે–શુભ છે. ૭.
Page #104
--------------------------------------------------------------------------
________________
કે સામુદ્રિક શાસ્ત્ર(૧૦૭) છે
% %-% % % બત્રીસ લક્ષણछत्रं तामरसं धनू रथवरो दम्भोलिकूर्माडशा
वापीस्वस्तिकतोरणानि च सरः पश्चाननः पादपः । चक्रं शङ्खगजो समुद्रकलशौ प्रासादमत्स्या यवा
यूपस्तूपकमण्डलून्यव निभृत् सञ्चामरो दर्पणः ॥ १ ॥ उक्षा पताका कमलाऽभिषेकः, सुदाम केकी घनपुण्यभाजाम् ॥
ઠ્ઠ મવતિ સતરા, લુન્નતાઃ વસીધા त्रिविपुललघुगम्भीरो द्वात्रिंशल्लक्षणः स पुमान् ॥ २ ॥ कल्पसूत्रसुबोधिका, व्याख्यान १, पृ. २०. ( आत्मा० स० )*
છત્ર ૧, કમળ ૨, ધનુષ ૩, શ્રેષ્ઠ રથ ૪, વજ, ૫, કાચ ૬, અંકુશ ૭, વાવ ૮, સાથિયા ૯, તેરણ ૧૦, સરેવર ૧૧, સિંહ ૧૨, વૃક્ષ ૧૩, ચક્ર ૧૪, શંખ ૧૫, હાથી ૧૬, સમુદ્ર ૧૭, કળશ ૧૮, પ્રાસાદ ૧૯, મત્સ્ય ૨૦, જળ ૨૧, યૂપ ૨૨, સ્તંભ ૨૩, કમંડળ ૨૪, પર્વત ૨૫, ચામર ૨૬, દર્પણ ૨૭, બળદ ૨૮, ધ્વજ ૨૯, લક્ષમીને અભિષેક ૩૦, માળા ૩૧ તથા મયૂર ૩૨: આ બત્રીશ લક્ષણો પુણ્યવંતને હેય છે. વળી અહીં જેનાં સાત અવયવ રાતાં હોય, છ ઊંચાં હય, પાંચ સૂક્ષ્મ હોય, પાંચ લાંબાં હોય, ત્રણ પહેલાં હેય, ત્રણ લઘુ હોય અને ત્રણ ગંભીર હોય, તે બત્રીસ લક્ષણવાળો પુરુષ કહેવાય છે. ૧,૨.
Page #105
--------------------------------------------------------------------------
________________
(૧૨૫૬)
કેવા અવયવનુ... શું ફળ ?
न स्त्री त्यजति रक्ताक्षं, नार्थः कनकपिङ्गलम् । ટીપવાનું ન ચૈયૈ, ન માંઞોપવિત મુન્નુમ્ ॥ ૨ ॥ જળસૂત્રયોધિન્ના, યાવ્યાન ૨, પૃ. ૨૨. ( ગરમા॰ સ૦ )*
સુભાષિત-પદ્ય–રત્નાકર
રાતા નેત્રવાળા પુરુષને સ્ત્રી તજતી નથી, સુવણ જેવી પીળી આંખવાળાને ધન તજતુ નથી, લાંબા હાથવાળાને ઐશ્વર્યં તજતું નથી, અને માંસથી પુષ્ટ શરીરવાળાને સુખ તજતુ નથી (અર્થાત્ તેવા તેવા પુરુષાને તે તે વસ્તુ પ્રાપ્ત થાય છે.) ૩.
छत्राकारं शिरो यस्य, विस्तीर्णं हृदयं तथा । कटी यस्य विशाला च स सौख्यधनपुत्रवान् ॥४॥ ધર્મદ્રુમ, પૃ ૧ર, જો fk. ( × સ. )
જેનું મસ્તક છત્રને આકારે હાય, જેની છાતી પહેાળી હાય અને જેની કેડ વિશાળ હાય તે પુરુષ સુખી, ધનવાન અને પુત્રવાન થાય છે. ૪.
प्रलम्बबाहुः स्वामी स्याद्, हस्त्रबाहुस्तु किङ्करः । स्वच्छारुणनखो दीर्घाङ्गुली रक्तकरः श्रिये ॥ ५ ॥
પાર્શ્વનાથચત્રિ ( ગદ્ય ), ૦ ૨૪૮, ≈ો૦ ૭. (se F॰)* જેના હાથ લાંખા હૈાય તે (રાજા વગેરે ) સ્વામી થાય છે, જેના હાથ ટૂંકા હોય તે ચાકર થાય છે, જેના નખ સ્વચ્છ અને રાતા હાય, આંગળીએ લાંખી હાય અને હાથ રાતા હાય, તે લક્ષ્મીને માટે થાય છે. ૫.
Page #106
--------------------------------------------------------------------------
________________
સામુદ્રિક શાસ્ત્ર ( ૧૨૫૭). यथा नेत्रे तथा शील, यथा नासा तथाऽऽर्जवम् । यथा रूपं तथा वित्तं, यथा शीलं तथा गुणाः ॥ ६ ॥ વરકુવા , શારદાન ૨, પૃ. ૨૦. (ારમા. )
જેવાં નેત્ર હોય તેવું શીલ હોય છે, જેવી નાસિકા હાય તેવી સરળતા હોય છે, જેવું રૂપ હોય તેવું ધન હેય છે. અને જેવું શીલ (આચાર) હોય તેવા ગુણ હોય છે. (અર્થાત્ નેત્ર ઉપરથી શીલ જણાય છે, નાસિકા ઉપરથી સરળતા જણાય છે, રૂપ ઉપરથી ધન જણાય છે અને આચાર ઉપરથી ગુણ જણાય છે.) ૬. उरो विशालो धनधान्यभोगी, शिरो विशालो नृपपुंगवश्व । कटीविशालो बहुपुत्रदारो विशालपादः सततं सुखी स्यात् ॥७॥
વાહૂગણુfધા, શાહપાન ૨, પૃ. ૨૨. (રામા. )
જેનું ઉરસ્થળ (છાતી) વિશાળ હોય તે ધન અને ધાન્યને ભેગી થાય છે, જેનું મસ્તક વિશાળ હોય તે રાજા થાય છે, જેની કટી વિશાળ હોય તેને ઘણા પુત્ર અને ઘણી સ્ત્રીઓ થાય છે, જેના પગ વિશાળ હોય તે નિરંતર સુખી થાય છે. ૭.
पनपत्रसमा जिह्वा, रक्ता सूक्ष्मा सुशोभना। पार्थिवः शुकनासः स्याद् हस्त्रनासस्तु धार्मिकः ॥ ८॥ જાણનાણા ( જa ), p. ૨૪, પ૦ ક. ( સ.)* જેની જીભ કમળના પાંદડા જેવી, રાતી અને પાતળી હોય તે શુભ ફળને આપનારી છે, જેની નાસિકા પોપટ જેવી હોય તે રાજા થાય છે અને જેની નાસિકા નાની હોય તે અમિષ્ટ થાય છે. ૮.
Page #107
--------------------------------------------------------------------------
________________
( ૧૨૫૮ )
સુભાષિત-પદ્મ-રત્નાકર
अस्थिष्वर्थाः सुखं मांसे, त्वचि भोगाः स्त्रियोऽक्षिषु । गतौ यानं स्वरे चाज्ञा सर्व सच्चे प्रतिष्ठितम् ॥ ९ ॥
सामुद्रिक.
મનુષ્યાને અમુક રીતના હાડકાં હોય તે તેને ધન મળે છે, અમુક જાતનુ` માંસ હોય તે સુખ મળે છે, અમુક જાતની ચામડી હેાય તે ભાગ મળે છે, અમુક પ્રકારનાં નેત્ર હાય તે સીએ ચાહે છે, અમુક પ્રકારની ગતિ-ચાલ હોય તે તેને વાહન મળે છે, અમુક પ્રકારના સ્વર હોય તે તેની આજ્ઞા સને માન્ય થાય છે અને સત્ત્વ હાય તેા ખધુ મળે છે. ૯. કયાં અવયવા લાંમાં સારાં----
नयनकुचान्तरनासाहनुभुजमिति यस्य पञ्चकं दीर्घम् । दीर्घायुर्वित्तपरः, पराक्रमी जायते स नरः ।। ११ ॥ ધર્મ૫યુમ, પૃ॰ બર, જો ૧૮ વ્ર, સ. )
જે પુરુષનાં નેત્ર, છાતી, નાસિકા, પાંચ અવયવ લાંખાં ડાય, તે પુરુષ ધનવાન અને પરાક્રમી થાય છે. ૧૧.
દાઢી અને હાથ આ લાંખા આયુષ્યવાળા,
अनामिकाऽन्त्यरेखायाः, कनिष्ठा स्याद्यदाऽधिका । ધનવૃદ્વિત્તા વુંસાં, માતૃપક્ષો વદુસ્તથા ।। ૨૨ II
વિશ્વવિજ્ઞાન, ગ્લાસ ૧. તા॰ ૪૪.
પુરુષાને અનામિકાની છેલ્લી રેખાથી કનિષ્ઠિકા આંગળી વધારે માટી હાય તા તેમને ધનની વૃદ્ધિ થાય છે, તથા માતાના પક્ષ પણ ઘણા ડાય છે-માસાળ વિશાળ હાય છે. ૧૨
Page #108
--------------------------------------------------------------------------
________________
સામુદ્રિક શાસ્ત્ર (૧૨૫૯) કયાં અવયવો નાનાં સારાં–
दन्तत्वक्केशाङ्गुलिपवनखञ्चेति पञ्च सूक्ष्माणि । धनलक्ष्माण्येतानि, प्रभवन्ति प्रायशः पुंसाम् ॥ १३ ॥
ધર્મરામ, g. ૨, ફક્તો ૧૭. ( ઇ. સ. ) tત, ચામડી, કેશ, આંગળીના ટેરવા અને નખ; આ પાંચ અવયવ સૂક્ષમ હોય છે તે પ્રાયે કરીને પુરુષોને ધનનાં ચિહ્ન છે. (એટલે તે પુરુષ ધનવાન થાય છે.) ૧૩. કયાં અવયવે રાતાં સારાં – नखचरणपाणिरसनादशनच्छदतालुलोचनान्तेषु । स्यायो रक्तः सप्तसु, सप्ताङ्गां स भजते लक्ष्मीम् ॥१४॥
ધર્મકુમ, વૃ૦ ૧૨, સો કર ( ઇ. સ. ) જે પરુષનાં નખ, પગ, હાથ, જીભ, એણ, તાળવું અને નેત્રના છેડા; આ સાત અવયવો રાતાં હોય, તે પુરુષ સાત અંગવાળી રાજ્ય-લક્ષમીને પામે છે. ૧૪. ઊંચાં શુભ અવયવો –
षट्कं कक्षा वक्षः, कृकाटिका नासिका नखास्यमिति । यस्येदमुमतं स्यादुभतयस्तस्य जायन्ते ॥ १५॥
ધર્મજમ, g૦ ૧૨, શોવ વ૬. (ત.) જે પુરુષની કક્ષા-કાખલી, વક્ષ:સ્થળ-છાતી, હડિયે, નાસિકા, નખ અને મુખ : આ છ અવયવો ઊંચાં હોય તે પુરુષને ઉન્નતિ પ્રાપ્ત થાય છે. ૧૫.
Page #109
--------------------------------------------------------------------------
________________
( ૧૨૬૦ ) સુભાષિત-પદ્ય-રત્નાકર રાજાનાં ચિહે–
शक्तितोमरदण्डासिधनुश्चक्रगदोपमा । यस्य रेखा भवेदेषा, राजानं तं विनिर्दिशेत् ॥ १६ ॥
વાર્શ્વનાથas (), g૦ ૨૪૮, ૮. (. )* શકિત, તેમ-ભાલું, દંડ, ખડગ, ધનુષ, ચક્ર અને ગદાના જેવી જેને રેખા હોય તે માણસ રાજા થશે એમ જાણવું. ૧૬.
राज्याय पादयो रेखा ध्वजवादशोपमाः । अगुल्योऽपि समा दीर्घाः, संहिताश्व समुन्नताः ॥१७॥
વાર્શ્વનાથas (ચ), g૦ ૨૪૮, સ્ત્રો ( ૪૦૦)* બને પગને વિશે ધ્વજ, વજ અને અંકુશના આકાર જેવી રેખાઓ હોય તો તે રાજ્યને આપનારી છે. તથા આંગળીઓ પણ સરખી, લાંબી, એક બીજી સાથે મળેલી -અડકતી અને ઊંચી હોય છે તે પણ રાજ્યને આપનારી છે.૧૭. સાત્વિક પુરુષના લક્ષણ--
अतिहस्वेऽतिदीर्धेऽतिस्थूले चातिकशे तथा । अतिकृष्णेऽतिगोरे च, पट्सु सचं निगद्यते ॥ १८॥ Revસૂત્રવધિ, વાહયાત , g૦ ૨૦૬ (કામા૦ સ0)*
અત્યંત હૃસ્વ–ડીંગણે, અતિ લાંબે, અતિ જાડો, અતિ પાતળ, અતિ કાળો અને અતિ ગૌર વર્ણવાળે ? આ છે પ્રકારના પુરુષને વિષે સત્વ હોય છે એમ કહ્યું છે. ૧૮.
Page #110
--------------------------------------------------------------------------
________________
સામુદ્રિક શાસ્ત્ર
રેખા સમધી વિચારઃ— मणिबन्धात् पितुर्लेखा, करभाद्विभवायुषोः । लेखे द्वे यान्ति तित्रोsपि, तर्जन्यङ्गुष्ठकान्तरम् ॥ १९ ॥ विवेकविलास, उल्लास ५, श्लो० ५३.
( ૧૨૬૧ )
મણિમધથી એટલે હાથના કાંડા પાસેથી પિતાની રેખા નીકળે છે, કરલથી એટલે પાંચાથી ધન અને આયુષ્યની એ રેખાએ નીકળે છે, તથા તે ત્રણે રેખાએ તજની અને અગૂઠા એ બેની વચ્ચે જાય છે. ૧૯
येषां रेखा इमास्तिस्रः, सम्पूर्णा दोषवर्जिताः । तेषां गोत्रनायूंषि, सम्पूर्णान्यन्यथा न तु ॥२०॥ उल्लङ्घ्यन्ते च यावन्त्योऽङ्गुल्यो जीवितरेखया । पञ्चविंशतयो ज्ञेयास्तावन्त्यः शरदां बुधैः ॥ २१ ॥ થિયેજવિલાસ, ઉડ્ડાલ ૫, ૩૦ ૧૪, ૧૧.
જેમની આ ( ઉપર કહેલી ) ત્રણ રેખા, સપૂર્ણ અને દોષ રહિત હોય, તેમનાં કુળ, ધન અને આનુષ્ય પરિપૂર્ણ હાય છે. અને જે તે રેખાએ બરાબર ન હેાય તે કુળ, ધન અને આયુષ્ય પણ ખરાખર હોતાં નથી.
કરણથી એટલે પાંચાથી આયુષ્યની રેખાએ જેટલી આંગળીઓ ઉલ્લઘન કરેલી હાય, તેટલા પચીશ વર્ષન આયુષ્ય તેનું છે એમ પડતાએ જાણુવુ. ૨૦, ૨૧.
अरेखं बहुरेखं वा, येषां पाणितलं नृणाम् ।
ते स्युरल्पायुषो निःस्वा दुःखिता नात्र संशयः ॥ २२ ॥ વિવવિહાર, હાલ ૧, જો ફુ૮.
Page #111
--------------------------------------------------------------------------
________________
( ૧૨૬૨ )
સુભાષિત-પદ્ય-રત્નાકર
જેમના હાથના તળિયામાં બિલકુલ રેખા ન હોય અથવા ઘણી રેખાઓ હોય, તેઓ અ૮૫ આયુષ્યવાળા, નિર્ધન અને દુઃખી થાય છે, તેમાં કાંઈ પણ સંશય નથી. રર.
प्रासादपर्वतस्तूपपद्माङ्कशरथोपमाः। ध्वजकुम्भसमा रेखा हस्तपादे शुभावहाः ।। २३ ।।
મહામ, g૦ ૧૨, રસ્તો દર (ર૦ ). પ્રાસાદ, પર્વત, શૂભ, કમળ, અંકુશ અને રથના જેવી તથા દવજ અને કુંભના જેવી જેના હાથ પગમાં રેખા હોય તો તેને તે શુભ ફળવાળી છે. ૨૩.
मयूरगजहंसाश्वच्छत्रतोरणचामरैः । सदृशा यत्करे रेखाः, स भोगान् लभते धनान् ॥ २४ ॥
ધર્મકુમ, g૦ ૧૨, રસ્તો દુર. (ge ) જેના હાથને વિષે મોર, હાથી, હંસ, અશ્વ, છત્ર, તેરણ અને ચામરના આકારવાળી રેખાઓ હોય, તે પુરુષ ઘણા ભેગેને પામે છે. ૨૪.
स्थूलरेखा दरिद्राः स्युः, सूक्ष्मरेखा महाधनाः । खण्डितस्फुटिताभिः स्यादायुषः क्षय एव हि ॥ २५ ॥ Gર્શ્વનાથવરિ (T), પૃ. ૨૪૨, ૨૦ (૩૦૦)*
જેને જાવ રેખાઓ હોય તે દરિદ્ર થાય છે અને જેને સૂક્ષ્મ રેખાઓ હોય તે મહા ધનવાન થાય છે, તથા જેને ખંડિત અને કુટેલી રેખા હેય તેના આયુષ્યને ક્ષય થાય છે. ૨૫.
Page #112
--------------------------------------------------------------------------
________________
સામુદ્રિક શાસ્ત્ર
(૧૨૬૩)
દત્તકારક,છ, શાલિયuછે ! पाणिपादेषु शस्यन्ते, यस्यासौ श्रीपतिः पुमान् ॥ २६ ॥ ઘાર્શ્વનાથ (શા), p. ૨૨, ૨. (૧૦ )
જેના હાથ પગના તળિયાને વિષે વજ, વજ, અંકુશ, છત્ર, શંખ અને કમળનું ચિહ્ન હોય તે તે પ્રશસ્ત છે અને તે પુરુષ લક્ષ્મીપતિ થાય છે. ૨૬.
स्वस्तिके जनसौभाग्यं, मीने सर्वत्र पूज्यता। श्रीवत्से वाञ्छिता लक्ष्मीर्गवाढ्यं दामकेन तु ॥ २७ ॥
પાર્શ્વનાયક (ઘ), પૃ. ૨, પો૨૦/૦૩૦)* જે માણસને સ્વસ્તિકનું-સાથિયાનું ચિહ્ન હોય તે લોકોને વિષે સૌભાગ્ય પામે છે, મત્સ્યનું ચિહ્ન હોય તે સર્વત્ર પૂજ્યપણું થાય છે, શ્રીવત્સનું ચિહ્ન હોય તે ઈચિત લક્ષમી મળે છે અને માળાનું ચિહ્ન હોય તે ઘણુ પશુઓને સ્વામી થાય છે. ર૭.
पुत्रदा करमे रेखा, कनिष्ठाघः कलत्रकृत् । अगुष्ठमूलरेखा तु, भ्रातृभाण्डेषु शस्यते ॥ २८ ॥ પાર્શ્વનાથવાણ (૧), g૦ ૨૪૧, રોડ (૧૦૦) પિોંચાને વિષે રહેલી રેખા પુત્રને આપનારી છે એટલે જેટલી રેખા હોય તેટલા પુત્ર થાય છે, ટચલી આંગળીની નીચેની રેખા સ્ત્રીને આપનારી છે એટલે જેટલી રેખા હોય તેડલી સ્ત્રી થાય છે, તથા અંગૂઠાના મૂળમાં રહેલી રેખા
Page #113
--------------------------------------------------------------------------
________________
(૧૨૬૪)
સુભાષિત-પદ્મ-રત્નાકર
ભાઇભાંડુને માટે કહેવાય છે એટલે જેટલી રેખા હાય તેટલાં ભાઇભાંડુ થાય છે. ૨૮.
મસ્તક સંબંધી વિચારઃ
•
छत्राकारं नरेन्द्राणां शिरो दीर्घ तु दुःखिनाम् । अघमानां घटाकारं, पापिनां स्थपुटं पुनः ॥ २९ ॥ પાશ્વનાથવ્રુતિક (ગદ્ય), ′૦ ૨૪૧, જો ૨૭. (so ૬૦ )*
જેનું મસ્તક છત્રના જેવું ગાળ હાય તે રાન્ત થાય છે, જેનું મસ્તક લાંબુ હૈાય તે દુ:ખી થાય છે, જેનું મસ્તક ઘડાના આકારે ડાય તે અધમ થાય છે અને જેનું મસ્તક રામૈયાના સંપુટ જેવું દાય તે પાપી થાય છે. ૨૯.
કેશ સંબધી વિચારઃ—
मृदुलैः श्यामल स्निग्धैः, स्निग्धैर्भवति भूपतिः । ટિત નિ: શૂન્નૈ:, દીકરી સુલુસિનઃ ||રૢ૦|| પાર્શ્વનાથન્નધિ (ગદ્ય) ′૦ ૨૪૧, રો૦ ૨૮. ( ૩૦ સ૦ )* જેના કેશ કામળ, કાળા અને ચીકાશવાળા-ચકચકિત હાય તે રાજા થાય છે, અને જેના કેશ ફુટેલા, પીળા વધુ વાળા, જાડા અને લૂખા-સૂકા હોય તે દુઃખી થાય છે. ૩૦. કપાળ સંબંધી વિચાર:---
-
ललाटे चार्धचन्द्राभे, राजा धर्मिष्ठ उन्नते । विद्याभोगी विशाले स्याद् दुःखी तु विषमे भवेत् ॥ ३१ ॥ વર્ષમાપ લિ (ના), પૃ.૦૪૧, તા૦ ૨૬ ( ૩૦ ૬૦)*
Page #114
--------------------------------------------------------------------------
________________
સામુદ્રિક શાસ્ત્ર ( ૧૨૬૫ ). જેનું કપાળ અર્ધ ચંદ્ર જેવું હોય તે રાજા થાય છે, જેનું કપાળ ઊંચું હોય તે ધર્મિષ્ટ થાય છે, જેનું કપાળ વિશાળ-પહેલું હોય તે વિદ્યાવાન અને લેગી થાય છે અને જેનું કપાળ વિષમ-વાંકું હોય તે દુઃખી થાય છે. ૩૧. તિલક સંબંધી વિચાર –
नरस्य दक्षिणे पार्थे, तिलकं मण्डलं शुभम् । वामे शुभं च नारीणां, ज्ञातव्यं हि नराधिप ! ॥ ३२ ॥
ધર્મકુમ, વૃ૦ ૧૨, તો ૪. (૨૦ ૨) હે રાજા ! પુરુષના જમણું પડખે મંડળના આકારે તિલક હોય તે શુભ છે, અને સ્ત્રીઓને ડાબે પડખે તિલક હેય તે શુભ છે, એમ જાણવું. ૩૨. દાંત સંબંધી વિચાર –
દરદાનો રાગા, મોળી ચાહીન: त्रिंशद्दन्तास्तु सुखिनस्ततो हीनास्तु दुःखिनः ॥ ३३ ॥
ટ્વનાયક (૧), g૦ ૨૪૧, રસ્તો શ૪. ( ઘ૦ ૦ ) જેને બત્રીશ દાંત હોય તે રાજા થાય છે, જેને એકત્રીશ દાંત હોય તે ભેગી થાય છે, જેને ત્રીશ દાંત હોય તે સુખી થાય છે અને તેથી પણ ઓછા દાંત હોય તે દુઃખી થાય છે. ૩૩.
Page #115
--------------------------------------------------------------------------
________________
(૧૨૬૬) સુભાષિત-પ-રત્નાકર પેટ સંબંધી વિચાર –
मृगव्याघ्रोदरो भोगी, श्वशृगालोदरोऽधमः । मण्डूकसदृशं यस्योदरं स स्यान्महीपतिः ॥ ३४ ॥ પાર્શ્વનાથ (ગા), પૃ. ૪૮, હો ( સ ) જેનું ઉદર–પેટ મૃગ અને વાઘ જેવું હોય તે ભેગી થાય છે, જેનું ઉદર કુતરા અને શિયાળ જેવું હોય તે અધમ થાય છે, અને જેનું ઉદર દેડકા જેવું હોય તે રાજા થાય છે. ૩૪. અંગુઠા સંબંધી વિચાર –
अक्गुष्ठलैविपुलैर्दुःखं, सदाऽध्वगमनं नृणाम् । वृत्तैस्ताम्रनखैः स्निग्धैः, संहितैस्तु सुखं भवेत् ॥ ३५ ॥ પાના ara (Ta), પૃ. ૪૮, પ્રો. ૩. (૪૦ ૦)*
અંગુઠા પહોળા હોય તે તે મનુષ્યને દુઃખ આપનાર થાય છે તથા નિરંતર માર્ગમાં પ્રયાણ કરાવે છે, પરંતુ જે તે ગોળ હોય, તેના નખ રાતા હોય, ચિકાશવાળા હોય અને ચૂંટેલા હેય તે સુખદાયક છે. ૩૫. અંગુઠામાં જવ સંબંધી વિચાર
यवैरगुष्ठमध्यस्थैविद्याख्यातिविभूतयः। ગુવાજો તથા વન્મ, રશિૌચ તૈઃ || ૬ |
विवेकविलास, उल्लास ५, श्लो० ६४. અંગુઠાના મધ્ય ભાગમાં જવ હોય છે તેથી વિદ્યા,
Page #116
--------------------------------------------------------------------------
________________
સામુદ્રિક શાસ્ત્ર
(૧૨૬૭) કીતિ અને ધનની પ્રાપ્તિ થાય છે. તથા જમણા અંગુઠામાં જવ હેય તે તેને જન્મ શુકલ પક્ષમાં છે એમ જાણવું. ૩૬
अगुष्ठोदरमध्यस्तु, यवो यस्य विराजते । उत्पन्नभक्ष्यभोगी च, स नरः सुखमेधते ॥ ३७॥
પાર્શ્વનાથas (નવ), g૦ ૨૨, કો. ૨. (૩૦૦) અંગુઠાના ઉદર મધ્યે ઉપલા પર્વમાં જેને જવને આકાર હોય તે મનુષ્ય જાતે ભજન અને ભેગને ઉત્પન્ન કરી સુખને પામે છે. ૩૭. આવર્ત સંબંધી વિચાર–
अवतों दक्षिणे भागे, दक्षिणः शुभकुन्नृणाम् । વાનો વાડિિના, વિનવ્યત્વે તુ મધ્યમ | ૨૮
વિવિછાર, ઝાર ૧, ૦ ૨૮. પુરુષની જમણી બાજુએ દક્ષિણાવર્ત—જમણા આવતવાળે ભમરો હોય તે તે શુભકારક છે, અને ડાબા ભાગે ડાબે આવતું હોય તો તે અત્યંત નિંદવાલાયક છે. તથા જે જમણી બાજુએ ડાબે આવત અને ડાબી બાજુએ જમણે આવતું હોય તે તે મધ્યમ વણ. ૩૮. નખ સંબંધી વિચાર – ઉમરાગ્રતા મળ્યા, સનિષાઃ સૌથવાયા शूर्पाकारा रुक्षभग्ना वक्राः श्वेताश्च दुःखदाः ॥ ३९ ॥
વાર્શ્વનાપારિક (ના), પૃ. ૨૪૮, પો(૪૦ ૦ )*
Page #117
--------------------------------------------------------------------------
________________
(૧૨૮) સુભાષિત-પ-રત્નાકર
ઊંચા અને રાતાં નખ હોય તે સારા છે, ચીકાશવાળા ચકચકિત હોય તે સુખ આપનારા છે, પણ સુપડાના આકારવાળા, લખા–સૂકા, ભાંગલા, વાંકા અને શ્વેત નખ હોય તે તે દુખને આપનારા છે. ૩૯. જધા સંબંધી વિચાર –– दु:खिनः काकजलाः स्युर्दीर्घजला महाध्वगाः । बन्धनं चाश्वजवानां, मृगजवास्तु पार्थिवाः॥ ४० ॥
પાર્શ્વનાથ (ગા), પૃ. ૨૪૮, ૦ (૪૦ ૧૦)* જેને કાગડા જેવી જંધા હોય તે દુઃખી થાય છે, જેને લાંબી જંઘા હોય તે અતિ માર્ગમાં ચાલનારા એટલે કાસદીયું કરનારા થાય છે, ઘડા જેવી જંઘા હોય તે બંધનને પામે છે અને મૃગ જેવી જંઘા હોય તે રાજા થાય છે. ૪૦.
Page #118
--------------------------------------------------------------------------
________________
૦૯
કે સત્ત શાસ્ત્ર ( ૨૦૮) કે
સ્વપ્નના પ્રકાર અને સફળ સ્વપ્ન –
અનુભવ તો રઝ, વોચ વિના स्वभावतः समुद्भुतचिन्तासन्ततिसम्भवः ॥१॥ देवताधुपदेशोत्थो धर्मकर्मप्रभावजः । પાપો સમુચી, રામ ચીજવવા કૃપા |૨ प्रकारैरादिमैः षइभिरशुभश्च शुभोऽपि च । રો નિરર્થક , સચી મિરૌઃ II રૂ II
विवेकविलास, उल्लास १, श्लो० १६, १७, १८. કોઈ પણ વખત પૂર્વે અનુભવેલ, જેયેલ અથવા સાંભવેલ, તથા પ્રકૃતિના વિકારથી ઉત્પન્ન થયેલ, સ્વાભાવિક ઉત્પન્ન થયેલ, વિચારની શ્રેણિથી ઉત્પન્ન થયેલ, દેવતાદિકના ઉપદેશથી ઉત્પન્ન થયેલ, ધર્મકાર્યના પ્રભાવથી ઉત્પન્ન થયેલ અને અતિ પાપથી ઉત્પન્ન થયેલઃ આ નવ પ્રકારનાં સ્વમ મનુષ્યોને હોય છે.
ઉપર કહેલાં નવ પ્રકારનાં સ્વમમાંથી પ્રથમના છ પ્રકારનાં સવમ શુભ અથવા અશુભ જે જોયેલ હોય તે સર્વ નિરર્થક છે, કાંઈ પણ ફળ આપતાં નથી અને છેલ્લા ત્રણ પ્રકારનાં સ્વમ સત્ય છે-ફળ આપનારાં છે. ૧-૩.
Page #119
--------------------------------------------------------------------------
________________
(૧૨૭૦) સુભાષિત-પ-રત્નાકર કેનું સ્વપ્ન સિદ્ધ થાય –
धर्मरतः समधातुर्यः, स्थिरचित्तो जितेन्द्रियः सदयः । प्रायस्तस्य प्रार्थितमर्थ स्वमः प्रसाधयति ॥ ४॥ રાણપરડુપરા, વાહિયાર ૪, પૃ. ૨૦. (ારા..)*
જે મનુષ્ય ધર્મમાં રક્ત હોય, જેની સર્વે ધાતુ સમાન હોય, જેનું ચિત્ત સ્થિર હોય, જેણે ઇંદ્રિયને વશ કરી હોય, અને જે દયાળુ હોય તેવા પુરુષને જે સ્વમ આવે તે ઘણું કરીને તેને ઈચ્છિત અર્થ સિદ્ધ થાય છે. ૪. કર્યું સ્વપ્ન સફળ ગણવું –
पूर्वमनिष्टं दृष्ट्वा, स्वप्नं यः प्रेक्षते शुमं पश्चात् । स तु फलदस्तस्य भवेद् द्रष्टव्यं तद्वदिष्टेऽपि ॥ ५ ॥ Rાણ્યgવધિ, ચાવ્યા , g. ૨૦૦. (બારમા ) પહેલાં અનિષ્ટ સ્વમ જોયા પછી જે શુભ સ્વપ્ન જોવામાં આવે તે તે પાછળનું શુભ સ્વપ્ન ફળદાયક થાય છે, તે જ પ્રમાણે પ્રથમ શુભ સ્વપ્ન જોયા પછી અશુભ સ્વપ્ન જોવામાં આવે તે પાછળના અશુભ સ્વપ્નનું ફળ મળે છે. પ.
પૂર્વ સમોસુમ પામો વા તાઃ ગુમરા पाश्चात्यः फलदो ज्ञेयः, पूर्वदृष्टो निरर्थकः ॥ ६ ॥
સનકાણા, હો ૨૮. સવપ્ન પહેલાં શુભ આવ્યું હોય અને પછી અશુભ આવ્યું હોય, અથવા પહેલાં અશુભ આવ્યું હોય અને પછી શુભ આવ્યું હોય, તે પછીનું સ્વપ્ન ફળ દેવાવાળું
Page #120
--------------------------------------------------------------------------
________________
સ્વપ્ન જ
( ૧૧ ) જાણવું, પહેલાં દેખેલું સ્વપ્ન નિષ્ફળ સમજવું. ૬. સ્વપ્નમાળા નિરર્થક
मालास्वप्नोऽहि दृष्टश्च, तथाऽधिन्याधिसम्मवः। માવિ , વારસ નિવાર્યા + ૭ |
વિવિજ્ઞાન, સટ્ટાર , ૦ ૨૨. રાત્રિએ ઉપરાઉપર સ્વપ્નમાં જોવામાં આવે, દિવસે સ્વપ્ન જોવામાં આવે, આધિ-વ્યાધિથી સ્વપ્ન આવે, તથા મળમૂત્રાદિકની પીડાથી જે સ્વપ્ન આવે, તે સર્વ સ્વપ્ન નિરર્થક-ફળરહિત છે. ૭. સ્વપ્ન ફળ સમય –
रात्रेश्चतुषु यामेषु, दृष्टः स्वमः फलप्रदः । मासैादशभिः परिमस्त्रिभिरेकेन च क्रमात् ॥ ८॥ નિશાચટિયુને, હીરાત પતિ પુરમ દઃ વા, સંઘ પતિ નિશ્ચિત છે ?
વિશ્વવિદ્યાસ, કાર ?, પો. ૨૨, ૨૦. રાત્રિના પહેલા પહોરમાં જોયેલા સ્વપ્નનું ફળ બાર માસે મળે છે, બીજા પહેરમાં છેલા સવપ્નનું ફળ છ માસે મળે છે, ત્રીજા પહોરે જોયેલા સ્વપ્નનું ફળ ત્રણ માસે મળે છે, ચોથા પારે જોયેલા સ્વપ્નનું ફળ એક માસે મળે છે, રારિની છેલ્લી બે ઘડીમાં જોયેલા સ્વપ્નનું ફળ દશ દિવસમાં
બે છે અને સહમને જોયેલા સવપ્નનું ફળ તત્કાળ મળે છે. ૮, ૯.
Page #121
--------------------------------------------------------------------------
________________
(૧ર૭૨)
સુભાષિત-પા-રત્નાકર સ્વ-પર સંબંધી સ્વપ્ન ફળदृष्टाः स्वमा ये स्वं प्रति, तेत्र शुभाशुभा नृणां स्वस्य । ये प्रत्यपरं तस्य, ज्ञेयास्ते स्वस्य नो किश्चित् ॥ १० ॥ વાતqવાનુir, થાસ્થાન ૪, . ૨૦૧(ગતિમા. સ.)*
માણસને જે સ્વપ્નો પિતા પ્રત્યે જોવામાં આવ્યાં હોય તેનું શુભાશુભ ફળ પિતાને મળે છે, અને જે સ્વપ્ન બીજા પ્રત્યે જોયાં હોય તેનું ફળ તેને મળશે એમ જાણવું, પિતાને કાંઈ પણ ફળ મળશે નહીં. ૧૦. સ્વપ્ન પ્રમાણે કયારે વર્તવું
देवताः पितरो गावो नृपाः सल्लिगिनः पुनः । कथयन्ति च यत् स्वप्ने, तत् तथैव समादिशेत् ॥११॥
ચૂકયા, પ્રો. ઇ. સ્વપ્નમાં દેવ, દેવગત થયેલ પિતૃઓ, ગાય, રાજા કે ઉત્તમ સાધુ જે પ્રમાણે જે કહે છે તે જ પ્રમાણે કરવું. ૧૧. શુભ સ્વપ્ન
आरोहो गोवृषे पक्षशैलप्रासादहस्तिषु । रोदनागम्यगमने,स्वप्ने भृत्यश्च शस्यते ॥ १२ ॥
વાર્શ્વનાપાક (m), ૨, પો. ૧૮. થવપ્નમાં જે માણસ બળદ, વૃક્ષ, પર્વત, મહેલ, કે હાથી ઉપર પિતાને ચડેલા જુએ, અથવા રુદન, અગમ્ય સ્થાનમાં ગમન કે નોકર ચાકર અનુભવે તે વખાણવા લાયક છે. ૧૨,
Page #122
--------------------------------------------------------------------------
________________
સ્વપ્ન શાસ્ત્ર
(૧ર૭૩) चटनं गोगजवृक्षलप्रासादवाजिषु । वर्चस्कलेपो रुदित, मरणं च तथा शुभम् ॥ १३ ॥
ચૂડા , હો ૨૧. સ્વપ્નમાં બળદ, હાથી, વૃક્ષ, પર્વત, મહેલ અને ઘોડા ઉપર ચડવું; વિષ્ટાનું વિલેપન, રુદન અને મરણઃ એ બધું શુભકર સમજવું. ૧૩.
कुक्कुटी वडवां क्रोचीं, यः पश्यति शुभाशयः । कन्योत्पत्तिर्मवेत्तस्य, प्रियां वा लभते पुमान् ॥ १४ ॥
ડા, પો. કા. જે શુભ આશયવાળે પુરુષ કુકડી, ઘોડી કે કૉંચી નામક પંખીને સર્વપ્નમાં દેખે તેને ઘેર કન્યાને જન્મ થાય; અથવા તે પુરુષ સ્ત્રીને મેળવે. ૧૪.
दधिलाभाद् धनोत्पत्तिख़्तलामाज्जयः पुनः । घृतादने ध्रुवं क्लेशो दधिमक्षगतो यशः ॥ १५॥
रलचूडकया, श्लो०४७ સ્વપ્નમાં જો દહીંનો લાભ થાય તે ધન મળે, ઘીને લાભ થાય તે જય મળે, ઘીનું ભક્ષણ કરે તે નિશ્ચયે કલેશકંકાસ થાય, અને દહીંનું ભક્ષણ કરે તે યશ મળે. ૧૫.
कन्या छत्रं फलं पत्र, दीपमनं महाध्वजम् । मन्त्रं वा लमते यो हि, तस्य चिन्तितसिद्धयः ॥ १५ ॥
रलरकथा, श्लो० ३३.
5 પડી કે કોઈ
માં એ તેને
અથવા તે પર
Page #123
--------------------------------------------------------------------------
________________
(૧૪) સુભાક્તિ-પ-રત્નાકર
જે મનુષ્ય સ્વપ્નમાં કન્યા, છત્ર, પાકેલું ફળ, દીવે, અન્ન, મોટી ધ્વજા કે મંત્રને મેળવે, તેને પિતાના ચિંતિતની સિદ્ધિ થાય છે. ૧૬. શુભ સ્વપ્ન વિધિ
इष्ट दृष्ट्वा स्वप्नं, न सुप्यते नाप्यते फलं तस्य ।
नेया निशाऽपि सुधिया, जिनराजस्तवनसंस्तवतः ॥१७॥ વાસુધિમા, થાસ્થાન ૪, પૃ. ૨૦૦ (સામા )*
શુભ સ્વપ્ન જોયા પછી નિદ્રા લેવી નહીં. નિદ્રા લેવાથી તેનું ફળ મળતું નથી. તેથી બુદ્ધિમાન મનુષ્ય જિનેશ્વરની સ્તુતિ વગેરે કરીને બાકીની રાત્રિ નિર્ગમન કરવી. ૧૭.
न श्राव्या कुस्वप्नो गुर्वादेस्तदितरः पुनः श्राव्यः । योग्यश्राव्याभावे, गोरपि कर्णे प्रविश्य वदेत् ॥ १८ ॥ જરૂચપિ, શાસ્થાન છે, g૦ ૨જ. મોબ૦)*
અશુભ સ્વપ્ન આવે તે તે ગુરુ વગેરેને સંભળાવવું નહીં, અને શુભ સ્વપ્ન આવે તે તે ગુરુ વગેરે ઉત્તમ જનને સંભળાવવું. લાયક–ોગ્ય પુરુષ ન મળે તે છેવટ ગાયના કાનમાં પ્રવેશ કરીને કહેવું. ૧૮. અશુભ સ્વમ:
अपहारो हयवारपयानासनसदननिक्सनादीनाम् । नृपशवाशोककरो बन्धुविरोधार्थहानिकरः ॥ १९ ॥ તા. જિ, શાસ્થાન , g૦ ૧૦૧ (પ્રતિમાસ )
Page #124
--------------------------------------------------------------------------
________________
સ્વપ્ન શાસ્ર
( ૧૧ )
જે સ્વપ્રમાં અન્ય, હાથી, આસન, ઘર અને રસ વગેરેનુ' હરણ થયેલુ. જીએ, તેા તે સ્વગ્ન રાજચકી શકાને પ્રાપ્ત કરનાર થાય છે, ચાક કરનાર થાય છે, અધુની સાથે વિરાધ કરનાર તથા ધનની હાનિ કરનાર થાય છે. ૧૯.
?
इसने शोधनमचिरात् प्रवर्तते नर्तनेऽपि वधबन्धाः । पठने कलह नृणामेतत्प्राज्ञेन विज्ञेयम् ॥ २० ॥ જગદુોષિતા, વાઢ્યાન ૪, પૃ૦ ૨૦૧. (આા૦HD) સ્વપ્નમાં જે માણસ હસે તેને થાડા વખતમાં શાક પ્રાપ્ત થાય છે, નૃત્ય કરે તા વધખધ થાય છે. અને ત્રણે તે કલહ-કજિયા થાય છે, એમ પડિત પુરુષે જાણવું. ૨૦.
स्नेहाभ्यङ्गाद्भवेद् रोगः, शृङ्गिणो दंष्ट्रिणस्तथा ।
अभिद्रवन्ति यं स्वप्ने, तस्य राजकुलाद् भयम् ।। २१ ।। નરાશા, જો૦ ૨૧.
જો સ્વપ્નમાં તેલથી મન કરે તે રાગ થાય; તથા જેને સ્વપ્નમાં ગાય ભેસ વગેરે શીંગડાવાળા સિંહ, કૂતરા, સપ, વગેરે દાઢથી કરડવાવાળા દ્રવ કરે તેને રાજકુલથકી ભય થાય. ૨૧.
પશુએ અથવા પ્રાણીએ ઉપ
અશુભ સ્વપ્ન વિધિઃ—
दुःस्वप्ने देवगुरून्, पूजयति करोति शक्तितश्च तपः । सततं धर्मरतानां दुःस्वप्नो भवति सुस्वमः ॥ २२ ॥
વચિત્રા, અયાન છુ, પુ, વ્. (ત્રામા૦=૦) ને અશુભ સ્વપ્ન આવે તે દેવગુરુની પૂજા કરવી અને
Page #125
--------------------------------------------------------------------------
________________
( ૧૨૭૬ ) સુભાષિત-પદ્ય-રત્નાકર શક્તિ પ્રમાણે તપ કર.(કેમકે) નિરંતર ધર્મમાં તત્પર રહેનારા પુરુષોને અશુભ સ્વપ્ન પણ શુભ સ્વપ્ન થાય છે. ૨૨. स्वप्नमनिष्टं दृष्ट्वा, सुप्यात पुनरपि निशामवाप्यापि । नैतत्कथ्यं कथमपि, केषाचित् फलति न स यस्मात् ॥ २३ ॥
રાજુલા , કથાકાર છે. પુરા ૨૦ (જામા )*
અશુભ સ્વપ્ન જોયા પછી જે રાત્રિ હોય તે અવશ્ય ફરીથી સૂઈ જવું–નિદ્રા લેવી, અને તે સ્વપ્ન કેઈ પણ પ્રકારે કોઈને કહેવું નહીં, કેમકે નહી કહેવાથી તેનું ફળ મળતું નથી. ૨૩. શુભ અશુભ કાળા અને ધોળા પદાર્થો – कृष्णं कलमशस्तं, मुक्त्वा गोवाजिराजगजदेवान् । सकलं शुक् च शुभं, त्यक्त्वा कसिलवगादीन् ॥ २४ ॥ જાણવકુપા , થાણા ૪, g૦૨૦૧, (૪મા ર૦)*
સ્વપ્નને વિષે ગાય, અશ્વ, રાજ, હાથી અને દેવ સિવાયના સર્વ કાળા પદાર્થો અશુભ છે, અને કપાસ તથા લવણ વગેરે સિવાયના સર્વ ધેળા પદાર્થો શુભ છે. ૨૪.
कसभस्मतक्रास्थिवर्ज सर्व सितं शुभम् । गोवाजिगजदेवर्षिवर्ज कृष्णं तु निन्दितम् ॥ २५ ॥
* રનર્વા , ૦ ૧૨. સ્વપ્નમાં કપાસ, રાખ, છાશ અને હાડકાં સિવાયની કોઈ પણ સફેદ વસ્તુ દેખી હોય તે તે શુભકર સમજવી અને ગાય, ઘોડે, હાથી, દેવ કે સાધુ સિવાયની કઈ પણ કાળી વસ્તુ દેખી હોય તે તે અશુભકર સમજવી. ૨૫.
Page #126
--------------------------------------------------------------------------
________________
સ્વપ્ન શાસ્ત્ર
(१२७७)
ધનપ્રાપ્તિસૂચક સ્વપ્નशुभ्रेण दक्षिणस्यां, यः फणिना दश्यते निजभुजायाम् । आसादयति सहस्रं, कनकस्य स पञ्चरात्रेण ॥ २६ ॥ कल्पसूत्रसुबोधिका, व्याख्यान १, पृ० १०५. (आत्मा० स०)*
સ્વપ્નમાં જે માણસ પિતાની જમણી ભુજામાં સપડે ડસાય, તે માણસ પાંચ દિવસમાં એક હજાર સોનામહોર प्राप्त रे छे. २६.
कमलाकररत्नाकरजलसम्पूर्णापगाः सुहृन्मरणम् ।
यः पश्यति लमतेऽसावनिमित्तं वित्तमतिविपुलम् ॥२७॥ कल्पसूत्रसुबोधिका, व्याख्यान ४, पृ० १०५. (आत्मा०स०)*
જે માણસ સ્વપ્નમાં સરોવર, સમુદ્ર, જળભરેલી નદી કે મિત્રનું મરણ જુએ, તે માણસ નિમિત્ત વિના-અકસ્માત્ अत्यात धनने पामे छे. २७.
वस्त्रामफलतामूलपुष्पदीपदधिध्वजाः । सद्रत्नचामरछत्रमन्त्रा लब्धा धनप्रदाः ॥ २८ ॥
पार्श्वनाथचरित्र (पद्य), सर्ग २, श्लो० ५९. ( स्वप्नमा) पर, अन्न, ३१, तiya, स, होवो, ही, ધજા, સુંદર રત્ન, ચામર, છત્ર કે મંત્ર મેળવે તે ધન મળपानी नि . २८.
देवस्य प्रतिमाया यात्रास्नानोपहारपूजादीन् ।। यो विदधाति स्वप्ने, तस्य भवेत् सर्वतो वृद्धिः ॥ २९ ॥ कल्पसूत्रसुबोधिका, व्याख्यान ४, पृ० १०५. (आत्मा स०)*
Page #127
--------------------------------------------------------------------------
________________
( ૧૮ ) સુભાષિત-પ-રત્નાકર
જે માણસ સ્વપ્નમાં દેવની પ્રતિમાની યાત્રા, સ્વાવ, નૈવેદ્ય અને પૂજા વગેરેને કરે છે તેને સર્વ પ્રકારની વૃદ્ધિ થાય છે. ૨૯.
श्वेतवस्त्रधरां नारी, श्वेतमालादिभूषिताम् । अवगृहति यः स्वप्ने, तस्य लक्ष्मीः प्रजायते ॥ ३०॥
સૂકા , ફક્તો દર. જે પુરુષ સ્વપ્નમાં સફેદ વસ્ત્ર પહેરેલી અને સફેદ માળા વગેરેથી અલંકૃત થયેલી સ્ત્રીનું આલિંગન કરે તેને લક્ષમી મળે છે. ૩૦.
ताम्बूलं मौक्तिकं शलं, ववं दधि च चन्दनम् । कुन्द बकुलजाती च, पचं धनविकृद्धये ॥ ३१ ॥
થા , હો રે જે સ્વપ્નમાં તાંબૂલ, મેતી, શંખ, વસ્ત્ર, દહીં, ચંદન, મોગરે, બકુલ નામનું વૃક્ષ, જાઈ નામનું પુષ્પ અને કમળ દેખે તે તે સ્વપ્ન લક્ષમીની વૃદ્ધિ માટે સમજવું. ૩૧.
आसनं शयनं गेहं, देहं वा बलदग्निकम् । दृष्ट्वा जागति तस्य स्यालक्ष्मीः सर्वत्र सम्मता ॥३२॥
ચૂડા , સ્કોટ પો. જે માણસ આસન, શય્યા, ઘર કે શરીરને બળતી અનિવાળું દેખીને જાગે; તેને બધે ય સન્માન આપનારી એવી લક્ષમી થાય. ૩૨.
Page #128
--------------------------------------------------------------------------
________________
સ્વપ્ન શાય
( १२७८)
ધનનાશસૂચક
સ્વપ્ન
मूत्रं वा कुरुते स्वप्ने, पुरीषं चापि लोहितम् । प्रतिबुध्येत यः सोऽर्थनाशं प्राप्नोति निश्चितम् ॥ ३३ ॥ उत्तराध्ययनसूत्र टीका ( भावविजय),
पृ० २०० જે માણસ સ્વપ્નમાં રાતા પેશાબ કે ઝાડા કરે અને તરત જાગી જાય તેા તે નિશ્ચે અના નાશને પામે છે. 33.
पतन्ति दशना यस्य, विशीर्यन्तेऽथवा मुखे ।
वित्तक्षयो देहजा च, पीडा तस्य विनिर्दिशेत् ॥ ३४ ॥
रामचूडकथा, श्लो० ३६.
સ્વપ્નમાં જેને મુખમાં દાંત પડી જાય, અથવા વિખરાઇ જાય; તેને લક્ષ્મીના વિનાશ અને શારીરિક વ્યાધિ થાય. ૩૪.
પત્નીમરણુસૂચક સ્વપ્નઃ—
जायते यस्व हरणं, निजशयनोपानहां पुनः स्वप्ने ।
तस्य म्रियते दयिता, निबिडा स्वशरीरपीडा च ॥ ३५॥ कल्पसूत्र सुबोधिका, व्याख्यान ४, पृ० १०५. ( आत्मा० स० ) * જેને સ્વપ્નમાં પેાતાનાં શયન કે જોડાતું હરણ થાય, તેની સ્ત્રી મરણ પામે છે, અને પેાતાના શરીરને વિષે ગાઢ थोडा थाय छे. 34.
निजभार्याया हरणे, वसुनाशः परिभवे च सङ्क्लेशः । गोत्रस्त्रीणां तु नृणां जायेते बन्धुवघवन्धौ ॥ ३६ ॥ कल्पसूत्र सुबोधिका, व्याख्यान ४, पृ० १०५. (आत्मा० स० ) *
Page #129
--------------------------------------------------------------------------
________________
( ૧૨૮૦ )
સુભાષિત-પદ્ય–રત્નાકર
જો સ્વપ્નમાં પેાતાની સ્રીનુ હરણુ દેખાય તેા પેાતાના ધનનો નાશ થાય; અને પેાતાને પરાભવ દેખાય તે પેાતાને કલેશ થાય. પરંતુ જો ગેાત્રની સ્ત્રીનું હરણ કે ગાત્રના મનુષ્યા ના પરાભવ થયા દેખે તે તે ગેાત્રબંધુના વધ અને બધ થાય છે. ૩૬.
तलपद्वारार्गलाभङ्गे, भार्यामरणमादिशेत् । છેલેડાય પુનજ઼ેછે, પિતૃમાનુલક્ષય: // ૩૭ II
નચૂડજ્જા, જો૦ ૩૭. સ્વપ્નમાં પલંગ અથવા દરવાજાના આગળચે-ભાગળભાંગેલા દેખે તે પોતાની સ્રીનું મરણ થવાનું સમજવું; અને શરીરના છેઃ દ્વેષે તેા માતા, પિતા અને દીકરાનેા ક્ષય સમજવા, ૩૭.
રાજ્યસૂચક સ્વપ્નઃ—
आरूढः शुभ्रमिभं, नदीतटे शालिभोजनं कुरुते । भुङ्क्ते भूमिमखिलां, स जातिहीनोऽपि धर्मधनः ॥ ३८ ॥ નવમૂત્રદુષિતા, યાવાન ૪, પૃ॰ ૨૦૧. (આરમા૦ સ૦)
જે પુરુષ શ્વેત હાથી પર થઈ નદીને કાંઠે શાલિ (ચેાખા)નુ ભેાજન કરે તે ધરૂપી ધનવાળે પુરુષ જાતિહીન હોય તે પણ સમગ્ર ભૂમિના ભેાક્તા–રાજા થાય છે. ૩૮. यः सूर्यचन्द्रमसोर्बिम्बं ग्रसते समग्रमपि पुरुषः । જયંતિ ટ્રીનોઽનિ મહીં, સમુવળાં સાળવાં નિયતા(સ)મૂ ||૩|| ૉલ્પસૂત્ર ષિકા, ચાયાન ૪, પૃ૦ ૨૦૧. ( મા૦ ૬૦ )*
Page #130
--------------------------------------------------------------------------
________________
સ્વપ્ન શાસ્ત્ર
( ૧૨૮૧ ) જે પુરુષ સ્વપ્નમાં સૂર્ય કે ચંદ્રના સંપૂર્ણ બિંબને ગળી જાય, તે પુરુષ ગરીબ હોય તે પણ અવશ્ય સુવર્ણ સહિત સમુદ્ર પર્યત પૃથ્વીને લેતા થાય છે. ૩૯.
यो मानुषस्य मस्तकचरणभुजानां च भक्षणं कुरुते । સર્ચ વનસાઢ, તમાકોત્ય રમશઃ | 9 || વાપરયુવા , યાહયાત છે, g૦ ૨૦. (ારમાત્ર ૩૦)*
જે મનુષ્ય સ્વપ્નમાં મનુષ્યના મસ્તકનું, ચરણનું કે ભુજાનું ભક્ષણ કરે, તે મનુષ્ય અનુક્રમે રાજ્યને, હજાર સોનામહરને અને પાંચ સે સોનામહોરને પામે છે. (મસ્તકનું ભક્ષણ કરનાર રાજ્યને, ચરણનું ભક્ષણ કરનાર હજાર સોનામહોરને અને ભુજાનું ભક્ષણ કરનાર પાંચ સો સોનામહેરને પામે છે.)૪૦.
स्वप्ने मानवमृगपतितुरङ्गमातङ्गवृषभसिंहीमिः ।
युक्तं रथमारूढो यो गच्छति भूपतिः स भवेत् ॥४१॥ कल्पसूत्रसुबोधिका, व्याख्यान ४, पृ० १०५. (आत्मा० स०)*
સ્વપ્નમાં જે મનુષ્ય, સિંહ, અશ્વ, હાથી, બળદ કે સિંહણ જોડેલા રથમાં બેસીને જાય છે તે રાજા થાય છે. ૪૧.
प्रासादोपरि यो भुक्ते, पनपत्रे सरस्सु वा । सिन्धुं तरति बाहुभ्यां, सोऽपि राजा भविष्यति ॥४२॥
સ્નશ્ડયા, પ્રો. ૨. જે મનુષ્ય સ્વપ્નમાં મહેલ ઉપર, કમળના પાંદડામાં અથવા સરોવરને કાંઠે ભજન કરે, અથવા પોતાની બને
Page #131
--------------------------------------------------------------------------
________________
(૧૨૮૨ )
સુભાષિત-પદ્ય-રત્નાકર
ભુજાવડે સમુદ્ર તરે તે રાજા થવાને એમ જાણવું. ૪૨. મરણસૂચક સ્વપ્ન –
स्वप्ने हृदयसरस्यां, यस्य प्रादुर्भवन्ति पनानि । कुष्ठविनष्टशरीरो यमवसति याति स त्वरितम् ॥ ४३ । વાપસૂત્રફુધિal, દયાહાર , ૨૦. (મામા સવ) *
સ્વપ્નમાં જેના હૃદયરૂપી સરેવરમાં કમળ પ્રગટ થાય છે, તેનું શરીર કઢના વ્યાધિથી વ્યાપ્ત થઈ તત્કાળ તે યમરાજને ઘેર જાય છે-મરણ પામે છે. ૪૩.
हरणं प्रहरणभूषणमणिमौक्तिककनकरूप्यकुप्यानाम् । धनमानम्लानिकर, दारुणमरण(णा)वहं बहुसः ।। ४४ ॥ જય , થાણા ૪, પૃ૦૦૧ (ારા. સ.)*
જે સ્વપ્નમાં શરા, ભૂષણ, મણિ, મોતી, સુવર્ણ, રૂપું અને બીજી તાંબા પીત્તળ વગેરે ધાતુનું હરણ જોવામાં આવે તો તે ઘણે પ્રકારે ધન અને માનની હાનિ કરે છે, તથા ભયંકર રીતે મરણ નીપજાવે છે. ૪૪.
अतितप्तं पानीयं, सगोमयं गडुलमौषधेन युक्त(ताम् ।
यः पिबति सोऽपि नियतं, म्रियतेऽतीसाररोगेण ॥४५॥ વારંગપુરા , કાહવા છે, પૃ. ૨૦૦ (બારમા સ0).*
જે માણસ સ્વપ્નમાં છાણ સહિત ગરમ પાણી પીએ છે અથવા ઔષધ સહિત ગડુલને જે પીએ છે, તે માણસ આવશ્ય અતિસારના વ્યાધિથી મરણ પામે છે. ૪૫.
Page #132
--------------------------------------------------------------------------
________________
સ્વપ્ન શાસ્ત્ર
(૧૨૮૩) उष्ट्रीमहिषीभ्यां योप्राच्यां स्वं नीयमानकम् । पश्येत् तस्य भवेद् व्याधिः, खरोष्ट्राभ्यां पुनर्मुतिः॥४६॥
રચૂકથા, રહો૨૮. જે મનુષ્ય સ્વપ્નમાં ઉંટડી કે ભેંસવડે પિતાને પશ્ચિમ દિશામાં લઈ જવાતે-વહન કરાતો દેખે તેને વ્યાધિ થાય, અને ગધેડા યા ઉંટથી તેનું મરણ થાય. ૪૬. સીહત્યાસૂચક સ્વપ્ન – पीतवस्त्रधरां नारी, पीतगन्धविलेपिताम् । अवगृहति यः स्वप्ने, हत्या लगति तस्य वै ।। ४७ ॥
ત્રચૂર થા, ૦ ૪૦. જે પુરુષ સ્વપ્નમાં પીળાં વસ્ત્ર પહેરેલી અને પીળા રંગના સુગંધી પદાર્થના વિલેપનવાળી સ્ત્રીને આલિંગન કરે તેને સ્ત્રી હત્યા લાગવાની એમ સમજવું. ૪૭. રોગનાશસૂચક સ્વપ્ન:--
व्याधिमान् यदि पश्येच्च, मण्डलं सूर्यचन्द्रयोः । रोगशान्तिर्भवेत्तस्य, नीरोगी श्रीपतिः पुनः ।। ४८ ॥
નાગૂપા , કતા. ૪ વ્યાધિવાળો માણસ જે સ્વપ્નમાં સૂર્ય અને ચન્દ્રનું મંડલ દેખે, તો તેના રોગની શાંતિ થાય અને તે નિરોગી થઈ ધનવાન બને. ૪૮.
Page #133
--------------------------------------------------------------------------
________________
(१२८४) સુભાષિત-પદરત્નાકર કુટુંબવૃદ્ધિસૂચક સ્વપ્ના–
स्वप्ने पश्यति यः स्वर्ण, नृपति दन्तिनं हयम् । वृषं धेनुं च तस्य स्यात्, कुटुम्बे वृद्धिरुत्तमा ॥ ४९ ॥
रत्नचूडकथा, श्लो० ३० જે મનુષ્ય રવપ્નમાં રસનું, રાજા, હાથી, ઘોડો, બળદ કે ગાયને દેખે તેના કુટુંબમાં ઉત્તમ વૃદ્ધિ થાય. ૪૯. મુસાફરીસૂચક સ્વપ્ન –
नावं चटति यः स्वप्ने, चाभग्नायां समुत्तरेत् । प्रवासो जायते तस्याऽऽगमनं सधनं पुनः ॥ ५० ॥
रत्नचूडकथा, श्लो० ३५. જે મનુષ્ય સ્વપ્નમાં વહાણ કે સ્ટીમર ઉપર ચડે, અને વહાણ ભાંગ્યા વગર સમુદ્ર ઉતરી જાય, તેને મુસાફરી કરવી પડે અને ધનસહિત તેનું આગમન થાય. ૫૦.
उपानहं पादुकां च, कृपाणं निर्मलं तथा । स्वप्ने पश्यति यः कश्चित्, तस्य ग्रामान्तरं भवेत् ॥५१॥
रत्नचूडकथा, श्लो० ३४. જે કઈ મનુષ્ય સ્વપ્નમાં પગરખાં, ચાખડી કે તેજસ્વી त२१।२ मे, तेने गाभतरु थाय. ५१. યશસૂચક સ્વપ્નઃ
आज्यं प्राज्यं स्वप्ने, यो विन्दति वीक्षते यशस्तस्य । तस्याभ्यवहरणं वा, क्षीराग्नेनैव सह शस्तम् ॥ ५२ ॥ कल्पसूत्रसुबोधिका, व्याख्यान , पृ० १०५. (आत्मा० स०).
Page #134
--------------------------------------------------------------------------
________________
સ્વપ્ન શાસ્ત્ર
( ૧૧૮૫ )
જે મનુષ્ય સ્વપ્નમાં ઘણું ઘી પામે અને દેખે તેને યશ પ્રાપ્ત થાય છે; અને જો ખીરની સાથે તે ઘીનુ ભાજન કર્યુ હાય તેા તે ઘણું વખાણવા લાયક છે-મેાટા ફળને આપનારું થાય છે. પર.
अलङ्कृतानां द्रव्याणां वाजिवारणयोस्तथा ।
वृषभस्य च शुक्लस्य, दर्शने प्राप्नुयाद्यशः ॥ ५३ ॥
ઉત્તરાવ્યયનસૂત્ર ટીજા ( માર્થાવગય ), ૦ ૨૦૦. *
શણગારેલા ઘટાર્દિક પદાર્થો, અશ્વ, હાથી, અને શ્વેત અળદઃ આ વસ્તુઓ જો સ્વપ્નમાં દેખાય તે। તેથી યશ પ્રાપ્ત થાય છે. ૫૩.
જયસૂચક સ્વપ્નઃ—
क्षीरसुरारक्तपेयी, प्राप्नोति धनसञ्चयम् ।
सपूजदेवदर्शी च, जयवान् भवति ध्रुवम् ॥ ५४ ॥
નચૂડથા, જો ૪૮. જે માશુસ સ્વપ્નમાં દૂધ, મદિરા કે રુધિરનું પાન કરે તે પુષ્કળ ધન પામે; અને પૂજાસહિત દેવનુ દન કરે તે નિશ્ચયે જયવાળા થાય. ૫૪.
श्वेत सर्पस्य दशनमन्यस्यापि च दर्शनम् ।
ગૌ શિષ્યોય, વિનયાયંત્રનું તૃળામ્ ॥ ૧૧ //
નચૂડા, શ્લો॰ રૂ.
સ્વપ્નમાં સફેદ સપનુ ડસવું દેખે, અથવા સફેદ યા બીજા રંગના સત્તુ, જળાનુ ચા વી'છીતુ દર્શન થાય; તે તે મનુષ્યાને વિજય તથા લક્ષ્મી દેનાર થાય. ૫૫.
Page #135
--------------------------------------------------------------------------
________________
DOOCAP OOCAPOOOLOPO
L Nusbandom
नीति शास्त्र (१०९)
નીતિ મહિમા – नीतिः सम्पदि भूषणं विपदि वा देवाद्विहन्तुं पुन
दैवं सिद्धमहोद्यमा कृतधियां मन्देव सन्तोषकृत् । भूभृत्समविहारकौतुकजुषो धात्री वयस्या श्रियो धर्मस्यागमपद्धती रसवतां सन्मार्गदीपावलिः ॥ १॥
काव्यमाला, गुल्छ १३, जैननोतिशतक, श्लोक .. નીતિ એ મનુષ્યોને સંપદાને વિષે ભૂષણ સમાન છે, દેવગથી વિપત્તિ આવી હોય તે તે વિપત્તિને હણવામાં સિદ્ધ-સફળ થાય તેવા મોટા ઉદ્યમવાળી છે (એટલે કે વિપત્તિ હિણવા માટે જે ઉદ્યમ કર્યો હોય તે સિદ્ધ જ થાય છે), પંડિતને મંદા-સંક્રાંતિની જેમ સંતોષ કરનાર છે, રાજમહેલના વિહાર અને કોલુક-સુખને સેવનારા મનુષ્યને ધાત્રીઉત્પન્ન કરનારી માતા સમાન છે, લક્ષ્મીની બહેનપણું છે, ધન આવવાના માર્ગ સમાન છે અને રસવાળાના સન્માગની દીવાળીરૂપ છે. ૧. नीति म सदञ्जनं क्षितिभुजां सूक्ष्मार्थसन्दर्शकं,
सिद्धः कोऽपि रसोऽपरो जनमनःसर्वायसां रञ्जकः । वारीवेन्द्रियमत्तवारणपश्चापल्यसंरोधिका, लक्ष्मीरक्षणयामिकः खलमनोदुष्टाहिबन्धौषधिः ॥ २ ॥
काव्यमाला, गुच्छ १३, जैनमीतिशतक, लो० २.
Page #136
--------------------------------------------------------------------------
________________
નીતિ શાસ્ત્ર
( ૧૨૮૭ ). નીતિ એ રાજાઓને સૂમ પદાર્થને દેખાડનારું ઉત્તમ અંજન છે, મનુષ્યના મનરૂપી સર્વ લોઢાને રંજન કરનારસુવર્ણરૂપ કરનાર કેઈક બીજો નવીન સિદ્ધરસ છે, ઈદ્રિયેરૂપી મદોન્મત્ત ગજેની ચપળતાને રોકનાર વારી–બાંધવાના દેરડા સમાન છે, લક્ષ્મીનું રક્ષણ કરવામાં પહેરેગીર છે, તથા ખળ પુરુષના મનરૂપી દુષ્ટ સર્પને બાંધવાની ઓષધિરૂપ છે. ૨. कीर्तिश्रीव्यवहारसाधनतया पुंसां प्रधानं नयः,
सन्देहार्णवमजदीश्वरमनःसन्तारणे सत्तरिः । मन्त्रस्थानमुदारताब्जतरणिः कामारिदापहा, चेतःसमनि सज्जनस्य रमते नानाविनोदास्पदम् ॥ ३॥
काव्यमाला, गुच्छ १३, जैननीतिशतक, श्लो० ५. નય-નીતિ એ પુરુષોની કીર્તિ, લક્ષ્મી અને વ્યવહારનું સાધન હોવાથી મુખ્ય-ઉત્તમ છે, શંકારૂપી સમુદ્રમાં ડૂબતા સ્વામીઓના મનને તારવામાં ઉત્તમ વહાણ સમાન છે, વિચાર કરવાના સારા સ્થાનરૂપ છે, ઉદારતારૂપી કમળને વિકસ્વર કરવામાં સૂર્યસમાન છે, કામદેવરૂપી શત્રુના ગર્વને હણનાર છે, તથા સજજનના ચિત્તરૂપી ઘરમાં વિવિધ પ્રકારના વિનેદના સ્થાનરૂપ તે નય ક્રીડા કરે છે. ૩. भूपैर्भपसुतैः प्रधानपुरुषैरन्यैश्च सेवापरः,
सेव्यं नीतिविवेचनं तत इतो न स्यात् प्रमादः कचित् । हन्तुं वैरिणि सोद्यमे नयविधिः कुण्ठं करोत्यायुधं, शस्त्रेणापि विना करे नयविदां बुद्धिर्भवेदायुधम् ॥ ४ ॥
વાળમાા , જુ ૨૩, જૈનનાસિરાસર, હ્નાં .
Page #137
--------------------------------------------------------------------------
________________
( ૧૨૮૮ )
સુભાષિત-પદ્ય-રત્નાકર
રાજાઓએ, રાજકુમારેએ, પ્રધાન પુરુષોએ અને બીજા પણ સેવા-નોકરી કરનારા પુરુષો એ નીતિનું વિવેચન સેવવા લાયક છે, કેમકે તેના સેવનથી કંઈ પણ વખત પ્રમાદ થતું નથી. શત્રુ હણવાને ઉદ્યમી થયે હોય તે વખતે તે શત્રુના આયુધને નીતિ જ કુંઠિત કરે છે, તથા નીતિ જાણનારાના હાથમાં તેની બુદ્ધિ જ શસ્ત્ર વિનાના આયુધરૂપ થાય છે. ૪. નીતિ શિખવાનાં સાધને–
परिणतजनसेवा सङ्गतिः सज्जनानां, ___ कविगुरुमनुशास्त्रावेक्षणं सभ्यगोष्ठी । नृपसदसि नितान्तासत्तिरध्यात्मचिन्ता,
गुरुनगरनिवासः कारणं नीतिवित्तेः ॥५॥
ઉનનતિશતા, (કાવ્યમાત્રા, પુર ૨૨), જજો. ૮, વૃદ્ધ જનેની સેવા કરવી, સજજનેનો સંગ કરે, શુક્રાચાર્ય, બૃહસ્પતિ અને મનુનાં રચેલાં શાસ્ત્ર વાંચવાં, સભ્ય અને સાથે ગેઝી-વાતચીત કરવી, રાજસભામાં જવાની અત્યંત આસક્તિ-પ્રીતિ રાખવી, આત્મતત્વની ચિંતા કરવીવિચાર કરવો, તથા ગુરુરૂપી નગરમાં અથવા મોટા શહેરમાં નિવાસ કરેઃ આ સર્વે નીતિનું જ્ઞાન મેળવવાનાં કારણે છે. (આ સર્વ કરવાથી નીતિજ્ઞાન પ્રાપ્ત થાય છે. ) ૫. ચતુરાઇનાં કારણે – देशाटनं पण्डितमित्रता च, पणाङ्गना राजसमाप्रवेशः। अनेकशास्त्रार्थविलोकनं च, चातुर्यमूलानि भवन्ति पञ्च ॥६॥
પરેશતળી , પૂ૦ ૨૬૭. (૧૦ વિ૦ )*
Page #138
--------------------------------------------------------------------------
________________
નીતિ શાસ્ત્ર
(૧૨૮૯ )
પરદેશમાં અટન કરવું, પંડિતાની સાથે મિત્રાઈ કરવી, વેશ્યાની સાથે પ્રસંગ કરે, રાજાની સભાઓમાં જવું, અને અનેક શાસ્ત્રના અર્થનું અવલોકન કરવું–જાણવું આ પાંચ ચતુરાઈનાં કારણ છે. ૬. કેણ શાથી નાશ પામે –
असन्तुष्टा द्विजा नष्टाः, सन्तुष्टाश्च महीभुजः । સગા નળિ ના, નિર્ણય જાજા | ૭ |
જુવાળાનીતિ, અથાણ ૮, જો ૭. જે બ્રાહ્મણ અસંતેષી હોય તે તે નાશ પામે છે, અને રાજાએ સંતેષી હોય તે તે નાશ પામે છે, ગણિકા લાજવાળી હોય તે તે નાશ પામે છે અને ઊંચ કુળની સ્ત્રોએ લજજારહિત હોય તે તે નાશ પામે છે. ૭.
ऋणं व्रणं कलिर्वहिर्लोभो रोगो मनस्तथा । एतानि पर्वमानानि, प्राणनाशं नयन्त्यहो ॥ ८ ॥
yપથપાનપા , ૦ ૨૮ દેણું, વ્રણ, કજિયે, અગ્નિ, લોભ, રોગ અને મન; આ સર્વે વૃદ્ધિ પામે તે છેવટ પ્રાણુને નાશ કરે છે. ૮. શું શાથી નાશ પામે –
उद्योगे नास्ति दारियं, जपतो नास्ति पातकम् । मौने तु कलहो नास्ति, नास्ति जागरतो भयम् ॥ ९॥
वृद्धचक्यनीति, अध्याय ३, लो० ११.
Page #139
--------------------------------------------------------------------------
________________
(૧૨૯૦)
સુભાષિત-પદ્મ-રત્નાકર
ઉદ્યોગને વિષે દરિદ્રપણું નથી ( ઉદ્યોગ કરવાથી અવશ્ય ધનપ્રાપ્તિ થાય છે), જાપ કરવાથી પાપ લાગતું નથી, મૌન ધારણ કરવાથી કજિયા થતે નથી અને જાગતા માણસને ભય હોતા નથી. ૯.
9
दारिद्र्यनाशनं दानं शीलं दुर्गतिनाशनम् । અજ્ઞાનનાશિની પ્રજ્ઞા, માત્રના મય(૨)શિની || ૨૦ ||
વૃદ્ધ પાળયનીતિ, ૨૦ ૧, ર।૦ ૨૨.
દાન દેવાથી દારિદ્રચના ( પરભવમાં ) નાશ થાય છે, શીલ પાળવાથી ક્રુતિનો નાશ થાય છે, બુદ્ધિ અજ્ઞાનના નાશ કરે છે, અને ભાવના ભયના ( ભવના )નાશ કરે છે. ૧૦. કાણુ શાથી પ્રસન્ન થાયઃ—
तुष्यन्ति भोजनैर्विप्रा मयूरा घनगर्जितैः ।
માધવ: વરાત્યાળ, વજાઃ પવિપત્તિમઃ ॥ ૨ ॥ રાત્રિ, પૂર્વમાન, 1૦ ૭૭,
બ્રાહ્મણેા ભેાજનવડે પ્રસન્ન થાય છે, મેર મેઘની ગર્જનાથી પ્રસન્ન થાય છે, સાધુએ બીજાના કલ્યાણુથી પ્રસન્ન થાય છે અને ખળ પુરુષા બીજની વિપત્તિથી પ્રસન્ન થાય છે. ૧૧. વિનાશ અટકાવવાનાં સાધના—
ભીને: સહ સમ્પર્ક, હિત: સહ મિત્રતામ્ | ज्ञातिमिव समं मेलं, कुर्वाणो न विनश्यति ॥ १२ ॥ જે માણસ કુલીનની સાથે સંબધ કરતા હોય, પડિતે
Page #140
--------------------------------------------------------------------------
________________
નીતિ શાસ્ત્ર
( ૧૨૯૧ ) સાથે મિત્રાઈ કરતો હોય અને જ્ઞાતિની સાથે મેળાપ–સં૫ રાખતા હોય, તે માણસ કદી નાશ પામતો નથી. ૧૨. કણ શાથી જે –
गानो गन्धेन पश्यन्ति, वेदैः पश्यन्ति ब्राह्मणाः । વરઃ પનિ રાણાનચક્ષુખ્યમસર કના ૨૨
વૃતિતિ, ગોરૂ. ગાયે ગંધથી જુએ–જાણે છે, બ્રાહ્મણે વેદવડે જુએજાણે છે, રાજાએ ચરપુરુષો વડે જુએ–જાણે છે, અને તે સિવાયના બીજા સર્વે જને નેત્રથી જુએ–જાણે છે. ૧૩. પ્રાણપષક પદાર્થો
सदौषधं नवाचं च, बाला स्त्री क्षीरभोजनम् । घृतमुष्णोदकं चैव, सद्यः प्राणकराणि षद ॥ १४ ॥ ઉત્તમ ઔષધ, નવું ધાન્ય, બાલ્યાવસ્થાવાળી સ્ત્રી, દૂધનું ભજન, ઘી અને ઉનું જળઃ આ છ પદાર્થો તત્કાળ પ્રાણ આપનારા છે. (એટલે કે શરીરની તાત્કાલિક પુષ્ટિ કરનારા છે.) ૧૪. કેણ સ્થાનને છોડે અને ન છોડે –
त्रयः स्थानं न मुश्चन्ति, काकाः कापुरुषा मृगाः। મામાને ત્રયો ચારિત, હિંઠા સા ની I ? /
જૈન તજ, ૨૬૦. કાગડા, ખરાબ પુરુષ અને મૃગ એ ત્રણે અપમાન થયા છતાં પણ પોતાના સ્થાનને છોડતાં નથી; તથા સિંહ, પુરુષ
Page #141
--------------------------------------------------------------------------
________________
( ૧૨૯૨ ) સુભાષિત-પદ્ય-રત્નાકર અને હાથી એ ત્રણ અપમાન થાય તે પિતાનું સ્થાન છોડીને જતા રહે છે. ૧૫. સ્થાનભ્રષ્ટ થયે કણ શેભે – पूगीफलानि पत्राणि, राजहंसास्तुरङ्गमाः।
નાસ્તુ શોમને, હિંફા સલુરુષ જગા છે ૨૬ // સોપારી, પાંડદા, રાજહંસ, અશ્વો, સિંહ, સપુરુષ અને હાથીઓઃ આ સર્વે પિતાના સ્થાનથી ભ્રષ્ટ થયાં હોય તે પણ શોભે છે. ૧૬. સ્થાનભ્રષ્ટ થયે કોણ ન શેભે –
राजा कुलवधूविप्रा नियोगिमन्त्रिणस्तथा । स्थानभ्रष्टा न शोभन्ते, दन्ताः केशा नखा नराः ॥१७॥ રાજા, ઊંચ કુળની સ્ત્રી, બ્રાહ્મણ, રાજાને અધિકારી, મંત્રી, દાંત, કેશ, નખ અને પુરુષઃ આ સર્વે સ્થાનથી ભ્રષ્ટ થયાં હોય તે તે શેલતાં નથી. ૧૭. કેને સૂતા ન જગાડવા –
अहिं नृपं च शार्दूलं, किर्टि(रि) च बालकं तथा । રહ્યા ૨ વર્ષ ૨, સુતાગ વોકત | ૨૮
વૃક્રવારનેતિ, થાય ૧, ૦ ૭. સ, રાજા, સિંહ, કીડી ( કિરિ-ભુંડ), બાળક, બીજાને કુતરો અને મૂર્ખ : આ સાત જે સૂતાં હોય તે તેમને જગાડવાં નહીં. ૧૮.
Page #142
--------------------------------------------------------------------------
________________
નીતિ શાસ્ત્ર
(૧૨૯૩) શીધ્ર કરવાનાં કામે –
धर्मारम्भे ऋणच्छेदे, कन्यादाने धनागमे । शत्रुघातेऽग्निरोगे च, कालक्षेपं न कारयेत् ॥ १९ ॥
પ્રતિ મળત્તિ , g૦ ૮૨ (રેગ્રા.). ધમના આરંભમાં, કરજના નાશ કરવામાં, કન્યાદાનમાં, ધનની પ્રાપ્તિમાં, શત્રુના ઘાતમાં તથા અગ્નિ અને રોગના પ્રતિકારમાં વિલંબ કરે નહીં. ૧૯. અસ્થાને સરળતાનું ફળ – वजन्ति ते मूढधियः पराभवं,
भवन्ति मायाविषु ये न मायिनः । प्रविश्य हि नन्ति शठास्तथाविधानसंवृताङ्गामिशिता इवेषवः ॥ २० ॥
રિતાની, સી ૨, ૦ ૩૦ જે પુરુષ માયાવી-કપટી જનેને વિષે માયાવી થતા નથી, તે મૂઢબુદ્ધિવાળા પુરુષો પરાભવ પામે છે; કારણ કે જેમ શત્રુના મૂકેલાં તીક્ષણ બાણે બખ્તરરહિત હૈદ્ધાના શરીરમાં પેસીને તેમને હણે છે, તેમ શઠ પુરુષ તથા પ્રકા૨ના (એટલે માયાવીને વિષે માયાવી ન થનારા) પુરુષોના હૃદયમાં પેસીને તેમને હણે છે. ૨૦. धूर्तेषु मावाविषु दुर्जनेषु, स्वार्थैकनिष्ठेषु विमानितेषु । वर्तेत यः साधुतयास लोके, प्रतायंते मुग्धमतिर्न केन ? ॥२१॥
भामिनीविलास.
Page #143
--------------------------------------------------------------------------
________________
( ૧૨૯૪)
સુભાષિત–પ-રત્નાકર
જે પુરુષ પૂત, માયાવી, દુર્જન, સ્વાર્થમાં જ તત્પર અને અવગણના કરાયેલા જનેને વિષે સાધુપણે-સરળપણે વતે છે, તે મુગ્ધબુદ્ધિવાળે પુરુષ લેકમાં કોનાવડે ન ઠગાય? (સર્વ લોકો તેને ઠગી શકે છે.) ૨૧. અનુકરણ મેટાનું થાયઃसामान्यलोका महतां चरित्र
माचर्यमामन्वत एव तस्मात् । दोषा गुणा वा महतां जनेषु,
विशन्ति शीघ्रं प्रविधेयबुद्धया ॥ २२ ॥ अतः करिष्णुर्जगतो विशुद्धि, __महान विदध्यात प्रथमं स्वशुद्धिम् । થત સાિવિ વિકૃતગતિ, મહાગનો ચેન તિક જ પથાર ૨૩ |
| મુનિ ફિવિષય જગના સાધારણ મનુષ્ય (નાના) મોટાઓને આદર્શ માને છે. મેટાએના ગુણે કે દેનું તેઓ અનુકરણ કરવા તરફ પ્રેરાય છે, તેથી મેટાઓના ગુણે દે તે( ન્હાના)માં કર્તવ્ય (મોટાઓ કરે છે માટે તે ગ્ય હશે એવી) બુદ્ધિથી પ્રવેશ કરે છે–પેસી જાય છે.
આ કારણથી જગતના છની-પિતાના આશ્રિત ન્હાના લેકેની શુતિ (કલ્યાણું) કરવી હોય તો મેટાઓએ પહેલાં પિતાનું ચરિત્ર શુદ્ધ બનાવવું જોઈએ. લેકમાં કહેવત છે કે
(નામ 'માં
તે કરવો તે મટાએન
Page #144
--------------------------------------------------------------------------
________________
નીતિ શાસ્ત્ર
( ૧૨૫ )
“ મહાગને ચેન અતઃ સ પથા?' મોટાએ જે રસ્તે ગયાજે કામ કરે છે–તે રસ્તે ( કાર્ય) સારે પવિત્ર હોય છે, એમ ધારી નાનાએ તે રસ્તે દેરાઈ જાય છે. ૨૨, ૨૩. કઈ વાત પ્રગટ થાય છે –
शुभं वा यदि वा पापं, यन्नृणां हृदि संस्थितम् । सुगूढमपि तज्ज्ञेय, सुप्तवाक्यात्तथा मदात् ॥ २४ ॥
જૈનાચુત, ૦ ૨૦. * મનુષ્યના હૃદયમાં જે શુભ અથવા અશુભ હોય તે અત્યંત ગુપ્તપણે રહેલું હોય તે પણ ઊંઘમાં બેલવાથી તથા મદિરાદિકના મદથી જાણવામાં આવે છે. ( ઉંઘમાં કે બેભાન અવસ્થામાં હૃદયની ગુપ્ત વાત પણ બોલી જવાય છે.) ૨૪,
વળ મિત્તે મન્ના: મિદ્યતે | તિય તુ મન્ન, હs - છતિ | ૨ |
છ કાને ગયેલો મંત્ર-ગુપ્ત વિચાર ભેદ પામે છે-લોકમાં ફેલાય છે, અને ચાર કાને ગયેલે મંત્ર ભેદ પામતા નથી; વળી બે કર્ણવાળા મંત્રને તો બ્રહ્મા પણ જાણી શકતો નથી. ૨૫.
आदित्यचन्द्रावनिलोऽनलच,
द्योभूमिरापो हृदयं यस्य । ચમ વિ એ સભ્ય, धर्मोऽपि जानाति नरस्य वृत्तम् ॥ २६ ॥
નાતજ, તા. ૨૪૨. પ્રાણી જે કાંઈ અત્યંત ગુપ્ત આચરણ કરે છે તેને
Page #145
--------------------------------------------------------------------------
________________
(૧૨૯૬).
સુભાષિત-પદ્ય-રત્નાકર
સૂર્ય, ચંદ્ર, વાયુ, અગ્નિ, આકાશ, ભૂમિ, જળ, હૃદય, યમ, દિવસ, રાત્રિ, બન્ને સંધ્યા અને ધર્મ એ સર્વે જાણે છે. (એટલે કે કેઈથી કાંઈ પણ ગુપ્ત કાર્ય થઈ શકતું નથી.) ૨૬. કઈ વાત પ્રગટ ન કરવી
सिद्धमन्त्रौषधं छिद्रं, गृहदुश्चरितानि च । वचनं चापमानं च, मतिमान प्रकाशयेत् ॥ २७॥ સિદ્ધ થયેલ મંત્ર, ઔષધ, છિદ્ર, ઘરના દુષ્ટ આચરણ, વંચના (કેઈથી છેતરાવું તે) અને કેઈથી પ્રાપ્ત થયેલું અપમાનઃ આ સર્વને બુદ્ધિમાન પુરુષે પ્રકાશ કર નહીં. ર૭.
मनसा चिन्तितं कार्य, वाचा नैव प्रकाशयेत् । मन्त्रेण रक्षयेद् गूढ, कार्ये चापि नियोजयेत् ॥ २८ ॥
પૃચાળપચનીતિ, શાણા ૨, તો ૭ મનમાં ચિંતવેલા કાર્યને વાણીવડે પ્રકાશિત કરવું નહીં. ગુપ્ત કાર્યનું મંત્ર( વિચાર)વડે રક્ષણ કરવું અને પછી સમય આવે ત્યારે તે વિચારને કાર્ય કરતી વખતે ઉપયોગ કર. ૨૮ નેતા કે જોઈએ -
विद्वानपि परित्याज्यो नेता मूर्खजनावृतः । मुखोऽपि सेव्य एवासौ, बहुश्रुतपरिच्छदः ॥ २९ ॥
વિવાર, 8ાર ૨, છો. ૭૮. નેતા વિદ્વાન હોય તે પણ જે તે મૂખ મનુષ્યોના પરિવારવાળે હોય તે તે ત્યાગ કરવા ગ્ય છે, અને નેતા
Page #146
--------------------------------------------------------------------------
________________
નીતિ શાસ્ત્ર
( ૧૨૭ ). મૂર્ખ હોય તો પણ જે તેને પરિવાર બહુ શ્રત–વિદ્વાન હોય તે તે સેવવા યોગ્ય છે. ૨૯. એક બીજાની ગરજ – दन्तस्य निर्धर्षणकेन राजन् !, कर्णस्य कण्डूयनकेन चापि । तृणेन कार्य भवतीश्वराणां, किमङ्गवारूपाणिमता नरेण ? ॥३०॥
હિતધર્મપ્રાશ (માઇલ), ગોત્ર ૨૩. હે રાજા! મોટા રાજાદિક ધનાઢ્યોને પણ દાંતને ખેતરવા માટે તથા કાનને ખજવાળવા માટે તૃણની જરૂર પડે છે, તે પછી અંગ, વાણું અને હાથ-પગવાળા મનુષ્યની જરૂર પડે તેમાં શું કહેવું ૩૦. સાચું વશીકરણ –
न हीदृशं संवननं, त्रिषु लोकेषु विद्यते । दानं मैत्री च भूतेषु, दया च मधुरा च वाक् ॥ ३१ ॥
માગવત, રાધ છે, અથાગ ૨૭, શ્રત. ૩૩. પ્રાણુઓને વિષે દાન દેવું, મંત્રી રાખવી, દયા કરવી અને મધુર વાણી બાલવી : આ ચાર બાબત જેવું બીજું કેઈ ત્રણ લોકને વિષે ઉત્તમ વશીકરણ છે જ નહીં. ૩૧.
पृथिव्यां त्रीणि रत्नानि, जलमन्नं सुभाषितम् । મૂહૈ: પાષાણoy, રસ્ત્રસજ્ઞામિધીયસે છે રૂ૨ .
કૃશ્નાયણનીતિ, ૫૦ ૨૪, ૨૦ ૨. પૃથ્વીને વિષે જળ, અન્ન અને સુભાષિત-સારું નીતિનું
Page #147
--------------------------------------------------------------------------
________________
( ૧૨૯૮)
સુભાષિત-પરત્નાકર
વચન; આ ત્રણ જ રત્ન છે. છતાં મૂઢ પુરુષો પથ્થરના કકડામાં રત્ન નામ કહે છે. (પથ્થરના કકડાને રત્ન કહે છે, તે ઠીક નથી.) ૩૨. શું શાથી જણાયઃ
अभ्यासाद्धार्यते विद्या, कुलं शीलेन धार्यते । गुणेन ज्ञायते त्वार्यः, कोपो नेत्रेण गम्यते ॥ ३३ ॥
વૃદ્ધવાળાનીતિ, થાય છે. ઉત્ત. ૮. અભ્યાસથી (વારંવાર આવર્તનાદિક કરવાથી) વિદ્યા ધારણ કરાય છે, શીલવડે કુળ ધાર કરાય છે, ગુણવડે શ્રેષ્ઠ પુરુષ જણાય છે, અને નેત્રવડે કપ જણાય છે. ૩૩. ક્યાં રહેવું નહિ–
धनिकः श्रोत्रियो राजा, नदी वैद्यस्तु पञ्चमः । पञ्च यत्र न विद्यन्ते, न तत्र दिवस वसेत् ।। ३४ ॥
વાળા નીતિ, અથાગ ૨, ૨૦૧જે ગામમાં ધનવાન, વેદ જાગનાર વિદ્વાન, રાજા, નદી અને પાંચમે વૈદ્ય, આ પાંચ પુરુષો ન હોય તે ગામમાં એક દિવસ પણ રહેવું એગ્ય નથી. ૩૪. કેવી રીતે ચાલવું –
नो तिर्यग् न दूरं वा, निरीक्षेत पर्यटन बुधः । युगमात्रं महीपृष्ठं, नरो गच्छेद्विलोकयन् । ३५ ॥
મહામાત, રાતિર્ક, નવ ૩૩, ફત્તો ૭૪.
Page #148
--------------------------------------------------------------------------
________________
નીતિ શાસ્ત્ર
(૧૨૯)
ડાહ્યા માણસે માર્ગમાં ચાલતાં ઊંચું જેવું નહીં, તિરછુંઆમતેમ અડખે-પડખે જેવું નહીં, તથા દૂર પણ જેવું નહીં. પરંતુ યુગમાત્ર-ધૂસરી પ્રમાણ પૃથ્વીતળ ઉપર દષ્ટિ રાખીને ચાલવું. ૩૫.
नातिकल्यं नातिसायं, न च मध्यन्दिने तथा। નાણાતૈિઃ સહ કન્સલ્વે, નર વહૂમિ સહ .
મહામાત્ત, વિરાટપર્વ, ૧૦ ૨૭, રૂ. ૨૮. (પરગામ જવું હોય ત્યારે ) પ્રાતઃકાળે ઘણું વહેલું ચાલવું નહીં, સાયંકાળે ઘણું મોડું ચાલવું નહીં, મધ્યાહ્ન વખતે ચાલવું નહીં, અજાણ્યા માણસો સાથે ચાલવું નહીં, એકલા ચાલવું નહીં, તેમજ ઘણા મનુષ્યની સાથે ચાલવું નહીં. ૩૬. અતિપરિચય ફળअतिपरिचयादवज्ञा, भवति विशिष्टेऽपि वस्तुनि प्रायः । लोकः प्रयागवासी, कूपे स्नानं सदा कुरुते ॥ ३७ ।।
પ્રાયઃ કરીને ઉત્તમ વસ્તુને વિષે પણ અતિપરિચય કરવામાં આવે છે તેથી અવજ્ઞા થાય છે. જેમકે પ્રયાગમાં વસનારા લોકો હંમેશાં ( ગંગાસ્નાન કરતા નથી પરંતુ ) કુવાના પાણીથી સ્નાન કરે છે. ૩૭. લજજા ક્યાં તજવી –
गीते नृत्ये पठे वादे, सङ्ग्रामे वैरिघातने । મારે વારે ૨, કામવર્તન / ૨૮ |
Page #149
--------------------------------------------------------------------------
________________
(૧૩૦૦)
સુભાષિત-પ-રત્નાકર ગીત ગાવામાં, નાચવામાં, ભણવામાં, વાઇ કરવામાં, યુદ્ધ કરવામાં, શત્રુને હણવામાં, ભેજનમાં અને વેપારમાં આ આઠ બાબતેમાં લજજાને ત્યાગ કર. ૩૮. શું ક્યારે લાભદાયકા–
सम्पत्तौ नियमः शक्तो, सहनं यौवने व्रतम् । दरिद्रे दानमप्यल्पं, महालाभाय जायते ॥ ३९ ॥
, g૦ ૬ર. સંપત્તિને વિષે નિયમ હોય. શક્તિને વિષે સહનશીલતા હોય, યુવાવસ્થાને વિષે વ્રત હોય અને દરિદ્રતાને વિષે પણ દાન હોય, તે તે મહાલાભને માટે થાય છે. ૩૯ ઘરના મુખ્ય પુરુષનું રક્ષણ કરવું – यस्मिन् कुले यः पुरुषः प्रधानः, सदैव यत्नेन स रक्षणीयः । तस्मिन् विनष्टे हि कुलं विनष्टं, न नाभिभने घरका वहन्ति ॥४०॥
जैन पञ्चतन्त्र, पृ० ७८. श्लो० २९९. જે કુળમાં જે પુરુષ પ્રધાન-મુખ્ય હેય તે પુરુષનું નિરંતર પ્રયત્નપૂર્વક રક્ષણ કરવું જોઈએ, કેમકે તેને નાશ થવાથી આખા કુળને નાશ થાય છે, જેમકે-ચક(પૈડા)ની નાભિને ભંગ થાય તે પછી તેના આરા વહન કરી શકતા નથી. ૪૦ કેવી માળા વાપરવીઃ
वर्जयित्वा तु कमलं, तथा कुवलयं नृप ।। रक्तमाल्यं न धार्य स्यात, शुक्ल धार्य तु पण्डितैः ॥४१॥
મહામાત, શાર્ષિ , ૧૦ ૭, ફોટ રૂરૂ.
Page #150
--------------------------------------------------------------------------
________________
નીતિ શાસ્ત્ર
( ૧૩૦૧ ) હે રાજા ! રાતા કમળ તથા રાતા પોયણા સિવાય બીજા રાતા પુછ્યું કે તેની માળા ધારણ કરવી નહીં, પરંતુ પંડિતાએ શુકલ–ધોળા પુછ્યું કે તેની માળા ધારણ કરવી યોગ્ય છે. ૪૧. રાજ્યના સાત અંગે –
स्वाम्यमात्यश्च राष्ट्रं च, दुर्गः कोशो बलं सुहृत् । राज्यं सप्ताङ्गमप्येतत्, सद्गुणैरेव धार्यते ॥ ४२ ॥
પાર્શ્વનાથવરિ (79), ૨, ફો. ૨૩.( ) રાજા, પ્રધાન, દેશ, કીલે, ખજાને, લશ્કર અને મિત્રો આ સાત અંગવાળું રાજ્ય સદ્ગુણી માણસો વડે જ ધારણ કરાય છે. ૪૨. કયા પશુ પાસેથી શું શીખવું –
सुश्रान्तोऽपि वहेद्भारं, शीतोष्णे न च पश्यति । सन्तुष्टश्चरते नित्यं, त्रीणि शिक्षेच गर्दभात् ॥ ४३ ॥
ઉદ્ધવાળાનોતિ, યાદ ૬, ફોર૦ ૨૨. ગધેડો અત્યંત થાકી ગયું હોય તે પણ તે ભાર વહન કરે છે, ટાઢ અને તડકાને ગણતું નથી, તથા સંતેષી થઈ નિરંતર જે હોય તે (કુચા વગેરે) ખાય છે. આ ત્રણ ગુણ ગધેડા પાસેથી શીખવાના છે. ૪૩. प्रभूतं कार्यमल्पं वा, यमरः कर्तुमिच्छति । सारम्मेण तत्कार्य, सिंहादेकं पदं यथा (प्रचक्षते )॥४४॥
માત, શાક, અથાગ પદ, પતo ૩૧
Page #151
--------------------------------------------------------------------------
________________
(૧૩૦૨) સુભાષિત-પ-રત્નાકર
મનુષ્ય મોટું કે નાનું જે કાંઈ કાર્ય કરવાને ઈ છે તે સવ આરંભવડે–સવ બળવડે કરવું, જેમ સિંહ કોઈના પર ફાળ મારે છે ત્યારે તે પિતાના સર્વ બળવડે ઉછળે છે (તેમ સર્વ બળવડે કરવું). આ એક ગુણ સિંહ પાસેથી શીખવાને છે. ૪૪.
सिंहादेकं बकादेकं, शिक्षेचत्वारि कुर्कुटात् । वायसात पश्च शिक्षेच, षट् शुनस्त्रीणि गर्दभात् ॥४५॥
महाभारत, ज्ञानपर्व, अध्याय ५६, श्लो० ३८. - સિહ પાસેથી એક શિખામણ લેવાની છે, બગલા પાસેથી એક શિખામણ લેવાની છે, કુકડા પાસેથી ચાર શિખા મણ લેવાની છે, કાગડા પાસેથી પાંચ શિખામણ લેવાની છે, કુતરા પાસેથી છ શિખામણ લેવાની છે, અને ગધેડા પાસેથી ત્રણ શિખામણ લેવાની છે. ૪૫.
प्रागुत्थानं च युद्धं च, संविभागं च बन्धुषु । स्त्रियमाक्रम्य भुञ्जीत, शिक्षेच्चत्वारि कुक्कुंटात् ॥ ४६ ॥
મામાના, ના, આપણા , ઉત્તર કર. કુકડ પ્રાતઃકાળે સર્વથી પહેલાં જાગે છે, યુદ્ધ કરે છે, બંધુઓને-પરિવારને ખાવાને ભાગ આપે છે, અને સ્ત્રીઓનેકુકડીઓને વશમાં રાખીને ભેગ ભેગવે છે. આ ચાર બાબત કુકડા પાસેથી શીખવાની છે. ૪૬.
बहाशी चाल्पसन्तुष्टः, सुनिद्रो लघुचेतनः । સ્વામિનારાયણ, પહેલે થાનતો ગુI: I ૪૭ |
મહામાત, પાપ, પથાર ૧૬, રોગ છે.
Page #152
--------------------------------------------------------------------------
________________
નીતિ શાસ્ત્ર
(૧૩૦૩) ઘણું ખાનાર, થોડાથી સંતોષ પામનાર, સુખે નિદ્રા લેનાર, જલદી જાગી જનાર, સ્વામી ઉપર ભક્તિવાળે અને શૂરવીરઃ આ છ ગુણો કુતરા પાસેથી શીખવાના છે. ૪૭. પરરક્ષણ મહિમા – મહુવત્ત્વિ વિખ્યા તથાપિ,
श्लाघ्योऽसि सम्यक् पिकपुत्रपालात् । आह्लादनाचन्द्र इवात्तलक्ष्मा, રવિ મૃત્વ w I ૪૮
હિમાંશુલિના. હે કાગડા ! તારો સ્વર કર્ણકટુ છે, છતાં કેયલના બચ્ચાનું સેવન-પાલન-પોષણ કરે છે તેથી તે પ્રશંસાપાત્ર છે, જેમ ચંદ્ર કલંકવાળો હોવા છતાં આનંદ દાયક હોવાથી અને કસ્તૂરી કાળા રંગની હોવા છતાં સુગંધવાળી હોવાથી પ્રશંસાપાત્ર છે. ૪૮. વૈદકની જરૂર:
आयुः कामयमानेन, धर्मार्थसुखसाधनम् । સાયુવેલો રોપુ, વિધેયઃ પરમાર | ૪ /
સાધતા . ધર્મ અને અર્થના સુખના સાધનરૂપ આયુષ્યને ઈચ્છનાર પુરુષે આયુર્વેદ( વૈધક શાસ્ત્ર)ના ઉપદેશને વિષે મોટે આદર કર એગ્ય છે. ૪૯.
Page #153
--------------------------------------------------------------------------
________________
(૧૩૦૪) સુભાષિત-પદ્ય-રત્નાકર રોગની ઉત્પત્તિનું કારણ– अत्यम्बुपानाद्विषमासनाच्च, दिवाशयाजागरणाच रात्रौ । सन्धारणान्मूत्रपुरीषयोश्च, षड्भिः प्रकारैः प्रभवन्ति रोगाः ॥५०॥
સાધારસંહિતા, ૫૦ ૨૦, ૪૦ અત્યંત જળ પીવાથી, વિષમ આસન કરવાથી, દિવસે સૂવાથી, રાત્રે જાગરણ કરવાથી, મૂત્રને કબજે રાખવાથી તથા દસ્તને કબજે રાખવાથી આ છ પ્રકારે કરીને રોગોની ઉત્પત્તિ થાય છે. ૫૦. સંગીતમહત્ત્વ – सुखिनि सुखनिदानं दुःखितानां विनोदः,
श्रवणहृदयहारी मन्मथस्याग्रदूतः । रणरणकविधाता वल्लभः कामिनीनां, जयति जगति नादः पञ्चमचोपवेदः ॥ ५१ ॥
sફેરા મારા, પૃ. ૬૭* ઉપવેદ તરીકે ગણ પંચમ નામને નાદ આ જગતમાં જય પામે છે, કેમકે તે સુખી જનને સુખનું કારણ છે, દુઃખી જનેને વિનંદ આપનાર છે, શ્રોત્ર અને હૃદયને હરનાર છે, કામદેવને મુખ્ય દ્વત છે, આનંદને ઉત્પન્ન કરનાર છે, અને સ્ત્રીઓને અત્યંત વહાલે છે. ૫૧.
Page #154
--------------------------------------------------------------------------
________________
હ
માહ્ય (૨૦) (
ભાગ્યનું લક્ષણ
यत्तत् पुरा कृतं कर्म, न स्मरन्तीह मानवाः । ત૯િ વાવ! મિમીયતે છે ? | મામાત, શારાપર્વ સપાઇ રૂ૦, ગો. ર૨.
હે યુધિષ્ઠિર ! પૂર્વે (પૂર્વ જન્મમાં) જે કાંઈ કરેલા કમને આ ભવમાં મનુષ્ય સ્મરણ કરતા નથી-મનુષ્યને યાદ આવતા નથી, તે આ કમ દેવ કહેવાય છે. (પૂ કરેલું કર્મ જ દેવ-નસીબ-કહેવાય છે.) ૧. ભાગ્યનું પ્રાબલ્યા
यस्मै ददाति विवरं, भूमिः फूत्कारमात्रभीतेव । आशीविषः स दैवात् , डौम्बनकरण्डे स्थिति सहते ॥२॥
મરત્તામન (ઢોસ્નાન વિ), રોહ કર, સપના એક કુંફાડા માત્રથી જ જાણે ભય પામી હોય એવી ભૂમિ તેને ( સપને) રહેવા માટે વિવર (બિલ) આપે છે. તે જ સર્ષ દૈવના વશથી મદારીના કરંડિયામાં સ્થિતિને સહન કરે છે–પરવશપણે કરંડિયામાં રહી દુઃખને સહન કરે છે. (અર્થાત્ દેવ પાસે કેઈનું બળ ચાલતું નથી) ૨. बद्धा येन दशाननेन नितरां खवैकदेशे जरा,
द्रोणादिश्च समुद्धृतो हनुमता येन स्वदोलीलया ।
Page #155
--------------------------------------------------------------------------
________________
(૧૩૦૬)
સુભાષિત-પદ્મ-રત્નાકર
श्रीरामेण च येन राक्षसपतित्रैलोक्यवीरो हतः,
सर्वे तेऽपि गताः क्षयं विधिवशात्काऽन्येषु तद्भोः! कथा ॥ ३ ॥ વૈરાગ્યશતશ ( પદ્માનમ્ ), 1૦ ૨૭૦,
જે રાવણે ખાટલાને પાયે જરાવસ્થાને મજબૂત રીતે બાંધી હતી, જે હનુમાને પેાતાના ભુજાખળવડે દ્રાદિકના ઉદ્ધાર કર્યાં હતા, તથા જે શ્રી રામચન્દ્રે ત્રણ જગતમાં અગ્નિતીય વીર રાક્ષસના પતિ રાવણને માર્યાં હતા, તે સર્વે પણ વિધાતા(કમ)ના વશથી ક્ષયને પામ્યા છે, તા પછી ખીજાની શી વાત કરવી? ૩. उदयति यदि भानुः पश्चिमायां दिशायां, विकसति यदि पद्मं पर्वताग्रे शिलायाम् । प्रचलति यदि मेरुः शीततां याति वह्निः, तदपि न चलतीयं भाविनी कर्मरेखा
11 8 11 વિક્રમચરિત્ર, હજુ ૨, ૬૦ ૨૩૨.
જો કદાચ સૂર્ય પશ્ચિમ દિશામાં ઉદય ગમે, જો કદાચ પર્વતના શિખર ઉપર શિલાને વિષે કમળ વિકાસ પામે, જો મેરુ પર્વત ચલાયમાન થય, અથવા જો અગ્નિ શીતળતાને પામે, તેપણ ભાવી કાઁની રેખા જરા પણ ચલાયમાન થતી નથી. ૪.
अयममृतनिधानं नायकोऽप्योषधीनां, शतभिषगनुयातः शम्भुमृध्नवतंसः । विरहयति न चैनं राजयक्ष्मा शशाङ्कं, હવિધિપયિાદ ન નો તીયઃ ? ૫ સ્ }
Page #156
--------------------------------------------------------------------------
________________
( ૧૩૦૭ )
ઔષધાને ( વન
આ ચંદ્ર અમૃતનું નિધાન છે, સર્વાં સ્પતિના ) નાયક છે, સેકડા વૈદ્યો તેને અનુસરે છે ( શતભિષા નામની તારા તેની સ્ત્રી હાવાથી તેને અનુસરે છે), વળી તે મહાદેવના મસ્તકના અલકાર છે, તાપણુ આ ચદ્રને ક્ષયરોગ છેાડતા નથી. અથવા તે એમ જ કહીએ કે દુષ્ટ વિધાતાના વિપાક કાનાથી એળગી શકાય છે ? ( કના વિપાકને કાઈ પણ મિથ્યા કરી શકતું નથી.) ૫. निहितं यस्य मयूखैर्न तमः सन्तिष्ठते दिगन्तेऽपि । યાતિ સોવિ નાણું, નાયિ તિં વિધિઃ પ્રતિ ? ॥ ૬ ॥ કુમાવિતનસભ્યો, 1૦ ર્.
ભાગ્ય
જે સૂર્યનાં કિરણેાવડે હાયલા : અંધકાર દિશાના અતને વિષે પણ રહી શકતે નથી, તે સૂર્ય પણ નાશ પામે છે; કેમકે આપત્તિને વિષે વિધાતા (કમ) શુ' તેને સ્પ નથી કરતા? ( કરે છે.) ૬.
पूर्णोऽहमर्थैरिति मा प्रसीद, रिक्तोऽहमर्थैरिति मा विषीद । रिक्तं च पूर्ण भरितं च रिक्तं करिष्यतो नास्ति विधेर्विलम्बः || ७ ||
‘હું ધનથી પૂણું છુ’એમ ધારીને તું પ્રસન્ન ન થા-ગવ ન કર, અને ‘હું ધનથી ખાલી ( રહિત ) છું ’ એમ ધારીને તુ મનમાં ખેદ ન કર ! કેમકે ખાલીને ભરી દેતા અને ભરેલાને ખાલી કરતા વિધાતાને જરા પણ વાર લાગતી નથી. ૭.
यस्य पादयुगपर्युपासनानो कदापि रमया विरम्यते ।
सोsपि यत्परिदधाति कम्बलं, तद्विधेरधिकतोऽधिकं बलम् ||८||
''
લક્ષ્મી દેવી જેના-વિષ્ણુના-ચરણુયુગલની સેવા કરવાથી
Page #157
--------------------------------------------------------------------------
________________
(૧૩૦૮) સુભાષિત-પદ્ય-રત્નાકર કદાપિ વિરામ પામતી નથી, તે વિષ્ણુ પણ(કૃષ્ણાવતારમાં) કંબળને ધારણ કરે છે તેથી જણાય છે કે વિધાતાનું બળ અધિકથી પણ અધિક છે. ૮.
अहंयूनामहङ्कार, वारिदानां समुन्नतिम् । विना विधिमृते वातं, हन्तुं को नाम कर्मठः १ ॥ ९ ॥
નવિટાણનાર, આ છે ર૦ ૬ અહંકારી મનુબેના અહંકારને વિધિ (ભાગ્ય) વિના કઈ પણ હણવાને સમર્થ નથી, અને વાદળાંઓની ઉન્નતિને હણવા માટે વાયુ વિના બીજે કે ઈ સમર્થ નથી. ૯. ભાગ્યની વિચિત્રતા – भवति भिषगुपायैः पथ्यभुङ नित्यरोगी,
धनहरणविनिद्रच्छिद्रगोप्ता दरिद्रः । अनयचयविधायी निश्चलैश्वर्यधैर्यः,
શનિશિતા શાસનૈવ પર | ૨૦ |
પિતાને આધીન તીક્ષણ શક્તિવાળા વિધાતાના શાસનથી જ મનુષ્ય ઔષધના ઉપાયની સાથે પચ્ચ ભેજન કરનાર હોય તે પણ નિત્ય રોગવાળે રહે છે, પિતાનું ધન કોઈ ચેરી જશે એવી શંકાથી નિરંતર નિદ્વારહિત થઈ ઘરમાં કઈ પણ ઠેકાણે બારી બારણું વગેરે છિદ્ર હોય તેનું રક્ષણ કરતે હોય તે પણ તે દરિદ્ર થઈ જાય છે, તથા અન્યાયથી ધનને સંચય કરતે હોય તે પણ તે અચળ-અખંડ-શ્ચય અને છેવાળી રહે છે. (આ સર્વ વિધાતાજી શક્તિ છે) ૧૦.
Page #158
--------------------------------------------------------------------------
________________
ભાગ્ય
( ૧૩૦૯ )
कारयत्यकर्त्तारं कर्त्तारं तु जडयति विधिर्दुष्टः । अचिन्त्यं प्रति चिन्तयति, जनान् नाटयन् सर्वकृद् यथेष्टम् ॥ ११ ॥ मुनि हिमांशुविजय. ઇચ્છા પ્રમાણે-ધારેલું બધું કાય કરનાર, જગના જીવાને સૂત્રધારની જેમ નચાવતુ એવું દુષ્ટ ક, જેને કાંઈ કરવું નથી તેની પાસે બલાત્કારથી કરાવે છે, જેને કરવું છે તેને તે કાર્ય કરવામાં જડ-શૂન્ય કરી નાખે છે ( તેમાં વિઘ્ન નાખે છે), જે ચિંતવવા ચેાગ્ય નથી ( અશકય અથવા તે નિષિદ્ધ છે) તેનુ ચિતવન કરાવે છે. ( અર્થાત્ કમ ( વિધિ ) જે ધારે તે કરે છે.) ૧૧.
निदाघे दाहार्त्तः प्रचुरतरतृष्णातरलितः, सरः पूर्ण दृष्ट्वा त्वरितमुपयातः करिवरः ।
तथा पङ्के मनस्तटनिकटवर्तिन्यपि यथा,
न नीरं नो तीरं द्वयमपि विनष्टं विधिवशात् ।। १२ ।। ઉપદેશાતાર્, માન ૨, પૃ૦ ૪૨. ( 5.)* ઉનાળામાં તાપથી પીડાયેલા અને અત્યંત તૃષાથી વ્યાકૂળ થયેલેા કાઇ હાથી જળથી ભરેલુ' સરાવર જોઇને શીઘ્રપણે ત્યાં આન્યા. તેમાં ઊતરતાં જ કાંઠાની પાસે રહેલા કાદવમાં તે એવી રીતે ખૂંચી ગયેા કે જેથી, ભાગ્યના વશથી, તેને જળ પણ ન :મળ્યું અને કાંઠે પણ નીકળી ન શકયા, બન્નેથી ભ્રષ્ટ થયેા. ૧૨,
विपत्तौ कि विषादेन, सम्पत्तौ हर्षणेन किम् ? | भवितव्यं भवत्येव, कर्मणो गहना गतिः ॥ १३ ॥
'
Page #159
--------------------------------------------------------------------------
________________
(૧૩૧૦ ) સુભાષિત-પદ્ય-રત્નાકર
વિપત્તિમાં કેદ કરવાથી શું ફળ? અને સંપત્તિમાં હર્ષ કરવાથી શું ફળ? જે થવાનું છે તે થાય જ છે, કારણ કે કર્મની ગતિ ગહન છે-વિચિત્ર છે. ૧૩.
भाग्यवन्तं प्रसूयेथा, मा शूरं मा च पण्डितम् । શુપાચ વિદ્યા, રને સીનિત્ત ! (હે માતા,) માત્ર એક ભાગ્યશાળી પુરુષને તું જન્મ આપજે, પણ શૂરવીરને કે પંડિતને જન્મ આપીશ નહીં; કેમકે શ્રા અને વિદ્વાન છતાં પાંડ વનમાં દુઃખી થયા. (એટલે કે શૂરવીર અને વિદ્વાન કરતાં ભાગ્યશાળી પુત્ર ઉત્પન્ન થાય તે સારે છે. ભાગ્ય વિના સર્વ નિષ્ફળ છે.) ૧૪. સારું બેટું ભાગ્યા
बान्धवमध्येऽपि जनो दुःखानि समेति पापपाकेन । पुण्येन वैरिसदनं, यातोऽपि न मुच्यते सौख्यैः ।। १५ ।।
કુમાષિતો . રૂલર. જે પાપને વિપાક-ઉદય હશે તે મનુષ્ય બંધુઓની મધ્યે રહ્યા છતાં પણ દુઃખને પામે છે, અને પુણ્યને ઉદય હશે તે શત્રુને ઘેર ગયા છતાં પણ સુખથી મુક્ત થત નથી–દુઃખી થતા નથી -સુખને જ પામે છે. ૧૫. ભાગ્ય પ્રમાણે જ થાયા
यदभावि न तद्भावि, भावि चेन्न तदन्यथा । इति चिन्ताविषघ्नोऽयमगदः किं न पीयते १ ॥१६॥
થ્યનાથar (, ૨, ૩, ૭૨૦.
Page #160
--------------------------------------------------------------------------
________________
(૧૩૧૧ )
“ જે થવાનું નથી તે નથી જ થવાનુ, અને જે થવાનુ તે અવશ્ય થશે જ” એવું ( એવા વિચારનું) ચિતાના ઝેરને હણુનારું ઔષધ, (હે જીવ, ) શા માટે નથી પીતા ? ( અર્થાત આ પ્રમાણે સમજનારને ચિંતા દુઃખ નથી આપતી.) ૧૬. अवश्यम्भाविभावानां प्रतीकारो भवेद् यदि । તવા ટુલૅર્ન સિન્થેન, નરામયુધિષ્ઠિઃ || ૧૭ || નૈધ, સર્વ ૮, ૉ. જો કદાચ અવશ્ય થવાના ભાવેશ બનાવાના પ્રતીકારઉપાય હાત તે નળ રામ અને યુધિષ્ઠિર વગેરે (ઉત્તમ પુરુષા) દુઃખ પામત નહીં. ૧૭.
ભાગ્ય
यच्चिन्तितं तदिह दूरतरं प्रयाति,
यच्चतमा न गणितं तदिहाभ्युपैति । प्रातर्भवामि वसुधाधिपचक्रवर्ती,
सोsहं व्रजामि विपिने जटिलस्तपस्वी ॥। १८. ।। આધ્યાત્મિત્તમાયળ, લદ્દાર, ૦ ૨, ′૦ ૮૮.
(રામચંદ્રજી મનમાં વિચાર કરે છે કે ) જે કાય મનમાં ચિ ંતવ્યુ હોય તે અત્યંત દૂર જાય છે, અને જેને મનમાં વિચાર સરખા પણ કર્યાં ન હાય તે તત્કાળ પ્રાપ્ત થાય છે. જેમકે જે હું પાતે જ પ્રાતઃકાળે પૃથ્વીને સ્વામી ચક્રવર્તી થવાના હતા, તે જ હું (રામચદ્ર ) સાંજે જટાધારી તપસ્વી થઇ વનમાં જાઉં છું. ૧૮.
भवितव्यं यथा येन, न तद्भवति चान्यथा ।
नीयते तेन मार्गेण, स्वयं वा तत्र गच्छति ॥ १९ ॥ મજ્જામાત, શાન્તિર્વ, અ૦ ૪૭, ૉ રૂર.
Page #161
--------------------------------------------------------------------------
________________
( ૧૩૧૨ ) સુભાષિત-પ-રત્નાકર
જે વરતુ ( બનાવ) જે પ્રમાણે થવાની છે તે કદાપિ અન્યથા થતી નથી, તેથી તે (પ્રાણી) તે માર્ગે લઈ જવાય છે અથવા (પ્રાણી) પિતે જ તે માર્ગે જાય છે. ૧૯
मुदितान्यपि मित्राणि, सुक्रुद्धाश्चैव शत्रवः । न ही में तत् करिष्यन्ति, यन पूर्व कृतं मया ॥ २० ॥
બારમguru, 5૦ રૂ, o શક. મિત્રે ભલે આનંદ પામેલા હોય અને શત્રુઓ અત્યંત ક્રોધ પામેલા હોય તે પણ તેઓ મારું એવું કંઈ પણ નહિં કરી શકે જે મેં પૂર્વમાં ન કર્યું હોય. (મતલબ કે જે મેં પહેલાં કંઈ સારું ખોટું કર્યું હશે તે જ મારા મિત્ર અથવા શત્રુઓ મારું સારું ખોટું કરી શકે; અન્યથા નહિં. ) ૨૦.
विपरीते सति धातरि, साधनमफलं प्रजायते पुंसाम् । दशशतकरोऽपि भानुर्निपतति गगनादनवलम्बः ॥ २१ ॥
सुभाषितरत्नसन्दाह, श्लो० ३५०. જ્યારે વિધાતા (કર્મ) વિપરીત થાય છે ત્યારે પુરુષનું સર્વ સાધન નિષ્ફળ થાય છે. જેમકે હજાર કિરણોને ધારણ કરનાર પણ સૂર્ય અવલંબન વિના આકાશમાંથી પડે છેઅસ્ત થાય છે. ૨૧.
भवितव्यं भवत्येव, नालिकेरफलाम्बुवत् । गच्छत्येव हि गन्तव्यं, गजभुक्तकपित्थवत् ॥ २२ ॥
વાહવા (), પૃ. ૨૪, (ા. વિ. )*
Page #162
--------------------------------------------------------------------------
________________
લાગ્ય
( ૧૩૧૩) જે વસ્તુ થવાની છે તે નાળિયેરની અંદરના જળની જેમ થાય જ છે, તથા જે વસ્તુ જવાની છે તે હાથીએ ખાધેલા ઠોઠાની જેમ જાય જ છે. ૨૨.
स्फुरन्त्युपायाः शान्त्यर्थमनुकूले विधातरि । प्रतिकूले पुनर्यान्ति, तेऽप्युपाया अपायताम् ॥ २३ ॥
વિરારનાર, , ગો. ૧૦ નશીબ અનુકૂળ હોય ત્યારે શાંતિને માટે જે જે ઉપાય કરવામાં આવે તે સર્વે સફળ થાય છે, અને વિધાતા પ્રતિકૂળ હોય ત્યારે તે જ ઉપાય કષ્ટને આપનારા થાય છે. (ઊલટા દુઃખરૂપ થાય છે.) ૨૩.
अघटितघटितानि घटयति, सुघटितघटितानि जर्जरीकुरुते । विधिरेव तानि घटयति, यानि पुमाभैव चिन्तयति ॥ २४ ॥
ઘર્શ્વનાથars (શા ), પૃ. ૪. (. )* વિધાતા જ અયોગ્ય સગવાળા પદાર્થોને જોડી દે છેએકત્ર કરે છે, વિધાતા જ યોગ્ય સંચગવાળા પદાર્થોને જર્જરિત કરે છે–વિયેગવાળા કરે છે, તથા મનુષ્ય જે બાબતને મનમાં ચિંતવતે પણ ન હોય એવી બાબતને પણ વિધાતા જ મેળવી દે છે. ૨૪.
सङ्गामे प्रहरणसङ्कटे गृहे वा,
दीप्ताग्नौ गिरिविवरे महोदधौ वा ।
Page #163
--------------------------------------------------------------------------
________________
( ૧૩૧૪)
સુભાષિત-પદ્ય-રત્નાકર
सपै; सह वसतामुदीर्णवक्त्रैभाव्यं भवति न भाविनोऽस्ति नामः ॥ २५ ॥
જૈનગ્નતા, પૃ. ૧૧, ૦ ૨૨૨* પ્રાણી–મનુષ્ય ઘરને વિષે રહેલે હય, અથવા શસ્ત્રોના ઝપાટાથી સાંકડા થયેલા સંગ્રામને વિષે રહેલ હોય, દાવાનળથી વ્યાસ એવા પર્વતના વિવરમાં રહ્યો હોય, અથવા મેટા સમુદ્રમાં રહ્યો હોય, અથવા પહેળા કરેલા મુખવાળા સર્પની સાથે વસતે હેય, તે પણ જે નથી થવાનું તે થતું જ નથી, અને જે થવાનું છે તેનો નાશ થતું નથી. ૨૫. कि चिन्तितेन बहुना, किं वा शोकेन मनसि निहितेन ? । તનિશ્ચિતં મવિષ્યતિ, વિધિના ઢિવિત સ્ટારે યત ૨૬ I
કનવંતજ, g૦ ૨૧, ૦ ૨૪ ઘણે વિચાર કરવાથી શું? અથવા મનમાં શેક ધારણ કરવાથી શું? કંઈ જ ફળ નથી. કેમકે વિધાતાએ લલાટમાં જે લખ્યું હશે તે અવશ્ય થવાનું જ છે. ૨૬. प्राप्तव्यो नियतिबलाश्रयेण योऽयः, .
सोऽवश्यं भवति नृणां शुभोऽशुमो वा । भूतानां महति कृतेऽपि हि प्रयत्ने, नाभाव्यं भवति न भाविनोऽस्ति नाशः ॥ २७ ॥
૩૫રેશમાઢા (માવાના), g૦ રૂદ ભાગ્યના બળના આશ્રયથી મનુષ્યને જે શુભ કે અશુભ અર્થ પામવા લાયક છે–પામવાને છે, તે અવશ્ય પ્રાપ્ત થાય
Page #164
--------------------------------------------------------------------------
________________
ભાગ્ય
(૧૩૫) છે. મેટો પ્રયત્ન-ઉદ્યમ કર્યા છતાં પણ પ્રાણીઓને નહીં થવાનું થતું નથી, અને જે થવાનું છે તેને હાશ થત નથી. ૨૭.
प्राप्तव्यमर्थ लमते मनुष्यो
તેવો વિ છે સવિલુ ન સારા तस्मात्र शोचामि न विस्मयो मे, बदस्मदीयं न हि यत् परेषान् ॥ २८॥
પિશાસ, પૃ૨૭, રહે. શરૂ જે અર્થ (ધન વગેરે પદાર્થ) મનુષ્ય પામવાને છે તે પામે જ છે, તેને દેવ પણ ઉલ્લંઘન કરવા શક્તિમાન નથી. તેથી કરીને હું કાંઈ પણ શેક કરતું નથી અને હર્ષ પણ પામતા નથી, કેમકે જે અમારું છે તે બીજાનું થવાનું નથી. ૨૮.
अग्दिष्टितया लोको यथेच्छ वाञ्छति प्रियम् । भाग्यापेक्षी विधिदेते, तेन चिन्तितमन्यथा ॥ २९ ॥
માસ, ૧, ૭. બાહ્ય દષ્ટિએ કરીને લોકો પોતાની ઈચ્છા પ્રમાણે પ્રિય વસ્તુની ઈચ્છા કરે છે, પરંતુ ભાગ્યની અપેક્ષાવાળે વિધિ તે તેણે જે ચિંતળ્યું-ઈચ્છર્યું હોય તેના કરતાં ઊલટું જ આપે છે. (લેક કાંઈક ચિંતવે છે અને વિધિ તેથી જુદું જ આપે છે.) ૨૯. पत्र नैव यदा करीरविटपे दोषो वसन्तस्य किं,
नोलूकेन विलोक्यते यदि दिवा सूर्यस्य किं दूषणम् ।
Page #165
--------------------------------------------------------------------------
________________
( ૧૩૧૬ )
સુભાષિત-પદ્ય-રત્નાકર
धारा नैव पतन्तिं चातकमुखे मेघस्य किं दूषणं,
यद्धात्रा निजभालपट्टलिखितं तन्मार्जितुं कः क्षमः ? ॥३०॥
વસંત ઋતુમાં ( સર્વ વૃક્ષ વિકરવર થાય છે તે વખતે ) કેરડાના ઝાડ ઉપર પાંદડાં હતાં નથી, તેમાં વસંતને શે દોષ? ઘુવડ પક્ષી દિવસે દેખી શકતું નથી, તેમાં સૂર્યને શે દોષ? ચાતક પક્ષીના મુખમાં મેઘની ધારા પડતી નથી, તેમાં મેઘને શે દોષ? કોઈને દોષ નથી. વિધાતાએ જે પિતાના કપાળમાં લખેલું હોય તે દૂર કરવા કેણ સમર્થ છે ? (કોઈ પણ સમર્થ નથી, નસીબમાં માંડ્યું હોય તે જ થાય છે. ) ૩૦. જેવું ભાગ્ય તેવી સામગ્રી:
सा सा सम्पद्यते बुद्धिः, सा मतिः सा च भावना ।
सहायास्तादृशा ज्ञेया यादृशी भवितव्यता ॥ ३१ ॥ પાઇપરિક ( બદ ), સ , પૃ. ૨૮. (૧૦ વિ૦ ગ્રંથ.)*
" ભાવી કાળમાં જેવું થવાનું હોય, તેવી તેવી બુદ્ધિ ઉત્પન્ન થાય છે, તેવી મતિ–માન્યતા ઉત્પન્ન થાય છે, તેવી ભાવના ઉત્પન્ન થાય છે, અને સહાયક પણ તેવા જ મળે છે. ૩૧. જેવું ભાગ્ય તેવી બુદ્ધિતાદશી ગાય દ્વિવ્યવસાયોfપ તાદશઃ सहायास्तादृशा एव, यादृशी भवितव्यता ॥ ३२॥
वृद्धचाणक्यनीति, अ० ६, श्लो० ६.
Page #166
--------------------------------------------------------------------------
________________
લાથ
( ૧૩૧૭ ) ભવિષ્યમાં જેવું થવાનું હોય, તેવી જ પ્રથમથી બુદ્ધિ ઉત્પન્ન થાય છે, તે જ ઉદ્યમ પ્રાપ્ત થાય છે, અને સહાયકારક પણ તેવા જ મળે છે. ૩૨. ભાગ્યાધીન ફળ – कर्मायत्तं फलं पुंसां, बुद्धिः कर्मानुसारिणी ॥ तथापि सुधियश्चार्याः, सुविचार्यैव कुर्वते ॥ ३३ ॥
વૃદ્ધવાળાનોતિ, થાય ૨૩, ૬૮. જે કે પુરુષને પિતાના ઉદ્યમનું ફળ મળવુ તે કર્મને જ (નસીબને જ) આધીન છે, અને ઉદ્યમ કરવાની સારી નરસી બુદ્ધિ પણ કર્મનસીબ)ને જ અનુસરીને થાય છે, તેપણ બુદ્ધિમાન સજજન સારી રીતે વિચારીને જ કાર્ય કરે છે. (અર્થાત્ નસીબની કોઈને ખબર હતી નથી તેથી નસીબ ઉપર જ માત્ર આધાર રાખી બેસી રહેવું યોગ્ય નથી, પરંતુ સારી રીતે વિચારકરા પૂર્વક કાર્ય કરવું. તેનું ફળ સારું કે નરસું આવે તેમાં હર્ષ કે શેક કરવો નહીં)૩૩. ભાગ્ય આગળ શેક નકામે–
मा विषीद कृतं बाष्पैः, फलं मर्षय कर्मणाम् । सत्यं विषादशोकाभ्यां, न दैवं परिवर्तते ॥ ३४ ॥
| નવરાત, એ ર૦ - તું ખેદ ન પામ, આંસુ પાડવાથી સયું–આંસુ ન મૂક, કર્મના ફળને વિચાર કર! વિષાદ અને શેક કરવાથી કાંઈ દેવ (ભાગ્ય) ફરી જતું નથી, એ સત્ય જ છે. ૩૪.
Page #167
--------------------------------------------------------------------------
________________
સુભાષિત—પદ્મ-રત્નાકર
( ૧૭૧૮ )
ભાગ્ય ઃ સુખદુઃખનું કારણઃ— वैद्या वदन्ति कफपित्तमरुद्विकारं,
नैमित्तिका ग्रहकृतं प्रवदन्ति दोषम् । भूतोपसर्गमथ मन्त्रविदो वदन्ति,
कर्मैव शुद्धमतयो यतयो गृणन्ति ॥
પ્રાસાદ્ (માષાન્તર ), માળ ૪,
३५ ॥
પૃ. ૧૨૩. *
(માણસાને કઇ રોગ-દુઃખ ઉત્પન્ન થાય ત્યારે) વૈદ્ય લેાકેા ક્, પિત્ત અને વાયુના વિકારને કહે છે; જોશીએ ગ્રહના કરેઢા દોષ કહે છે; મંત્રવાદીએ ભૂત પ્રેતના ઉપદ્રવ કહે છે; પરંતુ શુદ્ધ બુદ્ધિવાળા મુનિએ તે ક્રમને જ –કમના દોષને જ કહે છે. ૩૫.
अनिच्छतोऽपि दुःखानि, यथेहायान्ति देहिनः । सुखान्यपि तथा मन्ये, चिन्तादैन्येन को गुणः १ ॥३६॥ જૈનપજીતન્ત્ર છુ૦ ૬૬, ૌ ૧૬.
આ સંસારમાં નહી ઇચ્છવા છતાં પણ પ્રાણીને જેમ દુ:ખ પ્રાપ્ત થાય છે, તે જ પ્રમાણે સુખ પણ પ્રાપ્ત થાય છે, એમ હું' માનુ છું; તેથી કરીને ચિંતા અને દીનતા કરવાથી શે! ફાયદા ૩૬.
Page #168
--------------------------------------------------------------------------
________________
दरिद्रता (१११)
દરિદ્રતાની નિંદા - प्रश्नमिव निर्गन्धं, तडागमिव निर्जलम् । कलेवरमिवाजीवं, को निषेवेत निर्धनम् १ ॥१॥
विवेकविलास, उल्लास २, ला० .. ગંધરહિત પુષ્પને, જળરહિત તળાવને, અને જીવરહિત શરીરને જેમ કોઈ સેવતું નથી, તેમ નિધન પુરુષને કેણ સેવે? (કોઈ પણ સેવતું નથી.) ૧.
अपुत्रस्य गृहं शून्यं, दिशः शून्यास्त्ववान्धवाः। मूर्खस्स हृदयं शून्यं, सर्वशून्यं दरिद्रता ॥२॥
भविष्योत्तरपुराण, अ० १२, श्लो० ८०. પુત્રરહિત પુરુષનું ઘર અન્ય હોય છે, ભાઈ વગેરે બંધુઓથી રહિત એવા પુરુષની દિશાઓ શૂન્ય હોય છે, મૂખ માણસનું હૃદય શુન્ય હોય છે, અને દરિદ્ર માણસને भाटे तो (G५२ ऽयुत) स६ शून्य डाय छे. २. दग्धं खाण्डवमर्जुनेन बलिना दिव्यैर्दुमैः सेवितं,
दग्धा वायुसुतेन रावणपुरी लका पुनः स्वर्णभूः । दग्धः पञ्चशरः पिनाकपतिना तेनाप्ययुक्तं कृतं,
दारियं जनतापकारकमिदं केनापि दग्धं न हि ॥३॥
Page #169
--------------------------------------------------------------------------
________________
( ૧૩૨૦ )
સુભાષિત-પદ્મ-રત્નાકર
મનાહર વૃક્ષેાવડે વ્યાપ્ત ખાંડવ નામના વનને અળવાન અર્જુને ખાળી નાંખ્યુ, વાયુના પુત્ર હનુમાને રાવણની નગરી સુવર્ણ મય લ`કા ખાળી નાંખી અને મહાદેવે કામદેવને બાળી નાખ્યા. તે સર્વેએ અાગ્ય કયું છે, કેમકે લેાકેાને પરિતાપ કરનારું આ દારિદ્રશ્ય કાઇએ આળ્યું નહીં. ખરી રીતે તેા દારિદ્રચને જ ખાળવા જેવું હતું.) ૩.
આ કામ
દરિદ્રતાના વખાણઃ—
हे दारिद्र्य ! नमस्तुभ्यं, सिद्धोऽहं त्वत्प्रसादतः । पश्याम्यहं जगत् सर्व, न मां पश्यति कश्चन ॥ ४ ॥
હું દારિદ્રય ! હું તારા પ્રસાદથી સિદ્ધ ( અદૃશ્યની સિદ્ધિવાળા) થયા છું, તેથી તને નમસ્કાર છે; કારણ કે હું આખા જગતને જોઉં છું, પણ મને કેાઇ જોતું નથી. (રિદ્રી જન સની પાસે ભીખ માગે, પણ તેની સામે કાઇ જુએ નહીં.) ૪.
દરિદ્રતાનું રહેઠાણઃ—
द्यूतपोपी निजद्वेषी, धातुवादी सदालसः । आयव्ययस्यानालोची, तत्र तिष्ठाम्यहं सदा ॥ ५ ॥
શ્રાદ્ધવિધિ, પૃ૦ ૨૩, ( પ્રામા॰ સ. )*
( દારિદ્રય કહે છે કે- ) જે મનુષ્ય જુગારનું પાણ કરે છે, સ્વજના ઉપર દ્વેષ કરે છે, ખાતુવાદ કરે છે ધાતુઓને ધમે છે, નિર'તર આળસુ રહે છે, અને આવક
Page #170
--------------------------------------------------------------------------
________________
દરિદ્રતા
( ૧૩૨૧ )
તથા ખર્ચને વિચાર કરતો નથી તે મનુષ્યની પાસે હું સદા રહું છું. પ. દરિદ્રી મનસ્વી –
अत्यन्तविमुखे दैवे, व्यर्थे यत्ने च पौरुषे । मनस्विनो दरिद्रस्य, वनादन्यत् कुतः सुखम् १ ॥ ६ ॥
ભાગ્ય અત્યંત વિપરીત-પ્રતિકૂળ હોય અને તેને લીધે યત્ન અને પુરુષાર્થ વ્યર્થ થતા હોય, તેવે સમયે, દરિદ્રી થયેલા પંડિત પુરુષને વન સિવાય બીજે ક્યાં સુખ મળે? (તેવાને વનવાસ જ યોગ્ય છે.) ૬. દરિદ્રી અને ધની – द्वाविमौ सलिले पात्यौ, गले बद्धवा दृढां शिलाम् । धनिनं चाप्रदातारं, दरिद्रं चातपस्विनम् ॥ ७ ॥
જે માણસ ધનવાન છતાં દાન આપતે ન હોય, અને જે માણસ દરિદ્ર (ધનરહિત) છતાં તપસ્વી ન હેય, આવા બને માણસને તેના કંઠે મોટી શિલા બાંધીને જળમાં (સમુદ્ર અથવા કૂવામાં) નાખવા જોઈએ. (કેમકે દાન અને તપાસ્યા વિનાનું જીવિત નિષ્ફળ છે). ૭. દરિદ્રતાનું ફળ – माता निन्दति नाभिनन्दति पिता भ्राता न सम्भाषते,
भृत्यः कुप्यति नानुगच्छति सुतः कान्ता च नालिङ्गति ।
Page #171
--------------------------------------------------------------------------
________________
( ૧૩૨૨)
સુભાષિત-પા-રત્નાકર
अर्थप्रार्थनरया न कुरुतेऽप्यालापमानं सुहृत, तस्माद् द्रव्यमुपार्जयाशु सुमते ! द्रव्येण सर्वे वशाः ॥८॥
ધનરહિત પુરુષને તેની માતા નિદે છે, પિતા ચાહત નથી (પ્રસન્ન થતું નથી), ભાઈ વાત કરતે નથી, ચાકર કેપ કરે છે, પુત્ર આજ્ઞામાં રહેતું નથી, ભાર્યા આલિંગન કરતી નથી, અને “ આ મારી પાસે ધનની પ્રાર્થના કરશે એવી શંકાથી મિત્ર આલાપ માત્ર પણ (વાત માત્ર પણ) કરતા નથીતેથી કરીને તે સારી બુદ્ધિવાળા, તું શીધ્ર ધનનું જ ઉપાર્જન કર ! કેમકે ધનથી સર્વે વશ થાય છે. ૮ દરિદ્રને દાન આપવું
दरिद्रान भर कौन्तेय !, मा प्रयच्छेश्वरे धनम् । व्याधितस्यौषधं पथ्यं, निरुजस्य किमौषधैः १॥९॥
મામાવત હે અર્જુન ! તું દરિદ્રનું જ પિષણ કર ! (જે) ધનવાન હોય તેમને ધન ન આપ! (કેમકે) જે રેગી હોય તેને જ દવા ગુણકારી થાય છે, નરેગીને દવાને શે ઉપગ છે? ૯.
[ ] દીનતાનું કારણ
अप्रार्थितानि दुःखानि, यथैवायान्ति देहिनाम् । सुखानि च तथा मन्ये, दैन्यमत्रातिरिच्यते ॥ १० ॥
માત, સાપ , . ૨૦.
Page #172
--------------------------------------------------------------------------
________________
દરિદ્રતા
( ૧૩૨૩ )
જેમ પ્રાણીઓને પ્રાર્થના કર્યા વિના જ દુઃખે પ્રાપ્ત થાય છે, તેમ સુખો પણ પ્રાર્થના કર્યા વિના જ પ્રાપ્ત થાય છે. આમ છતાં પણ દુઃખને વખતે દીનતા પ્રાપ્ત થાય છે એટલું અધિક-વિશેષ છે એમ હું માનું છું. ૧૦. દીનનું લક્ષણ
देहीति भाषते यत्तु, कासया कृपणं वचः । હારિદૈન્યમાપ, સ હનઃ પરિવર્તિતઃ || 8 |
માનgવ, પ્રાણ ૨, ૪૦ ૨૧, ૦ રૂ. દરિદ્રપણાને લીધે દીનતાને પામેલો જે માણસ ધનની ઈરછાથી કોઈની પાસે “મને આપો” એમ દીન વચન બેલે છે તે માણસ દીન કહેવાય છે. ૧૧,
Page #173
--------------------------------------------------------------------------
________________
છે. તત્રતા (૨૨૨) છે
ઉ@@ @ @@ @ @ @ @ સ્વતંત્રતાની મહત્તા – स्वतन्त्रो देव ! भूयासं, सारमेयोऽपि वर्त्मनि । मा स्म भूवं परायत्तस्त्रिलोकस्यापि नायकः ॥१॥
હે દેવ ! હું સ્વતંત્રપણે માગમને કુતરે થાઉં તે તે પણ સારું છે, પરંતુ ત્રણ લોકને નાયક થઈને પરાધીન રહેવું પડે તે હું ન થાઉં ! (અર્થાત્ પરાધીનપણે ત્રણ લોકને નાથ થવાનું પણ હું સારું માનતે નથી, અને કુતરો થવા છતાં પશુ સ્વતંત્ર બની શકતો હોઉં તે તે વધુ સારું છે.) ૧.
Page #174
--------------------------------------------------------------------------
________________
વાતત્રતા (૨૨૨) જ છે. સરકાર આકાશ જાહ પરાધીનનું દુઃખ –
अनुभूतं न यद् येन, रूपं नावैति तस्य सः । न स्वतन्त्रो व्यथां वेत्ति, परतन्त्रस्य देहिनः ॥१॥
નવિજાર, ૪૦ ૬, ૦ ૦. જે મનુષે જે સ્વરૂપ(સુખ-દુખાદિક અનુભવ્યું ન હોય, તે મનુષ્ય તે સ્વરૂપને જાણી શકતો નથી. કેમકે સ્વતંત્ર પુરુષ પરાધીનના દુઃખને જાણી શકતું નથી. ૧. કણ ક્યાં લગી પરતંત્ર – स्वाधीना दयिता सुतावधि सुतोऽसौ षोडशाब्दावधि,
स्यात् कन्या करपीडनावधि सुतस्त्री तद्वशत्वावधि । जामाता बहुलार्पितावधि सखा साधुप्रलापावधि, शिष्यो गुह्यनिरूपणावधि परे चैते धनत्वावधि ॥२॥
સારાતf ( મા ), હર. પુત્ર થતાં સુધી સ્ત્રી પિતાને(પતિને આધીન રહે છે, પુત્ર પણ સોળ વર્ષને થાય ત્યાંસુધી પિતાને આધીન રહે છે, કન્યા હોય તો તે પરણ્યા સુધી જ પિતાને આ ધીન રહે છે, પુત્રની સ્ત્રી હોય તે તેના વશમાં જ્યાં સુધી પિતે રહે ત્યાંસુધી જ તે પોતાને(સસરાને)- આધીન રહે છે,
Page #175
--------------------------------------------------------------------------
________________
( ૧૩૨૬ )
સુભાષિત–પદ્ય–રત્નાકર
જમાઇ ઘણું ધન આપે ત્યાંસુધી મધુર વચનથી વાતચીત કરે ત્યાંસુધી
શિષ્ય શાસ્ત્રનું રહસ્ય જણાવે અને બાકીના સર્વ મનુષ્યા પેાતાને આધીન રહે છે. ૨.
ત્યાંસુધી ધનવાન
આધીન રહે છે, મિત્ર આધીન રહે છે, આધીન રહે છે, હોય ત્યાંસુધી
Page #176
--------------------------------------------------------------------------
________________
આ
અમૃત (૧૪) :
અમૃત સમાન –
अमृतं शिशिरे वहिरमृतं प्रियदर्शनम् । अमृतं राज्यसम्मानममृतं क्षीरभोजनम् ॥१॥
જૈનપત્ર, ઓ ૧૮. શિયાળામાં અગ્નિ અમૃત સમાન છે, પ્રિય જનનું દર્શન અમૃત સમાન છે, રાજ્યનું સન્માન અમૃત સમાન છે, અને ખીરનું ભેજન અમૃત સમાન છે. ૧.
घेतः सार्द्रतरं वचः सुमधुरं दृष्टिः प्रसनोज्ज्वला, __ शक्तिः क्षान्तियुता श्रुतं हृतमदं श्रीर्दीनदैन्यापहा । रूपं शीलयुतं मतिः श्रितनया स्वामित्वमुत्सेकितानिर्मुक्तं प्रकटान्यहो नव सुधाकुण्डान्यमन्युत्तमे ॥ २ ॥
વિશ્વકોશ, નિતિ કે.) શારિરવિણ, go ર.
અત્યંત આદ્ર–-દયાળુ ચિત્ત, સારું મધુર વચન, પ્રસન્નતાવડે ઉજજવળ દૃષ્ટિ, ક્ષમા સહિત શનિ, નીતિચુત મતિ, દીનજનની દીનતાને નાશ કરનારી લક્ષ્મી, શીલયુક્ત રૂપ, મદરહિત યુવાવસ્થા અને ઉદ્ધતાઈરહિત પ્રભુતા, આ નવ અમૃતના કુંડે ઉત્તમ જનને વિષે પ્રગટ જ હોય છે–દેખાય છે. ૨.
Page #177
--------------------------------------------------------------------------
________________
૦૦૦૦૦૦૦૦૦૦
વિષ (25)
૦૦૦૦૦૦૦ ખરું વિષા–
अन्यासक्ते जने स्नेहः, पारवश्यमथार्थिता । अदातुश्च प्रियालापः, कालकूटचतुष्टयी ॥१॥
અન્યના ઉપર આસક્ત થયેલા વિષે નેહ રાખ, પરવશપણું, યાચના કરવી અને કૃપણ માણસ પાસે પ્રિય વચન બોલવાં; આ ચાર કાળફૂટ વિષ સમાન છે. ૧. અમૃત છતાં વિષ સમાન –
विभवो वीतसङ्गाना, वैदग्ध्यं कुलयोषिताम् । दाक्षिण्यं वणिजां प्रेम, वैश्यानाममृतं विषम् ॥ २॥
પરાકાસાર (માથાન્તર), માન ૨, પૃ૦ ૮* વિભવ અમૃત જે સારો હોવા છતાં નિઃસંગ જનને વિષતુલ્ય છે, ચતુરાઈ અમૃત સમાન છે છતાં તે કુળવંત સ્ત્રીઓને માટે વિષતુલ્ય છે, દાક્ષિણ્ય અમૃત સમાન હોવા છતાં વાણિયાઓને માટે વિષતુલ્ય છે, તથા પ્રીતીને ગુણ અમૃત જે સારે છે પણ વેશ્યાઓને વિષતુલ્ય છે. ૨. શું કયારે વિષ સમાન ––
अनम्यासे विष शास्त्रमजीर्णे भोजनं विषम् । .. दरिद्रस्य विषं गोष्ठी, वृद्धस्य तरुणी विषम् ॥ ३ ॥
ઉદ્ધવાળા નીતિ, આધ્યાય ૪, મો. 9 અભ્યાસ વિનાનું શાસ્ત્ર વિષસમાન છે, અજીર્ણમાં જન વિષસમાન છે, દરિદ્ર મનુષ્યની ગેષ્ઠી વિષ સમાન છે, અને વૃદ્ધ પુરુષને જુવાન સ્ત્રી વિષસમાન છે. ૩.
Page #178
--------------------------------------------------------------------------
________________
છે જરા (૨૬) ફ
દૂર કરનાર શ્રદ્ધાનું મહત્ત્વ:– नास्ति श्रद्धासमं पुण्यं, नास्ति श्रद्धासमं सुखम् । नास्ति श्रद्धासमं तीर्थ, संसारे प्राणिनां नृप ! ॥१॥
પુરાણ, gup ૨, ગાય ૦, ૪૦ ૭૮. હે રાજા! આ સંસારમાં પ્રાણીઓને શ્રદ્ધા સમાન બીજુ કાઈ પુણ્ય નથી, શ્રદ્ધા સમાન બીજું કોઈ સુખ નથી અને શ્રદ્ધા સમાન બીજું કંઈ ઉત્તમ તીર્થ નથી. ૧. ચાતકની શ્રદ્ધા –
पयोद हे ! वारि ददासि वा न वा,
त्वदेकचित्तः पुनरेष चातकः । वरं महत्या म्रियते पिपासया, તથાપિ નાન્ય સુિવાસના | ૨ |
उत्तरचातकाष्टक. હે મેઘ ! તું પાણી આપે કે ન આપે, તોપણ આ ચાતક માત્ર તારે વિષે જ એક ચિત્ત રાખે છે. માટી તરવડે મરી જવાય તે તે બહેતર છે, પરંતુ તે બીજાની સેવા કરતો નથી. (આનું નામ જ સાચી શ્રદ્ધા કહેવાય.) ૨.
Page #179
--------------------------------------------------------------------------
________________
COCA POOD
શા (૧૧૭
:: :::::::::::: શંકાથી સિદ્ધિ ન થાય— संशेरते ये मनुजाः सदैव, सर्वत्र लोकेषु पदे पदे ते । सिद्धि लभन्ते न कदाऽपि काले, सुनिश्चितस्तु प्रलमेत सिद्धिम्।।१॥
ધર્મવિચામાઢા, ૦ ૪. જે મનુષ્ય ડગલે ને પગલે સંશય-શંકા-વહેમ રાખે છે તેઓ કદી પણ કઈ જાતની સિદ્ધિ (સફલતા)ને મેળવી શકતા નથી. જે મક્કમ વિચારના વ્યવસ્થિત મનુષ્ય હોય છે તેઓ જ જગતમાં સફળતા મેળવી શકે છે. ૧. શકાથી નુકસાન –
સત્તાધાનશ્વ, સંશયામાં વિનશ્યતિ | नायं लोकोऽस्ति न परो न सुखं संशयात्मनः ॥२॥
માવીતા, ૦ ૪, ૭૦ ૪૦. અજ્ઞાની અને શ્રદ્ધા વગરનો એ સંશય-શંકાથી ભરેલે આત્મા (પ્રાણી) નાશ પામે છે. (વળી) શંકાથી ભરેલાને આ લેક કે પરલેકમાં સુખ મળતું નથી. ૨.
Page #180
--------------------------------------------------------------------------
________________
All ill Illllllll lllllll
અનર્થ ( ૧૮ ) - પાIિmin-ll I- I[BI-II[D[lle-i[ to ll અનર્થનાં કારણ– यौवनं धनसम्पत्तिः, प्रभुत्वमविवेकिता। एकैकमप्यनाय, किमु यत्र चतुष्टयम् ॥ १ ॥
હિતાન, પ્રસ્તાવ, ફોર ૨. યુવાવસ્થા, ધન-સ્વામીપણું અને વિવેકરહિતપણું, આ દરેક અનર્થને માટે છે, તે પછી જે મનુષ્યમાં આ ચારે હોય તેને માટે શું કહેવું ? ૧.
અનર્થમાં અનર્થ – एकस्य दुःखस्य न यावदन्तं, गच्छाम्यहं पारमिवार्णवस्य । तापद् द्वितीयं समुपस्थित में, छिद्रेधना बहुलीभवन्ति ।। २॥
, પૃ. ૨૭૨, રો૨૮૧જ્યાં સમુદ્રના પારની જેમ એક દુઃખના પારને હું પામ્યા નથી, ત્યાં તે મને બીજું દુઃખ પાપ્ત થયું, તે યોગ્ય જ છે, કેમકે છિદ્રને વિષે ઘણુ અનર્થો થાય છે. ૨. क्षते प्रहाराः प्रपतन्ति तीत्रा अनाये दीप्यति जाठराग्निः । आपत्सु वैराणि समुच्छलन्ति, छिद्रेष्वना बहुलीभवन्ति ॥३॥
નાતજ, g૦ ૨૭૨, ૨૦ ૨૮. ઘાયલ થયેલા અંગ ઉપર તીવ્ર પ્રહાર પડે છે, દુકાળના સમયમાં જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે, અને આપત્તિને વખતે ઘેરે ઉત્પન્ન થાય છે તે એગ્ય જ છે, કેમકે છિદ્રને વિષે ઘણુ અનર્થો થાય છે. ૩.
Page #181
--------------------------------------------------------------------------
________________
सात व्यसन (११९)
સાત વ્યસનનાં નામ:– द्यूतं च मांसं च सुरा च वेश्या, पापर्द्धिचौर्ये परदारसेवा । एतानि सप्त व्यसनानि लोके, घोरातिघोरं नरकं नयन्ति ॥१॥
विक्रमरित्र, भाग २, श्लो० १३२६. गा२, मांस, महिस, वेश्या, शि४२, यो भने પરસ્ત્રીસેવનઃ આ સાત વ્યસને લોકને વિષે છે. તે દરેક વ્યસન પ્રાણીને અત્યંત ઘેર નરકમાં લઈ જનારાં છે. ૧.
द्यूतं मांसं सुरा वेश्या, पापर्धिश्चौरिका तथा । परस्त्रीगमनं चेति, सप्तैव व्यसनानि हि ॥ २ ॥
सप्तव्यसनकथासमुच्चय (सोमप्रभसूरि ). ॥२, मांस, महिरा, वेश्या, शि२, योरी भने પરદારાગમન આ સાતે વ્યસને (કહ્યાં) છે. ૨. કયા વ્યસનથી કોને નુકસાન થયું –
द्यूताद् राज्यविनाशनं नलनृपः प्राप्तोऽथवा पाण्डवा मद्यात् कृष्णनृपश्च राघवपिता पापड़ितो दूषितः। मांसाच्छेणिकभूपतिश्च नरके चौर्याद्विनष्टा न के, वेश्यातः कृतपुण्यको गतधनोऽन्यस्त्रीमृतो रावणः ॥३॥ कुमारपालप्रबन्ध (जिनमण्डन), पृ० ५१ (आत्मा० स०)*
Page #182
--------------------------------------------------------------------------
________________
( ૧૩૩૩ )
જુગારના વ્યસનથી નળરાજા અને પાંડવા રાજ્યથી ભ્રષ્ટ થયા, મદિરાના વ્યસનથી કૃષ્ણમહારાજા વિપત્તિ પામ્યા, શિકારના વ્યસનની રામચંદ્રજીના પિતા દશરથ રાજા દૂષિત થયા, માંસના વ્યસનથી શ્રેણિક મહારાજા નરકે ગયા, ચારીના વ્યસનથી કેણુ-કાણુ નષ્ટ-ભ્રષ્ટ નથી થયા ? વેશ્યાગમનના વ્યસનથી ધૃતપુણ્ય નામને વનાઢ્ય શેઠ પણુ કગાળ બની ગયા, અને પરસ્ત્રીગમનના વ્યસનથી રાવણ જેવા બલિષ્ઠ રાજા પણ મરણને શરણુ થયે।. (માટે આ વ્યસને અનર્થકારી જાણી તેમને અવસ્ય ત્યાગ કરવા.) ૩.
[ ક્રુર ]
સાત વ્યસન
જીગારિન દાઃ-
द्यूतं सर्वापदां धाम, द्यूतं दीव्यन्ति दुर्धियः । द्यूतेन कुलमालिन्यं, द्यूताय श्लाघ्यतेऽधमः ||४|| धर्मकल्पद्रुम, पल्लव २, श्लो० ३२०
જુગાર એ દરેક જાતની આ તાનું ઘર છે અને હલકી બુદ્ધિવાળા લેાકેા જ જુગાર રમે છે. જુગાર રમવાથી કુળ કલકિત થાય છે, અને અધમ માણસ જ જુગારના વખાણું કરે છે જ.
द्यूतात् प्रस्त्रिन्नदेहश्व, ट्यते वनगह्वरे ।
',
आखेटे किं सुखं तत्र, पापरूपे निजात्मनः ॥ ५ ॥
રાજા રળ, આફ્લેટધર્મ, ોગ્
જે શિકારમાં તાપથી શરીર પર પસીના થાય છે,
Page #183
--------------------------------------------------------------------------
________________
( ૧૩૩૪ )
સુભાષિત-પદ્ય-રત્નાકર
તથા ભયંકર
વનમાં ભમવું પડે છે, એવા પાપરૂપ શિકારમાં પોતાના આત્માને શું સુખ મળતું હશે? ૫. જુગારથી ધન ન મળેઃ—
न च स्याद् द्रोहतः प्रेम, परस्त्रीलम्पटाद्यशः । दया रहितो धर्मो यथा द्यूताद्धनं तथा ॥ ६ ॥
हिङ्गुलप्रकरण, घृतप्रक्रम, इला० १.
જેમ દ્રોહથી પ્રીતિ થતી નથી, પરસ્ત્રીના લપટપણાથી ચશ થતા નથી તથા દયા વિના જેમ ધમ થતા નથી તેમ જુગારથી ધન મળતુ નથી. ૬.
लभेत शं पराधीनात, तत्त्वबुद्धि तु मद्यपात् । यदा प्रमादतो ज्ञानं भवेद् घृताद्धनं तदा ॥ ७ ॥ દનુજારા, ધૃતપ્રામ, ફ્લો૦ રૂ.
9
જો પરાધીનપણાથી સુખ મળે, દિરા પાન કરનાર માણસ પાસેથી તત્ત્વની બુદ્ધિ મળે, તથા પ્રમાદથી જો જ્ઞાન મળે તેા જુગારથી ધન મળે. ૭.
घृतान्नलेनापि च राज्यभारममोचि द्रव्यं नृपकोटिभिश्च । श्रीमृलदेव प्रमुखैस्तथेह, लभेत को द्यूतत एव घूम्नम् ||८|| हिङ्गुलप्रकरण, द्यतप्रक्रम, इलो० ५.
જુગારથી નલ રાજાને રાજ્યભારને ત્યાગ કરવા પડ્યો તથા શ્રી મૂલદેવ આદિક ક્રોડા રાજાઓને દ્રવ્યને ત્યાગ કરવા પડયો છે, માટે આ દુનિયામાં કાણુ જુગારથી દ્રવ્ય મેળવી શકે ? ( કંઈ પણુ ન મેળવી શકે. ) ૮.
Page #184
--------------------------------------------------------------------------
________________
સાત વ્યસન
(૧૩૩૫ ) જુગારનો ત્યાગ કરવો–
यूतस्य व्यसनं त्याज्यं, नरेण शुभवाञ्छता। हठाद्यदि न मुच्येत, तदा क्लेशपरम्परा ॥ ९ ॥
ત્રિપાળ, તાજમ, રસ્તો , કલ્યાણને ઈચ્છનારા માણસોએ જુગારના વ્યસનને ત્યાગ કરે, અને કદાચ જે હઠથી તેનો ત્યાગ કરવામાં ન આવે તો કલેશની પરંપરા થાય છે. ૯. न यन्त्रसाध्यं न च तन्त्रसाध्यं, न मन्त्रसाध्यं न मन्त्रिसाध्यम् । एवं विधं घूतमतः प्रमोच्यं, नोचेत् यजेत् पाण्डववद्भवेञ्च ॥१०॥
દિવાળ, દૂતાન, સ્ત્રો છે. જુગારને યંત્રથી સાધી શકાતો નથી, તેમજ તંત્ર, મંત્ર અને મંત્રિથી પણ સાધી શકાતું નથી; માટે એવી રીતના જુગારને ત્યાગ કરે. જે તેને ત્યાગ કરવામાં ન આવે તો તે પાંડવોની પેઠે દુઃખદાયી નીવડે છે. ૧૦.
[ fપાવર ] શિકારની નિંદા – पदे पदे सन्ति भटा रणोत्कटा न तेषु हिंसारस एष पूर्यते ।। धिगीशं ते नृपते ! कुविक्रम, कृपाश्रये यः कृपणे पतत्त्रिणि ॥११॥
જૈવ, , ફો૦ ૨૩ર. હંસ કહે છે કે-હે રાજા! રણસંગ્રામને વિષે મહા ઉત્કટ એવા સુભટો ઠેકાણે ઠેકાણે છે, તેમને વિષે તારે
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૩૩૬ )
સુભાષિત-પદ્ય-રતાકર
તા. આવા
તારા
આ હિંસાના રસ પૂર્ણ થતા નથી, ખરાબ પરાક્રમને ધિક્કાર છે, કે જે પરાક્રમ કૃપાના સ્થાનરૂપ અને ગરીબ એવા પક્ષીરૂપ મારે વિષે કરવામાં આવે છે. ૧૧. શિકારનુ ફળ નરક—
पुनः पुनः प्रपच्येत, परभवे नरकावनों । सततं रुधिरा लिप्तकरेणा खेटकारिणा ।। १२ ॥
હિન્દુજા, આલેટમ, તા. ર.
હંમેશા રુધિરથી લીંપાએલ હાથવડે શિકાર કરનારા માણસ પરભવમાં નરકમાં જઇને વારંવાર પકાવાય છે. (અર્થાત્ ત્યાં જઇને તે અત્યંત દુઃખ પામે છે.) ૧. आखेटकेषु विध्येरन् प्राणिनः प्राणिनोऽत्र ये । नरके तेऽप्यनुविध्येरन्, परत्रेत्यवदज्जिनः ॥ १३ ॥ हिङ्गुलप्रकरण, आखेटप्रक्रम, इलो० ३०
જે પ્રાણીએ આ જગતમાં શિકારમાં પ્રાણીઓને વીધે છે તે પરભવમાં નરકમાં જઇને વીંધાય છે એમ શ્રી જિનેશ્વર પ્રભુએ કહ્યું છે. ૧૩.
द्वाराणि पञ्चैव द्रोहो हत्या तथा भूवि । मांसादनं गुरोर्निन्दा, तथाSSखेटकपातकम् ॥ १४ ॥ હિજપ્રશ્નન, લેટપ્રમ, ફ્લા૦ ૪
આ જગતમાં નરકે જવાનાં પાંચ દ્વારા કહેલાં છે. દ્રાહુ(પરની ઇર્ષા), હત્યા એટલે જીવાની હિંસા, માંસભાજન, ગુરુની નિંદા તથા શિકારથી થએલુ' પાપ. ૧૪.
Page #186
--------------------------------------------------------------------------
________________
સાત વ્યસન
( ૧૩૩૭ ) શિકારનો નિષેધ - रसातलं यातु यदत्र पौरुप,
कुलीतिरेषाऽशरणो ह्यदोषवान् । निहन्यते यदलिनाऽतिदुलो હૃહીં મહાઈમરાવ ગાત છે ?
જોવધ, ને , તો ૨૮, આ જગતમાં શરણરહિત અને અપરાધરહિત એવા અત્યંત દુર્બળ પ્રાણીને બળવાન પુરુષ હણે છે, તે કેવળ અનીતિ છે. એવા મનુષ્યને વિષે જે કાંઈ પરાક્રમ હોય તે રસાતળમાં જાઓ, વિનાશ પામે. હહા! મોટા ખેદની વાત છે કે આ જગત રાજારહિત છે. (અનાથ થઈ ગયું છે, કેમકે નિર્દોષ પ્રાણીઓને મારનારાઓને કોઈ રેકતું નથી.) ૧૫. ઘાસ ખાનારને ન હણાય –
यो दधाति तृणं वक्त्रे, प्रत्यनीकोऽपि मानवः । सोऽवध्यः सतां लोके, कथं वध्यास्तुणादनाः।। १६ ॥
દિલ્લુઘarળ, પૃ. ૩, રસ્તા, ૨. જે માણસ શત્રુ છતાં પણ પિતાના મુખમાં તૃણને ધારણ કરે છે તો તે પણ લોકમાં પુરુષોને અવધ્ય છે, તો જેઓ નિરંતર તૃણનું જ ભક્ષણ કરનારાં છે તેવાં પશુઓ 'કેમ વધ કરવા લાયક હોય ? ૧૬.
Page #187
--------------------------------------------------------------------------
________________
તમાકુ ( ૨૨૦ )
તમાકુ નિંદાઃ—
सत्य त्रेताद्वापरेषु, त्रियुगेषु भवेन्न सा । इदानीं तु कलौ जाता, तमाखुर्नामतः स्वयम् ॥ १ ॥
જે સત્યયુગમાં, ત્રેતાયુગમાં અને દ્વાપરયુગમાં એ ત્રણે યુગમાં જે ન થઇ તે અત્યારે કલિયુગમાં “ તમાકુ ”ના નામથી સ્વયં થઇ છે. ૧.
તમાકુ પીનાર : નીચઃ— संन्यासेनात्र किं तस्य, वैराग्येण च किं पुनः ? । पीता येन तमाखु, श्वपचादपि सोऽधमः || २ ॥
स्कन्धपुराण.
જેણે તમાકુ પીધી હોય તેનેા સ ંન્યાસ શુ કામને અને તેને વૈરાગ્ય પશુ શુ કામને ? ( કારણ કે ) તે માણસ તા ચાંડાળથી પણ અધમ ગણાય છે. ૨.
ब्राह्मणाः क्षत्रिया वैश्याः शूद्राश्च मुनिसत्तमाः । श्वपचैः सदृशा ज्ञेयास्तमा खुपानमात्रतः || ३ ||
તમાકુનું પાન કરવાથી બ્રાહ્મણા, ક્ષત્રિયા વૈશ્ય, શુદ્ધો અને ઉત્તમ સુનિઓને ચાંડાળ જેવા સમજવા. ૩.
Page #188
--------------------------------------------------------------------------
________________
તમાકુ
( ૧૩૩૯ )
તમાકુથી બધું નકામું:-- .
तेषां सन्ध्या वृथा ज्ञानं, वृथा वैराग्यमेव च। वृथा योगश्च विप्रेन्द्र ! तमाखुं ये उपासते ॥ ४ ॥
હે વિપેન્દ્ર! જે પુરુષો તમાકુ વાપરે છે તેમનાં સંધ્યા, જ્ઞાન, વૈરાગ્ય અને યુગ એ બધું વ્યર્થ છે. ૪.
गृहस्था नैव ते ज्ञेया नैव ते ब्रह्मचारिणः । वानप्रस्था न ते ज्ञेया यतयो न भवन्ति ते ॥ ५॥
(જે લેકે ધુમ્રપાન કરે છે, તેઓ ગૃહસ્થ નથી, બ્રહ્મચારીઓ નથી અને વાનપ્રસ્થ તેમજ સાધુ પણ નથી. ૫.
यस्तु भृङ्गीं तमाय च, मद्यं पीत्वा कलौ युगे। करोति सुकृतं यद्यत्, तत्सर्व भस्मसाद् भवेत् ॥ ६ ॥
ભાંગ, તમાકુ અને મધ પીને આ કળિયુગમાં જે પુરુષ જે કાંઈ સકાર્ય કરે છે, તે બધું ભસ્મ થઈ જાય છે. દ.
स्नातानि येन तीर्थानि, प्रयागादीनि कोटिशः । वृथतानि च सर्वाणि, भृङ्गीपानाच नारद ! ॥ ७ ॥
હે નારદ, જેણે પ્રયાગ વગેરે કરોડો-અનેક તીર્થોમાં નાન કર્યું છે તે જે તમાકુ પીએ તો તે બધાં તીર્થો નિરર્થક થાય છે. ૭.
Page #189
--------------------------------------------------------------------------
________________
( ૧૩૪૦ )
સુભાષિત-પદ્ય-રત્નાકર
वानप्रस्थेन किं तस्य, संन्यासेनापि किं पुनः । ब्रह्मचर्येण किं तस्य, गार्हस्थ्येन च किं पुनः ? ॥८॥
स्कन्धपुराण. (જે તમાકુ પીવે છે) તેના વાનપ્રસ્થ વડે શું, સંન્યાસવડે પણ શું, બ્રહ્મચર્યથી પણ શું અને ગૃહસ્થપણાથી પણ શું ? (તેનું આ બધું નકામું છે. ) ૮. તમાકુફળ : નરકા
उपासते तमा वै, कलौ नारद ! ये नराः । ક્ષીબાપુ: પતિવ્યનિત, મહાવકજ્ઞ | 8 |
स्कन्धपुराण. હે નારદ ! (આ) કલિયુગમાં જે તમાકુનું સેવન કરે છે તે પુણ્યને ક્ષય થયેલા માણસે મહારરવ નામના નરકમાં પડે છે. ૯.
यस्तमा पिबेत् सोऽपि, स्वाश्रमानिरये पतेत् । नारदास्मिन्न सन्देहः, सत्यं सत्यं मयोदितम् ॥ १० ॥
स्कन्धपुराण. હે નારદ ! જે માણસ તમાકુ પીવે છે તે પિતાના આશ્રમમાંથી જ નરકમાં પડે છે એમાં શંકા નથી. આ હું સાચેસાચું કહું છું ૧૦.
तमाखुभृङ्गीमद्यानि, ये पिबन्ति नराधमाः । તેવાં હિ ન જ વાતો, થાવલિજાવ્યા છે ?
Page #190
--------------------------------------------------------------------------
________________
તમાકુ
( ૧૩૪૧ ) જે નરાધમ પુરુષો તમાકુ, ભાંગ કે મદ્ય પીવે છે, તેમને ચાદ ઈંદ્રની અવધિ પયત ( જ્યાં સુધી જગત્ છે ત્યાંસુધી) નરકમાં વાસ થાય છે. ૧૧.
धर्मभ्रष्टा हि ते ज्ञेयास्तमाखुपानमात्रतः । पतन्ति नरके घोरे, रौरवे नात्र संशयः ॥ १२ ॥ - જે લોકો તમાકુનું પાન માત્ર કરે છે તેમને ધર્મથી ભ્રષ્ટ થયેલા જાણવા જોઈએ. અને તે ઘોર રવ નામના નરકમાં પડે છે તેમાં જરા ય સંશય નથી. ૧૨. બીડીને ત્યાગ –
हानि करोति वित्तस्य, म्लानिं चित्तस्य सर्वथा । स्वास्थ्यही पिशाची या, बीडी सन्त्यज्यतां जनाः॥१३॥
હે માણસે ! જે પિસાને બરબાદ કરે છે, મનને મલિન કરે છે, જે તંદુરસ્તીને હરણ કરનાર રાક્ષસી જેવી છે તે બીડીનો ત્યાગ કરો. ૧૩.
Page #191
--------------------------------------------------------------------------
________________
ભ
સંયોગ (૧૨)
સંગનું સ્વરૂપા—
यथा काष्ठं च काष्ठं च, समेयातां महोदधौ । समेत्य च व्यपेयातां, तद्वद् भूतसमागमः ॥१॥
જેમ મહાસમુદ્રમાં લાકડે લાકડાં(એક બીજાને) મળે છે અને મળ્યા પછી જુદાં થઈ જાય છે તેમ (સંસારમાં) પ્રાણીઓને સમાગમ પણ એ જ સમજ.૧. સંગ: દુખનું કારણ
संयोगमूला जीवेन, प्राप्ता दुःखपरम्परा । तस्मात् संयोगसम्बन्धं, त्रिविधन परित्यजेत् ॥ २॥
___ तत्वामृत, श्लो० २५२. સંગના કારણથી છ દુઃખની પરંપરા પ્રાપ્ત કરી છે, તેથી ત્રિવિધે એટલે મન, વચન અને કાયાએ કરીને સર્વ સંગના સંબંધને ત્યાગ કર.૨.
Page #192
--------------------------------------------------------------------------
________________
છે વિયોગ (૨૨) .
= %E % વિયેગનું રહસ્ય – अवगच्छति मूढचेतनः, प्रियनाशं हृदि शल्यमर्पितम् । स्थिरधीस्तु तदेव मन्यते, कुशलद्वारतया समुद्धृतम् ॥ १ ॥
રઘુવંશ, ૮, ર૦ ૮૮. પ્રિય(જન કે વસ્તુ)ને નાશ થાય ત્યારે મૂઢબુદ્ધિવાળો પુરુષ તેને પોતાના હૃદયમાં શલ્ય પ્રાપ્ત થયું એમ માને છે. અને સ્થિરબુદ્ધિવાળે પુરુષ તે તે જ પ્રિયના નાશને, કલ્યાણના દ્વારરૂપ ગણીને, હૃદયમાંથી શલ્ય નીકળી ગયેલું માને છે. ૧. વિયેગનું દુઃખ – आहारो गरलायते प्रतिदिनं हारोऽपि भारायते,
चन्द्रश्चण्डकरायते मृद्गतिर्वातोऽपि वजायते । आवासो विपिनायते मलयजो लेपः स्फुलिङ्गायते, હું ફક્ત ! વિવિઘયોગસમયઃ સંહારાજે છે ૨ |
મોટા ખેદની વાત છે કે પ્રિયજનના વિયેગને જે સમય છે, તે સંહારકાળ(પ્રલયકાળ)ના જેવું આચરણ કરે છે, કેમકે તે વિયેગરૂપી દાહની શાંતિ માટે કરેલો આહાર હમેશાં વિષ જેવું લાગે છે, હાર વગેરે આભૂષણે
Page #193
--------------------------------------------------------------------------
________________
( ૧૩૪૪ ) સુભાષિત-પદ્ય-રત્નાકર ભારભૂત થાય છે, ચંદ્ર સૂર્ય જે (ઉ9) લાગે છે, મંદમંદ વાતે વાયુ પણ વજ જેવું લાગે છે, મહેલ અરણ્ય જે લાગે છે અને ચંદનને લેપ અંગારા જેવા લાગે છે. ૨. વિયોગ વગરનો ધન્ય – जयति स पुरुषविशेषो नमोऽस्तु तस्मै त्रिधा त्रिसन्ध्यमपि । स्वप्नेऽपि येन दृष्ट, नेष्टवियोगोद्भवं दुःखम् ॥ ३॥
नलविलास, अङ्क ६, श्लो० ५. જેણે સ્વપ્નમાં પણ પ્રિય જનના વિયોગથી ઉત્પન્ન થતું દુઃખ જોયું જ નથી તે ઉત્તમ પુરુષ જય પામે છે, અને તેને જ મન, વચન અને કાયા-એ ત્રણ પ્રકારે ત્રિકાળ નમસ્કાર હ ૩.
Page #194
--------------------------------------------------------------------------
________________
1) मरण ( १२३ )
મરણનું પ્રામલ્યઃ— किं शक्यं सुमतिमताऽपि तत्र कर्तु, यत्रासौ व्यसनमहोदधिः कृतान्तः । रात्रौ वा दिनसमयेऽथवाऽसमये,
योseश्यः प्रहरति तेन को विरोधः १ ॥ १ ॥ जैनपञ्चतन्त्र, पृ० १६८, श्लो० १७६.
જ્યાં આ કષ્ટના સમુદ્રરૂપ યમરાજ હાજર છે, ત્યાં અત્યંત બુદ્ધિમાન માણસ પણ શું કરી શકે ? જે અદૃશ્યપણે, રાત્રિને સમયે, દિવસને સમયે અને અસમયે એટલે સંધ્યા સમયે દરેક વખતે પ્રહાર કરી રહ્યો છે. તેની સાથે थे। विरोध १२वी ? ( तेनेो विशेध वृथा छे.) १.
श्वः कार्यमद्य कुर्वीत, पूर्वा
चापराह्निकम् ।
"
न हि मृत्युः प्रतीक्षेत कृतं चास्य न वा कृतम् ॥ २ ॥ श्राद्धविधि, पृ० ९९,
०२.
કાલે કરવાનું કાર્ય આજે કરવુ જોઈએ. સાંજે કરવાનું સવારમાં કરવું જોઈએ; કારણ કે મૃત્યુ ‘એણે કામ કર્યું છે કે નહિ' તેની રાહ જોતું નથી. ૨. आनन्दाय न कस्य मन्मथकथा कस्य प्रिया न प्रिया,
लक्ष्मीः कस्य न वल्लभा मनसि नो कस्याङ्गजः क्रीडति ।
૧૦
Page #195
--------------------------------------------------------------------------
________________
(૧૩૪૬) સુભાષિત-પ-રત્નાકર ताम्बूलं न सुखाय कस्य न मतं कस्यामशीतोदकं १, सर्वाशामकर्तनकपरशुर्मृत्युन चेत् स्याङ्जनोः ॥ ३ ॥
• વૈરાગ્યરત (ઘા ), ૨૨. જે માણસને સર્વ આશારૂપી વૃક્ષને કાપી નાંખવામાં કુહાડા સમાન મૃત્યુ ન હોય તે કામગની કથા કેને આનંદકારક ન થાય? કોને સ્ત્રી વહાલી ન લાગે ? કોના મનમાં લક્ષ્મી પ્રીતિ ન ઉપજાવે? કોના મનમાં પુત્રક્રીડા ન કરે? કોને પાન સુખ ન ઉપજાવે ? અને અન્ન તથા શીતળ પાણી કને ઈષ્ટ ન લાગે? ૩.
सर्वभक्षी कृतान्तोऽयं, सत्यं लोके निगद्यते । रामदेवादयो धीराः, सर्वे क्वाप्यन्यथा गताः ॥ ४ ॥
વૈરાગ્યશા (ઉપાખ્ય), ૦ ૩૮. આ યમરાજ સર્વનું રક્ષણ કરનાર છે” એમ લેકમાં જે કહેવાય છે તે સત્ય જ છે. જે એમ ન હોય તે રામદેવ-રામચંદ્ર વગેરે ધીર પુરુષે કયાં ગયાં? ૪.
भट्टो नष्टो भारविश्वापि नष्टो
भिक्षुर्नष्टो भीमसेनोऽपि नष्टः । भूकुण्डोऽहं भूपतिस्त्वं च राजन् !,
भम्भापतौ कालचक्रं प्रविष्टम् ॥ ५॥ કુમારિલ ભટ્ટ (મીમાંસક) નાશ પામ્યો છે, (કિરાતને કર્તા) ભારવિ કવિ પણ નાશ પામે છે, ભિક્ષુ (સાંખ્ય) નાશ પામે છે, ભીમસેન પણ નાશ પામ્યો
Page #196
--------------------------------------------------------------------------
________________
મરણું
(૧૩૪૭ )
છે, હે રાજા ! હું ભૂકુંડ અને તમે ભૂપતિ એ બે બાકી છીએ; પરંતુ ભકારવાળા નામની પંક્તિમાં કાળચક્ર (મરણ) પિઠું છે, તે મૂકશે નહીં. પ. મરણનું અવશ્યભાવિપણું – वध्यस्य चौरस्य यथा पशोर्वा, सम्प्राप्यमाणस्य पदं वधस्य । શનૈઃ શનિતિ મૃતિઃ સમી, તથાસ્થિતિ સર્ષ મ?િ iદા
sણાહુન, અધિકાર ૬, પૃ. ૬, ફાંસીની સજા પામેલ ચેરને અથવા વધ કરવાના સ્થાનકે લઈ જવાતા પશુને મૃત્યુ ધીમે ધીમે નજીક આવતું જાય છે તેવી જ રીતે સર્વને મૃત્યુ નજીક આવતું જાય છે. ત્યારે પછી પ્રમાદ કેવી રીતે થાય? ૬.
श्वाकार्यमद्य कुर्वीत, पूर्वाहे चापराहिकम् ।। न हि प्रतीक्षते मृत्युः, कृतमस्य न वा कृतम् ।
મહામાત્ર, ગતિ, ૫૦ ૨૭, સ્કo - આવતી કાલે કરવાનું કામ આજે જ કરી લેવું જોઈએ, અને બપોર પછી કરવા ધારેલું કાર્ય દિવસના પહેલા ભાગમાં ( સવારમાં ) કરી લેવું જોઈએ, કારણ કે આ પ્રાણીએ કાર્ય કરી લીધું છે કે નહીં એની મૃત્યુ રાહ જોતું નથી. ૭.
जातमात्रश्च म्रियते, बालभावेऽथ यौवने । मध्यम वा वयः प्राप्य, वार्धके वा ध्रुवा मृतिः ॥ ८ ॥
विष्णुपुराण, अंश ६, श्लो० ५२.
Page #197
--------------------------------------------------------------------------
________________
( ૧૩૪૮)
સુભાષિત-પદ્ય-રત્નાકર
કોઈ પ્રાણું જન્મ પામે કે તરત જ મરી જાય છે, કઈ બાલ્યાવસ્થામાં મરે છે, કેઈ યુવાવસ્થામાં મરે છે, કઈ મધ્યમ વયને પામીને મરે છે, અને કઈ વૃદ્ધાવસ્થામાં મરે છે, પરંતુ મૃત્યુ દરેકનું અવશ્ય છે જ. ૮. अत्यन्तं कुरुतां रसायनविधि वाक्यं प्रियं जल्पतु,
वाः पारमियतु गच्छतु नभो देवाद्रिमारोहतु । पातालं विशतु प्रसपेतु दिशं देशान्तरं भ्राम्यतु, न प्राणी तदपि प्रहर्तुमनसा सन्त्यज्यते मृत्युना ॥ ९ ॥
ગુમાવતરાનો , સ્કોવ રૂ૦૭. અત્યંત રસાયનની વિધિ કરે–એટલે કે રસાયનનું સેવન કરે, પ્રિય વચન બેલે, સમુદ્રને સામે કિનારે જાઓ, આકાશમાં ગતિ કરો, મેરુ પર્વત પર આરોહણ કરે, પાતાલમાં પેસી જાઓ, દિશામાં ભરાઈ જાઓ, અને દેશાંતરમાં ભ્રમણ કરે, તે પણ પ્રાણીને પ્રહાર કરવાની ઈચ્છાવાળે મૃત્યુ ત્યાગ કરતું નથી–છોડતું નથી. ૯. प्रहरस्तरुणजरठाह्मणैरन्त्यजातैः,
पौरैयाम्यैर्नरपतिवरैर्निगुहैनिःस्वकैश्च । प्रातः सायं नियमिततयाऽभ्यर्चितो भक्तिभावाद्
हा हा चाहा हतकलियुगे कर्षति प्राणवित्तम् ॥ १० ॥ વિદ્વાન અને મૂર્ખ, જુવાન અને વૃદ્ધ, બ્રાહ્મણ અને ચંડાળ, ગામડિયા અને નગરવાસી, તથા શ્રેષ્ઠ રાજાએ અને ઘર વિનાના તથા નિધન, આ સર્વ જને ભક્તિથી પ્રાતઃકાળ અને સાયંકાળે નિયમિતપણે પૂજા કરે તે પણ
Page #198
--------------------------------------------------------------------------
________________
મરણ
( ૧૩૪૯ )
ખેદની વાત છે કે યમરાજ-મૃત્યુ-આ અધમ કલિયુગને વિષે પ્રાણીઓના પ્રાણરૂપી ધનને ખેંચી લે છે. ૧૦. रोगेषु वैद्यस्तमसि प्रदीपो, वह्वयादि शीते कुपिते क्षमा च । मृत्युं विना तकिल नास्ति वस्तु, किश्चित् त्रिलोक्यां यदुपायशून्यम्
| ?? | રોગોને વિષે વૈદ્ય ઉપાય છે-રેગને ઉપાય વૈદ્ય છે, અંધકારને ઉપાય દીવે છે, ટાઢ દૂર કરવાને ઉપાય અગ્નિ વગેરે છે, અને કેપ પામેલાને ઉપાય ક્ષમા છે, માત્ર એક મૃત્યુ સિવાય આ ત્રણે લોકમાં એવી કઈ પણ વસ્તુ નથી કે જેને ઉપાય ન હોય. ( સર્વને ઉપાય છે, માત્ર એક મૃત્યુને દૂર કરવાને ઉપાય નથી.) ૧૧. મરણનાં કારણअनुचितकार्यारम्भः, स्वजनविरोधो बलीयसा स्पर्धा । प्रमदाजनविश्वासो मृत्युद्वाराणि चत्वारि ॥ १२ ॥
હિતોપદેશ, કુબેર, ર૦ ૧૨અયોગ્ય કાર્યને આરંભ, સ્વજનની સાથે વિરોધ, બળવાનની સ્પર્ધા અને આજનને વિશ્વાસ; આ ચાર મૃત્યુનાં દ્વાર છે. ૧૨. शस्त्रानिजलश्वापदविसूचिकाव्याध्यहिविषादिभिः । નમિહું શરણુપત્રમૈવિધઃ (ાતિ) છે ?૨ (I
શ, અગ્નિ, જળ, શિકારી પશુ, વિસૂચિકા (અછણ), જવરાદિક વ્યાધિ, સર્પ અને વિષ (અથવા સપનું વિષ)
Page #199
--------------------------------------------------------------------------
________________
( ૧૩૫૦ )
સુભાષિત-પદ્ય-રત્નાકર
ઈત્યાદિક ઘણા પ્રકારના ઉપક્રમે (ઉપઘાતો )વડે આ શરીર કર્ણ થઈને નાશ પામે છે. ૧૩.. अवलोक्यो न चादों मलिनो बुद्धिमन्नरैः । न च रात्री महाराज ! दीर्घमायुरभीप्सता( प्सुभिः ) ॥१४॥
મહામાત, વિરપર્વ, રાગ રૂર, . ૨૮. હે મહારાજ ! દીર્ઘ આયુષ્યની ઈચ્છાવાળા બુદ્ધિમાન મનુએ મલિન અરિસામાં પિતાનું મુખ જેવું નહીં, તથા રાત્રિએ પણ જેવું નહીં. ( કારણ કે તેમ કરવાથી મરણ નજીક આવે છે.) ૧૪. પ્રિયજનનું મરણ –
द्रव्यनाशे तथोत्पत्तो, पालने च तथा नृणाम् । भवन्त्यनेकदुःखानि, तथैवेष्टविपत्तिषु ॥ १५ ॥
વિલુપુતળ, થાણ ૬, ૦ ૧૪. દ્રવ્યના નાશમાં, તેની ઉત્પત્તિમાં–ઉપાર્જન કરવામાં તથા તેનું રક્ષણ કરવામાં મનુષ્યને અનેક દુઃખો પ્રાપ્ત થાય છે. તે જ પ્રમાણે પ્રિયજનના મરણને વિષે પણ અનેક દુઃખ પ્રાપ્ત થાય છે. ૧૫. મરણની આગાહી – तिलकं द्रष्टुमादों मङ्गलाय च वीक्ष्यते । दृष्टे देहे शिरोहीने, मृत्युः पञ्चदशे दिने ॥ १६ ॥
विवेकविलास, उल्लास १, श्लो०७६ કપાળમાં કરેલા તિલકને જોવા માટે તથા મંગળને
Page #200
--------------------------------------------------------------------------
________________
મરણુ
( ૧૩૫૧ )
માટે અરિસે જોવાય છે-અરિસામાં પેાતાનુ મુખ જોવાય છે. તેમાં જો શરીર મસ્તકરહિત જેવામાં આવે તે પંદરમે દિવસે મરણ થાય છે. ૧૬.
स्नातस्य विकृता छाया, दन्तघर्षः परस्परम् । देहे च शवगन्धश्चेन्मृत्युस्तद्दिवसत्रये ॥ १७ ॥
વિવશ્વવિહાર, ઉડ્ડાસ ૨, ło ૨૦.
સ્નાન કર્યો પછી જે શરીરની છાયા વિકારવાળી– વિકરાળ દેખાય, દાંતાનું પરસ્પર ઘષ ણુ-ઘસાવું થાય, અને શરીરને વિષે શબની જેવા દુર્ગંધ આવે, તો ત્રણ દિવસમાં તેનું મરણ થાય છે. ૧૭.
स्नातमात्रस्य चेच्छोषो वक्षस्यङ्घ्रिद्वयेऽपि च । છે વિને સા જ્ઞેય, શ્રૃત્વ નાત્ર સંશય: ।।૨૮।। વિયે વહાલ, ઉડ્ડાસ ૨, જો૦ ૨. સ્નાન કર્યા પછી તરત જ જો છાતી અને અન્ને પગ સુકાઈ જાય, તેા છેૢ દિવસે તેનું મરણ થાય એમ જાણવું, તેમાં સંશય નથી. ૧૮.
कृष्णरक्ताम्बरां नारीं, कृष्णरक्तानुलेपिताम् । અવવૃત્તિ ય: ને, તત્વ મૃત્યું સમાવિશેત ।। ૨ ।। રત્નકથા, ૉ. જી.
લાલ રંગના વસ
જે પુરુષ સ્વપ્નમાં કાળા અને પહેરેલી, તથા કાળા અને લાલ રંગના પદાર્થથી વિલેપન કરાયેલી નુ આલિંગન કરે તેનું મચ્છુ થાય. ૧૯.
Page #201
--------------------------------------------------------------------------
________________
(૧૩૫૨)
સુભાષિત-પદ્ય-રત્નાકર
करालं विकटं मुण्डं, कृष्णं नग्नं च पिङ्गलम् । हसन्तं पश्यति स्वप्ने, यस्तस्य मृतिमादिशेत् ॥ २० ॥
रत्नचूडकथा, श्लो० ४९. જે મનુષ્ય સ્વપ્નમાં બિહામણે, વિકારવાળે, મુંડે, કાળે, નગ્ન, પિંજરે કે હસતે દેખે; તેનું મરણ સમ- . જવું. ૨૦. મરણનું વિસ્મરણ –
રિયામિ રિવ્યામિ, સરિણામતિ ચિન્તયા ! मरिष्यामि मरिष्यामि, मरिष्यामीति विस्मृतम् ॥ २१ ॥
કરનાર, પ્રવાદ ૩, ૦ % હું અમુક કામ કર્યા પછી અમુક કામ કરીશ, કરીશ, કરીશ, એવી ચિંતા (વિચાર) હોવાથી હું મરવાને , મરવાન છું, મરવાને છું એ વાત તે વિસ્મૃત થઈ (સાંસારિક કાર્યમાં મગ્ન હેવાથી પ્રાણી મરવાનું ભૂલી જાય છે.) ૨૧. જીવતાં છતાં મરેલાં –
दुष्टा भार्या शठं मित्रं, भृत्यश्चोत्तरदायकः । ससर्प च गृहे वासो मृत्युरेव न संशयः ॥ २२ ॥
વાળનોતિ, અથાગ ૨, ગો . દુષ્ટ સ્ત્રી, શઠતાવાળા ( લુચ્ચે) મિત્ર, સામું બેલનાર નોકર અને સર્પવાળા ઘરમાં વાસ; આ સર્વથી મૃત્યુ જ થાય છે તેમાં કાંઈ સંશય નથી. (એ સર્વે
Page #202
--------------------------------------------------------------------------
________________
મરણ
( ૧૩૫૩ ).
મૃત્યુનાં સ્થાન છે. તેમનાથી દૂર રહેવું, તે જ કલ્યાણકારક છે.) ૨૨.
जीवन्तो मृतकाः पञ्च, श्रयतां किंल नारद । दरिद्रो व्याधितो मूर्खः, प्रवासी नित्यसेवकः ॥ २३ ॥
| વિક્રમારિક, માન ૨, રહો. ૮૧૩.* હે નારદ ! તમે સાંભળે -દરિદ્ર, રાગી, મૂર્ખ, પ્રવાસી અને નિત્ય સેવકઃ આ પાંચ મનુષ્ય જીવતાં છતાં મરેલા છે, એમ જાણવું. ૨૩.
रोगी चिरप्रवासी परानभोजी परावसथशायी । यजीवति तन्मरणं, यन्मरणं सोऽस्य विश्रामः ॥ २४ ॥
વયતારી , માન રૂ, g૦ ક૭૬, ર૦ ૪. નિરંતર રેગી, ચિરકાળ સુધી પ્રવાસ કરનાર-કાસદીયું કરનાર અથવા પરદેશમાં જ રહેનાર, પારકા અન્નનું ભજન કરનાર અને બીજાના મકાનમાં શયન કરનાર; આ મનુષ્ય જે જીવે છે તે તેનું મરણ છે, અને તેનું જે મરણ છે તે તેની વિશ્રાંતિ-સુખ છે. ૨૪. ઉત્તમ મરણ
सश्चिततपोधनानां, नित्यं व्रतनियमसंयमरतानाम् । उत्सवमूतं मन्ये, मरणमनपराधवृत्तीनाम् ॥ २५ ॥
उमास्वाति वाचक. જેઓએ તારૂપી ધન એકઠું કર્યું હોય, જેઓ નિરંતર વત, નિયમ અને સંયમને વિષે તત્પર હોય, તથા જેઓની વૃત્તિ-આજીવિકા નિર્દોષ હોય એવા યોગી
Page #203
--------------------------------------------------------------------------
________________
(૧૩પ૪) સુભાષિત-પદ્ય-રત્નાકર એનું મરણ ઉત્સવરૂપ છે, એમ હું માનું છું. ૨૫.
धीरेण कातरेणापि, मर्तव्यं खलु देहिना । तन्नियेत तथा धीमान, न म्रियेत यथा पुनः ॥ २६ ॥
uિg., ઘર્ષ ૨૦, a , . ર. ધીર કે બીકણ દરેક પ્રાણીને મરવાનું અવશ્ય છે, તેથી બુદ્ધિમાન પુરુષે એવી રીતે કરવું જોઈએ કે જેથી ફરીથી મરવાનું આવે જ નહીં. ૨૬.
मर्तव्यं कातरेणापि, धीरेणापि च भूस्पृशा । द्विधाऽपि नियते मृत्यौ, धीरैर्भाव्यं मनस्विभिः॥२७॥ ઉત્તરાયનસૂરી (મારિકા), થાન ૨, g૦ ૬૦.
કાયર મનુષ્ય પણ મરવાનું છે અને ધીર પુરુષે પણ મરવાનું છે. બન્નેને વિષે મૃત્યુ જ્યારે નિશ્ચયથી જ છે ત્યારે મનસ્વી પુરુષેએ ધીર જ થવું યોગ્ય છે. ર૭.
સ સલા વિરે તો, પવિત્રો પશ્ચત્રિતઃ | વિશિષ્ટ સ્થાઊં ૨, સોસેવી મૃતા રે | ૨૮ |
| મુનિ હિમાંશુવા. જે ચારિત્રથી પવિત્ર છે, વિશિષ્ટ ગ્રંથને રચનાર છે તથા જગની નિઃસ્વાર્થ સેવા કરનાર છે તે જગતમાં હંમેશને માટે જીવતે છે, બાકીનાં બધાં મરેલાં છે. ૨૮. મરણથી બીને ધર્મ કરે – चन्द्रादित्यपूरन्दरक्षितिधरश्रीकण्ठसीर्यादयो
ये कीर्तिधुतिकान्तिधीधनबलप्रख्यातपुण्योदयाः ।
Page #204
--------------------------------------------------------------------------
________________
(૧૩૫૫ )
स्वे स्वे तेऽपि कृतान्तदन्तकलिताः काले व्रजन्ति क्षयं, किं चान्येषु कथा सुचारुमतयो धर्मे मतिं कुर्वताम् । २९ । सुभाषितरत्नसन्दोह लो० २९९.
આ સ'સારમાં સથી અધિક કીર્તિ, દ્યુતિ, કાંતિ, બુદ્ધિ, ધન, મળ અને પ્રખ્યાત પુણ્યના ઉદયવાળા ચદ્ર, સૂર્ય, દેવેદ્ર, રાજેદ્ર, વાસુદેવ અને ખળરામ વગેરે પણ તાતાના સમયે એટલે આયુષ્યને છેડે યમરાજની દાઢમાં દુખાઇને ક્ષય-મૃત્યુ પામ્યા છે, તેા પછી ખીજા પ્રાણીઓને માટે તે શી વાત કરવી ? તેથી ઉત્તમ બુદ્ધિમાન પુરુષાએ ધર્માંમાં જ મતિ કરવી ચેાગ્ય છે. ૨૯. મરણથી કાણ ન આવે!–
મરણ
मृत्योर्बिभ्यति ते बाला ये स्युः सुकृतवर्जिताः । મુખ્યવતો નરાઃ સર્વે, મૃત્યું પ્રિયતમાતિથિમૂ | ૩૦ ||
સસાગર, પ્રવાર ?, 1૦ ૧૯.
જેઓ સુકૃત ( પુણ્ય ) રહિત હાય છે, તે જ ખાળેા મૃત્યુથી ભય પામે છે; પરંતુ સર્વે પુણ્યવાન પુરુષા તા મૃત્યુને અત્યંત વહાલા અતિથિરૂપ માને છે. ૩૦,
Page #205
--------------------------------------------------------------------------
________________
આ
તનય ( ૨૨૪)
:
સમય : સાચો શિક્ષક –
ફિલક સોના, સમયોતિ ! તજ્ઞામો ઝોક, શિરે હિ રે વરે છે ? |
| મુનિ હિમાંશુષિા . સમય (જમાને) એ બધા લોકોને બળપૂર્વક (ઈચ્છાથી કે અનિચ્છાથી) ઠેકાણે લાવનાર શિક્ષક છે. તેની આજ્ઞાનું ઉલ્લંઘન કરનાર લોક ડગલે ને પગલે માર ખાય છે. ૧. કયા સમયે શ મેળવવું –
प्रथमे नार्जिता विद्या, द्वितीये नार्जितं धनम् । તૃતીયે ન તપસ્ત, વતુ જિં રિતિ? ૨ |
સુપરજોરા ( સ્ટિસ ), રહો૮૨. જેણે પહેલી ઉમરમાં વિદ્યા ઉપાર્જન કરેલ નથી, બીજી વયમાં ધન પેદા કર્યું નથી, ત્રીજી અવસ્થામાં તપસ્યા કરી નથી તે છેલ્લી ઉમરમાં શું કરશે ? ૨. વર્તમાન સમયને જ વિચાર કરે –
गते शोको न कर्तव्यो भविष्ये नैव चिन्तयेत् । वर्तमानेन योगेन, वर्तन्ते हि विचक्षणाः ॥३॥
શિકાર માગ ૨, . ૨૪ર.
Page #206
--------------------------------------------------------------------------
________________
સમય
( t૩૫૭ )
ગયેલી બાબતોનો શેક કરવો નહીં અને આવતી બાબતને વિચાર કરશે નહીં, કારણ કે પંડિત પુરુષે વતમાન કાળના ગવડે જ વતે છે. ૩. કેણ કેવી રીતે સમય વિતાવે–
काव्यशास्त्रविनोदेन, कालो गच्छति धीमताम् । व्यसनेन हि मूर्खाणां, निद्रया कलहेन वा ॥ ४ ॥
વૈરાગ્રતત્ર, પૃથ્ર૭, ગોળ ૨૭* બુદ્ધિમાન પુરુષોને કાળ કાવ્ય અને શાસ્ત્રને વિનેદ કરવામાં જ જાય છે, અને મૂખે જનન કાળ દૂતાદિક વ્યસન, નિદ્રા અને કલહ કરવામાં જ જાય છે. ૪. સમય ન ઓળખવાનું ફળ – धावन् प्रवेगं पवनस्य सम्मुखं, यथा जनो याति पराभवं भुवि । तथैव जिह्मः समयात् पराङ्मुखो दुःखं पराभूतिमकीर्तिमेति च ।५।
| મુનિ હિમાંશુઝિય. સુસવાટા કરતો જોરથી પવન ચાલતું હોય ને તેની સામે જે મનુષ્ય દોડે તે જેમ પરાભવ પામે છે (ધારેલ વેગથી ગતિ કરી શકતું નથી અથવા પડી જાય છે, તેમ સમયને ઓળખ્યા વગર કઈ ધીઠે થઈ કાર્ય કરે તે દુઃખ, પરાભવ અને અપજસને મેળવે છે. પ. देशं कालं कार्य, परमात्मानं च यो न जानाति । अविमृश्य यः करोति च, न स फलमामोति वै मूर्खः ॥६॥
તરણ, પૃ૬૦, ૭૦ ૨૧૮,
Page #207
--------------------------------------------------------------------------
________________
( ૧૩૫૮ )
સુભાષિત-પદ્ય-રત્નાકર
જે મનુષ્ય દેશને, કાળને, કાયને, અન્યને અને પિતાને જાણુ નથી, તથા જે વિચાર્યા વિના કાર્ય કરે છે, તે મૂખ માણસ ફળને પામતો નથી. દ. સંધ્યા સમયનું સ્વરૂપ –
अर्केऽर्धास्तमिते यावनक्षत्राणि नभस्तले । द्वित्राणि नैव वीक्ष्यन्ते, तावत्सायं विदुर्बुधाः ॥ ७ ॥
विवेकविलास, उल्लास ४, श्लो० ८. સૂર્ય અડધો અસ્ત થયા પછી જ્યાં સુધી આકાશમાં બે ત્રણ નક્ષત્રો જોવામાં ન આવે તેટલા સમયને પંડિત લોકે સાયંકાળના નામથી ઓળખે છે. ૭, સમય વીત્યે નકામું –
कालातीतं तु यत् कुर्याच्छ्राद्धं होमं जपं तथा । व्यर्थीभवति तत् सर्वममृते तु विषं यथा । ॥८॥
રામrs, g૦ રૂ૭. કાળનું ઉલ્લંઘન કરીને જે શ્રાદ્ધ, હોમ કે જપ કરવામાં આવે તે સર્વ અમૃતને વિષે વિષની જેમ વ્યર્થ થાય છે. ૮. निर्वाणदीपे किमु तेलदानं, चौरे गते वा किमु सावधानम् ? । वयोगते किं वनिताविलासः, पयोगते किं खलु सेतुबन्धः ? ॥९॥
વારિતરી (માદ વ ), ૦ ૬. દિ બુઝાઈ ગયા પછી તેમાં તેલ પૂરવાથી શું ફળ ? ચોર ગયા પછી સાવધાન થવાનું શું ફળ? યુવાવસ્થા ગયા પછી સ્ત્રીના વિલાસનું શું ફળ? અને પાણી ગયા પછી પાળ
Page #208
--------------------------------------------------------------------------
________________
સમય
( ૧૩૫૯).
બાંધવાનું શું ફળ? ( આ સર્વ અવસર વિનાનાં કાર્યો નિષ્ફળ જાય છે.) ૯. यावत् स्वस्थमिदं शरीरमरुज यावजरा दूरतो
यावच्चेन्द्रियशक्तिरप्रतिहता यावत्क्षयो नायुषः ॥ आत्मश्रेयसि तावदेव विदुषा कार्यः प्रयत्नो महान् , सन्दीप्ते भवने तु कूपखननं प्रत्युद्यमः कीदृशः १ ॥१०॥
જૈનપાત (ભર્તૃહરિ ), ૦ ૭૧. જ્યાં સુધી આ શરીર સ્વસ્થ અને નીરોગી છે, જ્યાં સુધી વૃદ્ધાવસ્થા દૂર છે, જ્યાંસુધી ઇંદ્રિયેની શક્તિ હણાયેલી નથી, અને જ્યાં સુધી આયુષ્યનો ક્ષય થયો નથી ત્યાં સુધી વિદ્વાન પુરુષે આત્મકલ્યાણને માટે મેટો પ્રયત્ન કરે એગ્ય છે, કેમકે ઘરમાં અગ્નિ લાગ્યા પછી કૂવા દવાનો ઉદ્યમ કરે છે કે –શું કામનો ? વ્યર્થ છે. ૧૦
[] કલિયુગનો પ્રભાવ – धर्मः पर्वगतस्तपः प्रचलितं सत्यं च दूरे गतं,
पृथ्वी मन्दफला नराः कपटिनश्चित्तं च शाठ्यर्जितम् । राजानोऽर्थपरा न रक्षणपराः पुत्राः पितुर्दैषिणः, साधुः सीदति दुर्जनः प्रभवति प्राप्त कलौ दुर्युगे ॥११॥
મામાત, આત્તિ પર્વ, થાય ૮૧, ઢો૮૨. દુષ્ટ કળિયુગ પ્રાપ્ત થયેલ હોવાથી ધર્મ પર્વ દિવસમાં જ રહી ગયા છે, તપ અત્યંત જતો રહ્યો છે, સત્ય દૂર ગયું છે, પૃથ્વી
Page #209
--------------------------------------------------------------------------
________________
(૧૩૬૦)
સુભાષિત-પદ્ય-રત્નાકર
અ૬૫ ફળવાળી–રસકસરહિત થઈ છે, માણસે કપટી થયા છે, ચિત્ત શઠતાથી છતાયું છે-ચિત્તમાં શઠતા પેસી ગઈ છે, રાજાએ ધન લેવામાં જ તત્પર થયા છે પણ રક્ષણ કરવામાં તત્પર નથી, પુત્રો પિતાના ઉપર દ્વેષી થયા છે, સજજન પુરુષ સદાય છે–દુઃખી થાય છે, અને દુર્જન પુરુષ સમર્થ થાય છે. ૧૧. निर्वाजा पृथिवी गतौषधिरसा विप्रा विकर्मस्थिता
राजानोऽर्थपराः कुधर्मनिरता नीचा महत्त्वं गताः । भार्या भीषु वञ्चनैकहृदयाः पुत्राः पितुर्दैषिणः, इत्येवं समुपागते कलियुगे धन्यः स्थिति नो त्यजेत् ॥१२॥
ધર્મકુમ, g૦ ૨, ૦ ૨૧. (. સ.)* પૃથ્વી બીજરહિત થઈ, ઔષધિ-ધાન્યાદિક રસરહિત થઈ, બ્રાહ્મણે અકાર્ય કરવામાં પ્રવર્યા, રાજાઓ ધન લેવામાં અને અધર્મમાં આસક્ત થયા, નીચ પુરુષ મેટાઈને પામ્યા-ધનિક થયા, સ્ત્રીઓનું હૃદય પતિને છેતરવામાં જ તત્પર થયું, તથા પુત્ર પિતા ઉપર દ્વેષ કરવા લાગ્યા. આ પ્રમાણે કલિયુગ પ્રાપ્ત થયેલ છે, તેમાં કોઈ ધન્ય પુરુષ જ પોતાની સન્માગની સ્થિતિને ત્યાગ કરતું નથી. ૧૨. सन्तः क्वापि न सन्ति सन्ति यदि वा दुःखेन जीवन्ति ते,
विद्वांसोऽपि न सन्ति सन्ति यदि वा मात्सर्ययुक्ताश्च ते । राजानोऽपि न सन्ति सन्ति यदि वा लोभाद्धनग्राहिणो
दातारोऽपि न सन्ति सन्ति यदि वा सेवानुकूलाःक्षितौ॥१३॥
Page #210
--------------------------------------------------------------------------
________________
સમય
(૧૩૬૧ ) આ પૃથ્વી ઉપર કઈ પણ ઠેકાણે પુરુષો છે જ નહીં, કદાચ તે હેય તે તેઓ દુઃખે કરીને જીવે છે. વિદ્વાના પુરુષ પણ છે નહીં, કદાચ તેઓ હેય તે તેઓ પરસ્પર ઈષ્યવાળા હોય છે. રાજાઓ પણ છે નહીં, કદાચ હેય તે તેઓ લેભથી ધનને જ ગ્રહણ કરનારા છે અને દાતાર જને પણ નથી, કદાચ હોય તે તેઓ સેવાને અનુકૂળ છે એટલે તેમની સેવા કરનારને જ તેઓ દાન આપે છે. ૧૩.
Page #211
--------------------------------------------------------------------------
________________
(
૫ (૨૨૫).
જયનાં સાધનો –
उद्यमः साहसं धैर्य, बलं बुद्धिः पराक्रमः । पडेते यस्य विद्यन्ते, तस्य देवोऽपि शङ्कते ॥ १॥
(
ભાવ), પૃ. ૨૦૨. ઉદ્યમ, સાહસ, ધેય, બળ, બુદ્ધિ અને પરાક્રમઃ આ છે જેનામાં હોય તેનાથી દેવ પણ શંકા પામે છે–તેને દેવ પણ જીતી શકતો નથી. ૧. શું શાથી જીતાય – कारुण्येन हता वधव्यसनिता सत्येन दुर्वाच्यता,
सन्तोषेण परार्थचौर्यपटुता शीलेन रागान्धता । नैर्ग्रन्थ्येन परिग्रहग्रहिलता योवनेऽपि स्फुट, पृथ्वीयं सकलाऽपि तैः सुकृतिभिर्मन्ये पवित्रीकृता ॥२॥
(Twાર-૨), રહો૨૦. જે પુરુષોએ યુવાવસ્થાને વિષે પણ સ્યુટ રીતે હિંસા( શિકાર)ના વ્યસનને દયાવડે નાશ કર્યો છે, સત્ય વ્રતવડે નિંદાને ત્યાગ કર્યો છે, સંતોષવ્રતવડે પરધનની ચેારીની કુશળતાનો ત્યાગ કર્યો છે, બ્રહ્મચર્યવ્રતવડે કામાંધ પણાને ત્યાગ કર્યો છે, અને નિગ્રંથપણા વડે (ચારિત્રવડે) પરિગ્રહના ઘેલાપણાને ત્યાગ કર્યો છે, તેવા પુણ્યશાળી પુરુષોએ આ સમગ્ર પૃથ્વી પવિત્ર કરી છે એમ હું માનું છું. ૨.
Page #212
--------------------------------------------------------------------------
________________
જય
( ૧૩૬૩ )
સાચે જય – क्रोधायुग्रचतुष्कषायचरणो व्यामोहहस्तः सखे !,
रागद्वेषनिशातदीर्घदशनो दुर्वारमारोद्धरः ॥ सज्ज्ञानानुशकौशलेन स महामिथ्यात्वदुष्टद्वियो नीतो येन वशं वशीकृतमिदं तेनैव विश्वत्रयम् ॥३॥
પેથરાજ (જાનાર) ઢોર રક. ક્રોધાદિક ઉગ્ર કષાયરૂપ ચાર પગવાળ, મેહરૂપી સૂંઠવાળા, રાગ-દ્વેષરૂપી બે દાંતવાળા અને વારી ન શકાય એવા કામદેવથી ઉદ્ધત થયેલા આ મિથ્યાત્વરૂપી દુષ્ટ હાથીને જે કુશળ પુરુષ સત્ત્વજ્ઞાનરૂપી અંકુશવડે વશ કરે છે તેણે જ આ ત્રણ જગત વશ કર્યું છે એમ જાણવું. ૩. જયનો ઉપાય : પરાક્રમઃ –
सर्वत्र जम्भते तेजः, संख्या स्थौल्यं वयो न च । અચાનોનાશી, સિંહોતો નકારાત | ૪ |
| મુનિ હિમાંgવા. બધે સ્થળે તેજ-પ્રતાપ જ આકર્ષક-વિજયી નિવડે છે. સંખ્યા, જાડાઈ તથા ઉમર વિજયી થતાં નથી. ચંદ્રમા એક હોવા છતાં રાત્રિના ઘેર અંધકારને નાશ કરે છે ( તારાઓ અસંખ્ય હોવા છતાં નથી કરતા). સિંહનું ન્હાનું બચ્ચે પણ મોટા શરીરવાળા હાથી ઉપર આક્રમણ કરી તેને મારી શકે છે. ૪.
Page #213
--------------------------------------------------------------------------
________________
તે
ફ્રી ર્તિ (૨૬)
કીર્તિની અમરતા – याता यान्ति महीभुजः क्षितिमिमां यास्यन्ति मुक्त्वाऽखिलां, नो याता न च याति यास्यति न वा केनापि सार्धं धरा । यवकिश्चिद् भुवि तद्विनाशि सकलं कीर्तिः परं स्थायिनी, मत्वैवं वसुधाधिपैः परकृता लोप्या न सत्कीर्तयः ॥१॥
- ધર્મકુમ, g૦ ૨૬, ૦ ૧.(રે. સ્ત્રા.)* આ સમગ્ર પૃથ્વીને ત્યાગ કરીને ઘણુ રાજાએ ગયા છે, જાય છે અને જવાના પણ છે, પરંતુ આ પૃથ્વી કેઈની સાથે ગઈ નથી, જતી નથી અને જવાની પણ નથી. આ પૃથ્વી પર જે કાંઈ છે તે વિનાશી છે, માત્ર એક કીતિ જ સ્થિરરહેવાવાળી છે, આ પ્રમાણે જાણીને રાજાઓએ બીજા લેઓએ ગાયેલી પિતાની કીતિનો લોપ કરવો નહીં. પિતાની કીતિને જ અમર કરવી.) ૧.
Page #214
--------------------------------------------------------------------------
________________
સ્થિરતા ( ૨૨૭) ||
સ્થિર વસ્તુને ત્યાગ ન કરે –
वस्तुनो लोभनीयस्य, सन्दिग्वलाभधारिणः । अप्राप्तस्य कृते प्राप्त, सिद्धलाभं त्यजेन हि ॥१॥
| મુનિ હિમાંશુવિકાર. પ્રારંભમાં સારી જણાતી, લોભાવનારી અને જેનાથી લાભ મળશે કે નહિ તેને સંદેહ હેાય એવી પ્રાપ્ત નહિ થયેલી વસ્તુની ખાતર નિશ્ચિત લાભવાળી પાસે રહેલી (મળેલી) વસ્તુને ત્યાગ કરે નહિ જોઈએ. ૧. સ્થિરના ત્યાગથી નુકશાન –
यो ध्रुवाणि परित्यज्य, अध्रुवं परिसेवते । ध्रुवाणि तस्य नश्यन्ति, अध्रुवं नष्टमेव च ॥ २ ॥
જે (માણસ) નિશ્ચિત(વસ્તુ)નો ત્યાગ કરીને અનિશ્ચિતની સેવા કરે છે તેની નિશ્ચિત વસ્તુને નાશ થાય છે. અને અનિશ્ચિત તો નાશ પામેલું જ છે. (એટલે કે આ રીતે નિશ્ચિતને મૂકીને અનિશ્ચિતને વળગવામાં અને ખાવાં પડે છે.) ૨.
Page #215
--------------------------------------------------------------------------
________________
પક્ષપાત ( ૨૨૮)
૩
પક્ષપાતનું પ્રાબલ્ય –
सुखेन त्यज्यते भोगः, सुखेन त्यज्यते धनम् । सुखेन त्यज्यते स्त्र्यादिः, पक्षपातस्तु दुस्त्यजः ॥ १॥
| મુનિ હિમાંશુવિકા સંસારના ભેગે છોડવા સહેલા છે, ધનનો ત્યાગ કરે સુકર છે, સ્ત્રી પુત્ર ઘરબાર વગેરે પદાર્થોને ત્યાગવા પણ સહેલા છે, પણ પક્ષપાત(દષ્ટિરાગ)ને ત્યાગ કરે તે બહુ જ કઠીન-મુશ્કેલ છે. ૧. પક્ષપાતથી નુકશાન –
पक्षपातो भवेद् यस्य, तस्य नाशो भवेद् ध्रुवं । दृष्टं खगकुलेष्वेवं, तथा भारत ! भूमिषु ॥ २॥
હે અર્જુન ! જેનામાં પક્ષપાત હોય છે તેનો નાશ નક્કી થાય છે. (આ વાત ) પક્ષીઓના સમૂહમાં જોવામાં આવે છે. તે જ પ્રમાણે પૃથ્વી માટે પણ સમજવી. (એટલે કે પક્ષીને પક્ષપાત એટલે કે પાંખને નાશ થાય તે તે જેમ પૃથ્વી પર પડે છે તેમ પક્ષપાત કરનાર માનવી પણ નાશ પામે છે.) ૨.
Page #216
--------------------------------------------------------------------------
________________
मौन ( १२९ )
.CO..
cop
માનપૂર્વક કરવાનાં કાર્યો:— मूत्रोत्सर्ग मलोत्सर्ग, मैथुनं स्नानभोजने ।
सन्ध्यादिकर्म पूजां च कुर्याज्जापं च मौनवान् ॥ १ ॥
श्राद्धविधि, पृ० ४६, आत्मा. स. *
पेशाम, भगत्याग, मैथुन, स्नान, लोभन, संध्याहिउ ક્રિયા, પૂજા અને જાપ : આટલી ક્રિયાએ મોનયુકત થઈને
५२वी. १.
आहारे मैथुने चैव, प्रस्रवे दन्तधावने ।
स्नाने भोजनकाले च षट्सु मौनं समाचरेत् ॥ २॥ लघुहारित स्मृति, श्लो० ४०.
ભેાજન કરતી વખતે, મૈથુન સેવતી વખતે, વિશ્વા કે મૂત્રના ત્યાગ વખતે, દાતણુ કરતી વખતે, સ્નાન કરતી વખતે અને ભેાજનને વખતે આ છ કાય વખતે મૌન રાખવુ જોઇએ. ૨. भूर्य साथै भौन:--
कोलाहले काककुलस्य जाते, विराजते कोकिलकूजितं किम् ? ।
परस्परं संवदतां खलानां,
मौनं विधेयं सततं सुधीभिः ॥ ३ ॥
Page #217
--------------------------------------------------------------------------
________________
( ૧૩૬૮ ) સુભાષિત-પદ્ય-રત્નાકર
કાગડાના સમૂહ જ્યારે મોટે કોલાહલ કરતા હોય તે વખતે કોયલને શબ્દ શી રીતે શાભા પામે? ન જ શોભે. તેમ બળ પુરુષ પરસ્પર સંવાદ કરતા હોય તે વખતે પંડિત જનેએ નિરંતર મૌન જ કરવું યોગ્ય છે. ૩. અસ્થાને મન –
परिश्रमझं जनमन्तरेण,
मौनव्रतं बिभ्रति वाग्मिनोऽपि । वाचंयमाः सन्ति विना वसन्तं,
पुस्कोकिलाः पञ्चमचञ्चवोऽपि ॥ ४॥ બલવામાં નિપુણ પુરુષે પણ પરિશ્રમને જાણનારા માણસ વિના મૌનવ્રતને જ ધારણ કરે છે, કેમકે પંચમ સ્વરને બોલવામાં નિપુણ એવા કેયલ જાતિનાં પક્ષીઓ પણ વસંત ઋતુ વિના વાણીને નિયમમાં રાખે છે-મૌન જ રહે છે. ૪. માનફળ --
ન કર , લ: દાદા પણ જો चेत्कर्तुं शक्यते मौनमिहामुत्र च तच्छुभम् ॥ ५॥
विवेकविलास, उल्लास ८, श्लो० ३२१. ડાહ્યા માણસે પોતાનું કે પરનું ગુદા પ્રકટ કરવું નહીં. (તે બાબતમાં) જે મૌન ધારણ કરી શકાય તે તે આ ભવ અને પરભવમાં શુભકારક છે. ૫.
Page #218
--------------------------------------------------------------------------
________________
હાસ્ય ( ૨૦ )
કાણ કેાને હુસેઃ
१ ॥
मृत्युः शरीरगोप्तारं धरा च धनरक्षकम् । दुधारिणीव हसति, स्त्रपति पुत्रवत्सलम् ॥ શરીરનું રક્ષણ કરનાર મનુષ્યને મૃત્યુ હસે રક્ષણ કરનાર મનુષ્યને પૃથ્વી હસે છે, અને પુત્ર રાખનારા પેાતાના પતિને વ્યભિચારિણી શ્રી હસે છે. ૧. અનુચિત હાસ્યઃ
છે, ધનનુ
પર પ્રેમ
प्रस्तावेऽपि कुलीनानां, हसनं स्फुरदोष्ठकम् । અટ્ટાહાસોઽતિહાસત્ર, સર્વેષાવિતઃ પુનઃ ।। ૨ ।।
વિશ્વવિહાર, ઉડ્ડાન ૮, ૪૦ ૩૬.
કુળવાન પુરુષાનું સમયેાચિત હાસ્ય પણુ માત્ર સુખ મલકાવવા પૂરતુ જ હાય છે, કારણ કે ખડખડાટ હસવું તે અને બહુ હસવુ. તે દરેક રીતે અયેાગ્ય છે. ૨.
હાસ્યથી નુકસાન—
हासान्महान्तो लघवो भवन्ति, हास्याद्धनीको वनितां च मुक्तवान् । ज्ञानं गतं क्षुल्लवरस्य हास्यात्, हास्यात् स्वकीया रिपवो भवन्ति । ३ ।
હાંસી કરવાથી મેટા પુરુષા લઘુતાને પામે છે, હાંસીથી ધનિકે પેાતાની સ્રીના ત્યાગ કર્યાં હતા, હાંસીથી શ્રેષ્ઠ સાધુનું જ્ઞાન નષ્ટ થયું હતુ અને હાંસીથી મિત્રો શત્રુ થાય છે. ૩.
Page #219
--------------------------------------------------------------------------
________________
નિદ્રા ( ૧૩૨) )
નિદ્રાની નિદા~
निद्रा मूलमनर्थानां निद्रा श्रेयोविघातिनी । નિદ્રા કમાટ્નનની, નિદ્રા સંસારધિની॥ શ્॥
નિદ્રા અનનુ મૂળ છે, નિદ્રા કલ્યાણુના-મેાક્ષના ઘાત કરનારી છે, નિદ્રા પ્રમાદને ઉત્પન્ન કરનારી છે અને નિદ્રા સસારને વધારનારી છે. ૧. નિદ્રા કાને ન આવે—
प्रावासिको व्याधियुतः सरोषो विद्यार्थचित्तः परदारसक्तः । यस्यास्ति वैरी हि वियोगितोऽपि ह्यष्टौ लभन्ते मनुजा न निद्राम् ॥ २॥
જે મનુષ્ય મુસાફરી કરતા હાય, જે વ્યાધિગ્રસ્ત હાય, જે કાપયુક્ત હાય, જેનું ચિત્ત વિદ્યાભ્યાસમાં લીન હાય, જેનું ચિત્ત ધન ઉપાર્જન કરવામાં તત્પર હોય, જે પરીમાં આસક્ત હાય, જેને માથે વૈરી હાય, તથા જે વિયેાગી હાયઃ આ આઠ પ્રકારના મનુષ્ય નિદ્રાને પામતા નથી. ૨.
નિદ્રા : પરમ સુખઃ—
श्रान्तानामलसानां च निद्रा हि-परमं सुखम् ।
,
અતઃ રે મુર્ણ નાસ્તિ, સારે ત્ર જ્ઞત્રયે ॥ ૩ ॥
થાકી ગયેલા અને આળસુ મનુષ્યાને જે નિદ્રા છે તે જ માટું સુખ છે, તેનાથી અધિક સુખ આ ત્રણ જગતમાં અને સંસારમાં કાંઇ પણ નથી. ૩.
Page #220
--------------------------------------------------------------------------
________________
વૃષ્ટિના મહિમાઃ
વૃત્તિ ( ૨૨૨ )
तावभीतिपरा धराधिपतयस्तावत्प्रजाः सुस्थितास्तावन्मित्रकलत्रपुत्र पितरस्तावन्मुनीनां तपः । तावभीति सुरीति कीर्तिविमलास्तावच्च देवार्चनं,
यावत् स प्रतिवत्सरं जलधरः क्षोणीतले वर्षति ॥ १ ॥ ફેરાપ્રાસાદ્, માત્ર ૨, ′૦ ૬૦. (પ્ર. સ.) જ્યાંસુધી દરવર્ષે પૃથ્વીતળ ઉપર વરસાદ વરસતા હાય ત્યાંસુધી રાજાએ નીતિમાં તત્પર રહે છે, ત્યાંસુધી જ પ્રજાએ સુખી રહે છે, ત્યાંસુધી જ મિત્ર, સ્ત્રી, પુત્ર અને પિતા વગેરે સ્નેહવાળાં હોય છે, ત્યાંસુધી જ મુનિએ તપ કરે છે, ત્યાંસુધી જ નિર્મળ નીતિ, રીતિ અને કીતિ હાય છે, અને ત્યાંસુધી જ દેવની પૂજા થાય છે. ૧.
વૃષ્ટિનુ’ જ્ઞાનઃ-
चित्रास्त्रातिविशाखासु, यस्मिन् मासे न वर्षणम् । तन्मासे निर्जला मेघा इति गर्गमुनेर्वचः ॥ २ ॥ વિવવિજ્ઞાન, ઉદ્ઘાસ ૮, ì૦ ૧૦.
જે માસમાં ચિત્રા, સ્વાતિ અને વિશાખા નક્ષત્રમાં વૃષ્ટિ ન થાય તે માસમાં વાદળાં જળરહિત હાય છે એમ ગગ મુનિનું વચન છે. ૨.
Page #221
--------------------------------------------------------------------------
________________
( ૧૩૭૨ )
સુભાષિત-પદ્ય-રત્નાકર
रेवतीरोहिणीपुष्यमघोत्तरपुनर्वसु । सेवते चेन्महीमूनुरूनं तज्जगदम्बुदैः ॥ ३ ॥
રેવતિ, રોહિણી, પુષ્ય, મઘા, ઉત્તર અને પુનર્વસુ એ નક્ષત્રને દિવસે જે મંગળવાર હેય તે જગતમાં વૃષ્ટિ અ૫ થાય છે. ૩. અલ્પ, મધ્યમ, અતિવૃષ્ટિનો વેગ – कुम्भमीनान्तरेऽष्टम्यां, नवम्यां दशमीदिने । रोहिणी चेत्तदा वृष्टिरल्पा मध्याऽधिका क्रमात् ॥ ४॥
તિરસ્કાર, સ્થાન ૮, કાવ્ય ઇટ કુંભ અને મીન સંક્રાંતિની મધ્યે-વચ્ચે આઠમને દિવસે રોહિણી નક્ષત્ર હોય તે અ૫ વૃદ્ધિ થાય, નમને દિવસે રોહિણું હોય તે મધ્યમ વૃષ્ટિ થાય અને દશમને દિવસે રોહિણી હોય તે અધિક વૃષ્ટિ થાય. ૪. અતિવૃષ્ટિનું જ્ઞાન –
अश्लेषायां यदा भद्रे, कर्के सङ्क्रमते रविः । तदा च प्रचुरा वृष्टिरित्यूचे वाडवो मुनिः ॥ ५॥
વિસ્ટાર, ૮, પત્તો લ. જ્યારે કર્ક રાશિમાં સૂર્યની સંક્રાંતિ હોય ત્યારે જે અશ્લેષા નક્ષત્ર હોય તે ઘણી વૃષ્ટિ થાય છે, એમ વાડવા નામના મુનિ કહે છે. ૫.
Page #222
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધ ( ( ૧૨૩ )
શ્રાદ્ધની નિરકતા —
मृतानामपि जन्तूनां, यदि तृप्तिर्भवेदिह । નિોળસ્ય ટીવસ્ય, ને સંવર્ધનેજીિલામ્ ॥
॥
યોગશાસ્ત્ર, પ્રજાશ ૨, ફ્લો૦ ૪૭ ની ટીજામાં
મરેલાં માબાપ વગેરે પ્રાણીઓને (તેમના શ્રાદ્ધ નિમિત્તે હિંસા કરવામાં આવે છે તેનાથી જે ) તૃપ્તિ થતી હોય તે દીવા બુઝાયા પછી તેમાં રહેલું તેલ દીવાની શિખાને વધારી શકે. ( તેવું તે જોવામાં આવતુ નથી, તેથી પિતૃઓની તૃપ્તિ પણ થઈ શકતી નથી. ) ૧.
Page #223
--------------------------------------------------------------------------
________________
છે સનરાગો (૨૪) જ
છે તથા GGRs જી મેના – सदाऽरिमध्याऽपि न वैरियुक्ता, नितान्तरक्ताऽपि सितैव नित्यम् । यथोक्तवादिन्यपि नैव दूती, का नाम कान्तेति निवेदयाशु ॥१॥
વિતાનુરી, g૦ જરૂ૫, ૦ ૭. જે સદારિમધ્યા છતાં પણ વેરીથી યુક્ત નથી, અત્યંત રક્ત છતાં પણ નિત્ય ધળી છે, કહ્યા–શિખવ્યા પ્રમાણે જ બોલનાર છતાં પણ દૂતી નથી, તે કઈ વસ્તુ? હે પ્રિય ! જલદી કહે. (ઉત્તર-સારિકા-મેના, સારિકા શબ્દમાં મધ્યમ અક્ષર “રિ” છે, તે રક્ત એટલે રાગી-પ્રેમી છે.) ૧. આખલે –
गोपालो नैव गोपालस्त्रिशूली नैव शङ्करः । चक्रपाणिः स नो विष्णुर्यो जानाति स पण्डितः ॥ २ ॥
પિતાપુરી, માન ૨, પૃ. કરૂ જે ગાયને પાલક છતાં ગોપાળ-કૃષ્ણ અથવા ભરવાડ કે રાજા નથી, જે ત્રિશૂળને ધારણ કરવા છતાં શંકર નથી, અને જે ચક્રપાણિ (હાથમાં ચક્ર ધારણ કરનાર) છતાં વિષ્ણુ
૧. સદા એટલે નિરંતર અરિ એટલે શત્રુ છે મધમાં જેને અર્થાત શત્રુ
મધ્યે રહેલી, બીજા અર્થમાં સદા-નિરંતર “રિઅક્ષર છે મધ્યમાં જેને.
Page #224
--------------------------------------------------------------------------
________________
સમસ્યાઓ
(૧૩૭૫ ) નથી. આ સમસ્યાને જે જાણે તે પંડિત જાણો. ઉત્તરઆખલો-સાંઢ.
(સાંઢ ગાયને પાલક એટલે પતિ છે. તેને જે વખતે આંકે છે તે વખતે તેના પુંછડા પાસે માથે ત્રિશૂળ કાઢે છે, તથા કોઈ દેશમાં તેના હાથ એટલે આગળના પગને માથે ગળ ચક્ર પણ આંકતી વખત કરવામાં આવે છે.) ૨. चक्री त्रिशूली न हरो न विष्णुर्महाबलिष्ठो न च भीमसेनः। सच्छन्दचारी नातिन योगी, सीतावियोगीन चरामचन्द्रः ॥३॥
વિતાવવી , માન રૂ, કૃ૦ કરૂ. જે ચક્ર તથા ત્રિશૂળને ધારણ કરનાર છતાં વિષ્ણુ નથી અને મહાદેવ પણ નથી, મહાબળવાન છતાં જે ભીમસેન નથી, સ્વછંદપણે વિચરવા છતાં જે રાજા કે યોગી નથી, અને સીતાને વિયેગી છતાં જે રામચંદ્ર નથી. ઉત્તર-સાંઢ.
( સાંઢને આંકતી વખતે ચક અને ત્રિશૂળના આકાર કરવામાં આવે છે, તે બળવાન પણ હોય છે, ઈચ્છા પ્રમાણે ફરે છે કેમકે તેને કેઈ ધણું હેત નથી, તથા સીતા એટલે હળથી ખેતરમાં પાડેલા લીટા તેને તે વિયેગી છે એટલે કે તેની ખાંધ પર ધુસરી વગેરે કાંઈ પણ મૂકવામાં આવતું નથી.) ૩. માકડાસંવાદો તરવાળો રહ્યો ન રાશિના, सों नैव बिलेशयोऽखिलविशाचारी न भूतोऽपि च ।
Page #225
--------------------------------------------------------------------------
________________
(૧૩૭૬) સુભાષિત-પદ્ય-રત્નાકર अन्तर्धानपटुर्न सिद्धपुरुषो नाप्याशुगो मारुतः, तीक्ष्णास्यो न च सायकस्तमिह ये जानन्ति ते पण्डिताः ॥४॥
રતાળિી, રસ્તા. ૨૦૭. જે સર્વસ્વનું હરણ કરનાર છતાં ચેરને સમૂહ નથી, લોહીનું ભક્ષણ–પાન કરનાર છતાં રાક્ષસ નથી, બિલ(છિદ્ર)ને વિષે રહેનાર છતાં સપ નથી, આખી રાત્રિ ફરનાર છતાં ભૂત નથી, અદશ્ય થવામાં નિપુણ છતાં સિદ્ધપુરુષ નથી, શીવ્ર ગતિ કરનાર છતાં વાયુ નથી, તથા તીક્ષણ મુખવાળ છતાં બાણ નથી, અને જે જાણે તે પંડિત છે. (ઉત્તર-માકડ-મકુણ). ૪.
મૃગ, સિંહ અને નાસભાગकस्तूरी जायते कस्मात्, को हन्ति करिणां कुलम् ? । किं कुर्यात् कातरो युद्धे, मृगात सिंहः पलायनम् ॥५॥
માયara, a , ફક્ત ૨૮. કસ્તુરી શેમાંથી ઉત્પન્ન થાય છે? મૃગથી-હરણની નાભિથી. હાથીના સમૂહને કણ હણે છે? સિહ. કાયર પુરુષ યુદ્ધમાં શું કરે? પલાયન-નાશી જવાનું કરે. ૫. નાળિયેરवृक्षाप्रवासी न च पक्षिराजस्त्रिनेत्रधारी न च शूलपाणिः । त्वग्वस्त्रधारी न च सिद्धयोगी, जलं च बिन्न घटोन मेषः ॥६॥
પવિતાનુરી, માન , પૃ. જરૂ૭, ૦ ૭. વૃક્ષના અગ્ર ભાગમાં રહ્યા છતાં પક્ષીરાજ નથી, ત્રણ
ht:
Page #226
--------------------------------------------------------------------------
________________
સમસ્યા
( ૧૩૭૭ )
નેત્રને ધારણ કરે છે છતાં મહાદેવ નથી, છાલનાં વસ્ત્ર ધારણ કરે છે છતાં સિદ્ધયેાગી નથી, અને જળને ધારણ કરે છે છતાં ઘડા કે મેઘ નથી. (ઉત્તર-નાળિયેર ) ૬.
આંખેઃ
वृक्षाग्रवासी न च पक्षिजातिस्तृणं च शय्या न च राजयोगी । सुवर्णकायो न च हेमधातुः पुंसश्च नाम्ना न च राजपुत्रः ॥७॥
"
જે વૃક્ષના અગ્રભાગે રહે છે છતાં પક્ષીની જાતિ નથી, તૃણુની શય્યામાં સૂવે છે છતાં ચેાગીરાજ નથી, સુવણ જેવી કાયા છે છતાં સુવણુંની ધાતુ-સાનું નથી, પુસના નામવાળા છે છતાં રાજપુત્ર નથી. ( ઉત્તર-આંબા-કેરી, તેને પકવતી વખતે શ્વાસમાં રાખવામાં આવે છે, પુરંસ એટલે શિક્ષા કરનાર છતાં રાજપુત્ર નથી, બીજા અર્થમાં તેનુ પુસ એટલે પુલ્લિંગ-નરજાતિનું નામ છે.) ૭.
નયન
य एवादिः स एवान्तं मध्ये भवति मध्यमः |
9
य एतन्नाभिजानीयात्, तृणमात्रं न वेत्ति सः ॥ ८ ॥
માઘજાય, ń ૬, ૨૪૪૦ ૬૩.
જે અક્ષર પહેલેા છે, તે જ છેલ્લા પણ છે, અને મધ્યમાં મધ્યમ ( ય ) અક્ષર છે, આવા ત્રણ અક્ષરના નામને જે જાણુતા ન હાય, તે તૃણ માત્રને પણ જાણતા નથી. ( ઉત્તર-નયન એટલે નેત્ર), ૮,
૧૨
Page #227
--------------------------------------------------------------------------
________________
(૧૩૭૮ ) સુભાષિત-પદ્ય-રત્નાકર છાશ –
वनेजा शशिकुन्दामा, तापहारी जगत्प्रिया । वर्धते वनसङ्गेन, न तापी यमुनाऽपि च ॥९॥
જે વન(ઘર)ને વિષે ઉત્પન્ન થાય છે, ચંદ્ર અને કુંદના પુષ્પ જેવી ઉજવળ અને નિર્મળ હોય છે, તાપને હરણ કરનારી છે, જગતને પ્રિય છે, તથા વન(જળ)ના સંગવડે વૃદ્ધિ પામે છે છતાં તાપી કે યમુના નદી નથી તે કોણ? ( ઉત્તર-છાશ). ૯. કલમઃ
कृष्णमुखी न मार्जारी, द्विजिया न च सर्पिणी । શનિ જાગાણી, જો જ્ઞાનાસિ સ વાર | ૨૦ |
છીનાશ (રામ) a ૮, રોહ ૨૦. જે કાળા મુખવાળી છતાં બિલાડી નથી, બે છમ છતાં સરિણી નથી, અને પાંચ ભર્તાર છતાં દ્રૌપદી નથી, આ વસ્તુને જે જાણે તે પંડિત છે.
(ઉત્તર-લેખણ. તેનું મુખ શાહીવાળું હોવાથી કાળું છે, તે ચરેલી હોવાથી તેને બે જીભ છે, અને હાથના પાંચ આંગળાં તેના પતિ છે.) ૧૦ કાગળ –
अपदो दूरगामी च, साक्षरो न च पण्डितः । अमुखः स्फुटवक्ता च, यो जानाति सण्डितः ॥११॥
પવિતા , મારા રૂ,
ચોથml
Page #228
--------------------------------------------------------------------------
________________
સમસ્યા
( ૧૩૭૯ )
જે પગ નહીં છતાં દૂર જાય છે, જે સાક્ષર ( અક્ષર સહિત) છતાં પંડિત નથી, તથા જે મુખરહિત છતાં સ્પષ્ટ વક્ત્તા છે, આને જે જાણે તે પડિત છે. ( ઉત્તર-લેખ-કાગળ ). સિ'દૂર, વિધવા અને કપાળઃ—
कि भूषणं सुन्दरसुन्दरीणां किं दूषणं पान्थजनस्य नित्यम् १ | कस्मिन् विधात्रा लिखित जनानां, सिदूरबिन्दुर्विधवाललाटे ॥ १२॥ भविष्यत्पुराण, स्कन्ध ४, अध्याय ३६.
સુંદર સ્ત્રીઓનુ ભૂષણ શુ છે ? સીદૂરના ચાંડલા. સુસાફરનું દૂષણ શુ છે ? વિધવા. મનુષ્યેાના કયા અગને વિષે વિધાતાએ લેખ લખ્યા છે ? લલાટને-કપાળને વિષે. ૧૨. करोति शोभामलके खियाः को
दृश्या न कान्ता विधिना व कोक्ता ? |
अङ्गे तु कस्मिन् दहन: पुरारे:, सिन्दूरबिन्दुर्विधवाललाटे ॥ १३ ॥
વૃલિતપુરાન (થાસમુનિ), અધ્યાય ૨, રત્નો ૭. સ્ત્રીના કપાળમાં કાણુ શાભા કરે છે ? સીંદૂરના ચાંડલેા. વિધાતાએ કઈ સ્ત્રી જોવાના નિષેધ કર્યાં છે ? વિધવા. મહાદેવના કયા અંગને વિષે અગ્નિ છે ? કપાળમાં. ૧૩. જોડાઃ—
दन्तैर्हीनः शिलाभक्षी, निर्जीवो बहुभाषकः । गुणस्यूतिसमृद्धोऽपि, परपादेन गच्छति ॥ १४ ॥ અવતારોમુથી, પૃ૦ ૪૩૮, et॰ ૫.
Page #229
--------------------------------------------------------------------------
________________
( ૧૩૮૦ )
સુભાષિત-પદ્ય-રત્નાકર
દાંતારહિત છતાં પથ્થર ખાય છે, જીવરહિત છતાં ઘણું બોલે છે, અને ગુણના સમૂહથી સમૃદ્ધિવાળે છતાં પણ બીજાના પગ વડે ચાલે છે. ( ઉત્તર-ઉપાન–ડે, તેને દાંત નહીં છતાં કાંકરીઓ તેમાં ભરાય છે, ચમચમ બેલે છે, અને હેરાની શીવણીથી યુક્ત છે, તથા મનુષ્ય તેને પગમાં પહેરીને ચાલે છે.) ૧૪. નૈકા –
बने जाता वनं त्यक्त्वा, वने तिष्ठति नित्यशः । पण्यस्वी न तु सा वेश्या, यो जानाति स पण्डितः ॥१५॥
વિતાવી , માગ ૩, ૦ ૨. જે વનમાં ઉત્પન્ન થઈ છે, વનને તજીને નિરંતર “વનમાં રહે છે, તથા જે પણ્યસ્ત્રી છતાં વેશ્યા નથી. આને જે જાણે તે પંડિત છે. (ઉત્તર-નૌકા એટલે વહાણ, તે નૌકા વનમાં એટલે અરણ્યના લાકડાથી ઉત્પન્ન થાય છે, તે અરશ્યને તજીને નિત્ય વનમાં એટલે જળમાં રહે છે, તે નૌકારૂપી સ્ત્રી પૈસાથી મળે છે પણ તે વેશ્યા નથી.) ૧૫. અંગરખું –
अस्थि नास्ति शिरो नास्ति, बाहुरस्ति निरगुलिः । नास्ति पादद्वयं गाढमङ्गमालिङ्गति स्वयम् ॥ १६ ॥
કવિતામુરી મur ૩, રોડ હાડકાં નથી, મસ્તક નથી, હાથ છે પણ આંગળીઓ નથી, તથા બે પગ પણ નથી, છતાં પોતે પુરુષના શરીરને ગાઢ આલિંગન કરે છે. (ઉત્તર-અંગરખું) ૧૬.
Page #230
--------------------------------------------------------------------------
________________
સમસ્યાઓ
( ૧૩૮૧ ) કુંભારને રે –
वने वसति को वीरो योऽस्थिमांसविवर्जितः । असिवत् कुरुते कार्य, कार्य कृत्वा वने गतः ।। १७॥
વિતાનુરી, માન ૩, ૨૦ ૨૪, વનને વિષે એ ક વીર રહે છે? કે જે હાડકાં અને માંસ રહિત છે, તરવાર જેવું કાર્ય કરે છે, અને કાર્ય કરીને પાછો “વનમાં જાય છે. (ઉત્તર-કુંભારનો દે. તેને વનમાં એટલે પાણીમાં રાખવામાં આવે છે, માટીના વાસણ વગેરે કરતી વખતે તે માટીના પીંડાને કાપવાના કામમાં આવે છે, તેથી તે ખડગ જેવું કાપવાનું કાર્ય કરીને પાછો વનમાં એટલે પાણીમાં જાય છે.) ૧૭. કુંભારનું ચક–
पर्वताग्रे रथो याति, भूमौ तिष्ठति सारथिः। चलते वायुवेगेन, पदमेकं न गच्छति ॥ १८ ॥
- માથ, તા ૨૨, રતોવ૨. પર્વતના અગ્રભાગ પર રથ ચાલે છે, અને તેનો સારથિ પૃથ્વી પર રહે છે, તે રથ વાયુવેગની જેમ શીધ્ર ચાલે છે, પરંતુ એક પગલું માત્ર પણ આગળ જતા નથી. (ઉત્તર કુંભારનું ચક્ર, તે પર્વતના આકારવાળા પીંડ ઉપર મૂકવામાં આવે છે, તેને સારથિ કુંભાર પૃથ્વી પર જ બેઠો હોય છે, તે ઝડપથી ફર્યા કરે છે, પણ તે સ્થાનથી જરા પણ આવું જતું નથી.) ૧૮.
Page #231
--------------------------------------------------------------------------
________________
જે કલોકમાં કઈ પણ એક વિષયનું પ્રતિપાદન નથી મળતું, પરંતુ અનેક આબતોને સમાવેશ કરવામાં
આવેલ છે તે લોકેને આ વિભાગમાં મૂક્યા છે. કરણય વસ્તુ –
सम्पत्ती नियमः शक्ती, सहनं यौवने व्रतम् । दारिये दानमत्यल्पमपि लाभाय भूयसे ॥१॥
જયવિરામણિ, કૃ૦ ૨૪૨, ફા. ૨. સંપત્તિમાં નિયમ, શક્તિમાં ક્ષમા, જુવાનીમાં વ્રત અને નિર્ધન અવસ્થામાં દાન એ બધું થોડું પણ ઘણું લાભ કરે છે. ૧.
स्नानं पूर्वमुखीभूय, प्रतीच्यां दन्तधावनम् । उदीच्यां श्वेतवासांसि, पूजा पूर्वोत्तरामुखी ॥ २ ॥
જિત્રાસ, ૨, ૦ ૧૮. સ્નાન અને દાતણ પૂર્વ દિશા તરફ કરવું જોઈએ, વેત વએ ઉત્તર દિશામાં પહેરવાં જોઈએ અને પૂજા પૂર્વ તથા ઉત્તર દિશામાં કરવી જોઈએ. ૨.
दानं वित्तादृतं वाचः, कीर्तिधौं तथाऽऽयुषः । परोपकरणं कायादसारात सारमुद्धरेत् ॥ ३॥
કારસ્તાન કૃ૦ ૭૦, . . ધનથી દાન, વાણીથી સત્ય, આયુષ્યથી કાંતિ અને ધર્મ
Page #232
--------------------------------------------------------------------------
________________
પ્રકીશું કે શ્લોકા
( ૧૩૮૩ ) તથા શરીરથી પાપકાર, એમ અસાર વસ્તુથી સાર ખેંચવા જોઇએ. ૩.
परस्य पीडापरिवर्जनात् ते, त्रिधा त्रियोग्यप्यमला सदाऽस्तु । साम्यैकलीनं गतदुर्विकल्पं, मनो वचश्वाप्यनघप्रवृत्ति ॥ ४ ॥ આખ્યામમ, વિહાર , જો ૭,
.
મન,
માત્ર
બીજા જીવાને ત્રણે પ્રકારે પીડા ન કરવાથી તારાં વચન, કાયાનાં ચેાગેાની ત્રિપુટી, નિમળ થાય, મન સમતામાં જ લીન થઈ જાય, વળી તે તેના દુવિકા તજી દે અને વચન પણ નિરવદ્ય વ્યાપારમાં જ પ્રવૃત્ત થતું રહે. ૪.
अजरामरवत्प्राज्ञो विद्यामर्थं च चिन्तयेत् ।
गृहीत इव केशेषु, मृत्युना धर्ममाचरेत् ॥ ५ ॥
हितोपदेश, प्रस्तावना, श्लो० ३. પેાતાને અજર-અમર સમજી વિદ્યા અને ધનની ચિંતા કરવી, અને મૃત્યુએ ચાટી પકડેલ છે—માથા ઉપર મૃત્યુ સવાર થયેલ છે—એમ જાણી ધર્મનું આચરણ કરવું. ૫.
दृष्टिपूतं न्यसेत् पादं वस्त्रपूतं पिबेज्जलम् । સત્યપૂરું થયેાર્ચ, મનઃપૂર્ણ સમાપયેત્ ॥ ૬॥
અદ્ભુત, તે॰ રૂ.
દૃષ્ટિથી પવિત્ર—જોયેલા સ્થાનમાં પગ મૂકવા-ચાલવુ, વજ્રથી પવિત્ર-ગળેલું જળ પીવુ, સત્યથી પવિત્ર વચન ખેલવું, અને મનવડે પવિત્ર એવું કાય કરવું–મનથી સારી રીતે વિચારીને કાર્ય કરવું. ૬.
Page #233
--------------------------------------------------------------------------
________________
(૧૩૮૪) સુભાષિત-પ-રત્નાકર . आर्ता देवाबमस्यन्ति, तपः कुर्वन्ति रोगिणः । निर्धना विनयं यान्ति, क्षीणदेहास्तु शीलताम् ॥ ७ ॥
મનુસ્મૃતિ, થાર રૂ, ગો છે. દુઃખી માણસે દેવેને નમસ્કાર કરે છે, રોગી માણસો તપ કરે છે, નિર્ધન માણસ વિનય કરે છે, અને ક્ષીણ શરીરવાળા શીલ પાળે છે. (આ સર્વ આ ભવના સ્વાર્થ માટે કરાતા હોવાથી નિષ્ફળ છે.) ૭. અકરણ્ય વસ્તુ –
न पाणिभ्यामुभाम्यां तु, कण्डूयेज्जातु वै शिरः । न चामीक्ष्णं शिरःस्नान, कार्य निष्कारणं नरैः ॥ ८॥
મામાત, વિE Vર્વ, ર૦ ૨૨, પત્તો ર. માણસોએ કદાપિ બન્ને હાથ વડે માથું ખંજવાળવું નહીં, તથા વારંવાર કારણ વિના મસ્તક સહિત સ્નાન કરવું નહીં. ૮.
नोधैर्हसेत् सशन्दं च, न मुश्चेत् पानं बुधः । नखान रदनैश्छिन्द्यात, पादं पादेन नाक्रमेत् ॥ ९॥
મહામાત, શાર્ષિ , ૧૦ ૨૨, ૨૦ ૨૦. ડાહ્યા માણસે ઊંચેથી હસવું નહીં–અટ્ટહાસ્ય કરવું નહીં, શબ્દ સહિત-બીજા સાંભળે તેમ અધોવાયુ મૂક નહીં, દાંતવડે નખ છેદવા નહીં, તથા એક પગ વડે બીજો પગ ઘસ નહીં. ૯.
Page #234
--------------------------------------------------------------------------
________________
પ્રકીર્ણક બ્લેક
(૧૩૮૫) न दुष्टयानमारोहेत, कूलच्छायां न संश्रयेत् । નવાઝૌવચ, રેવારે નર | ૨૦ |
મહામાત, શાન્તિ, ૩૫૦ રૂરૂ, રૂ. ૭૨. દુષ્ટ અશ્વાદિક અથવા દુષવાળા રથાદિક વાહન ઉપર ચડવું નહીં, નદી કુવા વગેરેના કાંઠાની છાયામાં બેસવું નહીં, માણસે પાણીના પૂરના વેગમાં અગ્રેસર થઈને ચાલવું નહીં. ૧૦.
वाक्पाणिपादचापल्यं, वर्जयेच्चातिभोजनम् । शय्यादीपाधमस्तम्भच्छायां दूरेण सन्त्यजेत् ॥ ११ ॥
| મામાત, સાત્તિપર્વ, મળ ક૭, પ૦ રૂ. વાણીની, હાથની અને પગની ચપળતાનો ત્યાગ કરે, અતિ ભેજનને ત્યાગ કરવો, અને શયાની, દીવાની અધમનીચ પુરુષની તથા થાંભલાની છાયાને દૂરથી વર્જવી. ૧૧.
प्रदीसं वेश्म न विशेभारोहेच्छिखरं गिरेः । नासंवृतमुखो जृम्भेत्, श्वासकासौ च वर्जयेत् ॥१२॥
महाभारत, शान्तिपर्व, अ० १९, श्लो० २९. બળતા ઘરમાં પ્રવેશ કરવો નહીં, પર્વતના શિખર ઉપર ચડવું નહીં, મુખ ઢાંક્યા વિના બગાસું ખાવું નહીં, તેમજ મુખ ઢાંકયા વિના-ઉઘાડે મુખે શ્વાસોશ્વાસ અને ખાંસી–ઉધરસ પણ વવાં. ૧૨.
किञ्चित्परस्वं न हरेबाल्पमप्यप्रियं वदेत् । प्रियं च नानृतं ब्रूयानान्यदोषानुदीरयेत् ॥ १३ ॥
મહામાત, શાન્સિપર્ય, શ૦ રૂ૩, ૨૦ ૭૫
Page #235
--------------------------------------------------------------------------
________________
( ૧૩૮૬ ) સુભાષિત-પદ્ય-રત્નાકર
બીજાનું કાંઈ પણ ધન હરણ કરવું નહીં, થોડું પણ અપ્રિય વચન બોલવું નહીં, પ્રિય છતાં પણ અસત્ય વચન બોલવું નહીં, તથા બીજાના દોષ કહેવા નહીં. ૧૩.
केशबहान प्रहारांश्च, शिरस्येतानि वर्जयेत् । નાચત્ર પુત્રશિષ્યાખ્યાં, શિસાથે તાવને મૃત | ૪ |
महाभारत, शान्तिपर्व, अ० १९, श्लो० १०३. મસ્તકના કેશ પકડવા નહીં, તથા મસ્તક ઉપર પ્રહાર દેવા નહીં, પુત્ર અને શિષ્યને શિક્ષાને માટે તાડન કરવું, તે સિવાય તાડન કરવું નહિ, એમ કહ્યું છે. ૧૪.
न नासिकां विकुष्णीयात, स्वयं नोपानही हरेत् । शिरसा न हरेदारं, न प्रधावेत् प्रवर्षति ॥ १५ ॥
મહામાત, વિપર્વ, ૦ ૨૦, ગો૧૦ નાસિકાને વાંકી કરવી નહીં, પોતે જેડા ઉપાડવા નહીં, મસ્તક પર ભાર વહે નહીં, અને વરસાદ વરસે ત્યારે દેડવું નહીં. ૧૫. स्वप्तव्यं नैव नगेन, न चोच्छिष्टश्च संवसेत् ।
છો ન રોછીર્ષ, સર્વાલિયાઃ || ૬ ||
| મામાત, શાન્નિઘર્ષ, બ૦ ૨૧, ર૦ ૨૬ નગ્નપણે સૂવું નહીં, અપવિત્ર હોય તે વસ્ત્ર પહેરવાં નહીં અથવા અપવિત્ર રહેવું નહીં, તથા અપવિત્રપણે મસ્તકને સ્પર્શ કર નહી, કેમકે સવ પ્રાણે મસ્તકને જ આશ્રીને રહ્યા છે. ૧૬.
Page #236
--------------------------------------------------------------------------
________________
પ્રકીર્ણક શ્લોકે
( ૧૩૭). न चासीतासने भिन्ने, भित्रकांस्यं च वर्जयेत् । न मुक्तकेशभॊक्तव्यमनमः स्नानमाचरेत् ॥ १७ ॥
મદમાત, શાન્નિઘર્ષ, ૫૦ ૨૫, ર૦ રૂર. ભાંગેલા આસન ઉપર બેસવું નહીં, ભાંગેલા કાંસાનેપાત્રને ત્યાગ કરે, છૂટા કેશ મૂકીને ભેજન કરવું નહીં, અને નગ્ન થઈને સ્નાન કરવું નહીં. ૧૭.
ग्रीष्मे वर्षासु च च्छत्री, दण्डी रात्रौ वनेषु च । उपानद्वस्त्रमाल्यं च, धृतमन्यैर्न धारयेत् ॥ १८ ॥
મામાત, શક્તિપર્વ, ૩૦ ૧, રોડ ૨૮. ઉનાળામાં અને ચોમાસામાં પાસે છત્ર રાખવું, રાત્રિ સમયે અને વનને વિષે હાથમાં લાકડી રાખવી, તથા બીજાએ ધારણ કરેલાં-વાપરેલાં જોડા, વસ્ત્ર અને ફૂલ ( તથા ફૂલની માળા) ધારણ કરવાં નહીં. ૧૮.
अकृत्वा परसन्तापमगत्वा खलु(ल) नम्रताम् । अनुत्सृज्य सतां मार्ग, यत्स्वल्पमपि तदहु ॥ १९ ॥
અન્ય પ્રાણીને સંતાપ નહીં કરીને, બળ પુરુષોને નમસ્કાર નહીં કરીને એટલે બળ પુરુષો પાસે દીનતા નહીં કરીને તથા સત્પષના માર્ગને નહીં છોડીને જે કાંઈ અલ્પ સુકૃત કર્યું હોય તો તે પણ ઘણું થાય છે-ઘણું ફળ આપનાર થાય છે. ( અર્થાત્ તે વિના બીજું ઘણું સુકૃત કરે તે તે સર્વ વ્યર્થ છે, કારણ કે તે અકરણીય વસ્તુઓ છે.) ૧૯.
Page #237
--------------------------------------------------------------------------
________________
(૧૩૮૮)
સુભાષિત-પદ્ય-રત્નાકર સાર્થક વસ્તુ – नयेन नेता विनयेन शिष्यः, शीलेन लिङ्गी प्रशमेन साधुः । जीवेन देहः सुकृतेनदेही, वित्तेन गेही रहितोन किश्चित् ॥२०॥
सूक्तमुक्तावली, पृ० १६१, श्लो० ३१ ( ही. हं.)* રાજા વગેરે નાયક–સ્વામી નીતિથી શોભે છે, શિષ્ય વિનયથી શોભે છે, લિંગી શીળવડે શેભે છે, સાધુ શમતાવડે શેભે છે, શરીર જીવવડે શોભે છે, મનુષ્ય સુકૃતવડે શેભે છે, અને ગૃહસ્થી ધનવડે શેભે છે. (તે તે વિના તે તે કાંઈ કામનાં નથી.) ૨૦.
श्रेयः पुष्पफलं वृक्षाद् दध्नः श्रेयो घृतं स्मृतम् । श्रेयस्तैलं च पिण्याकाच्छ्यो धर्मश्च मानुषात् ॥ २१ ॥
जैनपञ्चतन्त्र, पृ० १९०, श्लो० ९१. વૃક્ષ પરથી સારભૂત પુષ્પફળ લઈ લેવાં, દહીંમાંથી સારભૂત ઘી લઈ લેવું, ઘાણીમાંથી સારભૂત તેલ લઈ લેવું અને મનુષ્ય ભવમાંથી સારભૂત ધર્મ લઈ લે, એમ કહ્યું છે. ૨૧. सुखस्य सारः परिभुज्यते तैर्जीवन्ति ते सत्पुरुषास्त एव । સુણા સુર સુદ્ધા સુદ્ધિ, ળિયા: વિધ સહિત અને સારા
જૈનપત, g૦ ૨૬, તો કદા. * જેઓ હર્ષ પામીને હર્ષ પામેલાની સાથે રમે છે, તેઓ વડે જ સુખને સાર ભગવાય છે, જેઓ સારા હૃદયવાળા થઈ (મિત્રરૂપ થઈ ) સર હૃદયવાળની સાથે મિત્ર સાથે) રમે છે, તેઓ જ જીવતા છે, અને જેઓ પ્રીતિવાળ થઈને પ્રીતિ
Page #238
--------------------------------------------------------------------------
________________
પ્રકીર્ણક લેક
( ૧૩૮૯ ). વાળા સાથે રમે છે, તેઓ જ સત્પષ છે. ૨૨.
शास्त्रं बोधाय दानाय, धनं धर्माय जीवितम् । वपुः परोपकाराय, धारयन्ति मनीषिणः ॥ २३ ॥
કુપના , પૃ. ૨૨, ૨૦ રૂ. બુદ્ધિમાન પુરુષો જ્ઞા ને માટે શાસ્ત્ર ધારણ કરે છે, દાન દેવાને માટે ધન ધારણ કરે છે, ધર્મક્રિયા કરવા માટે જીવિતને ધારણ કરે છે, અને પરોપકારને માટે શરીરને ધારણ કરે છે. ૨૩.
सुक्षेत्रे वापयेद् बीजं, सुपात्रे वापयेद् धनम् । सुक्षेत्रे च सुपात्रे च, प्रयुक्तं नैव नश्यति ॥ २४ ॥
guથાપનાથા, વૃ૦ ૨૦ * સારા ક્ષેત્રમાં બીજ વાવવું જોઈએ, અને સુપાત્રને વિશે ધન વાવવું–આપવું જોઈએ; કેમકે સારા ક્ષેત્રમાં અને સારા પાત્રમાં નાંખેલી વસ્તુ કદાપિ નાશ પામતી નથી. ૨૪. बुद्धेः फलं तत्त्वविचारणं च, देहस्य सारं व्रतधारणं च । अर्थस्य सारं किल पात्रदानं, वाचः फलं प्रीतिकरं नराणाम् ॥२५॥
કરાતાળ, g૦ ૨૭૮, (ચિ. જિ. .) તત્ત્વને વિચાર કરવો એ જ બુદ્ધિનું ફળ છે, વ્રત ધારણ કરવું એ જ શરીરને સાર છે, સુપાત્રે દાન દેવું એ જ ધનને સાર છે, અને જે મનુષ્યોને પ્રીતિ કરે તે જ વાણીનું ફળ છે. ૨૫.
स स्निग्धो व्यसनाभिवारयति यस्तत्कर्म यनिर्मलं, सा स्त्री यानुविधायिनी स मतिमान यः सद्भिरभ्यर्च्यते ।
Page #239
--------------------------------------------------------------------------
________________
(૧૮)
સુભાષિત-પ-રત્નાકર
सा श्रीर्या न मदं करोति म सुखी यस्तृष्णया नोखते, तन्मित्रं यदयन्त्रणं स पुरुषो यः खिद्यते नापदि ॥ २६ ॥
રાત, 9 ) ૦ ર૧૨. તે જ નેહી કહેવાય કે જે વ્યસનથી-દુઃખથી નિવાર, તેજ કમ કહેવાય કે જે નિર્મળ-નિર્દોષ હોય, તે જ સ્ત્રી કહેવાય કે જે પતિને અનુસરનારી હેય, તે જ બુદ્ધિમાન કહેવાય કે જે પુરુષાથી પૂજાતે હોય, તે જ લક્ષમી કહેવાય કે જે મદ કરનારી ન હોય, તે જ સુખી કહેવાય કે જે તૃષ્ણથી વહન થતું ન હોય, તે જ મિત્ર કહેવાય કે જેનાથી પીડા થતી ન હોય, અને તે જ પુરુષ કહેવાય કે જે આપત્તિને વિષે ખેદ પામતે ન હોય. ૨૬.
जले तैलं खले गुह्यं, पात्रे दानं मनागपि । प्राज्ञे शास्त्रं स्वयं याति, विस्तारं वस्तुशक्तितः ।। २७ ।।
મહામાત, શાનિકાર્ડ, મામા, હવે શરૂ જળને વિષે થોડું પણ તેલ, ખળને વિષે જરા પણ ગુપ્ત વાત, પાત્રને વિષે થોડું પણ દાન અને બુદ્ધિમાનને વિષે ડું પણ શાર રહેલું હોય તે તે વસ્તુની શક્તિને લીધે પિતાની મેળે જ વિસ્તાર પામે છે-પ્રસિદ્ધ થાય છે. ર૭.
यात्रार्थ भोजनं येषां, सन्तानार्थ च मैथुनम् । वाक सत्यवचनार्थ च, दुर्गाण्यतितरन्ति ते ।। २८ ॥
મહામાત, રાપરતા, ૦ ૨૭, રાગ રૂ. જે કુરુ સત્ર શરીરના નિહ મટે જ ભોજન કરતા હૈય, માત્ર સંતતિ ઉત્પન્ન કરવા માટે જ મૈથુન સેવનારા
Page #240
--------------------------------------------------------------------------
________________
પ્રકીર્ણક કો
( ૧૩૧ ) હોય અને સત્ય વચનને માટે જ વાણી બાલતા હોય, તેઓ કોને તરી જાય છે–એળગે છે. ૨૮.
अमोघा वासरे विधुदमोघं निशि गर्जितम् । अमोघा सज्जना वाणी, अमोघं देवदर्शनम् ॥ २९ ॥ દિવસે વિજળી થાય તે સફળ છે, રાત્રિએ ગુજારવ થાય તે સફળ છે, પુરુષોની વાણી સફળ છે, અને દેવનું દર્શન પણ સફળ છે. ૨૯. નિરર્થક વસ્તુ –
अलसस्य कुतो विद्या, अविद्यस कुरो धनम् । अधनस्य कुतो मित्रममित्रस्य कुतो क्सम् ? ॥ ३०॥
ધર્મશew, g૦ ર૩, રહો. ૨. (રે. જા.)* આળસુ માણસને વિદ્યા ક્યાંથી હોય? અવિદ્વાનને ધન ક્યાંથી હોય? ધન રહિતને મિત્ર કયાંથી હોય? અને મિત્રરહિતને બળ કયાંથી હોય? (ન જ હેય.) ૩૦. किं पौरुष रक्षति येन नाईन,
किं वा धनं नाजिनाय यत् स्यात् । का सा क्रिया या न हितानुबन्धा, कि जीवितं यद्यशसो विरोधि ॥३१॥
નાગતન્ન, 9 શ્વક, રહો. ૬૭. જેનાથી દુઃખી માણસેનું રક્ષણ થતું ન હોય તે પરાક્રમ શું કામનું? જે યાચક જનના ઉપયોગમાં ન આવતું હોય તે ધન શા કામનું ? જે હિતને અનુબંર કરનારી ન હોય
Page #241
--------------------------------------------------------------------------
________________
(૧૩૨)
સુભાષિત-પદ્ય-રત્નાકર
તે ક્રિયા શા કામની? અને જે યશનું વિરોધી હોય તે જીવિત પણ શું કામનું? (સર્વ નકામાં છે.) ૩૧. धनेन कि यो न ददाति नाश्नुते,
बलेन कि येन रिपुं न बाधते ?। श्रुतेन किं येन न धर्ममाचरेत, - મિમિના લો ન લિજિયો મત ? | ૨૨ |
તિશ, કુ, ૦ ૨. જે ધન દાનના ઉપયોગમાં કે પિતાના ઉપભેગમાં ન આવે તેવા ધનવડે શું ફળ છે? જે બળવડે શત્રુને બાધા ન કરાય તેવા બળવડે શું ફળ છે? જે શાસવડે ધર્મનું આચરણ ન થાય તેવા શારાથી શું ફળ છે? અને જે પુરુષ જીતેન્દ્રિય ન થાય તે પુરુષના આત્માથી શું ફળ છે? સર્વે નિષ્ફળ છે. ૩૨. कि कोकिलस्य विरुतेन गते वसन्ते,
कि कातरस्य बहुशस्त्रपरिग्रहेण ? । मित्रेण किं व्यसनकालपराङ्मुखेन, િકવિન પુરકર નિરોણ? મા રૂરૂ II
નાપુ (ગિરિનમ), છાસ રૂ, ૩ રરૂ. વસંત ઋતુ ગયા પછી કેકિલા કોયલ)ના શબ્દનું શું ફળ? કાયર પુરુષ ઘણાં શસ્ત્રો ધારણ કરે તેનું શું ફળ? દુઃખને વખતે વિમુખ થાય તેવા મિત્રથી શું ફળ? નિરક્ષર (મૂખ) પુરુષના જીવવાથી શું ફળ?(આ સર્વ વ્યર્થ છે.) ૩૩.
Page #242
--------------------------------------------------------------------------
________________
પ્રકોણેક કલાક
( ૧૩૯૩ )
पराधीनं वृथा जन्म, परस्त्रीषु वृथा सुखम् । परंगेहे वृथा लक्ष्मीविद्या या पुस्तके वृथा ॥ ३४ ॥ પરાધીન જન્મ વૃથા છે, પરસ્ત્રીને વિષે જે સુખ તે વૃથા છે, પર ઘરને વિષે જે લક્ષ્મી તે વૃથા છે અને પુસ્તકને વિષે જે વિદ્યા તે પણ વૃથા છે. ૩૪.
नालस्येन समं सौख्यं, न विद्या सह निद्रया । न वैराग्यं प्रमादेन, नारम्भेण दयालुता ॥ ३५ ॥
આલસ્યની સાથે સુખ રહેતું નથી, નિદ્રાની સાથે વિદ્યા રહેતી નથી, પ્રમાદની સાથે વિરાગ્ય રહેતો નથી અને આંખ શની સાથે દયા રહેતી નથી. ૩૫.
सा कि सभा यत्र न सन्ति वृद्धा ___ वृद्धा न ते ये न वदन्ति धर्मम् । धर्मः स नो यत्र न चैव सत्यं, सत्यं हि तद्यत्र परस्य रक्षा ।। ३६ ॥
ધર્મહામ, પૃ૦ ૭૮, ૦ ૬ (૪. સ. ), જે સભામાં વૃદ્ધ જને ન હોય તે શું સભા કહેવાય? જે વૃદ્ધો ધમ ન કહે તે વૃદ્ધો ન કહેવાય. જે ધર્મમાં સત્ય ન હોય તે ધર્મ ન કહેવાય. અને જે સત્યમાં પરપ્રાણીની રક્ષા હોય તે જ સત્ય કહેવાય છે. ૩૬.
मा भूजन्म महाकुले तदपि चेन्मा भूद्विपत् साऽपि चे__मा भूद् भूरिकलत्रमस्ति यदि तन्मा भूद् दयाई मनः ।
૧૩
Page #243
--------------------------------------------------------------------------
________________
( ૧૩૯૪ )
સુભાષિત-પદ્ય-રત્નાકર
तच्चदस्ति तदस्तु मृत्युरथ चेत्तस्यापि नास्ति क्षणस्तज्जन्मान्तरनिर्विशेषसदसद्देशान्तरेऽस्तु स्थितिः ||३७||
क्षेमेन्द्र कवि.
પ્રથમ તે ઉચ્ચ કુળમાં જન્મ ત હા. કદ્દાચ ઉચ્ચ કુળમાં જન્મ થાય તે વિપત્તિ ન થો. કદાચ વિપત્તિ આવી પડે તે ઘણી સ્ત્રીએ ન હેાજો. કદાચ તે પણુ હાય તા ક્રયાથી ભીનું મન ન થજો. કદાચ તે પણ થાય તે મૃત્યુ ચો. કદાચ તે મૃત્યુના પણ સમય ન હાય તા જન્માંતરની જેવા સારા કે નબળા પરદેશમાં સ્થિતિ-રહેવાનુ હાજો. ૩૭
સારભૂત વરતુઃ—
दयैव धर्मेषु गुणेषु दानं प्रायेण चान्नं प्रथितं प्रियेषु । मेघः पृथिव्यामुपकारकेषु तीर्थेषु मातापितरौ तथैव ॥ ३८ ॥ ધર્મñ૧૬મ, ૬૦ ૮૮, ૉ. ૭૨ ( રૂ. હા. )
'
પૃથ્વી ઉપર સ` ધર્મોંમાં દયા ધમ ઉત્તમ છે, સવ ગુણેામાં દાન ગુણ શ્રેષ્ઠ છે, પ્રાયે કરીને સર્વ પ્રિય વસ્તુઓમાં અન્ન વધારે પ્રિય કહેલુ છે, સર્વ ઉપકાર કરનારાઓની મધ્યે મેઘ શ્રેષ્ઠ છે, અને તે જ પ્રમાણે સ તીર્થમાં માતાપિતા જ ઉત્તમ તીર્થં છે. ૩૮.
मन्त्राणां परमेष्ठिमन्त्रमहिमा तीर्थेषु शत्रुञ्जयो
दाने प्राणिदया गुणेषु विनयो ब्रह्म व्रतेषु व्रतम् । सन्तोषोनियमे तपस्सु च शमस्तच्चेषु सद्दर्शनं,
सर्वज्ञोदित सर्व पर्वसु परं स्याद्वार्षिक पर्व च ।। ३९ ।। ૩૧=શર્પાકની વૃ૦૨૦. ( હૈં, વિ. ન્ર. )
Page #244
--------------------------------------------------------------------------
________________
પ્રકીર્ણક લોકો
( ૧૩૯૫ )
સવ મંત્રને વિષે પરમેષ્ટીમંત્રને મહિમા મોટે છે, સર્વ તીર્થોમાં શત્રુંજય તીર્થ મેટું છે, સર્વ દાનમાં પ્રાણુંદયા એટલે અભયદાન ઉત્તમ છે, સર્વ ગુણોમાં વિનય ગુણ ઉત્તમ છે, સર્વ તેમાં બ્રહ્મચર્ય વ્રત ઉત્તમ છે, સર્વ નિયામાં સંતોષને નિયમ ઉત્તમ છે, સર્વ તપમાં શમતારૂપ તપ ઉત્તમ છે, સર્વ ત માં સમકિતરૂપ તત્તવ શ્રેષ્ઠ છે, અને સર્વ કહેલાં સવ પર્વોને વિષે સાંવત્સરિક પર્વ શ્રેષ્ઠ છે. ૩૯
न सद्वाक्यात् परं वश्यं, न कलायाः परं धनम् । न हिंसायाः परोऽधर्मो न सन्तोषात् परं सुखम् ॥ ४० ॥
શ્રાવિધિ, go ૨૦૭. સારા વચન કરતાં બીજું કઈ વશીકરણ નથી, કળાથી બીજું કઈ ધન નથી, હિંસાથી બીજો કોઈ અધમ નથી, અને સંતેષથી બીજું કોઈ સુખ નથી. ૪૦. दानेन तुल्यो निधिरस्ति नान्यः,
सन्तोषतुल्यं धनमस्ति किंवा । विभूषणं शीलसमं कुतोऽस्ति ?, लामोऽस्ति नारोग्यसमः पृथिव्याम् ॥४१ ।।
કપાસ, ૦ ૨૬, ર૦ ૨૩૨ દાનની જેવો બીજો કોઈ નિધિ નથી, સંતોષની જેવું બીજું કયું ધન છે? (કઈ જ નથી-સંતેષ જ મોટું ધન છે.) શીલ જેવું ભૂષણ કયાંથી હોય ? ( ન જ હોય-શીળ જ અમૂલ્ય આભૂષણ છે,) તથા પૃથ્વીને વિષે આરોગ્ય જ બીજે કઈ મોટો લાભ છે જ નહીં. ૪૧૮
Page #245
--------------------------------------------------------------------------
________________
( ૧૩૬ )
સુભાષિત-પદ્ય-રત્નાકર
क्षान्तितुल्यं तपो नास्ति, न सन्तोषसमं सुखम् । न मैत्रीसदृशं दानं, न धर्मोऽस्ति दयासमः ॥ ४२ ॥
जैनपञ्चतन्त्र, पृ० १६४, श्लो० १६२* ક્ષમાની જે કઈ તપ નથી, સંતેષ જેવું કંઈ સુખ નથી, મિત્રીભાવના (અભય) જેવું કંઈ દાન નથી અને દયા જે કોઈ ધર્મ નથી. ૪૨.
नास्त्यारोग्यसमं मित्रं, नास्ति व्याधिसमो रिपुः । न चापत्यसमः स्नेहो न च दुःखं क्षुधासमम् ॥ ४३ ॥
શતત્ર, પૃ૦ રૂલ, - . નરેગતા સમાન બીજે કઈ મિત્ર નથી, વ્યાધિ સમાન બીજે કઈ શત્રુ નથી, પુત્ર સમાન બીજે કેઈ નેહ નથી અને ક્ષુધા સમાન બીજું કઈ દુઃખ નથી. ૪૩.
तद्गृहं यत्र वसति, तद्भोज्यं येन जीवति । વેને સતે વાસ્તિસૂર્ણ મમતાઝ ? | કષ્ટ |
માપુરાન, થાય ૪૦, ૦ ૧૭. જ્યાં નિવાસ છે તે જ ઘર કહેવાય છે, જેનાવડે છવાય છે તે જ ભેજન છે, અને જેના વડે અથ પ્રાપ્ત થાય તે જ સુખ છે. તેમાં મમતા-આ મારું છે એવી મમત્વબુદ્ધિ શી કરવી? ૪૪. कलासीमा काव्यं सकलगुणसीमा वितरणं,
भये सीमा मृत्युः सकलसुखसीमा सुवदना ।
Page #246
--------------------------------------------------------------------------
________________
પ્રકીર્ણક લોકો
( ૧૩૯૭) તા:સીમા મુરિક સંરતિમાssશ્રિતમૃતિ, प्रिये सीमाऽऽहलादः श्रवणसुखसीमा जिनकथा ॥४५॥
નીતિશતા, ૦ રૂ૭. સર્વ કળાઓની સીમા કાવ્ય છે, સમગ્ર ગુણની સીમા દાન છે, ભયની સીમા મૃત્યુ છે, સઘળા સુખની સીમા સ્ત્રી છે, તપની સીમ મેક્ષ છે, સર્વ પુણ્યવાનની સીમા આશ્રિત જનનું ભરણપોષણ છે, પ્રિયની સીમા હર્ષ છે અને કાનના સુખની સીમા જિનકથા છે. ( અર્થાત્ સર્વ કળાઓમાં કાવ્યકળા શ્રેષ્ઠ છે, સર્વ ગુણેમાં દાનગુરુ શ્રેષ્ઠ છે, સર્વ પ્રકારનાં ભયમાં મૃત્યુને ભય મેટે છે, સર્વ જાતનાં સુખમાં સ્ત્રીનું સુખ શ્રેષ્ઠ છે, બીજી સર્વ ઈચ્છાઓ કરતાં મુક્તિની ઈચ્છા માટે તપ કરે શ્રેષ્ઠ છે, સર્વપુણ્યવંતોમાં આશ્રિતનું ભરણપોષણ કરનાર શ્રેષ્ઠ છે, સર્વ પ્રિય વસ્તુમાં જેનાથી હર્ષ થાય તે વસ્તુ શ્રેષ્ઠ છે, તથા સંગીતાદિકના સુખ કરતાં જિનકથાના શ્રવણનું સુખ શ્રેષ્ઠ છે.) ૪પ.
शतेषु जायते शूरः, सहस्रेषु च पण्डितः । वक्ता शतसहस्रेषु, दाता भवति वा न वा ।। ४६ ॥ न रणे विजयाच्छूरोऽध्ययनान च पण्डितः । न वक्ता वाक्पटुत्वेन, न दाता चार्थदानतः ॥४७॥ इन्द्रियाणां जये शूरो धर्म चरति पण्डितः । सत्यवादी भवेद्वक्ता, दाता भूतहिते रतः ।। ४८ ॥
શાહમૃતિ, થાઇ છે, જો હ૦, દર, દર.
Page #247
--------------------------------------------------------------------------
________________
( ૧૩૯૮ )
સુભાષિત-પદ્મ-રત્નાકર
સા પુરુષમાં એક શૂરવીર નીકળે છે, હજાર પુરુષમાં એક પંડિત નીકળે છે, લાખ પુરુષમાં એક વક્તા નીકળે છે, છતાં એટલા અધામાં દાતાર તા હાય કે ન પણ હાય. સગ્રામમાં જય મેળવવાથી કાંઈ શૂરવીર કહેવાતા નથી, વિદ્યાભ્યાસ કરવાથી કાંઈ પંડિત કહેવાતા નથી, વાણીની ચતુરાઇથી કાંઈ વક્તા કહેવાતા નથી, તેમજ ધન આપવાથી જ માત્ર દાતાર કહેવાતા નથી. પરંતુ ઇંદ્રિયાના જય કરે તે જ શૂરવીર, ધર્મનું આચરણ કરે તે જ પડિત, સત્યવાદી હાય તે જ વક્તા અને પ્રાણીઓના હિતમાં રત હોય તે જ દાતાર કહેવાય છે. ૪૬, ૪૭, ૪૮.
आनृशंस्यं परो धर्मः, क्षमा च परमं बलम् । आत्मज्ञानं परं ज्ञानं, न सत्याद्विद्यते परम् ।। ४९ ॥ મામાત, શાન્તિર્વ, અઘ્યાય ૫૩૭, જો ર. ક્ષમા જ મેાટુ મળ છે, અને સત્યથી ખીજું કાઈ
અક્રૂરતા જ ઉત્તમ ધર્મ છે, આત્મજ્ઞાન જ શ્રેષ્ઠ જ્ઞાન છે
ઉત્તમ નથી ૪૯.
नास्ति विद्यासमं चक्षुर्नास्ति सत्यसमं तपः ।
नास्ति रागसमं दुःखं, नास्ति त्यागसमं सुखम् ॥ ५० ॥ મહામાત, શાન્તિત્ત્વ, સ્થાય ૨૭૪, જો રૂપ.
સત્ય સમાન કૈાઈ તપ અને ત્યાગ સમાન
વિધા સમાન કઇ નેત્ર નથી, નથી, રાગ સમાન કાઈ દુ:ખ નથી કાઇ સુખ નથી. ૫૦.
आपत्सु मित्रं जानीयाद्युद्धे शरमृणे शुचिम् ।
Page #248
--------------------------------------------------------------------------
________________
પ્રકીર્ણક લોક
( ૧૩૯૯). मार्यो क्षीणेषु वित्तेषु, व्यसनेषु च बान्धवान् ॥ ५१॥
હતા , ત્રિામ, ર૦ ૭૨. આપતિમાં મિત્રની પરીક્ષા કરાય છે, યુદ્ધમાં શૂરવીરની પરીક્ષા કરાય છે, દેણું થઈ જાય ત્યારે પવિત્ર પુરુષની પરીક્ષા થાય છે, ધન ક્ષીણ થાય ત્યારે સ્ત્રીની પરીક્ષા થાય છે અને કચ્છમાં બાંધવોની પરીક્ષા થાય છે. પ૧.
स्नानं मनोमलत्यागो दानं त्वभयदक्षिणा। ज्ञानं तत्वार्थसम्बोधो ध्यानं निर्विषयं मनः ॥ ५२ ॥
बृहस्पतिस्मृति, श्लो० ११४. મનના મળને ત્યાગ કરે તે જ સાચું જ્ઞાન છે, અભયરૂપ દક્ષિણા આપવી એ જ સાચું દાન છે, તાવના અને બંધ થવે એ જ સાચું જ્ઞાન છે અને કેઈ પણ વિષયમાં મન ન રહે તે જ સાચું ધ્યાન છે. પર,
ते पुत्रा ये पितुर्भक्ताः, स पिता यस्तु पोषकः । सन्मित्रं यत्र विश्वासः, सा भार्या यत्र निवृतिः ॥ ५३॥
| પૃવાળાનોતિ, ગાગ ૨, ૨૦ . જેઓ પિતાના ભક્ત હોય તે જ પુત્રો છે, જે પુત્રનું પિષણ કરે તે જ પિતા છે, જેના પર વિશ્વાસ રાખી શકાય તે જ મિત્ર છે, અને જેને વિષે સુખ પામી શકાય તે જ ભાર્યા કહેવાય છે. ૫૩.
नास्ति मेघसमं तोयं, नास्ति चात्मसमं बलम् । नास्ति चक्षुःसम तेजो नास्ति चानसमं प्रियम् ॥ ५४ ॥
ગુજરાત, મહાર , ર૦ ૨૭.
Page #249
--------------------------------------------------------------------------
________________
(૧૪૦૦)
સુભાષિત-પરત્નાકર
મેઘના જળ સમાન બીજું કઈ ઉત્તમ જળ નથી, આત્માના બળ જેવું બીજું કોઈ બળ નથી, નેત્રના તેજ જેવું બીજું કઈ ઉત્તમ તેજ નથી અને અન્ન જેવું બીજું કોઈ પ્રિય નથી. ૫૪.
शान्तितुल्यं तपो नास्ति, न सन्तोषात् परं सुखम् । न तृष्णायाः परो व्याधिन च धर्मो दयासमः ।। ५५ ॥
વૃવાળાનાતિ, થાણ ૮, મ્હાંડ ૨૨. શાંતિ સમાન કે ઉત્તમ તપ નથી, સંતેષથી બીજું કોઈ ઉત્તમ સુખ નથી, તૃષ્ણાથી બીજે કઈ મોટો રોગ નથી અને દયાની જે બીજે કઈ ઉત્તમ ધર્મ નથી. ૫૫.
शीलं शौर्यमनालस्यं, पाण्डित्यं मित्रसङ्ग्रहः । अचोरहरणीयानि, पश्चैतान्यक्षयो निधिः ।। ५६ ॥
શીળ, શુરતા-પરાક્રમ, અનાલસ્ય-ઉદ્યમ, પંડિતાઈ અને મિત્રને સંગ્રહ, આ પાંચ અક્ષય નિધિ સમાન છે, અને તે ચોર વગેરેથી હરણ કરી શકાય તેવાં નથી. ૫૬.
सुवर्णपुष्पितां पृथ्वीं, विचिन्वन्ति त्रयो जनाः । રાય શતવિ, યશ નાનાસિ સેવિતમૂ | પ૭ ||
જે પુરુષ શૂશ્વર હોય, જે વિદ્યાવાન હોય અને જે સ્વામીની સેવા કરવામાં નિપુણ હોય, આ ત્રણ મનુષે સુવર્ણના પુષ્પવાળી પૃથ્વીને ચુંટે છે–પૃથ્વીમાં સુવર્ણરૂપી પુને મેળવે છે. પ૭.
सम्पत् सरस्वती सत्यं, सन्तानं सदनुग्रहः । सत्ता सुकृतसम्भारः, सकाराः सप्त दुर्लभाः ।। ५८ ।।
Page #250
--------------------------------------------------------------------------
________________
વિના "
પ્રકીર્ણક લેક
( ૧૪૦૧ ) સંપદા, સરસ્વતી, સત્ય, સંતાન (પુત્રાદિક), પુરુષની કૃપા, સત્તા (અધિકાર) અને સુકૃતની-પુણ્યની સામગ્રી: આ સાત “સકાર”દુલભ છે. ૫૮.
या राकाशशिशोभना गतघना सा यामिनी यामिनी, या सौन्दर्यगुणान्त्रिता पतिरता सा कामिनी कामिनी । या सर्वज्ञनतिप्रमोदमधुरा सा माधुरी माधुरी, या लोकद्वयसाधनी तनुभृतां सा चातुरी चातुरी ॥५९॥
જે પૂર્ણિમાના ચંદ્રથી શેભતી અને વાદળાં રહિત હેય તે રાત્રિ જ રાત્રિ છે. જે સૌંદર્યના ગુણે કરીને સહિત અને પતિને વિષે રાગવાળી હોય તે કામિની જ કામિની છે. જે સર્વસને નમસ્કાર કરવાથી અમેદવડે મધુર હય, તે મધુરતા જ મધુરતા છે. અને જે પ્રાણીઓના બન્ને લેકને સાધનારી હોય, તે ચતુરાઈ જ સાચી ચતુરાઈ છે. ૫૯. विना गोरसं को रसो भोजनानां,
विना गोरसं को रसो भूपतीनाम् । विना गोरस को रसः कामिनीनां,
विना गोरसं को रसः पण्डितानाम् ? ॥ ६० ॥ ગોરસ એટલે દૂધ, દહીં, ઘી વગેરે વિના ભેજનમાં શું રસ હોય? ગેરસ એટલે પૃથ્વીના રસ વિના રાજાઓને શું રસ હોય? ગેરસ એટલે ઇદ્રિના રસ વિના સ્ત્રીઓને શું રસ હોય? અને ગોરસ એટલે વાણના રસ વિના પંડિતને શું રસ હોય? ૬૦.
=
as
Page #251
--------------------------------------------------------------------------
________________
(૧૪૯ર)
સુભાષિત-પ-રત્નાકર
અસાર વસ્તુ -
माता यस्य गृहे नास्ति, भार्या छन्दानुवर्तिनी । अरण्यं तेन गन्तव्यं, यथारण्यं तथा गृहम् ॥ ६१ ॥
જેને ઘેર માતા ન હોય અને ભાર્યા પિતાની ઈચ્છાને અનુસરનારી સ્વછંદી હોય તે પુરુષે અરણ્યમાં જવું યોગ્ય છે; કેમકે તેને તે જેવું અરણ્ય છે તેવું જ ઘર છે –અરણ્ય અને ઘર બન્ને તુલ્ય છે.) ૬૧. अर्थातुराणां न गुरुन बन्धुः, कामातुराणां न भयं न लज्जा। विधातुराणां न सुखं न निद्रा. क्षुधातुराणां न रुचिर्न वेला ॥६२॥
हितोपदेश, श्लो० ५९. જેઓ ધન મેળવવામાં વ્યાકૂળ હોય તેમને કોઈ ગુરુ નથી અને બંધુ પણ નથી; કામથી વ્યાકુળ થયેલા પુરુષોને ભય કે લજજા હતી નથી; વિદ્યા મેળવવામાં વ્યાકૂળ થયેલાને સુખ કે નિદ્રા દેતી નથી અને સુધાથી વ્યાકુળ થયેલાને રુચિ કે વખત હોતે નથી. ૬૨. भावियोगः स्वजनापवाद ऋणस्य शेष कृपणस्य सेवा । दारियकाले प्रियदर्शनं च, विनाऽमिना पत्र दहन्ति कायम् ॥६३॥
ને વિયેગ, સ્વજનને અપવાદ, દેણાનું શેષ (દેવું દેતાં બાકી કાંઈક રહ્યું હોય તે), કૃપણ માણસની સેવા અને ગરીબ સ્થિતિમાં પ્રિયજનનું દર્શન: આ પાંચ બાબતો અગ્નિ વિના જ શરીરને બાળે છે. ( ગરીબીમાં પ્રિયજન આવે તે તેને સત્કાર થઈ શકે નહીં તેથી તે દુઃખદાયક થાય છે). ૬૩.
Page #252
--------------------------------------------------------------------------
________________
પ્રકીર્ણક શ્લોકો
( ૧૪૦૩ )
સાર-અસારભૂત વસ્તુ – विद्यासमं नास्ति शरीरभूषण, निन्दासमं नास्ति शरीरदूषणम् । तृष्णा समा नास्ति परा च चिन्ता,क्लेशोपशान्तेः समता परा न॥६४॥
બિન, go ૨, ૨૦ ૨૨. વિદ્યા સમાન (બીજું ) શરીરનું ભૂષણ નથી, તેમ નિંદા સમાન (બીજું) શરીરનું દૂષણ નથી. વળી તૃષ્ણાસમાન બીજી મોટી ચિંતા નથી તથા કલેશની શાંતિથી બીજી ઉત્કૃષ્ટી સમતા નથી. ૬૪. कस्य वक्तव्यता नाऽस्ति, सोपायं को न जीवति । व्यसनं केन न प्राप्तं, कस्य सौख्यं निरन्तरम् १ ॥६५॥
પાર્શ્વનાથara (To), ૨, રહો. ૮૦૮. કેનામાં ટીકા કરવા લાયક વસ્તુ નથી? અને ઉપાય પૂર્વક કણ જીવનવ્યવહાર નથી ચલાવતું? દુઃખ કોને પ્રાપ્ત થયું નથી ? અને હમેશાં સુખ કોને રહ્યું છે? ૬૫. कोऽतिभारः समर्थानां, किं दूरं व्यवसायिनाम् । વિદેશ સુવિધાનાં, જા પર શિવલિનામ? દ૬ છે.
, p. ૭, ૦ ૨૨ સમર્થ મનુષ્યને ઘણે ભાર પણ શો છે? ઉદ્યમી મનુને દૂર શું છે? સારી વિદ્યાવાળાને પરદેશ કયો છે? અને પ્રિય વચન બોલનારને પારકે માણસ કેણ છે? ૬૬. वरं मौनं कार्य न च वचनमुक्तं यदनृतं,
वरं क्लैब्यं पुंसां न च परकलत्राभिगमनम् ।
Page #253
--------------------------------------------------------------------------
________________
સુભાષિત-પદ્ય-રત્નાકર
( ૧૪૦૪ )
वरं प्राणत्यागो न च पिशुनवाक्येष्वभिरुचि - वरं भिक्षाशित्वं न च परधनास्वादनसुखम् || ६७ ॥ ઉતાવફેરા, મિત્રહામ, જો૦ ૩૧.
મુંગા રહેવું સારું છે, પણ નથી; પુરુષા નપુંસક હોય તે ગમન કરવું સારું નથી; પ્રાણને પણ લુચ્ચા માણસેાના વચન ઉપર નથી; તથા ભિક્ષા માગીને ખાવું સારું છે, પણ અન્યના ધનના સ્વાદ કરવાનું સુખ મેળવવું સારું નથી. ૬૭. वरं शून्या शाला न च खलु वरो दुष्टवृषभो वरं वेश्या पत्नी न पुनरविनीता कुलवधूः । वरं वासोऽरण्ये न पुनरविवेकाधिपपुरे,
અસત્ય વચન બેલવું સારું સારા, પણ પરસ્ત્રી સાથે ત્યાગ કરવા સારા છે, પ્રીતિ રાખવી સારી
वरं प्राणत्यागो न पुनरधमानामुपगमः || ६८ ॥ હિતોપા, મિત્રનામ, ૧૦ ૨૧, જો ૧૩.
શાળા-ગાયા વગેરેને રાખવાનું સ્થાન શૂન્ય ખાલી હાય તે સારું, પરંતુ દુષ્ટ ખળદ તેમાં હાય તે સારું' નથી. વેશ્યા ભાર્યાં હાય. તે સારી, પરંતુ વિનયરહિત કુળ સારી નથી. અરણ્યમાં વસવું સારું છે, પરંતુ અવિવેકી રાજાના નગરમાં રહેવુ' સારું નથી. પ્રાણના ત્યાગ કરવા સારા છે, પરંતુ અધમ પુરુષોના સમાગમ સારી નથી. ૬૮ काके शौच द्यूतकारेषु सत्यं,
सर्पे क्षान्तिः स्त्रीषु कामोपशान्तिः ।
Page #254
--------------------------------------------------------------------------
________________
પ્રકીષ્ણુ કાકા
क्लीबे धैर्यं मद्यपे तत्त्वचिन्ता, राजा मित्र केन दृष्टं श्रुतं वा ? ।। ६९ ।।
રાજ્ઞતત્ર ( વિદુષણ ), માન ર, વ્હો૦ ૭૭. કાગડાને વિષે પવિત્રતા, જુગારીને વિષે સત્ય, સર્પને વિષે ક્ષમા, સ્ત્રીને વિષે કામની શાંતિ, નપુસકને વિષે તત્ત્વની ચિંતા અને રાજાને વિષે મિત્રતાઃ આટલી ખાખત ઢાણે જોઈ છે કે કેણે સાંભળી છે ? કાઇએ જોઇ કે સાંભળી નથી. ૬૯
( ૧૪૦૫ )
कोsर्थान प्राप्य न गर्वितो विषयिणः कस्यापदो नागताः, स्त्रीभिः कस्य न खण्डितं भुवि मनः को नाम राज्ञां प्रियः १ । कः कालस्य न गोचरान्तरगतः कोऽर्थी गतो गौरवं, को वा दुर्जनवागुरानिपतितः क्षेमेण यातः पुमान् દૃાયનીતિ, માય ૬, રા૦ ૪.
॥७०॥
યેા મનુષ્ય ધન પામીને ગવ વાળા નથી થયા ? વિષયમાં લુબ્ધ થયેલા કેાને આપત્તિ નથી આવી ? પૃથ્વી પર સ્ત્રીઓવડે કેાનું મન ખડિત નથી થયું ? રાજાએને કાણુ પ્રિય હાય ? મૃત્યુના ૫'જામાં કાણુ નથી આવ્યા ? કચે। યાચક ગૌરવને પામ્યા છે ? અને દુર્જન પુરુષની જાળમાં પડેલા યેા પુરુષ ક્ષેમકુશળને પામ્યા છે ? ( કાઇ જ નહીં.) ૭૦
क्रोधो वैवस्वतो राजा, तृष्णा वैतरणी नदी ।
विद्या कामदुधा धेनुः, सन्तोषो नन्दनं वनम् ॥ ७१ ॥ વૃદ્ધાળજ્યનીતિ, અઘ્યાય ૮, રતો૦ રૂ.
Page #255
--------------------------------------------------------------------------
________________
( ૧૪૦૬ )
સુભાષિત-પદ્ય નાકર
ક્રોધ જ યમરાજ સમાન છે, તૃષ્ણા જ નરકમાં રહેલી વૈતરણી નામની નદી સમાન છે, વિદ્યા જ કામધેનુ ગાય સમાન છે, અને સ ંતેાષ જ નંદન વન સમાન છે. ૭૧
काव्यं चेत सरसं किमर्थममृतं वक्त्रं कुरङ्गीदृशां, चेत् कन्दर्पविपाण्डुगण्डफलकं राकाशशाङ्केन किम् १ | स्वातन्त्र्यं यदि जीवितावधि मुधा स्वर्भुर्भुवो वैभवं, वैदर्भी यदि बद्धयौवनभरा प्रीत्या सरत्याऽपि किम् १ । ७२ । નવિહાર, ત્રુજ્જુ ૨, đ૦ ૨.
જો રસવાળું કાવ્ય હાય તેા અમૃતનુ શુ કામ છે ? જે કામદેવના આવેશથી ફીક્કા ( શ્વેત ) થયેલા ગ'ડસ્થળવાળુ સ્રોનું મુખ હોય તેા પૂર્ણિમાના ચંદ્રનું શું કામ છે? જો જીવિત પયંત સ્વતંત્રતા હોય તે સ્વર્ગ, પૃથ્વી અને પાતા ળના વૈભવનુ શું કામ છે ? અને જો ભરજુવાનીવાળી પત્ની હાય તેા કામદેવની સ્રી રતિ અને પ્રીતિનું શું કામ છે ? ૭ર. शूरस्य मरणं तृणम् । નિઃસ્પૃહસ્થ ળ નત || ૭ર્ II
उदारस्य तृणं वित्तं, વિષ તળે માર્યા,
ઙયસાગર, પ્ર. ↑, હ્તો. રૂ.
ઉદાર માણસને ધન તૃણુ સમાન છે, ચરવીરને મરણુ તૃણુ સમાન છે, વિરક્તને-વૈરાગ્યવાળાને ભાર્યો તૃણુ સમાન છે. અને સ્પૃહા રહિત પુરુષને આખું જગત્ તૃણુ સમાન છે. ૭૩. लोभवेदगुणेन किं पिशुनता यद्यस्ति किं पातकैः,
सत्यं चेत्तपसा च किं शुचि मनो यद्यस्ति तीर्थेन किम् ? ।
Page #256
--------------------------------------------------------------------------
________________
પ્રકીર્ણક શ્લેક
(૧૪૦૭ ) सौजन्यं यदि किं बलेन महिमा यद्यस्ति कि मण्डनैः, सद्विद्या यदि किं धनैरपयशो यद्यस्ति कि मृत्युना १७४।
નીતિશતા (મર્તા), ર૦ કી. જો લોભ હોય તો બીજા અગુણથી-દષથી શું? બીજા દેષનું શું કામ છે? એ જ મોટો દેષ છે. જો પિશુનતાચાડિયા પણું હોય તો બીજા પાપનું શું કામ છે ? જે સત્ય હોય તે તપનું શું પ્રયેાજન છે? જે મન પવિત્ર હોય તે તીર્થનું શું કામ છે ? જે સજનપણું હોય તે બળનું શું કામ છે? જે પોતાને મહિમા-પ્રભાવ હોય તે ઘરેણાંનું શું કામ છે? જો સારી વિદ્યા હોય તો ધનનું શું કામ છે? અને જે અપકીતિ હેાય તો મૃત્યુનું શું કામ છે ? (અપકીતિ જ મૃત્યુ છે. ઈત્યાદિ સર્વત્ર જાણવું.) ૭૪ गतार्थसार्थस्य वरं विदेशो भ्रष्टप्रतिज्ञस्य वरं विनाशः । પુલિસ નામે તાદ્રૌ, વરં દ્રિી વદુ પવિરતિ / ૭૫
જેના ધનનો સમૂહ નાશ પામ્યો હોય એવા પુરુષને પરદેશ સારો છે, જે પ્રતિજ્ઞાથી ભ્રષ્ટ થયો હોય તેનું મરણ સારું છે, કુબુદ્ધિવાળાને સંગ કરવા કરતાં પર્વતમાં એકલા રહેવું સારું છે, અને ઘણું પાપી ચિત્ત કરતાં દરિદ્રી હેય તે સારે છે. ૭૫. कोपस्य सङ्गाद्वरमग्निसेवनं, मनोऽभिषङ्गाद्वरमदिलखनम् । सच्छमबुद्धेवरमल्पबुदिता, गर्तानिपातो वरमुग्रलोमतः ॥७६॥
કોઈને સંગ કરે, તે કરતાં તે અગ્નિનું સેવન કરવું સારું છે, કોઈને વિષે મનની આસક્તિ રાખવી, તે કરતાં
Page #257
--------------------------------------------------------------------------
________________
(૧૪૦૮)
સુભાષિત-પદ્ય-રત્નાકર તે પર્વતનું ઉલંઘન કરવું-પર્વતમાં ભટકવું સારું છે; કપટવાળી બુદ્ધિ રાખવી, તે કરતાં તે અલ્પબુદ્ધિ હોય તે સારી છે; અને તીવ્ર લેબ રાખવો, તે કરતાં તે ખાડામાં પડવું સારું છે. ૭૬.
सन्तश्चेदमृतेन किं यदि खलस्तत्कालकूटेन किं, ___ दातारो यदि कल्पशाखिभिरलं यद्यर्थिनः किं तुणः ?। किं कशिलाकया यदि दृशः पन्थानमेति प्रिया,
संसारेऽपि सतीन्द्रजालमपरं यद्यस्ति तेनापि किम् ? ॥७७॥
જો દુનિયામાં સપુરૂષો હોય તો અમૃતનું શું કામ છે ? જો ખળ પુરૂષો હોય તો કાળકૂટ વિષનું શું કામ છે ? જો દાતાર પુરુષ હોય તે કલ્પવૃક્ષોનું શું કામ છે? જે યાચકજને હોય તે તૃણની શી જરૂર છે? જે દષ્ટિના માર્ગમાં પ્રિયા ચાલતી હોય (પ્રિયા પોતાની દૃષ્ટિ પાસે જો હાય) તે કપૂરની સળીનું શું કામ છે? અને જે આ સંસાર છતાં પણ બીજુ ઈંદ્રજાળ હોય તે તે ઇંદ્રજાળથી શું ફળ છે ? કાંઈ જ નહીં. ૭૭. का विद्या कवितां विनाऽर्थिनि जने त्यागं विना श्रीश्च का,
को धर्मः कृपया विना क्षितिपतिः को नाम नीति विना ?। कः सूनुविनयं विना कुलवधूः का स्वामिभक्तिं विना, भोग्यं किं रमणीं विना क्षितितले कि जन्म कीर्ति विना ? ७८
કવિતા વિનાની વિદ્યા શું કામની છે ? યાચક લેને દાન આપ્યા વિનાની લમી શા કામની છે? કૃપા વિનાને
Page #258
--------------------------------------------------------------------------
________________
પ્રકીર્ણક શ્લોકો
(૧૪૦૦)
ધર્મ શા કામને છે? ન્યાય વિનાને રાજા શા કામને છે? વિનય વિનાને પુત્ર શા કામને છે? પતિભક્તિ વિનાની કુળી શા કામની છે? સ્ત્રી વિના ભેગ શા કામના છે? અને કીતિ વિના પૃથ્વી પર જન્મ થયાનું શું ફળ છે? આ સર્વ વ્યર્થ છે. ૭૮. દુર્લભ વસ્તુ –
ब्राह्मणज्ञातिरद्विष्टो वणिग्जातिरवञ्चकः । प्रियजातिरनीर्ष्यालुः, शरीरी च निरामयः ॥ ७९ ॥ विद्वान् धनी गुण्यगर्वः, स्त्रीजनश्चापचापलः । राजपुत्रः सुचरितः, प्रायेण न हि दृश्यते ॥ ८० ॥
રિણિ, પર્વ ૨, ૩ ૨, ર. ૭૪૬, ૪૪. જાતે બ્રાહ્મણ હોય અને દ્વેષ રહિત હોય, વણિક જાતિ હોય અને અવંચક હાય-ઠગારે ન હોય, ક્ષત્રિય જાતિ હોય અને ઈર્ષ્યા રહિત હોય, પ્રાણ-મનુષાદિક શરીરે રોગ રહિત હોય, વિદ્વાન પુરુષ ધનિક હોય, ગુણ પુરુષ ગર્વ રહિત હોય, સ્ત્રી જન ચપળતા રહિત હોય, અને રાજપુત્ર સદાચારવાળે હોય. આવા પુરુષો પ્રાયે દેખાતા નથી–કોઈક જ હોય છે. ૭૯, ૮૦. सद्भावो नास्ति वेश्यानां, स्थिरता नास्ति सम्पदाम् । विवेको नास्ति मूर्खाणां, विनाशो नास्ति कर्मणाम् ॥ ८१॥
धर्मकल्पद्रुम, पृ० २१, श्लो० १७७ (प्र. स. )* ૧૪
Page #259
--------------------------------------------------------------------------
________________
( ૧૪૧૦ ) સુભાષિત-પદ્ય-રત્નાકર
વેશ્યાઓને સાચે સનેહ હેત નથી, સંપત્તિને સ્થિરતા હોતી નથી, મૂખ જનોને વિવેક હોતો નથી, અને કર્મનો નાશ થતો નથી એટલે ભગવ્યા વિના નાશ થતું નથી. ૮૧.
न शैलशृङ्गे कमलं प्ररोहति,
___ न दुर्जनात् क्वापि शुभं प्रवर्तते । न साधवो यान्ति कदापि विक्रियां, यवाः प्रकीर्णा न भवन्ति शालयः ॥ ८२ ॥
નિન પચતા, કૃ૦ , ર૦ ૨૭૮. પર્વતના શિખર ઉપર કમળ ઊગતું નથી, દુર્જન માણસથી કદાપિ શુભ-સારું કાર્ય થતું નથી, પુરુષો કદાપિ વિકારને પામતા નથી, અને જવને વાવવાથી કદાપિ ડાંગર ઊગતી નથી. ૮૨.
निःस्पृहो नाधिकारी स्यान्नाकामी मण्डनप्रियः। नाविदग्धः प्रियं ब्रूयात्, स्फुटवक्ता न वञ्चकः ॥८३॥
સિન ઘચતર, જી. ૨૪* જે પૃહા રહિત હોય તે રાજ્યમાં અધિકારી થઈ શકતો નથી, અથવા જે રાજ્યમાં અધિકારી હોય તે સ્પૃહા રહિત હોતો નથી, જે અકામી હોય તેને મંડન–શરીરની શોભા-પ્રિય હેતી નથી, અથવા જેને મંડન પ્રિય હોય છે તે અકામી હેતે. નથી-કામી જ હોય છે મૂર્ખ માણસ પ્રિય વચન બોલી શકતો નથી, અને જે સ્પષ્ટ (સત્ય)વકતા હોય તે ધૂત હેતો નથી. ૮૩.
निर्बीजमक्षरं नास्ति, नास्ति मूलमनौषधम् ।
Page #260
--------------------------------------------------------------------------
________________
પ્રકીણું ક શ્લોકા
( ૧૪૧૧ ).
निर्धना पृथिवी नास्ति, आम्नायाः खलु दुर्लभाः ||८४ ॥ મહામારત, શાન્તિત્ત્વ, ૪૦ ૭૨, 1૦ ૨૨૦.
પ
કાઈ પણ અક્ષર ખીજ (મંત્ર) રહિત નથી, કેાઈ મૂળિયુ' ઔષધ વિનાનું નથી, તથા પૃથ્વીના કાઇ પણ ભાગ ધન વિનાના નથી, પરંતુ તેના જાણનારા દુલ ભ છે—કાઇક જ
હાય છે. ૮૪.
ત્યાજ્ય વસ્તુઃ—
लोभमूलानि पापानि, रसमूलानि व्याधयः ।
નેમુહાનિ ૩:વાનિ, શ્રીળિ ચન્ના સુણી મન્ ! ૮૧ ॥ ઉદ્દેશમાહા (માષાન્તર), પૃ૦ ૪૧. (પ્ર.સ.)
પાપનું મૂળ લાભ છે, વ્યાષિનુ મૂળ મધુરાદિક રસ છે, અને દુઃખનું મૂળ (કારણ) સ્નેહ છે, તેથી લાભ, રસ અને સ્નેહ એ ત્રણના ત્યાગ કરી તું સુખી થા. ૮૫.
तरुदाहोऽतिशीतेन, दुर्भिक्षमतिवर्षणात् ।
अत्याहारादजीर्ण च, अति सर्वत्र वर्जयेत् ॥ ८६ ॥ પાર્શ્વનાથચરિત્ર ( ઘ ), સર્વ ૨, ો૦ ૨૦૩.
અત્યંત શીત પડવાથી વૃક્ષેા ખની જાય છે, અત્યંત વૃષ્ટિ થવાથી દુકાળ થાય છે, અને અત્યંત આહાર કરવાથી અજીણુ થાય છે. તેથી સ કાર્યોંમાં સવ ઠેકાણે અતિના ત્યાગ કરવા ચેાગ્ય છે. ૮૬.
अतिदानाद्वलिर्बद्धोऽतिगर्वेण च रावणः ।
अतिरूपाद्धृता सीता, ह्यति सर्वत्र वर्जयेत् ॥ ८७ ॥ પાર્શ્વનાથચરિત્ર ( નવ ), go ૐ (પ્ર. સ
Page #261
--------------------------------------------------------------------------
________________
( ૧૪૧૨ )
સુભાષિત-પદ્ય-રત્નાકર
અત્યંત દાન કરવાથી બલિ રાજા બંધનને પામ્યા, અત્યંત ગર્વ કરવાથી રાવણ મરાયે અને અત્યંત રૂપવાળી હોવાથી સીતા હરણ કરાઈ; માટે સર્વત્ર અતિપણાને વર્જવું જોઈએ. ૮૭.
परदारं परद्रव्यं, परीवादं परस्य च । परीहासं गुरोः स्थाने, चापल्यं च विवर्जयेत् ॥ ८८ ॥ પરસ્ત્રી, પરધન, પરની નિંદા, પરની હાંસી અને ગુરુને સ્થાને ચપળતા, આ સર્વ ત્યાગ કરવા લાયક છે. ૮૮.
महानदीप्रतरण, महापुरुषविग्रहम् । महाजनविरोधं च, दूरतः परिवर्जयेत् ॥ ८९ ॥
મોટી નદી તરવી, મોટા પુરુષની સાથે યુદ્ધ અને મહાજનની સાથે વિરોધ; આ સર્વ દૂરથી તજવા ગ્ય છે. ૮૯. સાધનભૂત વસ્તુ–
दानं दहति दोर्गत्यं, शीलं सृजति सम्पदम् ।
તપત્તિનોતિ તેનાંહિમાવો મવતિ મત | ૨૦ | સૂનાવશ્રી(વિકસેનસૂરિ), g૦૦૭, ૩૦ ૪૧ (સાતમા )
દાન દુર્ગતિને બાળી નાંખે છે એટલે દાન દેવાથી દુતિ પ્રાપ્ત થતી નથી, શીળ પાળવાથી સંપત્તિ પ્રાપ્ત થાય છે, ત૫ કરવાથી તેની વૃદ્ધિ થાય છે અને ભાવથી વિભૂતિ પ્રાપ્ત થાય છે. ૯૦.
अर्थस्य मूलं प्रियवाक क्षमा च, कामस्य वित्तं च वपुवर्यश्च । धर्मस्य दानं च दया दमश्च, मोक्षस्य सर्वार्थनिवृत्तिरेव ॥९१॥
उपदेशपासाद, भाग २, पृ० ७० (प्र. स.)
Page #262
--------------------------------------------------------------------------
________________
પ્રકીર્ણાંક Àાકા
( ૧૪૧૩ )
પ્રિય વાણી અને ક્ષમા એ અનુ ( ધન વગેરે પ્રયાજનનું) મૂળ કારણ છે; ધન, સારું શરીર અને યૌવન વય એ કામનું મૂળ કારણ છે; દાન, દયા અને ઇંદ્રિયાનું દમન એ ધર્મનુ મૂળ કારણ છે; તથા સર્વ પ્રકારના અની નિવૃત્તિ સર્વાંના ત્યાગ-એ મેાક્ષનું મૂળ કારણ છે. ૯૧.
आचारः कुलमाख्याति, वपुराख्याति भोजनम् ।
સભ્યમઃ સ્નેહમાખ્યાતિ, દેશમાવ્યાતિ માતિમૂ || ૧૨ || મુલજી, પૃ૦ ર૩૬, ≈ા૦ ૨૯ (ÎË)
આચરણ ઉપરથી માણસનું કુળ જણાઈ આવે છે, શરીર ઉપરથી તે કેવું લેાજન કરતા હશે તે જણાઈ આવે છે, તેના સ્નેહ કેવા છે? તે સ’ભ્રમ ઉપરથી જણાઈ આવે છે, તથા ભાષા ઉપરથી તેના દેશ જણુાઈ આવે છે. ૯૨. दुर्मन्त्रानृपतिर्विनश्यति यतिः सङ्गात् सुतो लालनात्, विप्रोऽनध्ययनात् कुलं कुतनयात शीलं खलोपासनात् । मैत्री चाप्रणयात्समृद्धिरनयात् स्नेहः प्रवासाश्रयात्, स्त्री मद्यादनवेक्षणादपि कृषिस्त्यागात्प्रमादाद्धनम् ॥९३॥ जैन पञ्चतन्त्र, इले1० १२९#
દુષ્ટ મંત્રથી-વિચારથી ( અથવા દુષ્ટ મત્રીથી ) રાજાના વિનાશ થાય છે,સંગથી યતિ વિનાશ પામે છે, પુત્ર લાડ લડાવવાથી વિનાશ પામે છે, બ્રાહ્મણુ અભ્યાસ નહીં કરવાથી નાશ પામે છે, કુળ ખરામ પુત્રથી નાશ પામે છે,શીળ લુચ્ચા માણુસની સેવાથી નાશ પામે છે, મત્રી અનમ્રતાથી નાશ પામે છે, સમૃદ્ધિ અન્યાયથી નાશ પામે છે, સ્નેહ પરદેશ રહેવાથી નાશ
Page #263
--------------------------------------------------------------------------
________________
(૧૪૧૪) સુભાષિત-પ-રત્નાકર પામે છે, સ્ત્રી મદિરાથી નાશ પામે છે, ખેતી નહીં સંભાળવાથી નાશ પામે છે, અને આપી દેવાથી તથા પ્રમાદથી ધન નાશ પામે છે. ૯૩. किमशक्यं बुद्धिमतां, किमसाध्यं निश्चयं दृढं दधताम् । किमवश्यं प्रियवचसां, किमलभ्यमिहोद्यमस्थानाम् ॥ ९४ ॥
વગત, , , પત્તો ૨૮૪. આ જગતમાં બુદ્ધિમાન પુરુષોને કયું કાર્ય અશકય છે? દઢ નિશ્ચયને ધારણ કરનાર પુરુષોને કયું કાર્ય અસાધ્ય છે? પ્રિયમધુર વચન બોલનાર પુરુષોને કે વશ થતું નથી? ઉદ્યમમાં રહેલા પુરુષોને કઈ વસ્તુ મળી શકતી નથી ? ૯૪.
उत्तम प्रणिपातेन, शूरं भेदेन योजयेत् । नीचमल्पप्रदानेन, इष्टं धर्मेण योजयेत् ॥ ९५ ॥
उपदेशप्रासाद मूल, भाग २, पृ० ७० (प्र. स. )* ઉત્તમ પુરુષને નમસ્કાર સાથે જોડવે એટલે તેને નમઃ સ્કાર કરી પ્રસન્ન કરે, શૂરવીર માણસને ભેદવડે જેડ એટલે તેને ભેદ પમાડ, નીચ માણસને અ૫ દાનની સાથે જોડા એટલે તેને કાંઈક આપીને અનુકૂળ કરો, અને પ્રિય માણ સને ધર્મ સાથે જોડવે એટલે તેને ધર્મ પમાડ. ૯૫. कर्माणि सर्वाणि च मोहनीये, दुःखानि सर्वाणि दरिद्रतायाम् । पापानि सर्वाणि च चौर्यभावे, दोषा अशेषा अनृते भवन्ति।।९६॥
धर्मकल्पद्रुम, पृ० १६६, ग्लो. ४. મોહનીય કર્મમાં સર્વ કર્મો રહેલાં છે, દરિદ્રતામાં સર્વ
Page #264
--------------------------------------------------------------------------
________________
પ્રશ્નીક ક્ષેાકા
( ૧૪૧૫ )
દુઃખા રહેલાં છે, ચારીને વિષે સર્વ પાપે! રહેલાં છે અને અસત્યને વિષે સવ ઢાષા રહેલા છે. ૯૬.
दुर्मन्त्री राज्यनाशाय, ग्रामनाशाय कुञ्जरः । श्यालको गृहनाशाय, सर्वनाशाय मातुलः
|| ૨૧૭ ||
મૂકયોષમાહા (વામિદ્દી), ૫૦ ૨૧, લો. શરૂ. ખરાબ મત્રી રાજ્યના નાશ માટે છે, હાથી ગામના નાશ માટે છે સાળા ઘરના નાશ માટે છે અને મામેા સર્વના નાશ માટે છે. ૯૭.
सत्यानुसारिणी लक्ष्मीः, कीर्तिस्त्यागानुसारिणी । અભ્યાસસાળિી વિદ્યા, વૃદ્ધિ: ર્માનુસારની॥ ૧૮
લક્ષ્મી સત્યને અનુસરે છે એટલે જ્યાં સત્ય છે ત્યાં લક્ષ્મી છે, દાનને અનુસારે કીતિ' પ્રાપ્ત થાય છે, અભ્યાસને અનુસારે વિદ્યા પ્રાપ્ત થાય છે, તથા બુદ્ધિ કમને અનુસરનારી હાય છે. ૯૮.
यन्त्रमेका द्वयोर्मन्त्रं, त्रिभिर्गीतं चतुःपथम् ।
कृषि च पञ्चभिः कुर्यात, सङ्ग्रामो बहुभिर्जनैः ॥ ९९ ॥
કાઇ યંત્ર વગેરે આળેખવા હાય તેા એકાંતમાં એક જ પુરુષની જરૂર છે, કાંઇ વિચાર કરવા હોય તે વખતે એ પુરુષની જ જરૂર છે, ગીત ગાવામાં ત્રણની જરૂર છે, માગે-પરદેશ જવામાં ચારની જરૂર છે, ખેતી કરવામાં પાંચની જરૂર છે, અને યુદ્ધસમયે ઘણાની જરૂર છે. ૯.
Page #265
--------------------------------------------------------------------------
________________
सुभाषित-पद्य - रत्नाकर
( १४१६ )
અજ્ઞેય વસ્તુ—
राष्ट्रस्य ( राज्ञश्व ) चित्त कृपणस्य वित्तं, मनोरथं दुर्जनमानुषाणाम् ।
स्त्रियाचरित्रं पुरुषस्य भाग्यं,
देवा न जानन्ति कुतो मनुष्याः ? ।। १०० ।।
धर्मदासपुराण ( वसुधर ), अध्याय ७, श्लो० ४५.
રાજાના ચિત્તને, કૃપણ પુરુષના વિત્તને, દુજ ન મનુષ્યેાના મનારથને, સ્ત્રીના ચરિત્રને અને પુરુષના ભાગ્યને દેવા પણ लघुता नथी, तो पछी मनुष्यो ज्यांची नशे ११००.
अश्वप्लुतं माधवगर्जितं च,
स्त्रीणां च चित्तं पुरुषस्य भाग्यम् ।
अवर्षण चाप्यतिवर्षणं च,
देवो न जानाति कुतो मनुष्यः १ ॥ १०१ ॥ प्रबोधचन्द्रिका, श्लो० २१३.
અશ્વનું કૂદવું, વસંત ઋતુમાં મેઘની ગર્જના, સ્ત્રીઓનુ ચિત્ત, પુરુષનુ ભાગ્ય, વરસાદ ન થવા અને અતિવૃષ્ટિ થવી; એ સર્વ દેવ પણ જાણતા નથી, તેા પછી મનુષ્ય કયાંથી लाये ? १०१.
असाध्य वस्तुः -
जामाता जठरं जाया, जातवेदा जलाशयः । पूरिता नैव पूर्यन्ते, जकाराः पञ्च दुर्भराः ।। १०२ ॥
बृहत्प्रबोधमाला ( वराहमिहोर ), अध्याय १९, लो०४४
Page #266
--------------------------------------------------------------------------
________________
પ્રકીર્ણક કે
( ૧૪૧૭ )
જમાઈ, જઠર (ઉદ૨), જાયા (સ્ત્રી), જાતવેદ (અગ્નિ) અને જળાશય (સમુદ્ર) આ પાંચ જકારવાળા પદાર્થો દુઃખે કરીને ભરી શકાય છે. તેમને પૂર્ણ કર્યા છતાં પણ પૂર્ણ થતાં નથી. (અર્થાત્ જમાઈ તથા સ્ત્રીને અલંકારાદિક ઘણું આપ્યું હોય તે પણ તેમને તૃપ્તિ થતી નથી, હમેશાં પુષ્કળ મિષ્ટાન્નાદિક જમ્યા છતાં ઉદર ખાલી થઈ જાય છે, અગ્નિમાં ઘણા કાષ્ટાદિક નાંખ્યા છતાં તે શાંત થતું નથી, અને સમુદ્રમાં મેઘ તથા નદીઓનું ઘણું જળ આવ્યા છતાં તે ભરાઈ જતો નથી. ) ૧૦૨. ભિક્ષુકની તુંબડી – तन्वी चारुपयोधरा सुवदना श्यामा मनोहारिणी, नीता निष्करुणेन केनचिदहो देशान्तरादागता । उत्सङ्गोचितया तया रहितया कि जीवन प्रेक्षसे, मिक्षो। ते दयिताऽस्ति किं ? न हि न हि प्राणप्रिया तुम्बिका॥१०३॥
સૂમ શરીરવાળી, સુંદર પધર-સ્તનવાળી, સારા મુખવાળી, શ્યામા (જુવાન સ્ત્રી) અને મનને હરણ કરનારી તથા પરદેશથી પ્રાપ્ત થએલી એવી તેણીને અહે! કેઈ નિર્દય માણસ ઉપાડી ગયે. ખેાળામાં બેસવાને ઉચિત એવી તેણના વિના શું તું મારું જીવન જુએ છે? હું જીવી શકીશ એમ તું માને છે? (આવું કઈ ભિક્ષુનું વચન સાંભળી કે પુરુષે તેને પૂછ્યું કે) હે ભિક્ષુ! શું આવી તારી સ્ત્રીને કેાઈ હરી ગયો? અત્યારે ભિક્ષુએ જવાબ આપ્યો કે) ના, ના, તે તે મારી પ્રાણુથી પણ પ્રિય એવી તુંબડી હતી. (તુંબડી પણ પાતળી, સુંદર
Page #267
--------------------------------------------------------------------------
________________
( ૧૪૧૮)
સુભાષિત-પદ્ય-રત્નાકર
જળને ધારણ કરનારી, સારા મુખવાળી, મનહર, પરદેશથી આવેલી હોય છે. તેમજ ખોળામાં રાખવા લાયક હોય છે. તેના વિના જળને અભાવે જીવિત રહી શકે નહીં.) ૧૦૩. ભિક્ષુકની લાકડી – या पाणिग्रहलालिता सुसरला तन्वी सुवंशोद्भवा, गौरी स्पर्शसुखावहा गुणवती नित्यं मनोहारिणी । सा केनापि हृता तया विरहितो गन्तुं न शक्तोऽस्म्यहं, रे भिक्षो! तव कामिनी न हि न हि प्राणप्रिया यष्टिका ॥१०४॥
કઈ ભિક્ષુક કહે છે કે-જેનું પાણિગ્રહણ કરવાથી મેં લાલન કરેલી છે, જે અંત્યત સરળ છે, જે સૂક્ષ્મ શરીરવાળી છે, જે સારા વંશમાં ઉત્પન્ન થયેલી છે, જે ગૌર વર્ણવાળી છે, જે સ્પર્શના સુખને વહન કરનારી છે, જે ગુણવાળી છે, અને જે મનને હરનારી છે તે કેઈથી હરણ કરાયેલી છે, તેનાથી રહિત હું જવાને માટે શક્તિમાન નથી. (તે સાંભળી કોઈ પુરુષે તેને પૂછ્યું કે ) છે ભિક્ષુકી તેવી તારી કામિની(સ્ત્રી)ને કોઈ હરી ગયે? (ત્યારે ભિક્ષુએ જવાબ આપ્યો કે ) ના, ના, મારી સ્ત્રી નહીં, પરંતુ તે તે મારા પ્રાણથી પણ પ્રિય એવી યષ્ટિક છે. (યષ્ટિ હાથમાં ગ્રહણ કરાય છે, સીધી હોય છે, પાતળી હોય છે, વાંસની હોય છે, ઉજજવળ, સ્પર્શમાં સુખકારક, ગુણવાળી અને મનહર પણ હોય છે. ૧૦૪.
Page #268
--------------------------------------------------------------------------
________________
* अनुपूर्ति-श्लोकाः
[ આ વિભાગમાં, પહેલાં જે વિષયના શ્લોકે છપાઈ ગયા છે તે જ વિષયેના બીજા જે સારા સારા લોકો મળી આવ્યા તે દાખલ કરવામાં આવ્યા છે. ]
१ धार्मिक विभाग અહિંસાનું સ્વરૂપ –
अहिंसा नाम यल्लोके, स्वस्वभावप्रवर्तिनाम् । जीवितव्यैकसाराणां, प्राणिनां प्राणरक्षणम् ॥ १॥
પાર્થનાગરિક (gg), ૨, મો. ૭. (જ. લિ. ). પિતપેતાના સ્વભાવ પ્રમાણે વર્તતા અને જીવનને સારભૂત ગણતા એવા પ્રાણીઓનું રક્ષણ કરવું એનું નામ અહિંસા છે. ૧. દયાનું સ્વરૂપ
यत्नादपि परक्लेश, हत्तुं या हदि जायते । इच्छा भूमिसुरश्रेष्ठ !, सा दया परिकीर्तिता ॥ २ ॥
હે દ્વિજ શ્રેષ્ઠ ! બહુ પ્રયત્નથી પણ પારકા દુઃખને દૂર કરવા માટે હૃદયમાં જે ઈચ્છા થાય તેને દયા કહી છે. ૨.
Page #269
--------------------------------------------------------------------------
________________
( ૧૪૨૦) સુભાષિત-પદ્ય-રત્નાકર દયાને ઉપદેશા
कृमिकीटपतङ्गेषु, तृणवृक्षादिकेष्वपि । રયાં સર્વત્ર કુરત, યથSSનિ તથા રે / રૂ .
frદુશણ. કીડા, મકડા અને પતંગને વિશે તથા ઘાસ અને વૃક્ષોને વિશે, એમ બધી જગ્યાએ, પિતાના આત્માની જેમ પારકાને વિશે દયા કરવી જોઈએ. ૩. દયાનું ફળ –
सर्वजीवदयार्थ तु, ये न हिंसन्ति प्राणिनः । निश्चितं धर्मसंयुक्तास्ते नराः स्वर्गगामिनः ॥ ४ ॥
મામાત, શારિતવર્ષ, ૦ ૧૨, ૦ ૮૨. જેઓ જીવદયાની ખાતર પ્રાણિઓની હિંસા કરતા નથી, તે ધર્મશાળી મનુ ચોક્કસ સ્વર્ગે જનારા છે. ૪.
બ્રહ્મચર્ય મહિમા –
ब्रह्मवतरता ये च, विरता वाऽन्ययोषितः । महातेजस्विनस्ते स्युर्वन्द्या दिविषदामपि ॥ ५ ॥
પાર્શ્વનાથar (19), ૨, ૦ ૭૨૬ ( કિ છે) જેઓ બ્રહ્મચર્ય વ્રતમાં મગ્ન અને પર રીઓથી દૂર રહેતા હોય તેઓ અતિ તેજસ્વી અને દેવેને પણ વંદનીય થાય છે. ૫.
Page #270
--------------------------------------------------------------------------
________________
અનુપૂતિ-શ્લોકો
( ૧૪૨૧ )
तूर्य बह्मवतं नाम, परमब्रह्मकारणम् । शौचानां परमं शोचं, तपसां च परं तपः ॥ ६ ॥
હિન્દુશાસપરમ બ્રહ્મના કારણભૂત એવું ચોથું બ્રહ્મચર્ય નામનું વ્રત પવિત્રમાં પવિત્ર અને સર્વશ્રેષ્ઠ તપ છે. ૬.
एकरात्रमपि प्रायेणाजिलब्रह्मचारिणः । पुराणमतिभिः पुण्यमुच्यते विगतोपमम् ॥ ७॥
હિન્દુશાસ્ત્ર. પ્રયત્ન પૂર્વક એક રાત જેટલું બ્રહ્મચર્ય પાળવામાં પણ પુરાણકારોએ નિરૂપમ પુણ્ય કહ્યું છે. ૭. न दुष्करं दुष्करकार्यसाधनं, न दुष्करं दुष्करकष्टमर्षणम् । वहनौ प्रवेशोऽपि न दुष्करः स्मृतो ब्रह्मवतं दुष्करदुष्करं त्वहो॥८॥
પાયામાહા, ૦ ૩૭. મહાન કઠીન એવા કાર્યને કરી લેવું તે દુષ્કર નથી, અસહ્ય–ભયંકર એવાં કષ્ટોને સહવાં તે દુષ્કર-સુશ્કેલ નથી. તથા બળતી આગમાં પ્રવેશ કરે તે પણ દુષ્કર નથી,(આ બધું સહેલું છે, પણ બ્રહ્મચર્ય વ્રતને મન, વચન તથા શુદ્ધ શરીરથી પાળવું તે દુષ્કરમાં દુષ્કર-કઠીનમાં કઠીન કાર્ય છે. ૮. બ્રહ્મચર્ય નાશનાં કારણે रूपं च तारुण्यमृदुत्वसौख्य-मेकान्तवासोऽप्यवकाशहास्ये । शृङ्गारचेष्टाश्च गरिष्ठभोजः, प्रायो नृणां ब्रह्मविनाशकानि ॥९॥
मुनि हिमांशुविजय.
Page #271
--------------------------------------------------------------------------
________________
( ૧૪૨૨ )
સુભાષિત-પદ્ય-રત્નાકર
રૂ૫, યુવાવસ્થા, કમળતા, અત્યંત સુખીપણું, એકાંત વાસ, કોઈ કાર્ય વગર ખાલી રહેવું-નવરાશ, બહુ હાસ્ય, શૃંગારની અનેક ચેષ્ટાઓ તથા ગરિ૪માદક ભેજનઃ આ બધાં કારણે પ્રાયઃ બ્રહ્મચર્યનાં નાશક નિવડે છે. ૯. अब्रह्मदोषे न वयो न जाति-पोऽधिकारोऽपि न हेतुरस्ति । अतो युवैवान्त्यज एव दोषी, वृद्धोच्चगो नेति वचो न सत्यम् ॥१०॥
मुनि हिमांशुविजय બ્રહ્મચર્યને નાશ કરવામાં ઉમ્મર, જાતિ, વેષ કે અધિકાર એ સાચાં-નિશ્ચિત-કારણો નથી, તેથી જુવાન હોય તથા હલકી જાતિને હોય તે જ પતિત થાય, વૃદ્ધ અને ઊંચી જાતિના બધા શુદ્ધ જ રહી શકે છે તે વગેરે (તેવાં) વાક સાચાં નથી. ૧૦. કામી અંધ अनेकदीपेषु गृहे जलत्सु, प्रकाशितायामथ चन्द्रिकायाम् । अनZरत्नांशुरविप्रकाशे, सत्यप्यहो! कामिजनोन्ध एव ॥११॥ पश्यन्ति नोलूकविलोकने दिने,
पदार्थजातं न च वायसा निशि । कामी त्वहो ! कामहताऽऽत्मलोचनो दिने निशायां च विलोकतेऽपि न ॥ १२ ॥
| મુનિ જિનવિના, ઘરમાં અનેક દવાઓ બળતા હોય, પૂનમની અજવાળી રાત- સ્ના ખીલેલી હેય, અમૂલ્ય રત્નોનાં કિરણે તથા
Page #272
--------------------------------------------------------------------------
________________
અનુપૂતિ–ોકો
( ૧૪૨૩ )
સૂર્યને પ્રકાશ હોય છતાં આશ્ચર્ય છે કે કામજવરવાળે કામી આંધલે જ હોય છે. મા–બહેન, જાત-જાત, ધર્મ-અધર્મ, યશ-અપયશઃ એ કાંઈ પણ દેખતે કે સમજતો નથી. ૧૧.
કઈ પણ વસ્તુને ઘૂવડની આંખે દિવસમાં જ જોઈ શકતી નથી. કાગડા ફક્ત રાત્રે જ જોતા નથી, પરંતુ સાશ્ચય દુ:ખની વાત છે કે કામ ભાવનાથી જેનાં આત્મા તથા નેત્રે નષ્ટ થયાં છે તે કામી જન તે દિવસે કે રાત્રે કયારે પણ જોઈ શકો નથી. સદાને માટે આપલે જ છે. (મતલબ કે કામીજન બધું ભાન ભૂલી જઈ જડ જે થાય છે.) ૧૨. "
मुष्णन्ति विषयस्तेना दहति स्मरपावकः । रुन्धन्ति वनितान्याधाः, सङ्गैरङ्गीकृतं नरम् ।। १३ ॥
સંગે-પરિગ્રહ અંગીકાર કરેલા માણસને-પરિગ્રહધારી મનુષ્યને વિષયરૂપી ચેરે લૂંટે છે, કામરૂપી અગ્નિ બાળે છે અને સ્ત્રીરૂપી શિકારીએ રૂંધે છે. ૧૩. બ્રહ્મચર્યખંડન ફળઃ
यस्तु प्रवजितो भूत्वा, पुनः सेवेत मैथुनम् । पष्टिवर्षसहस्राणि, विष्ठायां जायते कृमिः ॥ १४ ॥
शतातपस्मृति, अध्याय १९, श्लो०६०. જે માણસ દીક્ષા લીધા પછી પાછો બ્રહ્મચર્યનું ખંડન કરે તે સાઠ હજાર વર્ષો સુધી વિઝામાં કીડા થાય છે. ૧૪. અભક્ષ્ય પદાર્થો -
द्विदलानं पर्युषितं, शाकपूपादिकं च यत् ।
Page #273
--------------------------------------------------------------------------
________________
(૧૪૨૪) સુભાષિત-પદ્ય-રત્નાકર दध्यहतियातीतं, कथितानफलादिकम् ॥ १५ ॥
વારો નાશ, સ ૩૦, ૦ ૭૦. વિદળ (કાચાં દહીં, દૂધ કે છાશ સાથે કઠોળની કોઈ ચીજનું મિશ્રણ થાય તે વિદળ કહેવાય છે)વાસી શાક, રોટલી, પુડલા વગેરે, બે દિવસ ઉપરાંતનું દહીં અને બગડી ગયેલ અન્નકે ફળવગેરે (અભક્ષય સમજવાં). ૧૫.
रात्रिभुक्तिकृतां घूक-मार्जार-फणिनां भवाः ।। भवेयुर्नरकाध्वानः, प्रधानज्ञानवर्जिताः ॥ १६ ॥
भविष्यदत्तचरित्र, अधिकार ९-१०, श्लो० १५. રાત્રિભૂજન કરનારને ઘુવડ, બીલાડી તથા સર્પના ભો મળે છે અને શ્રેષ્ઠ જ્ઞાનથી રહિત તેઓ નરકગામી થાય છે. ૧૨ રાત્રિભેજનત્યાગ –
મણિર વટ , પોતાધાર ડિપિ દિ. तिर्यश्चो निशि नादन्ति, मनुष्याणां तु का कथा १ ॥१७॥
મવિચારવઝિ, ધિક્કાર -૨૦, ઓ૦ ૨૫. માખીઓ, ચકલાં, કાગડા, કબૂતર વગેરે અને બીજાં પણ પ્રાણુઓ રાત્રે ખાતાં નથી, તે પછી મનુષ્યને માટે તે પૂછવું જ શું? ૧૭. અનર્થદંડઃ
खण्डनी पेषणी चुल्ली, जलकुम्भः प्रमार्जनी । પણ રચના કર્ય, વતે વાસ્તુ વયન ૨૮ |
उपदेशप्रासाद, स्तम्भ ९,व्याख्यान १२४*
Page #274
--------------------------------------------------------------------------
________________
અનુપૂતિ–લૅકે ( ૧૪૨૫ ) ખાંડણી, ઘંટી, ચુલે, પાણિયારું અને સાવરણઃ ગૃહસ્થાનાં આ પાંચ વાનાં હિંસાનાં સ્થાન છે. તેને વાપરવાથી હિંસા લાગે છે. ૧૮.
धनं यच्चाय॑ते किश्चित्, कूटमान-तुलादिभिः । नश्येत नैव दृश्येत, तप्तपात्रेऽम्बुबिन्दुवत् ॥ १९ ॥
શશાણા, તન્મ ૨, કથાકાર હર* ખાટાં માપ અને બેટા તેલથી જે કાંઈ દ્રવ્ય મેળવાય છે તે અગ્નિથી તપાવેલા વાસણ ઉપર મૂકેલા પાણીના ટીપા ની જેમ નાશ પામે છે, અને તેનું નામ-નિશાન પણ જોવામાં આવતું નથી. ૧૯. પષધનું સ્વરૂપ:–
पोषं धर्मस्य धत्ते यत्, तद्भवेत् पौषधव्रतम् । आहारदेहसत्काराब्रह्मव्यापारवर्जनम् ॥ २० ॥
ઢોnarશ, ર ૩૦, ર૦ ૭૨. જે ધર્મના પોષણને ધારણ કરે તે પિષધવ્રત કહેવાય છે. તે વ્રતમાં આહાર, શરીરસત્કાર, અબ્રહ્મચર્ય અને વ્યાપારને ત્યાગ કરવાનું હોય છે. ૨૦. અતિથિગ્રતનું સ્વરૂપ –
सदा कचिद् वा दिवसे, साधूनां दानपूर्वकम् । मुज्यते यत् तदतिथिसंविभागाभिधं व्रतम् ॥ २१ ॥
વાદ્યોગકાશ, ૩, ર૦ ૧૧.
Page #275
--------------------------------------------------------------------------
________________
( ૧૪૨૬ )
સુભાષિત-પદ્ય-રત્નાકર
હંમેશાં અથવા (શક્તિ અનુસારે) કોઇક દિવસે સાધુઓને દાન આપવાપૂર્વક ભેાજન કરવું તેને અતિથિસ વિભાગવ્રત કહ્યું છે. ૨૧.
વિષયાની ભય’કરતાઃ
आपातमधुराः सर्वे, विषयाः प्रान्तदारुणाः ।
भवे किञ्चिन्न पश्यामि सारं रम्भान्तरे इव ॥ २२ ॥ પાર્થ્યનાથચરિત્ર (ચ), સf k, to ૭૪૧.
બધા વિષયા ઉપરથી જોતાં (પ્રારંભમાં) મીઠા લાગે છે પણ તેના અંત-છેડા તા બહુ ભયકર હોય છે. (આ કારણથી) કેળના થડની અંદર કંઈ પણ સાર-સત્ત્વ હાતુ' નથી, તેમ આ સંસારમાં જરા પણ સાર દેખાતા નથી. ૨૨.
કષાયાના નાશના ઉપાયઃ
वैराग्यहस्तिनः पीठे, समारोप्य स्वमानसम् । विवेकविनयाद्यैर्हि, जीयात् क्रोधाद्यरीन् बुधः || २३ ॥ धर्मवियोगमाला, श्लो० ३३.
વિદ્વાનાએ વેરાગ્યરૂપી હાથી ઉપર પેાતાના મનને બેસારી, વિવેક વિનય વગેરે (ગુણા રૂપી શો) થી ક્રોધ, માન, માચા, લાભ, કામ, મેહ વગેરે શત્રુઓના નાશ કરવા જોઇએ. ૨૩.
करोषि यत् प्रेत्य हिताय किञ्चित्, कदाचिदल्पं सुकृतं कथञ्चित् ।
Page #276
--------------------------------------------------------------------------
________________
અનુપૂર્તિ-શ્લોકો
( ૧૪ર૭ )
मा जीहरस्तन्मदमत्सराद्यै
ર્વિના જ તન્મ નરતિથિ | ૨૪ . અધ્યામકુમ, ઇધિકાર ૭, પૃ. ૭૫, ૨૩. કોઈ વખત મહા મુશ્કેલીઓ આવતા ભવ માટે જરા કાંઈ સારું કામ (સુકૃત્યો કરવાનું તારે બની આવે તે પછી વળી તેને મદ મત્સર કરીને હારી જઈશ મા, અને સુકૃત્ય વગર તું નરકને પરણે થઈશ મા. ૨૪. धत्से कृतिन् यद्यपकारकेषु, क्रोधं ततो धेघरिषट्क एव । अथोपकारिष्वपि तद्भवार्तिकृत्कर्म हृन्मित्रबहिर्द्विषत्सु ॥२५॥
થામાલુમ, ઉપર ૭, રહો. ૨૦. હે પંડિત ! તારું અહિત કરનાર ઉપર તું ક્રોધ કરતે હૈ તે પરિપુ (છ શત્રુ-કામ, ક્રોધ, લોભ, મન, મદ અને હર્ષ) ઉપર ક્રોધ કર અને જે તું તારા હિત કરનાર ઉપર પણ ક્રોધ કરતે હોય તે સંસારમાં થતી સર્વ પીડા કરનારાં જે કર્યો છે તેઓને હરી જનારને (ઉપસગો કરનારા વગેરે ) જે ખરેખરા તારા હિતેચ્છુ છે અને બાહ્ય દષ્ટિથી જે તારા શત્રુ જેવા લાગે છે તેના ઉપર ક્રોધ કર. ૨૫. મોહનું પ્રાબલ્યઃ
भगवन् ! न भवेद् मोहो जगत्यस्मिन् सुदुर्जनः । मोक्षमार्गस्तदा न स्याद् मुमुक्षुणां सुदुर्गमः ॥ २६ ॥
मुनि हिमांशुविजय. હે ભગવાન ! આ સંસારમાં જે દુષ્ટ એ મોહ ન હોત
Page #277
--------------------------------------------------------------------------
________________
( ૧૪૨૮ )
સુભાષિત-પદ્મ-રત્નાકર
તે મેાક્ષમાં જવાની ઈચ્છાવાળા સતપુરુષાને માટે માક્ષના માગ દુષ્કર—કઠિન ન થાત. (અર્થાત્ મેાક્ષ મેળવવામાં મહાત્ ખાધક માહુ જ છે. ) ૨૬.
માહનાશના ઉપાયઃ–
रात्रिवनाशयत्याशु, मोहः सुमनसां गुणान् । પ્રવૃત્તિ જ્ઞાનયક્ષેત્ત, સા મોરાનથઃ || ૨૭ || मुनि हिमांशुविजय.
જેમ રાત, ફૂલેાના વિકાસાદિ ગુણાને નાશ કરે, તેમ માહ સત્પુરુષાના શમદમાદિ ગુણ્ણાના વેગથી નાશ કરે છે. જો જ્ઞાનરૂપી સૂર્ય ઊગે તે મહા પરાજય થઈ જાય. પુણ્યના નાશઃ
૨૭.
नैवं प्रधायं हृदि मानवैरिदं,
“ ચ પ્રસિદ્ધિમ્રુત્તિ સુણમેળામ્ | ” यतोऽस्ति तेषां प्रबलं पुरार्जितं,
पुण्यं तु नष्टेऽत्र समग्रनाशनम् ॥ २८ ॥
मुनि हिमांशुविजय.
મનુષ્યાએ એમ ન સમજવું કે હું અચેાગ્ય નિંદ્ય કાય કરનારાઓની પણ જગત્માં ખ્યાતિ (નામના) કેમ થાય છે?” તેવા માણસાએ પૂર્વ જન્મમાં કોઇ પ્રખર પુણ્ય બાંધ્યુ છે જેથી તે આ જન્મમાં ગમે તેવાં દુષ્ટ કાર્યો કરે તેપણ જ્યાં લગી તેમનું પુણ્ય પૂરું થયું-ખૂટયું-નથી ત્યાં લગી તેમની ખ્યાતિ ટકે છે પણ તે પુણ્યના નાશ થયા કે ખ્યાતિ
Page #278
--------------------------------------------------------------------------
________________
અનુપૂર્તિ-લોકો
( ૧૪૨૯ ) કરાવનારી બધી વસ્તુઓને નાશ થઈ જશે. ભાષામાં કહેવત છે કે
जब लग पुरख पुण्य की, पुंजी नहीं करार ।
ના જ સ યુદ્ધ માજ , માનુન જન સુન્નાર | ૨૮, પાપકાર્ચ - शीतात्तापान्मक्षिकाकत्तृणादिस्पर्शाधुत्थात्कटतोऽल्पाद्विमेषि । तास्ताश्चभिःकर्मभिःस्वीकरोषि,श्वभ्रादीनां वेदना धिग धियं ते॥२९॥
મદશાઅદમ, અધિકાર ૨૦, g૦ રૂર, જી. રપ, ટાઢ, તડકે, માખીના ડંસ અને કર્કશ તૃણદિના સ્પર્શથી થયેલાં બહુ થોડાં અને થોડા વખત સુધી ચાલે તેવાં કષ્ટોથી તું ડરી જાય છે. અને તારા પિતાના કૃત્યથી પ્રાપ્ત થનારી નરક નીદની મહાવેદનાઓને અંગીકાર કરે છે. રંગ છે તારી અક્કલને! ૨૯ ચાર ભાવનાનાં નામ
मैत्रीप्रमोदकारुण्यमाध्यस्थ्याख्या महागुणाः । युक्तस्तैर्लमते मुक्ति, जीवोऽनन्तचतुष्टयम् ॥ ३० ॥ પાર્શ્વનાપતિ (), a ૬, ૩૦ ૨૮૨ (ા, જિ છે.) મિત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થ નામના (ચાર) મહાગુણે છે. તે ગુણેથી યુક્ત એ માણસ અનંત ચતુષ્ટયને અને મુક્તિ મેળવે છે. ૩૦. ચાર ભાવનાનું સ્વરૂપ –
मैत्री परहिते चिन्ता, परार्तिच्छेदधीः कृपा ।
Page #279
--------------------------------------------------------------------------
________________
( ૧૪૩૦ ) સુભાષિત-પદ્ય-રત્નાકર
मुदिता सद्गुणे तुष्टिर्माध्यस्थ्यं पाप्युपेक्षणम् ॥३१॥ વાર્શ્વનાશવંત્ર (Tઘ લ ૬, ૦ ૩૮૧ (ા. જિ. .)
પારકાના હિતને વિચાર તે મૈત્રી ભાવના, પારકાના દુઃખને છેદવાની બુદ્ધિ તે કરુણુ ભાવના, સદ્ગુણે ઉપર પ્રેમ તે પ્રમોદ ભાવના અને પાપીની ઉપેક્ષા કરવી તે માધ્યસ્થ ભાવના જાણવી. ૩૧. અનિત્ય ભાવનાઃ
मन्ये यथाऽभ्रपटलमिदमग्रे व्यशीर्यते । तथाऽन्यदपि संसारे, सर्व क्षणविनश्वरम् ॥ ३२ ॥ પાર્શ્વનાથવરિત્ર ), ૨, ૦ ૭૪ર (ય. )
જેવી રીતે (આપણે) સામે આ વાદળાં વેરાઈ જાય છે તેની માફક સંસારમાં બીજી બધી વસ્તુઓને હું ક્ષણમાં નાશ થવાવાળી માનું છું. ૩૨.
विधुदुद्योतवल्लक्ष्मीरिष्टानां सङ्गमाः पुनः । मार्गस्थतरुविश्रान्तसार्थसंयोगसन्निभाः ॥ ३३ ॥ પાર્શ્વનાથatત્ર (વ), a , ઋ૦ ૭૪ર (ચ, વિ. .)
લક્ષમી વિજળીના ચમકારા જેવી અને ઈષ્ટ વસ્તુઓના સંગે માર્ગમાં રહેલ ઝાડવાઓ નીચે આરામ લેવા બેઠેલા કાફલાના સંગે જેવા (અસ્થિર) સમજવા. ૩૩.
रमणीयं कियत्कालं, तारुण्यं शक्रचापवत् । प्रियाणामपि निर्वाह, स्नेहरङ्गः पतङ्गवत् ।। ३४ ।। પાર્શ્વનાથવરિત્ર (૫૪), a , ઋો. ૭૪ર (રા. શિ. )
Page #280
--------------------------------------------------------------------------
________________
અનુપૂર્તિ-શ્લોકે
( ૧૪૩૧ ).
આ સ્ત્રી કાળ રહેનારી, યૌવન ઈન્દ્રધનુષના જેવું અને પ્રિયજનના નિર્વાહમાં સનેહને રંગ પતંગના જે (અનિત્ય) સમજ. ૩૪.
प्रचलज्जलसङ्क्रान्तचन्द्रबिम्बवदग्रहे । नारीमनसि कश्चेतःप्रतिबन्धः सतां भवेत् ॥ ३५ ॥
iાર્શ્વનાથar (a), સને ૨, મો. ૭૪૪ (. છે.) હીળા લેતા પાણીમાં પડેલા ચંદ્રના બિંબની જેમ ગ્રહણ ન કરી શકાય એવા સ્ત્રીના મનમાં સજ્જનોનો કેવો નેહ હોય? (ન હોય). ૩૫. स्वमेन्द्रजालादिषु यद्वदास रोषश्च तोषश्च मुधा पदार्थैः । तथा भवेऽस्मिन् विषयः समस्तैरेवं विभाव्यात्मलयेऽवधेहि।।३६॥
ગામનાકુર, ઋા. ૨૭, જેવી રીતે રૂમ અથવા ઈદ્રજાળ વગેરેમાં પ્રાપ્ત થએલા પદાર્થો પર રેષ કર કે તેષ કરે તે તદન નકામે છે તેવી રીતે આ ભવમાં પ્રાપ્ત થએલા પદાર્થો ઉપર પણ રોષ કર કે તેષ કરે તે નકામે છે, આવી રીતે વિચાર કરીને આત્મસમાધિમાં તત્પર થા. ૩૬. अनादिनिधने द्रव्ये, स्वपर्यायाः प्रतिक्षणम् । उन्मजन्ति निमज्जन्ति, जलकल्लोलवजले ॥ ३७ ।।
ધર્મવિજુ. આદિ અને અંત રહિત એવા દ્રવ્ય(પદાર્થ )ને વિષે દરેક ક્ષણે પિતાના પર્યાયે, જળને વિષે જળના તરંગોની જેમ ઉત્પન્ન થાય છે અને વિનાશ પામે છે. (આથી બધું અનિત્ય છે)૩૭.
Page #281
--------------------------------------------------------------------------
________________
( ૧૪૩૨)
સુભાષિત-પદા-રત્નાકર
દાનની જરૂર यदि पुत्राद् भवेत् स्वर्गों दानधर्मो न विद्यते । પુષિતeત્ર રોજsધ, વાનપણ નિરજ | ૨૮
उत्तराध्ययन टीका ( कमलसंयम ), पृ० २७३. જે પુત્રથી રવ પ્રાપ્ત થતું હોય અને દાનધર્મ છે જ નહીં, તે તેમાં આ સમગ્ર લેક ઠગાયો છે, અને દાનધમ વ્યર્થ પડે છે. માટે તે વાત સત્ય નથી.) ૩૮. દાનને માટે જરૂરી સામગ્રી
पात्रं क्षेत्र ददिर्वप्ता, धनं बीजं शमो जलम् । वाक्यं वातो यशः पुष्प, फलं पुण्यं सुखं रसाः ॥३९॥
વાર્શ્વનાથ (ma ), સ , ર૦૧૩ (અ.લ.ઇ) (આ લેકમાં ખેતી અને દાનને સરખાં ગણીને તેમાં જરૂરી ચીજોનું ક્રમવાર વર્ણન આપ્યું છે) દાનમાં પાત્ર જોઈએ, ખેતીમાં જમીન જોઈએ; દાનમાં દાતાર જોઈએ, ખેતીમાં વાવનાર જોઈએ; દાનમાં ધન જોઈએ, ખેતીમાં બીજ જોઈએ; દાનમાં શાંતિ જોઈએ, ખેતીમાં પાણી જોઈએ. દાનમાં (મીઠી) વાણી જોઈએ, ખેતીમાં (અનુકૂળ) વાયુ જોઈએ; દાન પછી યશ મળે છે, ખેતીમાં ફૂલ આવે છે. દાનનું ફળ પુણ્ય થાય છે, ખેતીમાં ફળ આવે છે. દાનથી (છેવટે સુખ થાય, છે; ખેતીથી (છેવટે) (અનેક પ્રકારના) રસો થાય છે. (દાન અને ખેતીમાં ઉપર વર્ણન વેલી ચીજોમાં જે જે વસ્તુ જેવી જેવી સારી બેટી મળે તેવું તેવું સારું બેટું પરિણામ સમજવું.) ૩૯.
Page #282
--------------------------------------------------------------------------
________________
અનુપૂર્તિ કે
(૧૪૩૩) દાન કેને આપવું ––
न केवलं ब्राह्मणानां, दान सर्वत्र शस्यते । भगिनीभागिनेयानां, मातुलानां पितृस्वसुः ॥ ४० ॥ दरिद्राणां च बन्धूनां, दानं कोटिगुणं भवेत् । मातृगोत्रे शतगुणं, स्वगोत्रे दत्तमक्षयम् ॥ ४१ ॥
વાનમય. દરેક ઠેકાણે કેવળ બ્રાહ્મણના દાનના જ વખાણ નથી કર્યા પણ બહેન, ભાણેજે, મામા, ફઈ, દરિદ્રો અને ભાઈઓને આપેલ દાનનું કરોડગણું ફળ મળે છે. વળી માતાના ગેત્રમાં આપેલ દાન સોગણું અને પિતાના ગેત્રમાં આપેલું દાન અક્ષય (કદી નાશ ન પામે એવું થાય છે. ૪૦-૪૧. અભયદાન મહિમા –
जीवितव्यं ददानेन, दत्तं त्रिभुवनं ततः । हरता तत्तु सर्वस्वं, हृतं शून्यीकृतं जगत् ॥ ४२ ।। પાર્શ્વનાપર (વ), ૨, , ૪૮ (૪, જિ. i.)
જે જીવિતદાન (અભયદાન) આપે છે તેણે ત્રણે જગત આપ્યું ગણાય અને જે જીવિતને હરી લે છે તેણે બધું હરી લીધું અને જગત શૂન્ય કર્યું સમજવું. ૪૨. રાજસિક દાના–
यत्तु प्रत्युपकाराय, फलमुद्दिश्य वा पुनः । दीयते हि परिक्लिष्ट, तद् दानं राजसं स्मृतम् ॥ ४३ ॥ પાર્શ્વનાગરિ (ઘ), , રોડ ૫૫ (કવિ)
Page #283
--------------------------------------------------------------------------
________________
( ૧૪૩૪ )
સુભાષિત-પદ્ય-રત્નાકર
જે બદલો લેવા માટે અથવા કોઈ પણ પ્રકારના ફળને ઉદ્દેશીને અથવા તે કલેશપૂર્વક દાન દેવામાં આવે તેને રાજસિક દાન કર્યું છે. ૪૩. તામસિક દાન –
अदेशकाले यद् दानमपात्रेभ्यश्च दीयते । असत्कृतमवज्ञातं, तद् दानं तामसं स्मृतम् ॥ ४४ ॥
પાર્શ્વનાથવરિત્ર (વ), ન ૬, રહો ૪૬ (.વિ. ) દેશકાળ જોયા વગર, અપાત્રને, સત્કાર વગર અથવા તિરસ્કારપૂર્વક જે દાન અપાય તે તામસિક દાન કહેવાય છે. ૪૪. અદત્ત દાન –
अदत्तं तु भयक्रोधशोकवेगरुजान्वितैः ।। तथोत्कोचपरीहासव्यत्यासच्छलयोगतः ।।४५ ।। बालमूढास्वतंत्रातमत्तोन्मत्तापवर्जितम् ।। कर्ता ममेदं कर्मेति, प्रतिलोभेच्छया च यत् ॥४६॥ अपात्रे पात्रमित्युक्ने, कार्ये वा धर्मसंहिते । यहत्तं स्यादविज्ञानाददत्तमिति तत्स्मृतम् ॥ ४७ ।।
શહ. અદત્ત-દાન દીધેલ છતાં નહીં દીધેલ બરાબર, અર્થાત્ પાછું લઈ શકાય તેવું દાન આ પ્રમાણે જાણવું –જે દાન ભય, ક્રોધ, શેક, આવેશ કે રોગથી યુક્ત માણસે આપ્યું હોય; તેમજ અડચણ દૂર કરવા માટે, મશ્કરીમાં, બદલાની ઈચ્છાથી કે કપટમાં ફસાઈને આપ્યું હોય; બાળક, મૂઢ, પર
Page #284
--------------------------------------------------------------------------
________________
અનુપૂર્તિ–શ્લોકો
( ૧૪૩૫ ) તંત્ર, દુઃખી, પીધેલ અને ઉન્મત્ત (ગાંડા) માણસે આપેલું; “આ મારું અમુક કામ કરી આપશે” એવા બદલાના લોભથી આપેલું; કુપાત્રને માત્ર સમજીને કે ધર્મકાર્યમાં વપરાશે એમ સમજીને (પછી અધર્મકાર્યમાં વપરાય તે) આપેલું, તથા અજાણપણે આપેલું દાન દીધું હોવા છતાં, અદત્તનહીં દીધેલું. કહ્યું છે. (એટલે કે આવું દાન પાછું લઈ શકાય છે.) ૪૫-૪૭. પુનર્જન્મનું પ્રમાણ – करस्थमप्येवममी कृषीवलाः,
क्षिपन्ति बीजं पृथुपङ्कसङ्कटे । वयस्य ! केनापि कथं विलोकितः. समस्ति नास्तीत्यथवा फलोदयः ॥ ४८ ॥
જોવાયુધ નાર, ગામ ૦. હે મિત્ર! તું કહે છે કે પરલોક છે કે નથી તે કોણે જોયું છે? તે તે જ પ્રમાણે હું પણ તને કહું છું કે--ખેડૂત લેકે પિતાના હાથમાં રહેલા દાણાને મોટા કાદવના સમૂહમાં નાખે છે, તો તેના ફળને ઉદય છે કે નથી એ શું કેઈએ જોયેલું છે?૪૮. કર્મનું કાર્ય –
शुभाशुभफलं कर्म, मनोवाग्देहसम्भवम् ।। कर्मजा गतयो नृणामुत्तमाधममध्यमाः ।। ४९ ॥
માનવધર્મરાહ્મ, અધ્યાય ૨૨ ૦ ૩. સારા અને ખરાબ ફળવાળું કર્મ મન, વચન અને કાયાથી
Page #285
--------------------------------------------------------------------------
________________
( ૧૪૩૬)
સુભાષિત-પદ્ય–રત્નાકર
ઉત્પન્ન થાય છે. (અને) મનુષ્યેાની ઉત્તમ, મધ્યમ અને અધમ
ગતિ કમથી ઉત્પન્ન થાય છે. ૪૯.
कर्मणा बध्यते जन्तुर्विद्यया च विमुच्यते ।
तस्मात् कर्म न कुर्वन्ति, यतयः पारदर्शिनः ॥ ५० ॥
કુર્મજુરાન, ૫ ૨, અધ્યાય. ૮, જો રૂ
પ્રાણી કમથી અંધન પામે છે અને વિદ્યાથી મુકત થાય છે, માટે પારદશી ચેાગી પુરુષા કર્મ આચરતા નથી. ૫૦.
માનસિક ક–
परद्रव्येष्वभिध्यानं, मनसाऽनिष्टचिन्तनम् | वितथाभिनिवेशश्च त्रिविधं कर्म मानसम् ॥ ५१ ॥
માનવધર્મશાસ્ત્ર, ગાય ૨૨, શ્લોક ૧.
પારકાના ધનના વિચાર કરવેા; (પારકાનું) મનથી ખરાબ ચિ'તવવું અને ખાટો આગ્રહ રાખવા; આ ત્રણ પ્રકારનું માનસિક ક્રમ જાણવું. ૫૧.
વાચિક કઃ–
पारुष्यमनृतं चैत्र, पैशुन्यं चापि सर्वशः ।
असम्बद्धप्रलापश्च, वाङ्मयं स्याच्चतुर्विधम् ॥ ५२ ॥ માનવધર્મના, અધ્યાય ૧૨, ૌદ ૬.
કઠોર વચન, અસત્ય વચન, દરેકની ચાડી ખાવી અને કઈ પણ જાતના સંબંધ વગરના બકવાદઃ આ ચાર પ્રકારનું વાચિક કમ જાણવું, પર.
Page #286
--------------------------------------------------------------------------
________________
અનુપૂર્તિ–લોકો
( ૧૪૩૭ )
શારીરિક કર્મ
अदत्तानामुपादानं, हिंसा चैवाविधानतः । परदारोपसेवा च, शारीरं त्रिविधं स्मृतम् ॥५३॥
મારપરા, થાય ૨૨, ૭. આપ્યા વગર કઈ પણ ચીજને લેવી, શાસ્ત્રના વિધાન વગર હિંસા કરવી અને પરદાદાનું સેવન કરવું; આ ત્રણ પ્રકારનું શારીરિક કમ કહ્યું છે. ૫૪. કર્મ કેને ન લાગે?
जगद्मोगादुदासीन आसीनो ध्यानकुञ्जरे । अनासक्तो न लिप्येत, कणा झानमानसः ॥५४॥
| મહિયોગમારા, સ્તોકદ જે સંસારના ભેગોથી વિરક્ત છે, શુભ ધ્યાનરૂપી હાથી ઉપર બેઠેલો છે (ધ્યાની છે), વિષયે ઉપર આસક્ત થતો નથી અને જ્ઞાનયોગમાં તકલીન રહે છે, તે આત્મા નવાં કર્મોથી લપાતા નથી-કર્મબંધ કરતો નથી. ૫૪. મન પ્રવર્તક
तस्येह त्रिविधस्यापि, त्र्यधिष्ठानस्य देहिनः । दशलक्षणयुक्तस्य, मनो विद्यात् प्रवर्तकम् ॥५५॥
માનવધર્મરાણ, અપચાર ૨૨, ચકોર ૪. તે (મન, વચન અને કાયાજન્ય) ત્રણ પ્રકારના કર્મનું અને દશ લક્ષણે કરીને સહિત તથા (સવ, રજ અને તમ અથવા
Page #287
--------------------------------------------------------------------------
________________
( ૧૪૩૮ )
સુભાષિત-પત્ન–રત્નાકર
તે। મન, વચન અને કાયારૂપ ) ત્રણ અધિષ્ઠાનવાળા પ્રાણીનુ પ્રવતક છે એમ જાણવું. ૫૫.
મનશુદ્ધિનુ મહત્ત્વઃ
saadi नित्यमश्नतामपि श्रद्धया ।
मनः शुद्धया भवेद् धर्मस्तपसाऽपि न तां विना ॥ ५६ ॥ પાર્શ્વનાથસરિત્ર (વર્ષ), સર્ન રૂ, ૉ૦ ૨૧ર.
ભલે ઘરમાં રહેતા હાય અને શ્રધ્ધાપૂર્વક ભાજન કરતા હાય તાપણુ મનશુદ્ધિ હેાય તેા ધમ થાય છે. અને જો મનશુદ્ધિ ન હેાય તે તપ કરવા છતાં પણ ધમ નથી થતા. ૫૬. મન જાણવાના ઉપાયઃ—
आकारैरिङ्गितैर्गत्या, चेष्टया भाषणेन च । नेत्रवक्त्रविकारेण गृह्यतेऽन्तर्गतं मनः ॥ ५७ ॥
જૈનપજ્જતન્ત્ર, પૃ૦ ૭૮, ૧૦ ૨૨.
આકારવડે, ઇંગિતવડે, ગતિવડે, ચેષ્ટાવડે, ખેાલવાવર્ડ અને નેત્ર તથા મુખના વિકારવડે મનુષ્યની અંદર રહેલું મન— મનના વિચારા, ઇચ્છા .વગેરે ગ્રહણ કરાય છે-જાણી શકાય
૫૭.
છે.
મનની અસ્થિરતાઃ
।
शोके विवेके तु कदाचिदेव, भोगेऽन्यदा योगवियोगमार्गे । ધર્મડનિમતેષ્વવિદ્રવ તેવુ, યતિ જેતશ્રવરું હાળાવ્ દ્વી (!)૧૮
मुनि हिमांशुविजय.
Page #288
--------------------------------------------------------------------------
________________
અનુપૂર્તિ-કોકે
( ૧૪૩૮ ) ચંચલ એવું મન કઈ વાર શેક કરે છે, કેઈક વાર વિવેક (તાવિક વિચારો કરે છે, કઈ વાર ભેગની ભાવના, તે કઈ વાર
ગ અને વિયેગના માર્ગમાં પ્રયાણ કરે છે, કદાચિત્ શરીરાદિક પિાગલિક વિચારણામાં તલ્લીન થાય છે, તે વળી કયારેક દેવદાનવમંત્રાદિના ચમત્કાર તરફ દોરાય છે. આવી રીતે ચંચલ ચિત્તની જુદી જુદી અવસ્થા ક્ષણક્ષણમાં બદલાતી જાય છે એ દુઃખની વાત છે. મન કયાંય સ્થિર રહેતું નથી. મન માંકડું છે. ૫૮. શાથી કઈ ગતિ મળે –
अन्त्यपक्षिस्थावरतां, मनोवाकायकर्मजैः ।। दोषैः प्रयाति जीवोऽयं, भवयोनिशतेषु च ।। ५९ ॥
પાશવહરાત, મધ્યાય ૩, ૨૩૦. મન, વચન અને કાયાના કર્મ જન્ય દેથી જીવ અનુક્રમે નરક ગતિ, તિર્યંચગતિ અને સ્થાવરગતિને સેંકડો ભલગી પામે છે. ૫૯. નરકગતિનું કારણ
परद्रव्याण्यभिध्यायंस्तथाऽनिष्टानि चिन्तयन् । વિતામિનિબેશ , ગાયનેકાણુ યોનિ ! ૬૦ |
કાશવારકૃતિ, શ્રદાય ૩, ૨૨૩. પારકા દ્રવ્યનું ચિંતન કરનાર, પારકાનું ભુંડું વિચારનાર અને ખોટે આગ્રહ રાખનાર (પ્રાણી) છેલ્લી-નરક ગતિમાં ઉત્પન થાય છે. ૬૦.
Page #289
--------------------------------------------------------------------------
________________
(૧૪૪૦) સુભાષિત-પદ્ય-રત્નાકર
आत्मद्रोहममर्याद, मूढमुज्झितसत्पथम् । सुतरामनुकम्पेत, नरकार्चिष्मदिन्धनम् ।। ६१ ॥
મારા ઘર, pg ૨૨૬૨૫૭ના સુરનો ટી. આત્માના દ્રોહીને, અમર્યાદા પુરુષને,મૂખને અને સન્માર્ગથી પતિત થયેલાને, નરકની અગ્રિનાં ઈધન, (નરકના દુઃખને જય) સ્વાભાવિક રીતે ડરાવે છે. ૬૧. તિર્યંચગતિનું કારણ
अदत्तादाननिरतः, परदरोपसेवकः। हिंसकश्चाविधानेन, स्थावरेषुपजायते ॥ ६२ ॥
याज्ञवल्क्यस्मृति, अध्याय ३, श्लो० १३५. વગર અપાયેલું લેવામાં લાગેલે, પરધારાનું સેવન કરાના અને વિધાન વગરની હિંસા કરનારો જીવ સ્થાવરની નિમાં જન્મે છે. ૬૨.
पुरुषोऽनृतवादी च, पिशुनः परुषस्तथा । अनिषद्धप्रलापी च, मृगपक्षिषु जायते ॥ ६३ ॥
જાવાતિ, અથાગ રૂ, રોજ રૂ. જે પુરુષ અસત્યવાદી, ચાડિયે, કઠોર વચન બોલનાર અને જેમ ફાવે તેમ બકવાદ કરનાર હોય તે પશુ કે પક્ષમાં (તિયચ ચોનિમાં જન્મ લે છે. ૬૩. સ્વર્ગસુખ મહિમા –
यथा प्रातः कश्चित्कुशतणमुखस्थेन कुमतिस्तुषारस्यावश्यं तुलयति तुषारेण जलधिम् ।
Page #290
--------------------------------------------------------------------------
________________
અનુપૂર્તિ-
કે
( ૧૪૪૧ )
तथा स्वर्गादग्रप्रचुरसुखसन्दोहममुना, भुवः सौराज्येन त्वमपि गतबुद्धे ! तुलयसि ॥६॥
હળવાયુ માર, મો૦૮. જેમ કે ઈક કુબુદ્ધિવાળે મનુષ્ય પ્રાતઃકાળે ડાભના તૃપના અગ્ર ભાગ પર રહેલા ઝાકળના બિંદુએ કરીને સમુદ્રની તુલના કરે, તે જ પ્રમાણે હે બુદ્ધિરહિત તું પણ સ્વર્ગના અત્યંત મેટા સુખના સમૂહની આ પૃથ્વીના રાજાવડે તુલના કરે છે. ૬૪. જૈન મુનિનું સ્વરૂપ – पार्वती महादेवं पृच्छति
ते कीदृशा महाराज !, कर्म कुर्वन्ति कीदृशम् ।
अवतारकथां तेषां, महादेव ! निगद्यताम् ।। ६५ ।। મારે વાર–
दण्डकम्बलसंयुक्ता अजलोमप्रमार्जनीः । गृह्णन्ति शुद्धमाहारं, शास्त्रदृष्टया चरन्ति च ।। ६६ ।। तुम्बीफलकरा भिक्षाभोजनाः श्वेतवाससः । ન નિ જતાં જોઉં, ત્યાં સુનિ II હ૭ છે.
પછાપુતાળ. પાર્વતીએ મહાદેવજીને પૂછયું–હે મહારાજ, તે (જૈન સાધુઓ) કેવા હોય છે? કેવા પ્રકારનું કર્મ કરે છે? અને તેમનું જીવન કેવું હોય છે, તે હે મહાદેવજી ! આપ કહો. ૫.
મહાદેવજી બોલયા–તે ( સાધુએ ) દાંડે અને કાંબળીને
૧૬
Page #291
--------------------------------------------------------------------------
________________
( ૧૪૪૨ )
સુભાષિત-પદ્ય-રત્નાકર
કરીને સહિત હૈય છે; બકરા-ઘેટા-ની ઊનની પૂ`જણી (આદ્યા) રાખે છે, શુદ્ધ આહારને ગ્રહણ કરે છે અને શાસ્ત્ર પ્રમાણે આચરણ કરે છે. ૬૬.
વળી હાથમાં તેઓ તુંબી પાત્રને (તુંબડી) રાખે છે, શ્વેત વસ્રને ધારણ કરે છે, ભિક્ષા માગી ભાજન કરે છે, તેઓ કયારે પણ ક્રોધ કરતા નથી. સદા સર્વ પ્રાણી ઉપર દયા કરે છે. ૬૭.
ગુરુ સાથેનુ' વનઃ——
दुष्कृतं न गुरोर्ब्रयात्, क्रुद्धं चैतं प्रसादयेत् । परिवादं न श्रृणुयादन्येषामपि जल्पताम् ॥ ६८ ॥
મહામાત, રાન્તિર્ન, અધ્યાય ?, જો ૨૦૭.
ગુરુના દૂષિત કાર્ય ખુલ્લાં કરવાં નહી, ગુરુ કોષ પામ્યા હાય તા તેને (વિનયાદિક વડે) પ્રસન્ન કરવા અને ખીજાએ કહેલા અવણુ વાદ (નિંદાને) સાંભળવા નહી. ૬૮.
ભક્તના ગુણઃ
सन्तुष्टः सततं योगी, यतात्मा दृढनिश्चयः । मय्यर्पितमनोबुद्धिय मद्भक्तः स मे प्रियः ॥ ६९ ॥
મગવદ્ગીતા, અધ્યાય ૨૨, ૦ ૨૪
જે નિરંતર સતાષી, ચેાગી, આત્માને નિયમમાં રાખનાર, દૃઢ નિશ્ચયવાળા, અને મારે વિષે જ મન તથા બુદ્ધિને સ્થાપન કરનાર હાય, તે જ મારે। ભક્ત છે, અને તે જ મને પ્રિય છે. ૬૯.
Page #292
--------------------------------------------------------------------------
________________
અનુપૂર્તિ-લે કે
(૧૪૪૩ )
અંતરાત્મા –
बहिर्भावानतिक्रम्य, यस्याऽत्मन्याऽऽत्मनिश्चयः । सोऽन्तरात्मा मतस्तज्जैः, विभ्रमध्वान्तभास्करैः॥ ७० ॥
બાહ્ય પદાર્થોને છોડીને પિતાના આત્માની અંદર જ જેને આત્માને નિશ્ચય છે તેને સર્વજ્ઞ પુરુષોએ અન્તરાત્મા માન્ય છે. ૭૦. બહિરાભા–
आत्मबुद्धिः शरीरादौ, यस्य स्यादात्मविभ्रमात् । बहिरात्मा स विज्ञेयो मोहनिद्रास्तचेतनः ॥७॥ આત્માની અજ્ઞાનતાને લીધે જે જીવની શરીર-ધનમાલ વગેરે જડ પદાર્થોને આત્મા માનવાની બુદ્ધિ છે અને જે મેહનિદ્રાથી આત્માનું ભાન ભૂલેલે છે તે જીવ બહિરાત્મા જાણ. ૭૧. અંતરાત્મા તથા બહિરાત્મા– आत्मधिया समुपातः कायादिः कीर्त्यतेत्र बहिरात्मा। कायादिः समधिष्ठायको भवत्यन्तरात्मा तु ॥ ७२ ॥
થોરશાસ્ત્ર, પ્રકાશ ૨૨, ૦ ૭. ( આત્મબુદ્ધિથી માનેલા ) શરીરાદિને જે આત્માપણે માને છે તે બહિરાતમાં કહેવાય છે. અને કાયાદિ જડ પદા
ના અધિષ્ઠાયકને જે આત્મા તરીકે માને છે તે અન્તરાત્મા કહેવાય છે. ૭૨.
Page #293
--------------------------------------------------------------------------
________________
(૧૪૪)
સુભાષિત-પદ્ય-રત્નાકર
પરમાત્મા–
चिद्रूपानन्दमयो निःशेषोपाधिवर्जितः शुद्धः । अत्यक्षोऽनन्तगुणः, परमात्मा कीर्तितस्तज्ज्ञैः . ७३ ॥
થોળશાસ્ત્ર, શશિ ૭, ૦ ૮. આ ચિપ, આન દમય, સમગ્ર ઉપાધિથી રહિત, શુદ્ધ, ચક્ષુઓથી પર, અનન્ત ગુણ યુક્ત એવા આત્માને જ્ઞાનીઓએ પરમાત્મા કહ્યો છે. ૭૩.
निर्लेपो निष्कलहः शुद्धो निष्पमोऽत्यन्तनिर्वृतः । निर्विकल्पश्च शुद्धात्मा, परमात्मेति निर्णीतः ॥७४॥
વિષયકષાયાદિથી નિર્લેપ, નિષ્કલ, શુદ્ધ, પૂર્ણ સિદ્ધ, મુક્ત, વિકોથી રહિત અને જે પવિત્ર છે તે આત્મા-જીવને પરમાત્મા કહેવામાં આવે છે. ૭૪. પરમાત્માની આરાધના –
येनेवाराधितो भावात, तस्यासौ कुरुते शिवम् । सर्वजन्तुसमस्यास्य, न परात्मविभागिता ।। ७५ ॥
જોનાર, કતાર ૨, સે. ૨૦. જે મનુષ્ય આ પરમાત્માની ભાવથી આરાધના કરે છે, તેનું તે પરમાત્મા કલ્યાણ કરે છે. સર્વ પ્રાણીઓને વિષે સમાન એવા આ પરમાત્માને કાંઈ પણ પોતાનું કે પરનું એ વિભાગ નથી. ૭૫.
Page #294
--------------------------------------------------------------------------
________________
અનુપૂર્તિ-શ્લોકે
( ૧૫ )
પરમાત્માની સ્તુતિ –
यं शैवाः समुपासते शिव इति ब्रह्मेति वेदान्तिनो बौद्धा बुद्ध इति प्रमाणपटवः कर्तेति नैयायिकाः । अर्हन्नित्यथ जैनशासनरताः कर्मेति मीमांसकाः, मोऽयं वो विदधातु वाञ्छिनफलं त्रैलोक्यनाथः प्रभुः ।। ७६॥
હનુમન્નાટા શિવભક્તો જેને શિવરૂપે સેવે છે, વેદાંતી જેને બ્રહ્મરૂપે સેવે છે, બૌદ્ધજને જેને બુદ્ધરૂપે માને છે, પ્રમાણને વિષે નિપુણ એવા તૈયાયિકે જેને કર્તારૂપે માને છે, જૈનધર્મના રાગી કે જેને અરિહંતરૂપે માને છે, તથા મીમાંસકે જેને કમરૂપે માને છે; તે આ ત્રણ લેકના પ્રભુ તમને વાંછિત-ઈચ્છિત ફળ આપે ૭૬. જિનપૂજાનો વિધિ–
पद्मासनसमासीनो नासाग्रन्यस्तलोचनः । મોની વસ્ત્રાવૃતાર્થ, જૂનાં લુઝિશિતઃ | ૭૭
શિપિસ્ટાર, ઝાર ૨, શ્લોટ ૧૦. માણસે પદ્માસન (પલાંઠી વાળીને, નાકના અગ્રભાગ ઉપર પિતાની દષ્ટિને સ્થિર કરીને, પોતાનું મેદું વસ્ત્ર (મુખ કેશ) થી બાંધીને અને કંઈ પણ બોલ્યા વગર શ્રી જિનેશ્વર ભગવાનની પૂજા કરવી જોઈએ. ૭૭.
Page #295
--------------------------------------------------------------------------
________________
(૧૪)
સુભાષિત-પદ્ય-રત્નાકર ધર્મનું આરાધના–
पीडयेन जरा यावद् व्याधिर्यावन बाधते । मृत्युर्धावति नो यावत्, तावद् धर्मो विधीयते ॥ ७८ ॥ પાર્શ્વનાપવરિત્ર (ઘ), , ર૦ ૭૬ (. વિ )
જ્યાં લગી ઘડપણે પીડા ન કરી હોય. જ્યાં લગી રેગે બાધા ન કરી હોય અને જ્યાં લગી મરણ આવ્યું ન હોય ત્યાં લગીમાં ધર્મનું સાધન કરી શકાય છે. ૭૮.
सुखं च न विना धर्मात्,तस्माद्धर्मपरो भवेत् । भन्या कल्याणमित्राणि सेवेतेतरदूरगः ॥ ७९ ॥
બદર (કામ), અથાગ ૨, ૦ ૨૦. ધર્મ વગર સુખ નથી મળતું) તેથી ધર્મપરાયણ થવું જોઈએ, અને ઈતર-પાપમિત્રોથી દૂર રહીને કલ્યાણકારી પુણ્યશાલી મિત્રોની ભક્તિપૂર્વક સેવા કરવી જોઈએ. ૭૯.
पैराग्यशुद्धधर्मा, देवादिसत्तत्त्वविद्विरतिधारी । संवरवान् शुभवृत्तिः, साम्यरहस्यं भज शिवार्थिन् ॥८॥
ગારમા ન, ક, છ વૈરાગ્યે કરીને શુદ્ધ નિષ્કલંક ધમવાન થા, (સાધુના દશ યતિધર્મ અને શ્રાવકના બાર વ્રત તેમજ આત્મગુણેમાં ૨મણુતા કરવારૂપ શુદ્ધ ધર્મવાળો થા) દેવ, ગુરુ, ધર્મનું શુદ્ધ સ્વરૂપ જાણનારે થા, સર્વ પ્રકારના સાવદ્ય વેગથી નિવૃતિરૂપ વિરતિ ધારણ કર (સત્તાવન પ્રકારના) સંવરવાળ થા, તારી વૃત્તિઓને શુદ્ધ રાખ અને સમતાના રહસ્યને તું ભજ. ૮૦.
Page #296
--------------------------------------------------------------------------
________________
અનુપૂર્તિ-શ્લોક
( ૧૪૪૭ )
સાચો ધમ
शैवो वाच्यः स एवान्यशिवकरणधीः सत्प्रयासः सदैव, प्रोक्तः सन् वैष्णवो यः परभयहरणे व्याप्तचित्तो भवेत् सः । वाच्यो जैनः स शुद्धोऽखिलजनमनसां सौख्यदः सद्गुणो य आर्ष सत्पारसी यो विदधति विधिना नामधारी तदन्यः । ८१॥
ધર્મવિયોગમારા, ગો. રૂ. જે હમેશાં બીજાનું ભલું કરવાની ભાવનાવાળો હોય અને સારું કામ કરનાર હોય તે શિવ છે. જે બીજાના ભયને (દુઃખને) ટાળવા માટે પોતાના ચિત્તથી (વચન–શરીરની સાથે મનથી પણ) પ્રયત્ન કરતે હોય તે સાચે વૈષ્ણવ છે. જે જગના સઘળા પ્રાણીઓને સુખ આપનાર અને ગુણિયલ હોય તે શુદ્ધ જૈન છે અને જે ઋષિભાષિત–આત્મ તપયેગી કાર્ય કરે છે તે સાચો પારસી છે. બાકીના તે બધાય નામ ધારી છે. અર્થાત સાચા શૈવ, વૈષ્ણવ, જૈન અને પારસી નથી. ૮૧. જૈનધર્મને પ્રચાર– विचार्य सम्यक् समयस्य पद्धति,
युक्त्याऽनुभूत्या च समन्तताद् भुवि । સુત્રાવ સીધુળ: સુપાર્ટ્સ, प्रचारणीया जिनधर्मभावना ।' ८२ ॥
मुनि हिमांशुविजय. યુક્તિ અને અનુભવથી જમાનાને તથા આગમનો વિચાર
Page #297
--------------------------------------------------------------------------
________________
(૧૪૪૮) સુભાષિત-પદ્ય-રનાકર કરી (જમાનાને ઓળખી) સાચા શ્રાવક તથા સાધુએ ઉચિત ઉપાયોથી જગતમાં જૈનધર્મની ભાવનાનો વિસ્તાર કરે જોઈએ. ૮૨. અન્ય દર્શનનું કાર્ય स्वयं कुमार्ग लपतां नु नाम, प्रलम्भमन्यानपि लम्भयन्ति । सुमार्गगं तद्विदमादिशन्तमसूययाऽन्धा अवमन्वते च ॥ ८३॥
અયોધ્યાત્રિશિકા (માજ), ૦ ૭. જેઓ અસૂયાવડે અંધ થયેલા છે તેઓ પોતે ભલે કુમાગને ઉપદેશ આપે, પરંતુ તેઓ બીજા સન્માર્ગવાળાને પણ ઉપાલંભ આપે છે એટલે કે સંસારસમુદ્રમાં નાંખવાને પ્રયાસ કરે છે, તથા જે સન્માર્ગમાં રહેલા છે, સન્માગને જાણે છે અને સન્માગને ઉપદેશ આપે છે તેમની પણ તેઓ અવગણના કરે છે. ૮૩. જૈનદર્શનનું મહત્ત્વ – प्रादेशिकेभ्यः परशासनेभ्यः, पराजयो यत् तब शासनस्य । खद्योतपोतद्युतिडम्बरेभ्यो विडम्बनेयं हरिमण्डलस्य ॥ ८४ ॥
રિચાર્જિગિરા (ડેમ), ૦ ૮. (સમસ્ત નયમાંથી માત્ર નયના એક) પ્રદેશને જ માનનારા પર શાસન થકી જે તમારા શાસનને પરાભવ તે તે પતંગિ યાના બચ્ચાની કાંતિના આડંબરથકી સૂર્યમંડળની વિડંબના તુલ્ય છે. (એટલે કે પતંગિયા પેતાની કાંતિવડે સૂર્યની કાંતિને પરાવ કરે તેવું તે અશકય છે) ૮૪.
Page #298
--------------------------------------------------------------------------
________________
अनुपूर्ति-या।
(१४४८)
२ व्यावहारिक विभाग
ક્ષત્રિયને શબ્દાર્થ –
नो क्षत्रशब्दस्यार्थ त्वं, जानासि यदहो क्षतात् । त्रायन्ते सकलं लोकं, कथ्यन्ते क्षत्रियास्ततः ॥ ८५ ॥
पार्श्वनाथचरित्र (पद्य), सर्ग २, श्लो० १२०. (य. वि. अं). તને ક્ષત્રિય શબ્દનો અર્થ ખબર નથી લાગતો. ( એ શબ્દનો અર્થ એ છે કે, દુઃખથી બધા લોકનું રક્ષણ કરવાના કારણે જ તે ક્ષત્રિય કહેવાય છે. ૮૫. બ્રાહાણનું સ્વરૂપ
योगस्तपो दमो दानं, सत्यं शौचं दया श्रुतम् । विद्याविज्ञानमास्तिक्यमेतद् ब्राह्मणलक्षणम् ॥ ८६॥
वशिष्टस्मृति. यो, त५, द्रियानु भन, हान, सत्य. पवित्रता, या, શાસ્ત્રનું શ્રવણ, વિદ્યા, વિજ્ઞાન અને આસ્તિકતા, આ प्रासयनु सक्षय छे. ८६. અગ્ય બ્રાહ્મણ પૂજન ફળ
धिगू राज्यं तस्य राज्ञो वै, यस्य देशेऽधमा जनाः । पूज्यन्ते ब्राह्मणा मूर्खा दानमानादिकैरपि ॥ ८७ ॥
देवीभागवत, स्कन्ध ३, अध्याय १०, श्लो० ३१.
Page #299
--------------------------------------------------------------------------
________________
( ૧૪૫૦ )
સુભાષિત-પદ્ય-રત્નાકર
તે રાજાના રાજ્યને ધિકાર છે કે જેના દેશમાં અધમ માણસે (અને) મૂખ એવા બ્રાહ્મણ, દાન અને સન્માન વગે. રથી પૂજાય છે. ૮૭. કુવાહાણ -
परकार्यविहन्ता च, दाम्भिकः स्वार्थसाधकः । छली द्वेषी मृदुः क्रूरो विप्रो मार्जार उच्यते ॥ ८८॥
પારકાનું કામ બગાડનાર, દંભ કરનાર, સ્વાર્થસાધુ, છળકરનાર, દ્વેષ રાખનાર, નમાલે અને ઘાતકી; આવા પ્રકારના બ્રાહ્મણને બિલાડા જેવે કહ્યો છે. ૮૮.
वापीकूपतडागानामारामसुरवेश्मनाम् । સરકારે નિરી, સવિદો છ વચ્ચે આ ૮૧//
વાવ, કૂવા, તળાવ, બગિચા અને દેવમંદિરને નાશ કરવામાં જે અચકાય નહીં તે બ્રાહ્મણને મ્લેચ્છ કહ્યો છે. ૮
देवद्रव्यं गुरुद्रव्यं, परदाराभिमर्शनम् ।। નિર્વા સર્વપુ, વિઘાદીઠ ૩ | ૨૦ ||
દેવદ્રવ્ય ખાનાર, ગુરુદ્રવ્ય ખાનાર, પરદારાને સંગ કરૂ નાર અને દરેક પ્રકારના પ્રાણીઓમાં નિર્વાહ કરનાર બ્રાહ્મણને ચાંડાલ કહો છે. ૯૦. અપૂજ્ય પૂજન ફળ
अपूज्या यत्र पूज्यन्ते, पूज्यानां च व्यतिक्रमः । श्रीणि तत्र भविष्यन्ति, दुर्भिक्षं मरणं भयम् ॥ ९१ ॥
Page #300
--------------------------------------------------------------------------
________________
અનુકૂતિક્ષેાકા
(૧૪૫૧ )
જ્યાં પૂજવાને અચેાગ્યનુ પૂજન થાય છે અને પૂજ્યેાના તિરસ્કાર થાય છે ત્યાં દુકાળ, મરણુ અને ( આફ્તા ) થાય છે. ૯૧.
ભય એ ત્રણે
સુપાત્રના ભેદઃ
पात्रं च त्रिविधं तत्र, समता श्रीविभूषिताः । ज्ञानदर्शनचारित्ररूपरत्नत्रयान्विताः ।। ९२ ॥ प्रशान्ततनुवाक्चित्ता भक्ष्यमात्रोपजीविनः । તાઃ પત્તિ નિત્ય, થય: પાત્રમુત્તમમ્ || ૧૨ || सम्यग्दर्शनवन्तस्तु, देशचारित्रयोगिनः । યુત્તિધર્મના પાત્ર, મધ્યમ મૅષિનઃ || ૧૪ || सम्यक्त्वमात्र सन्तुष्टा व्रतशीलेषु निःस्पृहाः । तीर्थप्रभावनो युक्तास्तृतीयं पात्रमुच्यते ।। ९५ ।। પાર્શ્વનાથવરિત્ર (પ), સર્ન ૬, જો. ૯૪૭ થી ૬૦ (વિન્ર.) '.
પાત્ર ત્રણ પ્રકારનુ કહ્યું છે તેમાં (૧) સમતારૂપી લક્ષ્મીથી Àાલતા, જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ ત્રણ રત્ને કરીને સહિત, અત્યંત શાંત મન, વચન અને કાયાવાળા, ભક્ષ્ય પદાર્થોથી જ આજીવિકા કરનારા અને પારકાના ભલામાં સદા તત્પર રહેનાર એવા મુનિએ ઉત્તમ પાત્ર સમજવા; ( ૨ ) સમ્યગ્દર્શને કરીને સહિત, દેશચારિત્ર-શ્રાવકધમ-સહિત અને સાધુ ધની ઇચ્છાવાળા એવા ગૃહસ્થા મધ્યમ પાત્ર સમજવા. (૩) જેઓ સમકિતમાત્રથી સંતુષ્ટ થયા હાય, વ્રત અને શીલને વિષે ઉદાસીન હાય અને તીર્થની પ્રભાવના
Page #301
--------------------------------------------------------------------------
________________
( ૧૫ર ) સુભાષિત-પદ્ય-રત્નાકર કરવામાં તત્પર હોય તે ત્રીજા પ્રકારનું સાધારણ પાત્ર સમજવું. (૨-૫. અનર્થનાં કારણે –
हिंसास्तेयान्यथाकाम, पैशुन्यं परुषानृते । सम्भिन्नालापव्यापादमभिध्याग्विपर्ययम् ॥ ९६ ॥ पापं कर्मेति दशधा, कायवाङ्मानसैस्त्यजेत् ।
giદરા (રામરો, અથાગ ૨, સ્કોટ ૨૨. હિંસા, ચેરી, અગ્ય મિથુન, ચા, કઠોર વચન, અસત્ય વચન, ભેદી વાર્તાલાપ, બીજાનું ભુંડું વિચારવું, પરદ્રવ્યની ઇચ્છા, અને દષ્ટિને વિપર્યાસ આ દશ પ્રકારનું પાપકર્મ મન, વચન અને કાયાથી તજવું ૯૬. મધ્યમ પુરુ
ये रागग्रस्तमनसो विवेकविकला नराः । कथामिच्छन्ति कामस्य, राजमास्ते हि मध्यमाः ।।९७॥
વાર્શ્વનાથara (Ta), a , ગો૧૦ જે લેકનાં મન રાગવાળાં છે અને જે વિવેકહીને છે તથા કામની ઈચ્છા કરે છે તે મધ્યમ કેટિના રાજસ્ પુરુષ છે. ૯૭. અધમ પુરુષ:
मायाशोकभयक्रोधलोभमोहमदान्विताः। ये वाञ्छन्ति कथामर्थे, तामसास्ते नराधमाः ॥ ९८ ॥
જર્જનારરિક (), કઈ ૨, ૦ ૨૦.
Page #302
--------------------------------------------------------------------------
________________
અનુપૂર્તિ-શ્લોકો
( ૧૪૫૩ )
માયા, શાક, ભય, ક્રોધ, લોભ, મોહ અને મદે કરીને સહિત એવા જે માણસ અર્થકથા (પૈસાની ચર્ચા) ઈચ્છે છે તે તામસિક પ્રકૃતિના અધમ પુરુષે જાણવા. ૯૮. નીચને સ્વભાવ –
fછા વળે તુ, રબ્યુર્લામુ. शतेऽपि शिरसां छिमे, दुर्जनस्तु न तुष्यति ॥९९॥
નવાર, ૪ ૭, મો. • (રાવણે પોતાનાં) દશ મસ્તકને છેદ્યાં ત્યારે મહાદેવ રાવણ ઉપર તુષ્ટમાન થયા, પરંતુ સેંકડે મસ્તકો છેદ્યાં છતાં દુર્જન માણસ તુષ્ટમાન થતો નથી. ૯. रुक्ष वपुर्न च विलोचनहारि रूपं,
न श्रोत्रयोः सुखदमारटितं कदाचित् । इत्थं न साधु तव किश्चिदिदं तु साधु, તુ તઃ રામ ! માનિ ટુ યા ૨૦૦૫
માજિકુરાપો (નિ. Rા.) હે ઊંટ ! તારું શરીર લૂખું-સુકું (બરસટ) છે, તારું રૂપ મનુષ્યના નેત્રને હરણ કરનારું (મનોહર) નથી અને તારે શબ્દ કદાપિ મનુષ્યના શ્રોત્રને સુખ આપનાર નથી. આ પ્રમાણે તારું કાંઈ પણ સારું નથી. તે પણ એટલું તે એક સારું છે કે તુચ્છ કાંટાવાળા વૃક્ષ ઉપર તારે પ્રીતિ છે. ૧૦૦.
जैत्यं नाम गुणस्तवैव भवति स्वाभाविकी स्वच्छता, किंमः शुचितां ब्रजन्त्यशुचयः सर्गेन यस्थापरे ।
Page #303
--------------------------------------------------------------------------
________________
( ૧૪૫૪ )
સુભાષિત-પથ-રત્નાકર
किं वाप्तः परमुच्यते स्तुतिपदं यज्जीवनं देहिनां,
स्वं चेनीचपथेन गच्छसि पयः । कस्त्वां निरोद्धुं क्षमः १ ॥ १०१ ॥ ૩૧ાતળિો, પૃ૦ ૨૮( ય. વિ. *. )
હું પાણી ! શીતળતાના ગુણુ તારા જ છે, તારી સ્વચ્છતાનિમાઁળતા સ્વભાવથી જ છે, તારી પવિત્રતા વિષે તેા શું કહીએ? કેમકે તારા સ્પશ વડે ખીજા અપવિત્ર હોય તે પણ પવિત્રતાને પામે છે, આથી વધારે તારી સ્તુતિ શી કરવી? પ્રાણીઓનું જીવન જ તું છે. આવા છતાં પણ તું જો નીચ માગે જાય તે પછી તને રાકવાને કાણુ સમથ છે? ૧૦૧.
ત્ર
अपात्रे रमते नारी, नीचं गच्छति कूलिनी । गिरौ वर्षति पर्जन्यो लक्ष्मीः श्रयति निर्गुणम् ॥ १०२ ॥ ત્રિશ્ચિ॰, વર્ષ ૨, સર્વ ૪, ફા॰ રૂ.
શ્રી અપાત્ર (કુરૂપ) સાથે ક્રીડા કરે છે, નદી નીચે જાય છે, મેધ પર્વત પર વસે છે અને લક્ષ્મી નિર્ગુણ જનની પાસે જાય છે. ૧૦૨.
સેવાનિંદાઃ—
सेवा श्ववृत्तिर्यैरुक्ता, न तैः सम्यगुदाहृतम् ।
श्वानः कुर्वन्ति पुच्छेन, चाटु मूर्ध्ना तु सेवकाः || १०३॥
આવિધિ, g૦ ૮૭, ( આમા. સ. ).
આજીવિકાને માટે પરની જે સેવા કરવી તે તેા શ્વાનવૃત્તિ છે, એમ જે પડિતાએ કહ્યુ છે, તેઓએ ખરાખર ઠીક કહ્યું
Page #304
--------------------------------------------------------------------------
________________
અનુપૂર્તિ શ્લોકો ( ૧૪૫૫), નથી; કેમકે કૂતરાએ પોતાના પૂંછડાવડે પરની ખુશામત કરે છે, અને સેવકે તે મસ્તક વડે પરની ખુશામત કરે છે, તેથી સેવકે કૂતરાથી પણ વધારે નીચ છે. ૧૦૩. શસ્ત્ર વગરનો વધ – आज्ञामङ्गो नरेन्द्राणां, गुरूणां मानमर्दनम् । પૃથશય્યાવનારીજા (મર્ઝાકિરવાના)મકાઢવધ દાતા
* શાળાનોત. રાજાની આજ્ઞાનો ભંગ, ગુરૂના માનનું ખંડન અને સ્ત્રીએની જુદી શય્યા અથવા લેકેના મમનું વચનઃ આ સર્વ તેમને શસ્ત્ર રહિત વધ કહેવાય છે. ૧૦૪.
ગૃહસ્થાને સામાન્ય ધર્મ
स्वेषु दारेषु सन्तोषः, शौचं नित्यानसूयता । आत्मज्ञानं तितिक्षा च, धर्माः साधारणा नृप ॥१०५।। आनृशंस्यमहिंसा चाप्रमादः संविभागिता । શ્રાદ્ધતિથે , સત્યમોધ વ ર ૨૦ પદ
મામાત, શાન્તિપર્વ, અદાચ રૂ. પિતાની પત્નીમાં સંતોષ, પવિત્રતા, કદી પણ ઈર્ષ્યા નહી કરવાપણું, આત્માનું જ્ઞાન, ત્યાગની ભાવના, દયાળુપણું, અહિંસા, ઉદ્યમ, સેવા-સુશ્રષા, શ્રદ્ધા, પરોણાગત, સત્ય અને અક્રોધ આ, હે રાજા, (ગૃહથિાના) સાધારણ ધર્મ છે. ૧૦૫-૧૦૬.
Page #305
--------------------------------------------------------------------------
________________
( ૧૪૫૬ )
સાચું સુખઃ—
સુભાષિત-પન્ન–રત્નાકર
तुच्छसौख्याप्तये जीवाः, प्रयतन्ते मुदाऽखिलाः । भव्याक्षय्यसुखाप्त्यै तूत्सहन्ते विरला जनाः ॥१०७॥
मुनि हिमांशुविजय. જે તુચ્છ-(ખાખ-નશ્વર) છે તેવા સુખને મેળવવા અષાય ઢાકા હાંશથી પ્રયત્ન કરે છે, જ્યારે જે સુંદર તથા નિત્ય છે તેવા સુખને માટે તે વિરલા-કેટલાક ભાગ્ય શાળી જીવા જ ઉત્સાહ રાખે છે-પ્રયત્ન કરે છે. ૧૦૭.
यचराट् श्रीमणिभद्रो विजयतेतराम्
Page #306
--------------------------------------------------------------------------
________________
प्रशस्तिः
जरा जरासन्धनृपेण मुक्ता, निश्चेष्टमानुषी कृष्णसैन्यम् । पलायिता यत्स्नपनाम्बुना तं, शङ्खेश्वरं पार्श्वजिनं नमामि ॥ १ ॥ अद्याप्यवद्यरहितां विबुधाः सुधाभां, भावामयप्रशमनीं शमनीयतापाम् । वाचं निपीय समतामसमां श्रयन्ते, यस्य स्वीमि चरमं तमहं जिनेशम् जगत्प्रभोस्तस्य मुखाद् विनिर्गतां,
निशम्य रम्यां त्रिपदीं विनिर्ममे । यो द्वादशाङ्गीं शिवमार्गदीपिकां,
जीयात् सुधर्मा गणभृत् स सर्वदा तत्पट्टे क्रमशो जम्बूस्वामिप्रभृतयस्ततः । सूरयो भूरयोsभूवभज्ञानतिमिरांशवः अकब्बरक्षोणिपतिः स्वराज्ये, यस्योपदेशैः प्रतिबोधमाप्य । अमारिमुद्घोषयति स्म सूरिः, श्रीहीरपूर्वो विजयस्ततोऽभूत् ॥५
11 8 11
॥ २ ॥
113 11
Page #307
--------------------------------------------------------------------------
________________
( १४५८ ) शिथिलतामुपलभ्य तदातनी,
भगवदुक्तविधौ मुनिभिः श्रिताम् । अकृत यस्तु तदुद्धरणं ततोऽ
जनि स सत्यपरो विजयो गणी ॥६॥ ततो बहुवतीतेषु, मूरिषु ज्ञानशालिषु ।
जज्ञे शमदमारामोल्लासनाम्बुबहोपमः ॥७॥ श्रीबुद्धिविजयो नाम्ना, मुनिराजो यदन्वये । स्थितानां षट्शतीदानी, मुनीनां वर्ततेऽनघा ॥ ८ ॥ युग्मम् । तच्छिष्योऽभूद् गुणजलनिधिस्फारविस्तारकारी,
सवृत्ताङ्गः सुवचनसुधावर्षकः शान्तमूर्तिः । ज्ञानोद्योतो निविडतमसां नाशकस्तापहारी,
हर्षाधायीभविककुमुदे वृद्धिचन्द्रो मुनीन्दुः ॥९॥ शिष्योत्तमो विजयधर्ममुनीश्वरोऽस्य,
जैनेन्द्रशासननभस्तरणिर्बभूव । लुप्ता तमस्ततिरनेन यथात्र देशे, ज्ञानप्रकाशविभवेन तथा परत्र
॥ १० ॥ काभ्यां पुर्या विशाला विविधविषयकज्ञानदानाय येन,
भूविख्याता गृहीत्वा श्रममतुलमपि स्थापिता पाठशाला। ग्रामे श्रीपादलितेऽप्युरुगुरुकुलमारब्धमादौ तथाऽद्रौ, देवौकस्तादाख्ये निजमहिमवशाद पारिताशातना पाए।
Page #308
--------------------------------------------------------------------------
________________
(१४५८ ) यस्यातिविस्मयकरान् प्रतिभापटुत्ववैदुष्यधैर्यमुनितादिगुणान् समीक्ष्य । काशीनृपः सह बुधर्विविधप्रदेश
दत्ते स्म सूरिपदवी महताऽऽदरेण ॥१२॥ (त्रिमिविशेषकम्) सदीयशिष्यो विबुधो महात्मा, यः शान्तमूर्तिः प्रथितः पृथिव्याम् । आवशिलालेखसुसंग्रहं च, व्यधात् पुरातत्वसुशोधपूर्वम् ॥१३॥ अन्येऽपि येन रचिता बहवः प्रबन्धाः ,
सिन्धून पुनर्विहरता प्रतिबोध्य लोकान्। हिंसासुरादि विनिवारितमुग्रपापं,
जीयाजयन्तविजयः स गुरुर्मदीयः ॥१४॥ (युग्मम्) इतश्च गूर्जरेष्वस्ति, राजधन्यपुरं पुरम् । उत्तुङ्गैः प्रवरैरहन्मन्दिरैः परिमण्डितम् ॥१५॥ श्रेष्ठी त्रिकमचन्द्रोऽभूत्, तद्वास्तव्यो वणिग्वरः । जिनेन्द्रदेशिते ध, सदा स्थिरदृढाशयः ॥१६॥ तस्य प्रधानदेवीति, धर्मपत्न्यजनिष्ट या। सदाचारा सुशीला च, पतिभक्तिपरायणा ॥१७॥ तयोर्मोघीतिनामास्ति, धर्मकर्मरता सुता। पुत्रौ स्तो हरगोविन्दवृद्धिचन्द्राभिधौ पुनः ॥ १८ ॥ लब्धव्युत्पत्तिको ज्येष्ठो न्यायव्याकरणादिषु । अभूदध्यापको बङ्गविश्वविद्यालये चिरम् ॥१९॥
Page #309
--------------------------------------------------------------------------
________________
(१४९०)
संपादितान्यनेकानि, तेन शास्त्राणि धीमता। कृतः प्राकृतशब्दानां, कोशोऽपूर्वश्व विश्रुतः॥२०॥ (युग्मम्) अनुजस्तु गुरोः पार्श्वे, दीक्षा भागवतीं श्रयन् । गुरुणा कृतया ख्यातो, विशालविजयाख्यया ।। २१ । गुरोः प्रसादतस्तेनालोड्य शास्त्राम्बुधि ततः । साराणि सूक्तरत्नान्यादाय ग्रन्थः कृतो ह्ययम् ॥२२॥ मनसा सावधानेन, कृतेऽत्र ग्रन्थकर्मणि । काश्चन रखलना याः स्युस्ता मे क्षाम्यन्तु सज्जनाः ।। २३ ।।
.
..
.
.
-
-
.
-.
समाप्तोऽयं सुभाषित-पद्य-रत्नाकरनामा
ग्रन्थः
-.
Page #310
--------------------------------------------------------------------------
________________
८३७
७५८
सुभाषित-पद्य-रत्नाकरना चारे भागना
श्लोकोनी अकारादि-अनुक्रमणिका अकणेदुबैलः शुरः ८७६ | अङ्गुष्ठमात्रामपि यः ७२० अकर्तव्यं न कर्तव्यम् ११११ | अष्ठविपुलैर्दुःखम् १२६६ अकवित्वं परस्तावत् ८४४
अभ॑ष्ठोदरमध्यस्तु १२९७ अकारणमधीयानः
८.१०
अच्छेद्योऽयमभेद्योऽयम् .२ अकारात् कुरुते कोशम्
अजरामरवत्प्रायः ૧૩૮૩ अकामनिर्जरारूपात्
अजानम्माहात्म्यं पततु ५२ अकिञ्चनमसम्बन्धम् २०७
अजीर्ण पुनराहारे । १०५० अकुकर्मा सषटकर्मा ८४२ ।
अजीर्णे भेषजं वारि १०५८ अकृताखण्डधर्माणाम् ११४
अजीर्ण भोजनस्यागी ८८१ अकृत्वा परसन्तापमगत्वा
૧૩૦૦ জাগান ११०७,१३८७ ममरस्यापि चैकस्य ५२२
अज्ञातकुलनामानम् मक्षाण्येव स्वकीयानि ३५४ अशाते दुःप्रवेशे व १०३६ अक्षाश्वानिश्चलान् धत्स्व ३६३ अज्ञानं खलु भो कष्टम् १८८ भग्नावुदीणे जातायाम् १०५१ अज्ञानतमसाछन्नः ६८७ अग्निना सिच्यमानोऽपि ५३ अज्ञानतिमिरान्धानाम् मग्निमूर्तिः कथं माते ७६१ अज्ञानी क्षपयेत् कर्म १८७ मनिलं द्विषन्मित्रम् ८१ अशाः केचिद्विदधति ૫૯૮ मग्निशुभषया शान्त्या ५२२ अणीयसा साम्य नियन्त्रणाभुवा अनिस्तम्भो जलस्तम्मः ७४३ मग्निः सूते यथा धूमम् ३१५ |
अणुव्रतमहावतैः १४७ अघटितघटितानि घटयति १311
अतः करिष्णुर्जगतो विशुद्धिम् अहं गलितं पलितं मुण्डम् २८८
૧૨૯૪ अङ्गारकर्मप्रमुखाणि पश्च १६६ | अतितप्तं पानीयम् १२८२ बजार-बन-शकट १९५ | अतितृष्णा र कर्तव्या २८६
२०१
૫૨
७६८
Page #311
--------------------------------------------------------------------------
________________
अतिथिभ्योऽशनावास- २०४ अदत्तं तु भयक्रोध- १४३४ अतिथिर्यस्य भग्नाशः २०६ अदत्तं धनं नादद्यात् ७२ अतिदानाबलिर्वद्धः १४११ अदत्तं नादत्ते कृतसुकृतकामः ९७ . अतिपरिचयादवज्ञा १२८८ अदत्तस्यानुपादानम् ५६८ अतिरोद्रः सदा क्रोधी ७०५ | अदत्तादाननिरतः ।
१४४० अतिसञ्चयलुब्धानाम् १२३६ अदत्तादानमाहात्म्यमहो । अतिहस्वेऽतिदाघेऽतिस्थूले१२६० अदत्तानामुपादानम् १४३७ अतुलसुखनिधानम् ४०२
अदेवे देवबुद्धिर्या ३७६ अतैजसानि पात्राणि तस्य ५५७
अदेशाकालयोश्चर्याम् ६१ अतेजसानि पात्राणि
अदेशकाले यद् दानम् १८४४ भिक्षार्थम् ५५७ अद्भिर्गात्राणि शुध्यन्ति ७६५ अत्यन्तं कुरुतां रसायन
अद्यश्वीनविनाशस्य ४२५ विधिम् १:४८ अद्विषः सर्वभूतानाम् २४१ अत्यन्तं यदि वल्लभम् ४०८ अद्वेष्टा सर्वभूतानाम् ५३० अत्यन्तविमुखे दैवे १३२१ अधमा धनमिच्छन्ति २५७ अत्यम्बुपानाद्विपमा
अधर्म धर्ममिति या १२८४ सनाच्च १७०
अधः क्षिपन्ति कृपणाः १२२४ अत्यम्बुपानान्न विपच्य- अधीते यरिकश्चित्तदापि ८९४
तेऽन्नम् १०५७ अधीत्य चतुरो वेदान् ८५८ अत्यार्यमतिदातारम् १२२ । अधीत्यनुष्ठानतपःशमाद्यान् २९५ अत्यासना विनाशाय ७१
अधीत्य वेदशास्त्राणि १२८८ अत्युग्रपुण्यपापानाम्
अधोत्य शास्त्राणि भवन्ति अथवा जायमानस्य ८१
मूर्खाः ४८४ अथ पञ्चसमितिगुप्ति- १८3 अधीयानं श्रुतं तेन 3८८ अथाष्टावात्मगुणाः
अधौतमुखहस्तांहिः १०४८ अथाऽहिंसा समा सत्यम् ५७८ | अध्यात्मवजितध्यानः ૬૯૨ अदण्ड्यान्दण्डयनराजा ८२७ | अध्यात्मविदा मूळम् ११०
७५४
Page #312
--------------------------------------------------------------------------
________________
अध्यात्मशास्त्र सम्भूतअध्यापनमध्ययनम् अनग्निरनिकेतां वा
अन तिव्यक्तगुप्ते च अनन्त काय सन्धाने
अनन्तदुःखः संसारः
अनन्यजन्यं सौजन्यम्
अनन्यदर्शी सततम् अनम्यसाधारणकीर्तिभाजन्
૬૯૦
૮૫૩
૫૬૦
૯૯૦
? ૮ ૬
अनभ्यासे त्रियं शास्त्रम् १३२८
४३२
अनशनमूनोदरता अनशन मौनादर्यम् अनल्यैः किमहो जस्तैः अनागतविधातारम
अनादरां विलम्बश्च
अनादानमदत्तस्य अनादिकालं जीवेन अनादिनिधने द्रव्ये
४८४
૧૨૫૮
२०३
अनाद्यन्तस्य लोकस्य अनामिकाऽन्त्यरखायाः अनारम्भो हि कार्याणाम् १२४१ अनाहूतमविज्ञातम् अनाहूतः प्रविशति अनिच्छतोऽपि दुःखानि १३१८ अनिच्छन् कर्मवैषम्यम् अनित्यं यौवनं रूपं जीवितम् ४५२ अनित्थं यौवनं रूप मायुष्यम् ३४०
૨૯૬
૨૩૮
m
३२
१२१७
૧૨૧૯
૪૧
૬૬
૩૨૮
૧૪૩૧
अनिरुद्धमनस्कः सन् अनिष्टमिष्टं मिश्रं च अनिष्टः खचरं धूकः
૧૨૪
-५:१
૫૮૫
५८ :
५३१
४३४
८५ अनुचितकार्यारम्भः ૧૩૪૯ अनुद्गमोत्पादन वह मदोषाः ७०८ अनुद्वेगकरं वाक्यम् अनुभूतं न यद् येन अनुभूतः श्रुतां दृष्टः अनुमन्ता विशसिता अनुमानं त्रिवा पूर्वशेष - ७८८ अनुरागं जनां याति अनुलोम विनीतश्च
૩ર
८१०
૬૨
७१६
૬ ૩૧
७ १
अनुकुरुतः खल मुशावग्रिम-८८४ अनुकूलां विमलाङ्गोम्
૧૩૨૫
१२६८
1०७३
१४६
६ ५४
१२०७
३४७
अनुवादादरासूयाअगेकजन्तु सङ्घातअनेकदोपेषु गृहे ज्वलत्सु १४२२ अनेक पर्यायगुणैरुपेतम् अनेकशास्त्रं बहु वेदितव्यम् ८५५ अनेकसंशयाच्छे दि अन्तकः पर्यवस्थाता अन्तरङ्गारिषड्वर्ग अन्तराय प्रटेशनम् अन्तर्धानपटुर्न सिद्धपुरुषः १३१६ अन्तर्मुहूर्त्तात्पिरत: अन्तश्चित्तं न चेच्क्रुद्रम् १५७ अन्य पक्षियावरताम्
૯૯૧
१.७४
૧૫૩
૧૪૩૯
Page #313
--------------------------------------------------------------------------
________________
अन्धे तमसि मज्जाम: अनं वै प्राणिनां प्राणाः अन्नदः सुखितो नित्यम् अन्नदानात् परं नास्ति
૩૬૮
अन्नदानैः पयोदानैः अन्यदेव भवेद्वासः अन्यद् वपुरिदं जीवात् अन्यस्य तापनाद्यर्थ अन्यान्यपि च ख्यातानि १७/ अन्याय वित्तेन कृतोऽपि धर्म १२४० अन्याया र्जित वित्तवत् अन्यायि देवपाखण्डि अन्यायोपान्तवित्तस्य
१०२
૧૨૩૯
१२.०
अन्यायोपार्जितं द्रव्यम् १२३८ अभ्यायोपाजितैर्वितैर्यत् १२४०
१३२८
૩૧
१०४६
४१७
૪૧૯
८८५
१०२३
૪૬
अपराय समोत्सुक्यरहितम् ८०१ अपहारो हयवारणयानासन
१२७४
૧૪૩૪
૧૪૫૪
૪૨૯
अपायबहुलं पापम् अपारे व्यसनाम्भोधौ
५७३
अपारे संसारे कथमपि ८६५ अपार्थलाभा कलकण्ठता तब ૧૧૧૩
अपात्रे पात्रमित्युक्ते
अपात्रे रमते नारी
अपालयित्वा सहकारपादपम्
अपास्ता शेषदोषाणाम् अपि तापससङ्गत्या
अपुत्रस्य गतिर्नास्ति अपुत्रस्य गृहं शून्य म् अपूज्या यत्र पूज्यन्ते पूज्यानां व
૪૩૦
४४७
૪૦૦
८७७
૧૩૧૨
૫૧૧
अभ्यासक्ते जने स्नेहः अभ्येषामपि देवानाम् अम्यैस्तेनाजितं वित्तम् ४९४ अन्योऽन्यतस्वान्तर्भावात् ७७/
अपूज्या यत्र पूज्यन्ते पुण्यानां तु
૧૧૯૧
७३१
अन्योऽन्यं भवचक्रे याताः अपूर्वशान्त्यादिगुणैरनुत्तरम् २ अन्योपकारकरणम् ૧૧૬૦ अपैति तत्त्वं सदसत्वलक्षणम् ३७८ अभ्योऽहं स्वजनात्परिजगाव ४९५ अप्योषधकृते जग्धम्
૧૫૦
अपकारिणि कोपचेत्
૨૩૧ २४३
अपकारिषु मा पापम्
अपदो दूरगामी व
अप्राप्तकालं वचनम् ૧૦૭૪ अप्रार्थितानि दुःखानि १४२२ अवधूनामसौ बन्धुः ૧૭૪ अब्रह्मदशेषे न पयो न जाति:
१३७८
૧૧૬૨
अपमानं पुरस्कृत्य अपरत्वं बुद्धिसौख्ये ७७८
૧૪૧૨
૧૪૫૦
Page #314
--------------------------------------------------------------------------
________________
૫૮
अभयपरिहारश्च ११:४ अमोघवचनः कल्प: ८३४ अमराणि न भक्ष्याणि १२७ अमोघा वासरे विद्युत् १३८१ अभयं सर्वसत्त्वेभ्यः २७ अयं लोकः परलोकः ७०. अभयं सर्वभूतेभ्यः २६ अयं निजः परो वेति ८१७ अभावे दन्तकाष्ठस्य १०२८ अयममृतनिधानम् १३०६ अभावे बन्धहेतूनाम् ७८
अयमात्मैष विदुरूपः ८०२ अभूतोद्भावनं चाद्यम्
अयमात्मैव संसारः ૮૧ अभेद्यो वादिभिजैनः ૫૯૫ अयापोतो नीर तरति 31. अभोज्यं प्राहुराहारम् १२५ अरण्यं सार -
૨ ૫૮ अभ्यक्तस्नाताशितभूषित।०33 अरण्यजं तरोः पुष्पम् २४६ अभ्यस्तैः किमु पुस्तकैः १५७
अरेखं बहरेखं वा २६१ अभ्यासाद्धार्यते विद्या १२८८
अर्केऽर्धास्तमिते
१३५८ अभ्यासी वाहने शास्त्रे ८३७
अर्जनोयं कलावद्भिः ५८५,१११०
अर्थ एवं ध्रुवं सर्व- १२१५ अभ्यासेन क्रियाः सर्वाः १२४४
अर्थप्रार्थनशङ्कया न १३२२ अभ्युत्थानमुपागते गृहपतो; अभ्युत्थानादियोगश्च ५२१
अर्थस्य मूलं प्रयवाक
क्षमा च १४१२ अग्रच्छाया तृणादग्निः १०८८
अर्थस्योपाजने दुःखम् ११२४ अमन्त्रमशरं नास्ति
१२.५
अर्थस्योपार्जने यत्नः १२१२ अमन्दानम्रजनने __ ३२० अमराः किंकरायन्ते
अर्थागमो नित्यमरोगिता च
૧૧૨૩ अमार्गे वर्तमानस्य
अर्थातुराणां न गुरुर्न बन्धुः अमावास्थाममी च
१४०२ अमूर्तश्चेतना भोगी .७८३ अर्थानामर्जने दुःखम् . १२२३ अमृतं कालकूट स्यात् ७५॥ अर्थार्थी जीवलोकोऽयम् १२१२ अमृतं शिशिरे वह्निः १३२७ अर्थो ज्ञानान्वितः ७७१ अमेध्यमध्ये कोटस्थ ७ | अर्थो नराणां पतिरगनानाम् अमेध्यसम्भवं नाचात् १०५० |
१०७७
13
Page #315
--------------------------------------------------------------------------
________________
१८८
૧૦૧
महमतिर्गुरुप्रीतिः . ११२७ | अशनीयन् सदा मांसम् . ४१ भन्द्रिपितया लोकः १०१५ अशाश्वतानि गात्राणि ५८. महद्धर्मतरोः फलानि ૫૯૮ मशुचिकरणसामर्थ्याद् ४६७ महदभ्यः प्रथम निवेद्य ८८. अशुचिः पापकर्मा यः ७६ मलङ्कृतानां द्रव्याणाम् १२८५ अशौचमाश्रवविधिम् ४४८ अलसस्य कुतो.विद्या १३८ । अनातियोमांसमसौ विधत्ते१४४ अलसो मन्दबुद्धिश्च ७०५ अश्लेषायां यदा भद्रे १३७२ मलाबु दारुपात्रं च ५५७ अश्वं नैव गजं नैव ४८ मलामे न विषादी स्यात् ५५८ | अश्वमेधसहस्रं च
५४ मलीकं ये न भाषन्ते ५५ अश्वलुप्तं माधषगजितं च १४१६ अल्पक्षेत्रे तु सिद्धानाम् ८१२ अश्वः शखं शालम ११४१ मल्पानार्माप वस्तूनाम् ११४८ | अष्टकुलाचलसप्तसमुद्राः ३४१ अवकाप्रन्थि सत्पूर्वम् १०२७ | अष्टमी कर्मघाताय अवगच्छति मुढचेतनः १३४३ अष्टवर्षाधिको मर्त्यः अवश्चकः स्थिरः प्रामः ८७२ | अष्टादशपुराणेषु ७५३ अपघस्यागतः सर्व- ७०८ अटो मासान् विहारः स्यात् ५९१ अवधार्या विशेषोक्तिः १०७१ | असंयमकृतोत्सेकान् ४१.४७३ अवलोक्यो न चादर्शः १४५० असंशयं महाबाहो! ६५८ अवशेन्द्रियचितानाम ९८१ असकृजलपानातु १८७ अवश्यं यातारः ९७ असत्यतो लघीयस्त्वम् २ भयश्यं नाशिनो बाह्यस्य २२३ असत्यभाषणं पुतम् २०० अवश्वम्भाविभावानाम् ४११ असत्यमप्रत्ययमूलकारणम् ६४ अवाप्य धर्मावसरं ૫૮૩ असत्यवक्तुर्भुषि पक्षपातम् १५ अविमृश्य कृतं कार्यम् ११०५ असत्यवचनं प्रायः अविसंवादनयोगः
असत्यवचनाद्वैर- 13 जव्यवस्थितमर्यादैः | असन्तुष्ट द्विजा माः १२८९ मशकः कुरुते कोयम् ४०१ असन्तोषमविश्वासम् ११ भशनादीनि दानानि ४०८ असम्पत्या स्वमात्मानम् ११६७
13
Page #316
--------------------------------------------------------------------------
________________
૧૩૯
असम्भवं हेममृगस्य जन्म १२४५ | अहिसा नाम यल्लोके १४१४ असावनक्षरो लेखः ५७०
अहिंसा परम दान.... प्रसुभृतां वधमाचरति क्षणाद्
..................शुभम् ૧૨
अहिंसा परमं दानं... असूनृतस्य जननी
.....................पदम् १० मस्तगते दिवानाथे ૧૫૬
अहिंसा परमं ध्यानमा १० अस्ततन्द्ररतः पुम्भिः ३०७
अहिंसा परमं पुष्पम् १०४। अस्तस्थानं रवेज्येष्ठ- १२५०
अहिंसा परमो धर्मस्तथाऽ. अस्ति चेद प्रन्यिभिद शामम् । ७० अस्तेयं तु परं तीर्थम्
हिंसा परं तपः १० ११२
अहिंसा परमो धर्मस्तथाऽअसारे खल संसारे अस्थि नास्ति शिगे नास्ति
हिंसा परो दमा ८ १३८०
अहिंसा परमो धर्मो हिसैव ११ अस्थिवर्थाः सुखं मांसे १२५८ अहिंसा परमो यज्ञः अस्थिन वमति रुद्रश्च 36 अहिंसा पूर्वको धर्मः २१ अस्मिन्नसारे संसारे निसगंण अहिंसाप्रथमं पुष्पम् १०
७38 अहिंसार्थाय भूतानाम् अस्मिन्नसारे संसारे सारं ४६८ | अहिंसालक्षणो धर्मः अस्यस्युचैः शकलितवपुः ८४२ अहिंसा सकलो धर्मः अस्य दग्धोदरस्यार्थे १०४३ | अहिंसा सत्यमक्रोधस्त्यागः ५८१ असे वसति रुद्रश्च १८ अहिंसासत्यमस्तेयं त्यागो ५९७ आईयूनामहङ्कारम् १३०८ अहिसा सत्यमस्तेयं ब्रह्मचर्यम् माई कर्ता च हर्ताऽहम् ११४२
૫૫૩ माहवारं बलं दर्पम् ५३९ अहिंसा सत्यमस्तेयं ब्रह्मचर्यामहङ्कारो हि लोकानाम् २४८ पहन्यहनि भूतानि
अहिंसा सत्यमस्तेयं शौचं ५६५ अहं ममेति मन्त्रोऽयम् 330 अहिंसा सत्यवचनं सर्वअहिंसा दुस्सदावनि
भूतानुकम्पनम् ४४३
८४५
३५०
Page #317
--------------------------------------------------------------------------
________________
५५०
अहिंसा सत्यवचनं सर्व- । आचारालभते धर्मम् १०१६
भूतेषु चार्जवम् ११२८ । आचार्यपुस्तकनविाससहाअहिंसा सम्भवो धर्मः यवल्लभाः
१२०४ अहिसास्नृतास्तेय . ५९७ | आजन्मसिद्धं कौटिल्य ५०४ अहिस्रस्य तपोऽक्षय्यम् आजीविका मिह यद्यतिअहि नृपं च शाईलम् १२५२ | वेषमेषः अहो दुर्जनसंसर्गात् ११४६ | आशां यत्र पुरस्कृत्य ૪૯૨ अहो ध्यानस्थ माहात्म्यम् ५०४ आज्ञाऽपायविपाकानाम् अहो मोहस्य माहात्म्यम् ३२२ ..... इत्थं था ... अहो योगस्य माहात्म्यम् ७१४ आशाऽपायविपाकानाम् अहोरात्रदिवारात्रि- १८४ ... धमे ... अहो लोभस्य साम्राज्यम् २७.
आशाप्रवचने जैने ३९७ अहो मुखेऽवसाने च 13
आशाभङ्गो नरेन्द्राणाम् १४५५ आकासितानि जन्तूनाम् २७७
आशाविचयमपायविवयम् ४४० आकरः संवदोषाणाम् २१३
आज्यं प्राज्यं स्वप्ने १२८४ काररिङ्गितर्गत्या १५५,1८3८
आतुरे व्यसने प्राप्ते ९८१ आकाशगामिनो विप्राः ८५१
आत्मकार्य परित्यज्य ७९ आकाशात् पतितं तोयम् ५।।
आत्मस्वनाविशिष्टप १२६ आकिञ्चन्यं सुसन्तोषः ११७२
आत्मद्रोहममयादम् 14४० आक्रान्तेव महोपलेन मुनिना ८०3
आत्मधिया समुपात्तः १४४३ आकुष्टेन मतिमता १९९१
आत्मना यत्कृतं कर्म 33 आक्षपादमते देवः ७५४ आत्मप्रशंसापरदोषहास- ७०६ आखेटकेषु विध्येरन् 133
आत्मबुद्धिः शरीरादौ १४४३ आगमश्चाप्तवचनम् ७८८
आत्मवत्सर्वभूतेषु २८ आचारसहिता बुद्धिः ७.७१
| आन्मार्थ जीव लोकेऽस्मिन् ११५४ आचार: कुलमाख्याति १४१३ आत्मार्थ सीदमानम् ११६॥ आचारः परमो धर्मः 10१६ आत्मनं विषयैः पाशैः ४६१ आचारः प्रथमो धर्मः १.१८ | आत्मानं सततं रक्षेत् १०८
Page #318
--------------------------------------------------------------------------
________________
૨ ૩૧
मात्मानं स्नापयेन्नित्यम् ७११ | आदौ मजनचीरहारति. आत्मा नदी संयमतीयपूर्णा ७९२
लकम् १००२ मात्मानं तापयेनित्यम् १९| आदौ रागस्ततो द्वेषः ७१ आत्मानं धर्मकृत्यं च ૨૮૧ भादी रूपविनाशिनी १०५६ आत्मानमन्यमथ हन्ति
आद्यन्ते पशवो देवाः ८५२ जहाति धमेम्
आधारभस्मकौपीन- ७८० आत्मानमात्मना वेत्ति १७५ आधिव्याधिजरामृत्यु- ७३७ आत्मानं परितापयत्यनुकुलम २२६
आनन्दाय न कस्य मन्ममात्मानं भावयेन्नित्यम् २९
थकथा 13४५ आत्मानं मन्यते नैकः ७६१
आनन्दाभूणि रोमांचः १२ आत्मानो देहिनो भिन्नाः १८
आनृशंस्यमहिंसा च १४५५ आत्मायत्तमपि स्वान्तम् ३० ।
आनृशंस्यं परो धर्मः ८६८,१3८८ आत्मायत्ते गुणादाने ६१२ । आन्तमहत्तिकसम्यग्दर्शनम् ३४५ आरमा यद्विनियोजितः ३५१
आन्विक्षिकीत्रयीवार्ता- ८३४ आत्मा विष्णुः समस्तानाम् २८
आपत्काले तु सम्प्राप्ते १२३ मात्मा वै सुमहत्तीर्थम् ७२७
आपनाशाय विबुधैः ८२७ आत्माऽस्ति कर्मास्ति ३८७ आपरम मित्रं जानीयात् ?3८८ आत्मैव ह्यात्मनः साक्षी ६२१
आपदामापतन्तीनाम् ११३२ मात्मौपम्येन सर्वत्र दयां २३०
आपद्गतं हससि किम् १२३० मात्मौपम्येन सर्वत्र समं ५३८
आपद्धयापादिता नैव ११४२ मादाननिक्षेपविधेविंधाने ७१०
आपातमधुराः सर्वे १४२६ मादानस्य प्रदानस्य १११२
९३
आपातमात्रमधुराः मादित्यचन्द्रहरि-
१०५ मादित्यचन्द्रावनिलोऽ
आपातरम्ये परिणामदु:खे .. नलश्च १२८५
आप्लावति नाम्भोधिः ४७१ मादित्यस्य गतागतरहरहः ७३६
आमगारससंपृक्तद्विदलादिषु १३२ आदित्यादिषु धारेषु १०३८ | आमगारससंपृकं द्विदलं १२६ मादेयः सुभगः सौम्यः २९ । आमरणान्ताः प्रणयाः ८१० मादौ न वा प्रणयिनाम् ११८१ | आयव्ययमनालोच्य १२२८
Page #319
--------------------------------------------------------------------------
________________
आयादर्घ नियुअात १२२७
परेषाम् ८८४ आयासकोपभयदुःखमुपैति मर्त्यः | आर्हन्त्यं महिमोपेतम् ५०८
२५3 | आलस्यं स्थिरतामुपैति १११ आयुदीर्घतरं वपुर्वरतरम् .. आलस्यं हि मनुष्याणाम् ११७॥ आयुर्वर्षशतं नृणाम् १०८८ आवों दक्षिणे भागे १२९७ आयुः कर्म च वित्तं च १०४ आगादासस्तु यो जातः २८९ आयुःकलोललोलं कतिपय-33८ | आशानाम नदी मनोरथजला ५७६ आयुःकामयमानेन १३०३ आशायाः ये दासाः २८. आरब्धस्यापवर्गे स्फुरदमल- आशा हि लोकान् बध्नाति २४०
मतिः ८२५ आशैव राक्षसी पुंसाम् २८७ आरम्भाणां निवृत्तिद्रविणसफ- आषाढे दशमी कृष्णा १२५०
लता ७३० | ओमनं शयनं गेहम् १२७८ आरम्भोऽयं महानेव १२२६ आसनस्थपदा नाद्यात् १४८ आराधितोऽस्त्वसौ १०४० आसनादीनि संवीक्ष्य ७१० आमरुक्षुमुनिर्योगम्
२३५ आस्तन्यपानाजननो पशूनाम्८५१ आरूढः शुभ्रमिभम् १२८०
आहारनिद्राभयमैथनं च ५७६ आरूढाः प्रशमश्रेणिम् १२१
आहारनिद्राभयमैथुनानि १८७ आरोग्यं दत्तसौभाग्यम् ५८२
आहारस्य तु द्वौ भागौ १०४८ आरोग्यमानृण्यमविप्रवास ११२३ आहारजायते व्याधिः १०२९ आरोहो गांवृषे वृक्ष- १२७२
आहारे मैथुने चैव 139 आतै रौद्रं च धयं च ४८६
आहारैर्मधुरैर्मनोहरतरैः ६११ आर्त रौद्रमपध्यान- १७१
आहारी गरलायते
प्रतिदिनम् १३४३ आर्त्त-रौद्रपरित्यागात् ५०२
इङ्गिताकारतत्वशः आत्तस्तृष्णाक्षुधाभ्यां यः २०३
इच्छति गती सहस्त्रम् २५८ आर्ता देवान्नमस्यन्ति १३८४ | कछा मुळ कामः 309 आर्ते तिर्यगितिस्तथा ५०० | इच्छेचेद्विपुलां प्रीतिम् १९८२ आर्या देः कुलरूपसंपदायुश्च १२१/ इज्याऽध्ययनदाने च ८१४ आर्योऽपि दोषान् खलबत् Jइतो रागमहाम्भोधि:
८30
१७५
Page #320
--------------------------------------------------------------------------
________________
इत्यनित्यं जगवृत्तम् ४५५ | इष्टं दृष्ट्या स्वप्नम् १२७४ इत्येतत् पश्चविधं चारित्रम् १५४ इहामुत्र विरुद्धं यत् ५२५ इत्येवं सर्वभेदानाम् १५५ इहोपपत्तिर्मम केन कर्मणा ५८२ इदं स्वजनदेहजातनय- ३४६ | इदशं श्रमणं दृष्ट्वा ५३४ इदमेव हि पाण्डित्यम् १२२८ । इभाषणाऽऽदान- ७०७ इदं प्रकृत्या विषयैर्वशीकृतम् ५२१ । डा रोयो दोष द्वषः 31 इन्, निन्दति तस्करः ११८९यी घणी वसन्तुष्टः १११ इन्द्रचापसमा भोगाः ४५३ ! ईश्वरी नाम सन्तोषी 303 इन्द्रवऽपि हि संप्राप्ते २७८ | उक्तः सप्रतिमो व्रयात् १०१८ इन्द्रधनुः कराऽस्पृकूच १००६ । उकोऽनते भवेद्यत्र ५२ इन्द्रियप्रभवं सौख्यम् ३५८ । उक्षा पताका.कमलाभिषेकः१२५५ इन्द्रियप्रसरं मृद्धवा ३६४
| उच्चारयस्यनुदिनम् ५५५ इन्द्रियाणां जये शूरः कर्म उत्क्षेपणापशेषणाकुञ्चनम् ७७८
बन्धे८3८
उत्खातं निधिशंकया क्षितितलं२८३ इन्द्रियाणां जये शूरो धर्म १३८७
उत्तम प्रणिपातेन १४१४ इन्द्रियाणां निरोधेन ८०५ इन्द्रियाणां यदा छन्दे
૧૧૪૧ उत्तमानां प्रसङ्गेन
५६ इन्द्रियाणां विचरताम्
उत्तमा वुद्धिकर्माणः १०८3 ।
उनमा यात्मचिन्ता च १८६ इन्द्रियाणि च संयम्य १११४
छ उत्तिपन्ति निजासनादुन्नतशिरः इन्द्रियाणि प्रवर्तन्ते ३४ इन्द्रियाण्येव तत्सर्वम् ३६
८८८, ११८१ इन्द्रियापेक्षया प्रायः
उत्थायोत्थाय बोधव्यम् ११०५ इन्द्रियः सममाकृष्य
, उपद्यन्त विपद्यन्ते इन्द्राऽपि न सुखी तारक ३०४ उपद्यमानः प्रथमम् २२८ इन्द्रपिन्द्रादयोऽप्येते
उत्पादस्थितिभङ्गादि- ४४३ इमे मम धनाङ्गज
उत्सर्पन्ति ते यावत् २१३ इयं मोक्षफले दाने ૪૧૮ उत्सपयन् देपशाखाः २८) इष्टजनसंप्रयोगद्धिविषय- ४५५ । उत्साहसम्प्रनमदीधसत्रम् १२२०
४५४
१५
७४
Page #321
--------------------------------------------------------------------------
________________
3&४
७१३
४१६
૧૨૫૭
उदङ्मुखो दिवा रात्रौ १०२१ | उपशामिकमेकं य उदयति यदि भानुः १३०६ उपसर्गप्रसक्नेऽपि उदभूतिमिच्छद्भिः १००७
उपाध्याया देशाचार्यः ८७० उदारं विकथेन्मुक्तम् १०६८
उपानरसहितो व्यप्रचित्तः १०४८ उदारस्य तृणं वित्तम् १४०१
उपानहं पादुकां च १२८४ उदेति सविता रक्तः
४.७ उपार्जितानामर्थानाम्
८१ उद्धरेदात्मनाऽऽत्मान १०८
उपावृत्तस्य पापेभ्यः ૧૮૯ उद्धरेदात्मनाऽऽत्मानं मनं १०८
उपाश्रयो येन दत्तः
१३४० उद्यम साहसं धैर्यम्
उपासते तमाखु वै
११८ उद्यमः साहसं धैर्यम् १७६२
उरी विशालो धनधान्यभोगी उद्योगिनं पुरुषसिंहम् ११६८ उद्योगे नास्ति दारिद्यम् १२८५
उलूककाकमार्जार- १६० उन्नतो रूपवान् दक्षः ८८
उल्लङ्ध्यते च यावत्यः १२६१ उन्नत्ताघ्रनखा भव्याः १२६०१
उल्लीचं नव बध्नाति १७० उन्मांगदेशनपराः कृतमार्गनाशाः
उष्ट्रीमहिषीभ्यां योऽप्राच्यां १२८३
उडा छाया धनं स्तोकं ३७१ उपकारः परो धर्मः ११६५
ऊढो गर्भः प्रसवसमये उपकारिषु यः साधुः
ऊर्व यथाऽलाबुफलं समेति८१४ उपदिष्टस्तु कुप्येद् यः ५४
ऊर्व स्थित्वा क्षणं पश्चात् १०३० उपदेशप्रदातृणाम्
ऊर्ध्वमन्तर्मुहूर्तात् स्युः ८५४
१५३ उपदेशः शुमे। नित्यम्
ऋणं व्रणं कलिर्वहिर्लोभः १२८८
५२३ उपदेशो हि मूर्खाणाम्
एक उत्पद्यते जन्तुरक एव ४६० उपदेष्टुं च वक्तुं च ४८3 | एक उत्पद्यते जन्तुरेक एव ४५८ उपवासस्य नियमम् १० : | पक उत्पद्यते जन्तुर्यात्येकः ४६० उपवासे तथा श्राद्ध १८८ | एक हि चक्षुरमलं सहजो ভৰাৰ হাকানা
विवेकः १.४८ उपवासोऽवौदर्यम् ८७/ पककालं बक्षर १५८
९७०
८८४
१५०
Page #322
--------------------------------------------------------------------------
________________
एकतब्धतुरो वेदान् एकतः काश्चनो. मेरुः
एकतः क्रतवः सर्वे
एकत्र मधुनो बिन्दौ
एकत्राऽपि हते जन्तौ
एकत्रा सत्यजं पापम् एकभक्ताशनान्नित्यम्
૧૪૧
૨૫
૧૯
१४७
૧૪૮
१०
૧૬૪
૫૧૯
८६८
५६४
૧૪૨૧
૫૬૫
૧૩૫
૧૩
एकमप्यक्षरं यस्तु
एकमेव तु शूद्रस्य एकरात्रं वसेद् ग्रामे एकरात्रमपि प्रायेण एक स्थितिप्रमे एकरात्रोषितस्यापि
७८
एकरात्र्युषितस्यापि एकवस्त्रान्वितश्चार्द्रवासाः १०४८
૧૦૨૪
एकवस्त्रो न भुञ्जीत एकसुकृतेन दुष्कृतज्ञतानि ८८५
૭૫૨
૪૫૭
एकस्य जन्मनोऽर्थे मूढाः एकस्य जन्ममरणे
एकस्य दुःखस्य न याव
दन्तम् ૧૩૩૧
૧૫૪
७०
एकस्याऽपि हि जीवस्य एकस्यैकं क्षणं दुःखम् एकः पापात् पतति एकः प्रसूयते जन्तुः एकाकी निःस्पृहः शान्तः ૧૫૧
૫૪૫
૪૬૧
ne
પ
एकाक्षरप्रदातारम् एकाग्रचित्तस्य दृढव्रतस्य ८०८
૫૦૨
एकाग्रमनसा ध्याताः एकादशीं समासाद्य
૧૯૧
૧૯૧
एकादश्युपवासस्य एकादश्यां न भुञ्जत एकान्तरोपवासी च
૧૮૯
૧૦૬૫
एकान्तशीलस्य दृढव्रतस्य ८१० एकान्तेऽघटमानत्वाद एकान्ते मधुरैर्वाक्यैः
૭૯૫
८७४
१०६४
૧૨૩૪
૫૬૪
एकानेन महीपाल एकामिषाभिलाषिणः एका हात् परतो प्रामे एकाहारी भूमिसंस्तारकारी ७२७ एके च जातिचण्डाला: एकेनापि सुपुत्रेण एकककुसुमकोड:
३७२
११७१
एकैकोऽसंख्य जीवानाम् एकोदरसमुद्भूता एकोदराः पृथम्प्रीषाः एको भावः सर्वथा येन दृष्टः १७१ एकोऽहं नास्ति मे कश्चित् ४१३ एकोऽहं नैव मे कश्चित् ४११ एतचतुविधं शुक्लध्यानम् ४८५ एतच्चतुविधासत्यन् पतत्फलम हिंसायाः एतद्धचानफलं नाम
૫૯
૧૦
૫૧
८७७
૧૪૬
१४६
૧૦૧૭
Page #323
--------------------------------------------------------------------------
________________
૬૭૪
૬૭૫
६६२
ર
एतत्सम्यग्दर्शनम् एतस्मिन् सततं यत्नः एतदेव परं ब्रह्म एतानि दुर्लभानि प्राप्तवतोऽपि १२१ पता याः प्रेक्षसे लक्ष्मीः ५१ एतेषां या समाऽवस्था एते सत्पुरुषाः परार्थघटका एते हि रिपवो घोराः पतस्तपोभिः कुरुते
७८
૨૦૯
१०८०
૬૨૯
एवं कर्माणि पुनः पुनः एवं चरित्रस्य चरित्रयुक्तः १८४ एवं भ्रमतः संसारसागरे १४० एवं य आस्तिकं भावम् ५।१ एवंविधं हि यो दृष्ट्वा एवं व्यवस्थिते लोके एव पञ्चविधो धर्मः
433
૪૬
૯૮૪
२
एषां प्रसादं प्राप्य ऐश्वयराजराजोऽपि ऐश्वर्यवन्तोऽपि हि निर्ध
૧૦૦૫
नास्ते १२२६
ऐश्वर्यस्य विभूषणं सुजनता ८२ औचित्यं ये विजानन्ति ८१८ औचित्यांशुकशालिनीम् २४१ कटिस्थ करवैशाखकटुस्वरस्त्वं पिकभृत्
४७४
तथाऽपि 1303
???
૧૪
कण्टको दारुखण्डं च
कथं न रमते वित्तम्कथं नाम न सेव्यन्ते
कथमुत्पद्यते धर्मः कदापि वेश्या न गुणा
थिनी स्यात् १०१३
૩૯૨
૧૨૯
૧૯
१२५२
૧૬૬
कन्यां छत्रं फलं पक्वम् १२७३ कन्याविक्रयिणचैव कपटी लेखकः क्षान्तः कपिलानां सहस्राणि
૯૦૯
૨૩
७१०
७१७
कमलाकररत्नाकर
૧૨૩૭
कम्पः स्वेदः श्रमो मूर्च्छा ८५ करमदयिते यत्तम्पीतं
૧૩૫૨
सुदुर्लभमेकदा ११२५ करस्थमप्येवमी कृषीवलाः १४३५ करालं विकटं मुण्डम् करिष्यामि करिष्यामि करण सलिलाद्रेण करे दानं हृदि ध्यानम् करे श्लाध्यस्त्यागः
૧૩૧૨
૧૦૫૨
૯૧૨
૯૧૩
करोति दोष न तमत्र केसरो ३७८ करोति पुजिननायकस्य
कनीनिव नेत्रस्य कन्दमूलानि ये मूढाः कन्या - गो-भूम्यलीकानि कन्यागोशङ्खभेदधि
कफमूत्रमलप्रायम् कफबिमलामर्श
३८०
८७१
૫૬૯
-
१०४२
Page #324
--------------------------------------------------------------------------
________________
८०७
करोति मांसं बलमिन्द्रि- कर्मेन्द्रियाणि संयम्य १०१८
. याणाम् १४५ / कौन्धनं यदशानात् १९२ करोति विरति धन्यः १६३ कमेन्धनं समाश्रित्य करोति शोभामलके स्त्रियाः | कर्मोदयाद् भवगतिर्भव- कः १३७९
गतिमूला ७३५ करोति हे दैत्यमत ११२ कलहकलभविन्ध्यः २७४ करोषि यत् प्रेत्याहिताय । कलकेन यथा चन्द्रः १६
किश्चित् १४२६ कलासीमा काव्यं सकल. कर्णामृतं सूक्तिरसं विमुच्य ८०३ गुणप्तीमा १3८t कर्तव्यं जिनवन्दनम् ४८८ | कलौ कराले न सुखं लभेत कर्तव्यः प्रतिदिवसं प्रसन्न
૧૧૫૧ वितैः ५८६ | कापदमः कल्पितमेव सूते कर्तव्यो गुणसङ्ग्रहः ११७३
૧૧૩૬ कपासभस्मतकास्थिवजेम् १२७६ | कल्पयेदेकशः पक्षे १.३२ कप्रेरधूलीरचितालवालः ११०३
कल्प्यते किमिति कार्मजकर्म जीवं च संश्लिष्टम् १७६
चिन्ता- ७४७ कर्मणा बध्यते जन्तुः
कल्लोलचपला लक्ष्मः ३४५ ६३२, १४६
कवित्यमारोग्यमतीव मेधा ३५ कर्मणा मनसा वाचा कर्मणा मोहनीयेन ३३१
कवित्वशक्तिहि दिवोऽवकर्मणो हि प्रधानत्वम् १२२
तीर्णा ८४३ कर्मण्येवाधिकारस्ते 30
कषायकलुषो जीवः ૨૧૧ कर्माणि सर्वाणि च मोहनोये कपायपशुभिर्दुष्टैः ५१
૧૪૧૪
कपायमुक्तं कथितं चरित्रम् ७०० कर्मानुभावदुःखित एवम् १२५ कषायवशगो जीवः २१२ कर्मायत्तं फलं पुंसाम् १३१७
कषायषिजये सौख्यम् २१८ कrdi सति शिखिवत ४२० | कवायविषयातीनाम कर्मेन्द्रियाणि वाक्पाणि- ७८२ | कषायविषयाहार
૨૧૧
१८८
Page #325
--------------------------------------------------------------------------
________________
कषायसङ्गोन सहते वृत्तम् ७०० | कान्तारं न यथेतरः . ४३१ कषायान् शत्रवत् पश्येद २१७ | कान् पृच्छामः सुरा: स्वर्ग८४५ कषाया विषया योगाः ७५५ कामक्रोधादिभिस्तापैः ११८ कषायास्तनिहन्तन्याः २११ कामं क्रोधं भयं लोभम् २०८ कष्टोपार्जितमत्र वित्तम् ३४८ काम क्रोधं लाभं मोहम् १०७ कस्तूरी जायते कस्मात् १३७६ कामरागस्नेहरागो 3०८ करय वक्तव्यता नाऽस्ति १४०३ कामः क्रोधश्च लोभश्च २१३ कस्य स्याम्न स्खलितम् १०८५ कामः क्रोधस्तथा मोहः २१॥ कस्यादेशात् क्षपयति तमः११५५ कामः क्रोधस्तथा लोभी रागः कस्यापि चाग्रतो नैव ११२० कः कण्टकानां प्रकरोति तैक्षण्यम | कामः क्रोधस्तथा लोभी हर्षः।१२७
७३२ | कामालाभाद्भयाक्रोधात् ५८ कः कालः कानि मित्राणि११०५
कामिनां कामिनीनां च १०८ काकः पक्षिपु चाण्डालः ११८६ कामी त्यजति सदवृत्तम् १०१ का कामधेनुरिह कश्चिन्तामणिः कामेन विजितो ब्रह्मा ८५
७४३ कायवाङ्मनसा दुष्ट- १७६ काके शौचं द्यूतकारपुसत्यम् १४०, कारणात् प्रियतामेति काकैः सार्द्ध बसन् हंसः ११४४ ...............अर्थार्थी... १२१३ काचकामलदोषेण ३१७ कारणात् प्रियतामेति काचः काञ्चनसंसर्गात् ११३५ .............स्वार्थार्थी....११६२ काणी निमग्नविषमोनतरष्टिरकः कारयत्यकर्तारम् १७०८
૧૦૯૯ कारुण्येन हता वधव्यसनिता कातराणां यथा धैर्यम् ७२
८८४,१३१२ का तव काम्ता कस्ते पुत्रः ३४१
कार्य च कि ते परदोषदृष्ट्या 165 काऽत्र श्रीः श्रोणिबिम्बे ८3
कार्याय चलितः स्थानाद् १२५३ कान्ताऽधरसुधाऽऽस्वादाद्यनाम्
कार्येण लोके निजधर्मगर्हणा१०२०
६८० कार्येषु मन्त्री करणेषु दासी कान्ता प्रीतिपरानुजः ७४८ | कालत्रयेऽपि यत्किश्चित् १०७२
Page #326
--------------------------------------------------------------------------
________________
१७
૧૩૭૯
कालातीतं तु यत् कुर्यात् १३५८ | कि जातैर्वहुभिः करोति ८७८ कालुज्यं जनयन् जडस्य ११५ किं ध्यानेन भवत्वशेष- ५१८ का विद्या कविता विना १.४०८ | कि नास्ति मरणं तस्मिन् ३४० काव्यं करोतु परिजल्पतु किमत्र विरसे सुखम् ३४५
संस्कृतं वा १०१८ किमशक्यं बुद्धिमताम् १४१४ काव्यं चेत् सरसं किमर्थम- किमिष्टमन्नं खरसूकराणाम् ८८२ मृतम् १४०६
किमिह परमसौख्यम् ११५८ काव्यशास्त्रविनोदेन १3५७
किं पौरुषं रश्नति येन ना न्। कासश्वासज्वराजोण- १०२८
१३८ किं विविक्तेन मौनेन ५५५ | किं वुद्धेन किमोशेन ६६3 किं व्रतेन तपोभिर्वा २६७ | कि भूषणं सुन्दरसुन्दरीणाम् किं शक्यं सुमतिमताऽपि
तत्र कर्तुम् १३४५ | कीटोऽपि सुमनःसङ्गात् ११४१ किं हारैः किम् कङ्कणः १०१६ | कीत्तिश्रीव्यवहारसाधनतया किं करिष्यति पाण्डित्यम् ८८२
१२८७ किं करोति नरः प्राशः १२६ कुक्कुटर्टी बडवां क्रौंचाम् १२७३ कि कवेस्तस्य काव्येन ५४४
कुक्षि शाकेन पूर्येत ७० किं कषायकलुषं कुरुषे स्वम् २ १७
कुग्रामवासः कुजनस्य सेवा १२८ किं कि तैनं कृतं न कि
कुग्रामवासः कुनरेन्द्रसेवा ११२५ विवपितम् १२०८
कुकुम कज्जलं कामः १००3 किं कुलेन विशालेन १२०७
कुठारमालिकां दृष्ट्वा ११४८ कि कोकिलस्य विरुतेन
कुण्डले नाभिजानामि गते वसन्ते १३४२ कुतः कृतघ्नस्य यशः ८६ किं क्लिटेनेन्द्रियरोधेन १६८ कुतूहलाद् गीतनृत्त- १९८ किं गुणस्तस्य कर्तव्यम् ११८३ कुतूहलाम्नृत्यप्रेक्षाम् किश्चाखिलो विपाकोऽयम् १ 33 कुपात्रदानाच भवेदरिद्रः ४१२ किश्चित् परस्त्रं न हरेत् १३८५ कुपात्रेऽनर्थकृद विद्या ८१ कि चिन्तितेन बहुना १४१४ | कुम्भमीमान्तरेऽष्टम्याम् १३७२
७७
१७१
Page #327
--------------------------------------------------------------------------
________________
कुर्यात्तत्रार्थसम्बन्धम् १२३७ | कृमितुल्यैः किमस्माभिः ३५८ कुर्याद्वर्षसहस्त्रं तु
२८ | कृषिगोरक्षवाणिज्यम् ८९४ कुर्यान्न कर्कशं कर्म २४२ कृष्णं कृत्स्नमशस्तम् १२७६ कुलजातितपोरूप- २५४ कृष्णमुखी न मार्जारी १३७८ कुलं च शीलं च सना- कृष्णरक्ताम्बरां नारीम् १३५१
थता च ८८3 कृष्णादिद्रव्यसाचिव्यात् ७०४ कुलद्वयविशुद्धा ये ८१८ | कृष्णेनाराधिता मार्गशीकुल पवित्रं जननी कृतार्था ४८६
र्षस्य २०० कुलशीलगुणोपेतम् ८२४ । केनाञ्जितानि नयनानि ७३२ कुलिनः पण्डितो वाग्मी १०८ | केनाऽपि साध वसतां कुलीनाः श्रुतसम्पन्नाः ८३४
सतामहो ११८७ कुलीनैः सह सम्पकम् १२८० केऽपि सहनम्भरयः १३० कुलीनोऽपि सुनीचाऽत्र १२१३ | केयूरा न विभूषयन्ति कुष्ठिनोऽपि स्मरसमान् १०१५
पुरुषम् 10९६ कुसुमस्तबकस्येव ८18 केवलं केवलज्ञानम् १०२, ८१४ कुसुम्भकुङ्कुमाम्भावनि- केशग्रहान् प्रहारांश्च १३८६
चितम् १०५८ केशप्रसाधनं नित्यम् १०33 कूप हृदेऽधमं स्नानम् १०३९ केशप्रसाधनादशदर्शनम् १०२२ कृतकर्मक्षयों नास्ति
कोकिलानां स्वरो रूपम् १०६४ कृतमपि महोपकारम् ८०५ को गुणस्तव कदाच क.पायः २१४ कृतसङ्गः सदाचारैः ९६० कोटिजन्मकृतं पुण्यम ५१४ कृतिः कमण्डलुमौण्ड्यम् ७७२ कोटीश्वरी नरेन्द्रत्वम् २७८ कृतेष्वमात्येपु पुरातनेपु ८३५ कोऽतिभारः समर्थानाम् १४० कृत्वाऽहत्पदपूजनम् ११२६ | को देवो वीततमाः ५१२ कृत्स्नकर्मक्षयान्मोक्षः ८१६ | को न याति वशं लोके ८१५ कृमिकीटपतङ्गेपु १४२० | कोपस्य सङ्गाद्वरग्निसेवनम्१४०७ कृमिकुलचितं लालाकिन्नम् ११२ | कोपः करोति पितृमातृ- २२५
Page #328
--------------------------------------------------------------------------
________________
૧૯
कोपेन यः परमभीप्सति | क्रोधेन वर्धते कर्म २१९
हन्तुमशः २२६ | क्रोधो नाशयते बुद्धिम्. २२४ कोपे सति स्यात्कुत एव । क्रोघो न्यकृतिमाजनं न १०८४
मुक्तिः २१४, क्रोधो वैवस्वतो राजा १४०५ कोपोऽस्ति यस्य मनुजस्य २२२ | क्रोधो हि शत्रुः प्रथमो कोऽप्यन्य एव महिमा ३८२
नराणाम् २२८ कोमलाऽपि सुरम्याऽपि १०७3 | क्लिश्यन्ते केवलं स्थूलाः कोऽर्थान् प्राप्य न गावतः
... ... दम्ता ८६१
१४०५ । क्लिश्यन्ते केवलं स्थूलाः कोलाहले काककुलस्य जाते ___ ... ... ....मन्मथ ८६१
१३१७
क्लेशलेशोऽपि यत्र ११३४ को वा वित्तं समादाय २८४ | क्लेशाजितं सुखकरं रमकोविदो वाऽथवा मूर्खः २०८
गीयमय॑म् २१७ को हि जानाति कस्याद्य ४५४ क्वचित् पृथ्वीशय्यः ११८३ कौटिल्यपटव: पापाः २९९,८०५ क्वचित् कामासक्तः ४२० कौशेयं कृमिजं सुवर्णम् १११५ केन्दोमण्डलमम्बुधिः ११८२ क्रियाविरहितं हन्त ४८२ क्षणयामदिवसमासच्छलेन कियाशून्यस्य वो भावः ४४१
१०८७ क्रियाहीनश्च मूर्खश्च ८५७ क्षणिकाः सवसंस्काराः ७७३ क्रीडाभूः सुकृतस्य दुष्कृ. क्षते प्रहाराः प्रपतन्ति तीव्राः
तरजः १६ । क्रूरकर्मसु निःशकम्
क्षत्रियस्य परो धर्मः क्रांधवह्वेस्तदहाय
क्षत्रियस्य विशेषेण क्रोधः नाम मनुष्यस्य २२७ / क्षत्रियस्यापि यजनम् ८१८ क्रोधःपरितापकरः ૨૧૯ क्षणे हृष्टाः क्षणे तुष्टाः ૬૫૬ क्रोधात् प्रोतिविनाशम् . २५ | क्षणे हि समतिक्रान्ते। ५८० क्रोधाद्भवति सम्मोहः ११७६ | क्षन्तव्यो मन्दबुद्धीनाम् २४० क्रोधाद्युप्रचतुकषायचरण:१३१३ | क्षमया क्षीयते कर्म २.४
૧ ૩ ૩૧ ८२०
४४८ ૨ ૩ ૩
८२०
Page #329
--------------------------------------------------------------------------
________________
૨૦
૩૦૫
७०६
૧૪૨૪
८७७
૭૯૨
२१७ | क्षौरे राजाज्ञया जाते ૧૦૩૧ ८४५ | हमाभृद्रङ्ककयोर्मनीषिजडयोः ६१५ २४४ खङ्गधारां मधुलिप्ताम् खण्डनी पेषणी चुल्लो खण्डितेऽप्यरणेः काष्ठे खण्डीकृतोऽपि पापात्मा ૯૦૨ खादन्न गच्छामि हसन जल्पे८६८ । ख्यातं सामान्यतः साध्य - ७८ गच्छतां च यदा भ्वा ૧૨૫૨ गच्छतां य यदा श्वानः कर्णौ १२५४ गच्छतां य यदा श्वानो अमेध्यम्
२२०
૧૯૩
૩૫૧
२४०
૧૨૭
१२५३
૫૧૩
गजाश्वपोतोक्षरथान् गणयन्ति नापशब्दम्
૯૪૨
८४३
गतं तत् तारुण्यम्
૨૯૫
गतपङ्कं यथा तुम्बम्
८०७
४८१
૬૯૦
शान्तितुल्यं तपो नास्ति १३८६ क्षान्तिरेव महादानम् क्षान्तो दान्तो मुक्तः क्षान्त्या कोधो मृदुत्वेन क्षान्मयादिभिर्गुणैर्युक्तः क्षान्तया शुध्यन्ति विद्वांसः ७६५ क्षायोपशमिके भावे क्षिणोति योगः पापानि ७१७ | गतमोहाधिकाराणाम् क्षितितलशयनं वा १८६ क्षीरं भुक्त्वा रतं कृत्वा १२५३ क्षीरसुरारक्त पेयी क्षीरात्समुष्धृतं स्वाज्यम् क्षीरेणात्मगतोदकाय हि ૯૩૦ क्षुत्तृ इहिमोष्णा निलशित- १४१ क्षुधालुता मानविहीनता च९४५ क्षेत्रे प्रकाशं नियतं करोति १८२ क्षेत्रेषु नो वर्षास
૧૨૮૫
ex
गतार्थसार्थस्य वरं विदेश : १४०७ गतिस्तारा स्वरो वामः १२५४ गते प्रेमाबन्धे प्रणयगते शोको न कर्तव्यः ૧૩૫૬ गन्तुं समुल्लङ्घ्य भवाटव यः६८० गर्जज्ज्ञानगजोत्तुंगाः
૮૧૧
२३७
गर्भे विलोनं वरमत्र मातुः १८८ गर्व न्यासापहारं च गर्वाभावो घृणाऽभावः
કર
૭૧૮
८७२
क्षेत्रेषु सप्तस्वपि पुण्यपुष्टये ७७ गर्वेण मातृपितृबांधव मित्रवर्गाः २५२ क्षौरं प्रति त्रिपश्चिद्भिः ૧૦૩૧ गलति सकलं रूपम्
૧૦૮૦
समया मृदुभावेन क्षमा दानं दमो ध्यानम् क्षमा धनुः करे यस्य क्षमावांश्च सदा त्यागी क्षमा दाता गुणग्राही क्षमी यत्कुरुते कार्यम् क्षये पूर्वा तिथिः कार्या क्षान्तं न क्षमया गृहोचितसुखम्
२१८
--
Page #330
--------------------------------------------------------------------------
________________
૩૧ ૩
૪૮૨
૮૯૩
१०४५
गात्रं सङ्कुचितं गतिविगलिता१०७८| गुरोराज्ञां सदा रक्षेत् ५५० गाम्भीर्य धैर्यमौदार्यम् १०००
गुरोः पतिव्रतानां च ११८७ गावो गन्धेन पश्यन्ति १२८१
"गु" शब्दस्त्पन्धकारः गीते नृत्ये पठे वादे १२४
स्याद् ५१६
गूढं च मैथुनं धार्यम् १११८ गुणवबहुमानादेः ४८५
गृहद्वारवसुक्षेत्रम् गुणवृद्धथै ततः कुर्यात् गुणश्च दोषतां याति
गृहस्थस्तु दयायुक्तः ८८२
७५१ गुणानामेक आधारः
गृहस्थानां सहस्रेण ५३७ ૩૯૧
गृहस्था नैव ते झेयाः १336 गुणायन्ते दोषाः
गृहस्थो ब्रह्मचारी च १८० गुणास्तावद्यशस्तावद् ८५९
गृहादिकर्माणि विहाय भव्याः गुणोः खलु गुणा एव न
गुणा धनहेतवः १२२३ गृहिणोऽपि हि धन्यास्ते १८२ गुणाः खलु गुणा एव न . गृहे चैवोत्तमं स्नानम् १०३५
गुणा फलहेतवः १२२३ गृहेऽपि वसतां नित्यम् १४३८ गुणी गुणं वेत्ति १११७ | गोपालो नैव गोपालः १३७४ गुणेषु क्रियतां यत्नः १११६ | गोरसं माषमध्ये तु १३२ गुणैरुत्तङ्गतां याति १११९ ग्रहणोदवाहसंक्रान्तौ ४१४ गुणेरेव महत्त्वं स्यात् १११५ ग्रहा रोगा विषाः सर्पाः गुणभूषयते रूपम् १०६५
ग्रामाणां सप्तके दग्धे १०५४ गुणेषु रागो व्यसनेष्वादरः ८२५
| ग्रासादर्धमपि प्रासम् ४०८ गुणैयदि न पूर्णोऽसि १:८५
प्रोडमहैमन्तिकान्मासानष्टौ ५६२ गुरवो यत्र पूज्यन्ते
ग्रीष्मे वर्षासु च च्छत्री १३८७
૧૨૧૮ गुरुभक्तो भृत्यपोषी
घृष्टं घृष्टं पुनरपि ८४२ ८८४
घोरा दुर्गतिमेत्यलीकलवम् ११ गुरुशुश्रूषया जन्म
चको त्रिशूलो न हरो न विष्णु गुरूपदेशमालम्य ૩૯૫
૧૩૭૫ गुरोरधीताखिलवैद्यविद्यः ४६८ |
: ८९८ | चक्रेशकेशवहलायुधभूतितोऽपि गुरोरप्यवडिप्तस्य ૫૨૫
૨૮૩
८८७
Page #331
--------------------------------------------------------------------------
________________
चक्षुःक्षयं प्रचुररोगशरीरबाधाः
चञ्चलं हि मनः कृष्ण चञ्चलत्कलङ्क ये चटनं गोगजवृक्षशैल - चतुरः सखि मे भर्ता चतुर्थादि तपः पापचतुर्थी नवमी षष्ठो चतुर्दश्यष्टमा चैष चतुर्दश्यष्टमोराको
२८६
૬૫
२२
१२२२
१२७३
८६५
૧૮૪
૧૦૩૨
૧૯૪
१८२
७१४
७७७
૧૬૩
चतुर्द्दश्यां तथाऽष्टम्याम् १८५ चतुर्वर्गेऽग्रणीर्मोक्षः चतुर्विंशतिवैशेषिकचतुर्विधं त्रियामायाम् चतुविधो वराहारः चतुष्पव्य चतुर्थादि चतुः सागरपर्यन्ताम् चत्वारि खलु कर्माणि चत्वारि सन्ति पर्वाणि
२०४
૧૮૧
૪૧૮
१०२६
१८२
७८६
चत्वारो भगवद्भशः चन्दनं शीतलं लोके
૧૧૮૦
११२
चन्दन तरुषु भुजङ्गाः चन्द्रादित्यपुरन्दर क्षितिघर १३५४
૧૧૯૧
૧૨૨
चरन्तो न स्खलन्त्येव चराचराणां जीवानाम् चन्माधुकरीं वृत्तिमपि चर्म - वल्कलचीराणि
૫૫૯
૧૮
૪૫૩
चलं राज्यैश्वर्यम् चलयति तनुं दृष्टेतिम् १०७८
५७२
चला लक्ष्मीश्चला प्राणाः चला विभुतिर्ननु जीवितं
चलम् ५८५
चाण्डालः किमयं द्विजातिः ५४४ चारित्रं चिनुते तनोति
विनयम् ४१३, ४२५ चारित्ररत्नान्न परं हि रत्नम् १८६
४१
चिखादिषति यो मांसम चित्तं रागादिभिः क्लिष्टम् १६५ चित्तं शमादिभिः शुद्धम् ७१३ वित्तं शान्तजनस्य भक्ति
कुशलम् ८७३
चित्तवालक मा त्याक्षीः १६०
१०८३
चित्तानुवर्तिनी भार्या चित्तेऽन्तर्ग्रथगहने
૧૧૯
चित्रास्त्रातिविशाख । सु १३७१
૧૪૪૪
चिद्रपानन्दमयः
चिरं गतस्य संसारे विरादेकेन दानादिचिरायुरारोग्यसुरूपकान्ति-१४४ चिरायुः सुसंस्थानाः चेतः सार्द्रतरं वचः
सुमधुरम् १३२७
४७.५
૪૨૬
८०
૪૫૨
चेतोहरा युवतयः चेत्पापापचयं चिकीर्षसि ३६५
Page #332
--------------------------------------------------------------------------
________________
३४०
७४०
७३८
चैत्यं य: कारयेट धन्यः ७२० [ जन्मदुखः जरादुःखम् । चैत्यद्रव्यहतिः साध्वी- 3८८ | | जन्मन्येकत्र दुःखाय ३७६ चैत्यप्रतिमापुस्तक- ७१८ जन्म मृत्यु हि यात्येकः ४६४ चोराणां वश्चकानाञ्च ८८७ जन्ममृत्युजरादुःखैः चौरैरुपद्धतं देशम् ५६? जन्मरोगजराशोकचौर्य स्वेन च वर्णकेन च ७३ | जन्मिनां पूर्वजन्माप्त- ७४८ छत्रं तामरसं धनु रथवरः १२५५ जन्मिनां प्रकृतिम॒युः १६ छत्राकारं नरेन्द्राणाम् १२६४ जयति स पुरुषविशेषः १३४४ छत्राकारं शिरो यस्य १२५६ जरायुजाण्डजाहीनाम् ५ छित्त्वा स्नेहमयान् पाशान् 33२ जरायुजाण्डजोदभिजछिद्यन्ते कृपणाः कृतान्त- जलक्रीडाऽऽन्दोलनादि- १६८
परशो: ६५०
जलधूलिधरिभ्यादि ૯૧૭ छिन्दन्ति शानदात्रेण २८२
जलपिठादि योगस्य ७८३ छिन्नं छिन्नं पुनरपि ८१५
जले जीवाः स्थले जीवा छिन्नमूलो यथा वृत्तः ५७८
आकाशे ५६१ छिन्ने रावणे तुष्टः १४५३ जले जीवाः स्थले जीवा जीवाः जगप्रभावं कलिताऽम
१.८ भावम् ३८५
जले तैलं खले गुह्यम् १३४० जगदाक्रममाणस्य १२१ जगभोगादुदासीनः १४३७
जलेन देहदेशस्य १०३५
जवो हि सनेः परमं विभूषणम् जम्वा सुगन्धि ताम्वुलम् ४९८ जनयति वचोऽव्यक्तम् १०७८ जनयत्यर्जने दुःखम् १२33
जह जह अप्पो लोही १२० जनस्य सर्वस्य समीहितानि
जातमात्रश्च म्रियते १३४७ ૧૧૫૯
जातरूपं यथा जात्यम् जन्तूनामवनं जिनेशमहनम् ८०३
जातः कल्पतरुः पुरः जन्मजरामरणभयैरभिद्रुते जातिकुलरूपबललाभ
४५८, ७२१ । जातिलाभकुलेश्वर्य
૧૦૯૪
૫૧ ૦ ३०२
૨૫૫
૨૫૪
Page #333
--------------------------------------------------------------------------
________________
जातिशतेन लभते किल
मानुषत्वम् ८५५
जातेन जीवलोके
૨૫૫
जात्यादिमदोन्मत्तः जात्याऽपि ब्राह्मणां नैव ८५० जानन्ति कामानिखिलाः
ससंज्ञाः ३१५
जानन्ति केचिन्न तु कर्तुमीशाः
जिनाच कारकाणां न ૧૦૪૩ जिनेन्द्र चन्द्रप्रभवम् १५०७ जिनेन्द्रचन्द्रोदितमस्तदूषणम्
३८६
૬૮૦
जानामि क्षणभंगुरं जगदिदम् ३ २३ जानामि पापं न च मे
निवृत्तिः १२२
जामउ पीलिजंति जामाता कृष्णसर्पश्च
जामाता जठरं जाया
जायते यस्य हरणम् जायन्ते च त्रियन्ते च जितेन्द्रियत्वं विनयस्य
जितेन्द्रियो धर्मपरः जिनधर्मविनिर्मुक्तः जिनधर्मो मम माता जिनपतिपदभक्तिर्भावना
૧૩૧
૯૩૬
૧૯૧૬
कारणम् १२१८
८४६
जिनभुवने जिनबिम्बे जिनशासनस्य सारो
૨૪
५८७
6193
जैनतचे ८०८
७१८
मिनेन्द्रपूजा गुरुपर्युपास्तिः
जिनेन्द्रपूजा सुगतिं तनोति
समासहस्रैः २५६
१२७८
१.७०
जीर्णोद्धारः कृतो येन ७२१ जीवस्तथा निर्वृतिमभ्युपेतः ६१७ ७६४ जीवाकुलेषु स्थानेषु जीवानां रक्षणं श्रेष्ठम् २३ जीवानिति विविधं वितथं ब्रवीति २८१ ૩૬૧
४७८
जिनेन्द्रप्रणिधानेन जिनेन्द्रप्रतिमरूपमपि जिनेष्वभक्तिर्यमिनामवज्ञा ११३३ जिनो देवः कृपा धर्मः ૯૮૫ जिह्वादूषित सत्पात्रः जिह्वा सहस्रकलितोऽपि
८०४
.
जीयन्तां दुर्जया देहे जीर्यन्ति जीर्यतः केशाः
...
४३७
...
૧૦૮૧
૧૦૪૫
૫૧૩
जीर्यन्ति जीर्यतः केशा
... धनाशा
जीर्यतः २८६
૨૮૮
...
जीवन्ति शतशः प्राज्ञाः १२४२ जीवदया ५८७ | जीवन्तु मे शत्रुगणाः सदैव ८३३
Page #334
--------------------------------------------------------------------------
________________
२५
૫૩૨
૧૦૯૮
४८८
७४६
जीवन्तो मृतकाः पञ्च १३५3 | ज्ञानपालीपरिक्षिप्ते ५१ जीवाजीवो पुण्यपापे ७८६ | शानभावनया जीवः २९३ जीवितं यस्य धर्मार्थम् ।
शानं मददर्पहरं, विषायति ९८१ ... ... सर्वपापैः ७५४
शानं मददर्पहरं, विषायने १२०६ जीवितं यस्य धर्मार्थम्
शानवान् शानदानेन ४२१ ... ... सोऽचिरात् ५३१
ज्ञानविज्ञानतृप्तात्मा जीवितं यौवनं लक्ष्मी ४५५
ज्ञानस्य ज्ञानिनां वाऽपि १२० जीवितं विद्युता तुल्यम् ४५३
ज्ञानस्य भक्तेस्तपसः जीवितव्यं ददानेन १४३४
क्रियायाः 810, ९८1 जीवितेनाऽपि किं तेन १०८४ शानाजीणमताः केचित् ६६८ जीवन्नेव मृतोऽन्धः
शानादिर्यस्य सूर्यः स्यात् ९८४ जीवापतापकः क्रोधः २२० ज्ञानादिसर्वधर्माणाम् ८ जैनधर्मे च दक्षत्वं
शानद्विदन्ति खलु १८६ जनी धर्मः कुले जन्मः
शानाधिकं तपः क्षामम ८७९ जनी धमः प्रकटविभवः ७४८ | ज्ञानाभ्यासः सदा कार्यः ९७६ जैनी धर्मा दयामूलः ५८७ | ज्ञामो क्रियापरः शान्तः ४८४ मिनोयाः पुनः प्राहुः ७८५ | शानेन तु तदज्ञानम् ६८3 ज्ञात्वा बुवुदभङ्गरं धनमिदम् ६१२/ शेया सकामा यमिनाम् ७५८ शानं विना नास्त्यहिता- ज्वलद्बब्बूलवद्भाति २३१ निवृतिः १७८
स्वालाभिश्शलभा जलः ४४० शानं स्यात् कुमतान्धकार- ९७३ ज्वलितं न हिरण्यरतसम् २५८ शानदर्शनचारित्रतपः- ३९७ त एव वेद्या गुरवो यथार्थम् ८४८ ज्ञानदर्शनसम्पन्न आत्मा १०१ | त एव हि प्रयो लोकाः ८७3 शानध्यानतपःशील- २५ | तं वेनि शिष्य पुण्याढयम् ८५० शानं तीर्थ क्षमा तीर्थम् ७२८ तश्चारित्रं न कि सेवेत् १६५ शानं तीर्थ धृतिस्तीर्यम् ७२८ | तज्ज्ञानमेव न भात १८३ झानं तृतीयं पुरुषस्य नेत्रम् १७२ | ततो गुरुणामभ्यर्णे ४८८ शानं नाम महारत्नम् ७१ | ततो वैकालिकं कार्यम् १९१
Page #335
--------------------------------------------------------------------------
________________
२६
૧૧૧૪
૯૧૫
तत्किञ्चिद्दष्टभिर्मासैः ततेजस्तरणेनिदाघसमये तवं चिन्तय सततं चिसे ११४२ तत्र परोक्षं द्विविधं श्रुतम् १७५ तत्र स्थाने स्थितान् जीवान् १०६० तथाऽभूद् रावणो नाम तथा हि येन जायन्ते
૮૫૧
१११
७८१
૬૯
तथैव मुद्रिते भाण्डे तदधि स्वामिनादत्तम् तदार्जवमहौषध्या तन्द्रियजयं कुर्यात् तदिह दूषणभंगीगणस्य नो १३७
२७०
૩૬૪
૯૬૯
तदेव युक्तं भैषज्यम् तदेव सर्वगुणस्थानम् तदेव हि तपः कार्यम्
१७८
૪૩૫
૧૩૯૬
૧૯૦
तद्गृदं यत्र बसति तद् यावदिन्द्रियबलम् तद्वद्दोषविहीनात्मा तनोति धर्म विधुनोति कल्मषम्
૬૦૯
૪૩૫
तनोति धर्म विधुनोति पातकम्
४०१
तपांसि तम्याद् द्विविधानि नित्यम् ४३०
८५४
૫૪
तन्वी चारुपयोधरा सुवदना १४१७ तपश्चतुर्थादि विधाय धन्यं १८१ तपः शिवकुमारवश्चरति तपः श्रुतपरिवाराम्
૪૩૬
૧૧૭
तपः सकललक्ष्मीणाम् तपः सर्वाक्षसारखे
तपो विद्या च विप्रस्य तथ्यमानांस्तपों मुक्तौ तप्येद्वर्षशतैर्यश्व तमभिलषति सिद्धिः
૧૩૪૦
तमाखु भृङ्गीमद्यानि तमेवमुत्तमं धर्मम्
૧૪
૯૭૬
૧૪૧૧
तमी धुनोते कुरुते प्रकाशम् १७२ तयोनित्यं प्रियं कुर्यात् तरुदाहोऽतिशीतेन तलपद्वारार्गलाभङ्गे तल्लोनमानसः स्वस्थः तव वर्त्मनि वर्त्ततां शिवम्८२७
૧૨૩૦
૧૦૨૮
३१४
૪૬૪
तस्मात् कामः सदा हेयः तस्मात्त्वमपि राजेन्द्र तस्मात् परकृतो द्रोह: तस्मात् स्वजनस्वार्थे तस्मात् स्वजनस्योपरि तस्माद् धर्म- तपः - शील- ८४७ तस्माद्धर्मार्थिना त्याज्यम् १००८ तस्माद् बाल्येऽपि दुःखेऽपि ५८७ तस्मिन् वस्त्रे स्थितान् जीवान्
४६३
૧૦૫:
૫૬
७२६
तस्याऽग्निर्जलमर्णवः तस्यासन्ना रतिरनुचरो तस्येह त्रिविधस्यापि १४३७ ४२७ | ताडनं छेदनं क्लेशकरणम् 313
४२८
१७७
१७
૯૧
૮૦૫
Page #336
--------------------------------------------------------------------------
________________
तावश्चन्द्रबलं ततो ग्रहबलम्७४९ तावदाश्रायते लक्ष्म्या ताबद् गर्जन्ति मण्डकाः
૨૫૭
૯૪૦
२१४
११३
१२३
૧ર૧પ
तावद्गुरुवचः शास्त्रम् तावद्भयात् तु भेतव्यम् ११७८ तावद्विवादी जनरञ्जकश्च तावन्नीतिपरा धराधिपतयः १३७१ तावन्मतिः स्फुरति तावन्माता पिता चैव ताम्बूलं मौक्तिकं शङ्खम् तादृशी जायते बुद्धिः तास्तु वाचः समायोग्याः १०६७ ताः कृष्णनीलकापांततिथि पर्व हर्षशोकाः तिथिपर्वोत्सवा सर्वे
:
तिलकं द्रष्टुमादर्शः तिलयन्त्रं तु कुर्वन्ति तिलवलघुता तेषाम् तिल - सपेपमात्रं तु तिलेषु तैलं दधन्यपि
१२७८
૧૩૧૬
1५०४
૨૦૨
२०३
२७.
सर्पिः १७७
૩૦૬
૬૪૯
तुम्बीफलकरा भिक्षाभोजनाः
૧૪૪૧
तुला सङ्क्रान्तिषट्कं चेत् १२४७ तुष्यन्ति भोजनैर्विप्राः ૧૨૯૦ तूर्ये ब्रह्मवतं नाम
૧૪૨૧
૮૫૯
८०२
૩૯૪
तिष्ठेद् वायुवेदग्निः तोक्ष्णैरसिभिः तीर्थेषु शुध्यति जलैः तीर्थानामवलोकन परिचय :८६६ तुङ्गं वेश्म सुताः सताम् ७३७ तुच्छफलं च वृन्ताकम् ૧૨૪ तुच्छसाख्याप्तये जीवाः १४५६
तृणं लघु तृणान्तुलम् तृगतुल्यं परद्रव्यम् तृणानि नोन्मूलयति प्रभञ्जनः
૯૩૯
११७७
૬૭૩
११३८
૧૩૫૦
૧૬૭
૨૯૮
૧૬,
तृष्णां छिन्धि भज क्षमाम् ८८३ तृष्णाऽनलप्रदीप्तानाम् तृष्णान्धा नैव पश्यन्ति ૨૯૮ ४५ | तृष्णावल्लिरियं नवव २८६ तृष्णासमाप्तिर्जगतां भवेद्
यदि ८१५
तृणानि भूमिरुदकम् तृतीयं लोचनं ज्ञानम् तृषा शुष्यत्यास्ये पिबति सलिलम् ११२४
तृष्णां छिन्ते शमयति मदम्
ते कीदृशा महाराज
૧૪૪૧
૮૧૯
૧૨૯
तेजः क्षमा धृतिः शौचम् ५८१ तेजः सत्यं धृतिदक्ष्यम् ने तीर्णा भववारिधिम ते धत्तूरतरुं वपन्ति भवने ५८४ ते धन्याः पुण्यभाजस्ते तेनाधीतं भूतं तेन
૨૯૧
૨૯૨
Page #337
--------------------------------------------------------------------------
________________
૧૩૯૯
૯૦૦
८७३
ते पुत्रा ये पितुर्भकाः-तेऽप्यधन्याः पशुप्रायाः तेषां त्रयाणां शुश्रूषा तेषां सन्ध्या वृथा ज्ञानम् १३३८ तेलक्षये यथा दीपः तैलस्रोमांससंभोगी तैलाभ्यङ्गं नरो यस्तु तैः कर्मभिः स जीवां विवशः
१३४
૧૯૫
૧૯૬
त्यक्तपुत्रकलत्रस्य त्यक्तभोगोपभोगस्य
२८
त्यजेत्सुखार्थी परदार
૮ ૩૯
त्रातुं न शक्या भवदुःखतोये ३२४ त्रिकालविषयव्यक्ति ૬૫૩ त्रिलोककालत्रय संभवासुखम् ३८२ त्रिलोक्यामपि ये दोषाः ૨૮૩ त्रिविधं नरकस्येदम्
૬૫
૩૩૧
૧૬
त्रिसन्ध्यं देवाची विरचय ८०४ १८७ |त्रैकाल्यं जिनवन्दनं प्रतिदिनम्८८७ त्रैलोक्यमखिलं दत्त्वा स्वं राजा वयमप्युपासितगुरु- ५४४ त्वङ्मांसमेदोऽस्थिपुरीषमूत्र - ६१५ त्वया सर्वमिदं व्याप्तम् ૧૫૬ दग्धं खाण्डवमर्जुनेन
૧૩૧૯
१२५
૧૨૦
७१५
त्यक्तव्यो ममकारः त्यक्तसङ्गो जीर्णवासाः त्यक्तार्तरौद्र ध्यानस्य त्यक्ते परिग्रहे साधीः
૧૭૩
૧૧૯
त्यक्तोपान्तं मद्यरतम्
८४१
33
त्यक्त्वा कुटुम्बवासं तु ८४५ त्यज कामार्थयोः सङ्गम् त्यजत युवतिसौख्यम् त्यज दुर्जनसंसर्गम् त्यजन्ति मित्राणि धनै
३३८
૯૫૫
विहीनम् १२१५
૯૧૩
त्यजन् दुःशील संसर्गम त्यज स्पृहां स्वः शिवशर्मलाभे ७६८१ त्यमेत्क्षुधार्तो महिलां
सपुत्राम् १०५५
सङ्गम् १००८
૪૭૯
त्याग एव हि सर्वेषाम् त्रयः स्थानं न मुञ्चन्ति १२८१ त्रयीतेजोमयो भानुः त्रय्यां च दण्डनीत्यां च
૧૬૨
२४
दग्धे बीजे यथाऽत्यन्तम् दण्डकम्बलसंयुक्ताः दत्तमिं तपस्तप्तम् दत्तस्तेन जगत्य कीर्तिपटहः ८७ दत्तः स्वल्पोऽपि भद्राय १२३८ दत्त्वा दानं जिनमतचिः ४२१ ददति विषयदोषाः
१०७
ददतु ददतु गालीगलमन्ती
૬૩૩
૧૪૪૧
भवन्तः २४२
ददाति दुखं बहुधाऽतिदुः
सहम् ३८०
Page #338
--------------------------------------------------------------------------
________________
૧૧૦૯
ददाति प्रतिगृह्णाति ददातु दानं बहुधा चतुविधम् ३७८ दधातु धर्म दशधा तु
पावनम् ३८१
૯૮
दधात्यादि धैर्यम् दधिदुग्धपरित्यागाद् दधिलाभाद् धनोत्पत्तिः १२७३
૧૯૬
૧૯૫
दन्तकाष्ठममावास्याम् दन्तत्वक् केशाङ्गुलिपर्व्व - १२५८ दन्तदाढर्याय तर्जन्या दन्तस्य निर्घर्षणकेन
१०२८
૨૯
राजन् ! १२८७
१०२७
૧૩૭૯
२८
૬૯૧
दन्तान्मौनपरस्तेन दन्तहीनः शिलाभक्षी दमो दया ध्यानमहिंसनं तपः ३८० दमो देव - गुरूपास्तिः दम्भपर्वतद्म्भोलिः दम्भेन व्रतमास्थाय दयां बिना देव - गुरुक्रमार्चा: २१ दयाऽङ्गना सदा सेव्या दयादमध्यान तपोव्रतादयः ३७८ दया दानं दमो देवपूजा दया - दानपरो नित्यम्
२६७
१७
८८३
૧૮ दया लज्जा क्षमा श्रद्धा ૯૮૫ दया समस्तभूतेषु ૮૬૯ दयाहीनं निष्फलं स्यात् १७ दयैव धर्मेषु गुणेषु दानम् १३८४
૧૨
૧૨૧
४२४
५७७
૧૨૧
1922
૪૧૧
૨૮૨
૧૩૮૨
दरिद्राणां च बन्धूनाम् १४33 दरिद्रान् भर कौन्तेय ! १३२२ दशदिगगमने यत्र दशभिर्भोजितैर्विप्रैः दशलक्षणानि धर्मस्य दशस्वपि कृता दिक्षु दस्योरन्यस्य काये त्र दाक्षिण्यं स्वजने या परजने १०१६ दाक्षिण्यलज्जे गुरुदेवपूजा १२१८ दातव्यमिति यद् दानम् दातारं कृपणं मन्ये दानं वित्तावृतं वाच: दानं सदा यच्छति मार्गणेभ्यः १७८ दानं सुपात्रे विशदं च शीलम् ५७८ दानं च विफलं नित्यम् ३१८ दानं चाध्ययनं चैव दानं तीर्थे दमस्तीर्थम् ७२८ दानं दरिद्रस्य प्रभांश्च शान्तिः १३८ दानं दहति दौर्गत्यम् दानं दुर्गतिवारणम् दानं धर्मपुरी विष्णुः दानमध्ययनं यज्ञः दानमध्ययनं वार्ता दानभिञ्ज्या तपः शौचं तीर्थ
૮૧૯
૧૪૧૨
૪૦૫
૪૧૩
૮૫૪
૮૬૩
वेदाः ४३५
दानभिज्या तपः शौचं
तीर्थसेवा ११३
Page #339
--------------------------------------------------------------------------
________________
30
५१७
૫૭૩
दानमौचित्यविज्ञानम् १२२० | दिव्यात्कामरतिसुखात् ७४ दानं पूजा तपश्चैव १९. | दिव्यौदारिककामानाम् ७४ दानं प्रजापरित्राणम् ८3१ दीक्षा गृहीता दिनमेकमेव ७०२ दानशीलतपःसंपदद्भवेन ४३८ दीनदुःस्थितदारिद्र्यप्राप्तानाम् ४४७ दानशीलतपोभावैः ३७० दीनेष्वार्तेपु भीतेपु ४७ दानानि शोलानि तपांसि दीनोद्धरणमद्रोहः ५९७
पूजा ४०० / दीपिका खल्वनिर्वाणा १९१ दाने तपसि शौर्ये च १०८५ | दीपोत्सवदिने भौमवारः १२५० दानेन तुल्यो निधिरस्ति । | दीपो भक्षयते ध्वान्तम् १.०५१
नान्यः १३८५ | दीपो यथा निर्वतिमभ्युपेतः१६ दानेन भूतानि वशोभवन्तिः ४२२/ दीपो यथाऽल्पोऽपि दानेन भोगा: सुलभा भवन्ति ४२४ दीयते म्रियमाणस्य ४८ दानेन लक्ष्मीविनयेन विद्या ८०७ | दीयमानं हि नापति १२२४ दानेन शत्रून् जयति ४२५ | दीर्घमायुर्यशश्चारु दाने शक्तिः श्रते भक्तिः ७४४ | दीर्घमायुः परं रूपम् दाने शीले तपस्येव ४४२ | दीर्घवैरमसूया च दायादाः स्पृहयन्ति १२३० | दीर्घदर्शी विशेषतः ८१ दागः परभवकारा बन्धुजनः ३२५ दीर्घायर्भव भण्यते यदि ८६१ दारयनाशन दानम् १२८० | दुरन्तमिथ्यात्वतमोदिवाकराः ३५६ दारपु किश्चित् स्वजनेषु किञ्चित्
| दुरन्तविषयास्वाद- १०४
१०६९ दूरे विशाले जनजन्तुमुक्ते ११ दासत्यमेति वितनोति ३५५ दुर्गतिप्रपतजन्तुदिखते परिमाणं यत् १७८ दुर्गतिप्रापणे पक्षः दिनयामिन्यो सायं प्रातः २८८ दुर्जनः परिहर्तव्यः ८६८ दिवाकोतिप्रयोगे तु १०31 दुर्जनः प्रियवादो च दिवा पश्यति नो घूकः १०० दुर्जनेन समं सख्यम् दिवा यामचतुकेण १११८ | दुर्बलानामनाथानाम् ८२७ दिव्यं चूतरसं पीत्वा २५३ दुर्मिक्षोदयमनसङ्ग्रह परः ११७
૫૯૩
૧૨
८१७
૫૭૮
२२५
८८८ ૧૧૪૫
Page #340
--------------------------------------------------------------------------
________________
दुर्मन्त्रान्नृपतिर्विनश्यति १४१३ दुःखिनः काकजङ्घा:
૧૪૧૫
३८२
दुर्मन्त्रो राज्यनाशाय दुर्वचनं पराधीनम् दुर्वारा वारणेन्द्रा जितपवनजवाः
3
८६०
૧૪૪૨
१०३७
दुष्कृतं न गुरोर्क्रयात् दुष्मन्तर्गतं चित्तम् दुष्टस्य दण्डः सुजनस्य पूजा८२७ | दुष्टा भार्या शठं मित्रम् १३५२
૭૫૨
दुष्टा रामा सुता दुष्टाः दुष्प्रापं मकराकरे
૩પર
१४१
૧૧૯૮
दुष्प्राप्यं प्राप्य मानुष्यम् दुःखं यथा बहुविधम् दुःखं संसारिणः स्कन्धाः दुःखं त्रोकुक्षिमध्ये प्रथममिह
७७१
दुःखप्रतिक्रियाथम् दुःखं प्राप्य न दोनः स्यात् ५४९ दुःखमायतनं चैव
७७०
दुःखं पापात् सुखं धर्मात् ५८३ दुःखात्मकेषु विषयेषु सुखाभि
मानः ११३१
दुःखानि नरकेष्वति दुःसहानि
२८५
૧૪૯
|
૧૨૬૮
दुःखी दुःखाधिकान्पश्येत् ३१७ दुःखेष्वनुद्विग्नमनाः ५३०, १२४२ दुःस्वप्रे देवगुरून्
૧૨૭૫
१०२४
२०८
दूरादावसथान्मूत्रम् दूरायातं पथश्रान्तम् दृढतामुपैति वैराग्यभावना 343 दृश्यं वस्तु परं न पश्यति 100 यन्ते बहवो लोकाः ૧૧૮૪ ं किमपि लोकेऽस्मिन् ११२१ दृष्टाः स्वप्ना ये स्वं प्रति १२७२ दृष्टिपूतं न्यसेत् पादम् १३८३ रागों महामोहः
૬૪૩
सुविधिना ४०८
૧૨૬૯
૧૩૭
५८
१२० | देवताद्युपदेशोत्थः देवताराधनं चैव देवतासनिधी वाक्यम् देवताः पितरो गावो नृपाः १२७२ देवद्रव्यगुरु द्रव्यदेवद्रव्यं गुरुद्रव्यम् देवद्रव्येण या वृद्धिः देवद्विजगुरुप्राशपूजनम् देवपूजा गुरूपास्तिः
८५७
१,५०
७२५
८३४
૧૨૩
૯૬
८४४
३०८
दृष्ट्वा चन्दनतां यातान् ११३८ देयं भोज धनं वनं
दुःखानि यानि संसार दुःखार्जितं खलगतं वलभीकृतं देवपूजा दया दानम् च २२७ | देव - मनुष्य - नारीणाम्
Page #341
--------------------------------------------------------------------------
________________
૩૨
૧૩૩૪
देवमानुषतिर्यक्षु १७९] दौर्भाग्यजमना माया २१४ देवसाधुपुरस्वामि- १०४७ | दोर्भाग्यं रोज्यतां दास्यम् ७१ देवस्य प्रतिमाया यात्रा-१२७७ | द्यूतं सर्वापदां धाम १333 देवे तीर्थे तथा मन्ये ४४१ | द्यूतं यो यमदूताभम् ८३० देवार्चनादिकार्याणि १०२२ तं च मांसं च सुराच देवेषु किल्विषो देवः ३१७
वेश्या १३३२ देवेषु व्यवन वियोगदुःखि- चूतषोपी निजद्वषी १३२०
तेषु १४१ घतं मांसं सुरा वेश्या १३३२ देवैस्तु भुक्तं पूर्वाहे १५६ | तस्य व्यसनं त्याज्यम् १३३५ देवो दलितरागारिः ८०५ घतात् प्रस्विन्नदेहश्च १333 देवोपहारन्याजेन
द्यूताद राज्यविनाशनम् १३३२ देवोऽपि शङ्कने तेभ्यः ११९८ | घुतानलेनापि च राज्यभारम् देवोऽष्टादशभिदोषमुक्तः ५१२ देशं कालं कार्यम् १३५७ | द्रव्यक्षेत्रादिभावा य ३६५ देशसामायिकं श्राद्धः १७८ द्रव्यं गुणस्तथा कर्म सामान्य देशाटनं पण्डितमित्रता च १२८८
सविशेषकम् ७७७ देहं दहति कोपाम्मिः २२८ द्रव्यं गुणस्तथा कर्म सामान्य देहस्य दुषणं तन्द्रा ११२१
च चतुर्थकम् ७७६ देहीति भाषते यत्तु १३२३ द्रव्यनाशे तथोत्पत्ती १३५० देहीति वचनं श्रुत्वा ८५८ द्रव्यं नवषिधं प्रोक्तम् ७७७ दोषजालमपहाय मानसे ८४० द्रव्यस्त्रीमांससंपर्कात् ५४४ दोषधातुमलाकीर्णम्
द्रव्याणां निखिला भावाः ३८६ दोषं न तं नृपतयः २२० द्रव्याणि तिष्ठन्ति दोषाणां कारणं मद्यम् १३४ | दव्याशां दुरतस्त्यक्त्वा ३०२ दोषाणामाकरः कामः १०६ | द्रष्टुं स्वदोषान् लोकानाम् ११२१ दोषे सत्तु यदि कोऽपि द्वयोः समानगुणयोः ८२८
ददाति शापम् २४३ | द्वात्रिशदशनो राजा १२९५
४६८
४९०
Page #342
--------------------------------------------------------------------------
________________
८८
૫૮ 9
द्वात्रिंशदोषनिर्मुकः १७५ | धनैश्वर्याभिमानेन द्वाधिमौ सलिले पात्यो १३२१ | धन्यास्ते वन्दनीयास्ते ५८ द्वावेतौ समयोयौं तु ५५४ धर्म सत्यं श्रुतं न्याययम् १११॥ द्विचत्वारिंशता भिक्षा- ७०८ धमकामार्थ कार्येषु ८८७ द्वितोया द्विविधे धमे १८८ धर्मकायें मतिस्तावद् द्वितीया पश्चम्यम्येकादशी 16८] धर्मकृत्येषु सारं हि २०६ द्वितीया वजिता स्नाने १०३५ धर्मज्ञो धर्मकर्ता च ૫૧૬ द्विदलानं पयुषितम् १४२३ धर्मतत्त्वमिदं ज्ञेयम् द्वे कार्ये कुलीन इह ८१२ | धर्मध्याने भवेद भावः ४८० द्वे ब्रह्मणी वेदितव्ये १२४७ धर्मध्वंसे क्रियालोप १०७२ द्वेषस्यायतनं ध्रतेरपवयः ११९ | धर्म धुनोति विधुनोति ७६८ द्वे पेऽपि बायकवचःश्रव गर धर्म न कुरुषे मूर्ख ५८४ 1१७५ | घमंप्रधानं पुरुषम्
५४४ घस्से कृतिन् यद्य कारके १४२५, धर्मप्रभावतः कल्पनुमाद्याः ४७६ धनं यच्चाऽर्यते किश्चित् धर्मवाधाकरं यश्च १२१७
1238, १४२५ | धर्मम्रा हि ते शेयाः १.४१ धन हरती निधनं करती १०१ धर्ममर्माविरोधेन
८९५ धनदो धनाथिनां प्रोक्तः ५७ | धर्ममाचर यत्नेन ५८० धनहानः शतमेकम् २७८ धर्मरत: समधातुर्यः १२७० धनिकः श्रोत्रियो राजा १२८८ धर्मशास्त्रार्थ कुरालाः ८३८ धनिनोऽपि निरुम्मादाः ८११ धर्मश्चेत् परदारसङ्गकरणात् ६०० धनेन किं यो न ददाति धर्मश्चेन्नावसोदेत ५७५
नाश्नुते १३८२ | धमधुतिश्रवणमङ्गलवजितो धनेषु जीवितव्येषु २८३
हि 1100 धनेन हीनाऽपि धनी मनुष्यः ४०३ धर्मसंस्कारतः सर्वे ८५२ धनैदुष्कुलीनाः कुलीनाः | धर्मस्य च्या मूलम् २४२
कियन्ते १२१४ | धर्मस्य दुर्लभो झाता ५८२
Page #343
--------------------------------------------------------------------------
________________
३४
२४८
धर्मस्य फलमिच्छन्ति ५८४ | धवलयति समग्रं चन्द्रमा धर्मस्य विश्वाधिपतेः
जीवलोकम् ११५५ प्रसादतः ६३७ | धात्रा दत्तं मानवत्यां लघुत्वम् धर्महानिरविश्वासः धर्मः पवंगतस्तपः प्रचलितं धारणाद् धर्ममित्याहुः ५६८
सत्यम् १३५८ | धावन् प्रवेगं पवनस्य सम्मुखम् धर्मः गर्म परत्र चेह च
૧૩પ૭ नृणाम् ५७२ | धिग जीवितं शास्त्रकलोज्झितस्य धर्मः शर्ममहाहय॑म् ५७०
૧૦૮૫ धर्माजन्म कुले कलङ्कषिकले ५८१/ धिम् राज्यं तस्य राज्ञो वै १४४८ धर्मादन्यत्र विश्वेऽपि ५७४ | | धीराणां यतया धीगः ५४२ धर्मादवाप्य ये लक्ष्मीम् १२२५
धीरण कातरणापि १७५४ धर्माधमो नमः कालः ७८६ धूपं दहति पापानि ૧૦૩૯ धर्मामृतं सदा पेयम् ५७९ धूमायन्ते व्यपेतानि ११५१ धर्मारम्भ ऋणच्छेदे १२८ धूर्तेपु मायाविपु दुर्जनेषु १२८३ धमथि यस्य वित्तहा ११३ धृतिभावनया दुःखम् ८८० धथिकाममोक्षाणाम् ११६६
धृतिभावनया युक्ताः ८७८ धर्मार्थाऽयमारम्भः
धृतिः क्षमा दमोऽस्तेयम् ५७७ धो जीवदयातुल्यः १५ धेनूनां तु शतं दत्त्वा १२०० धर्मा दुःखदवानलस्य ५७२ धैर्य हि कार्य सततं महद्भिः धर्मापकरणान्यत्र १७४
८४७ धमा मङ्गलमुस्कृष्टम ५७ धर्य धुनाति विधुनोति मतिं धो माता पिता चैव ५७०
क्षणेन २३० धर्मो मातेव पुष्णाति ५७१ ध्यानपुष्पं तपःपुष्पम् १८४१ धर्मो विज्ञवरेण्यसेवितपदः २ ध्यानयोगपरा नित्यम् । धर्मोऽयं स्वाख्यातः ४७५, ५४२ ध्यानवृष्टदयानद्या: २३८ धर्मो यस्य पिता क्षमा ध्यानाम्नो जीवकुण्डस्थे ५
च जननी ५४६ | ध्यानाम्भसा तु जीवस्य ७९१
૧૧૮૪
Page #344
--------------------------------------------------------------------------
________________
ध्यायतो विषयान् पुंसः १०७,
૧૧૭૬
૪૯૩
૧૨૬૩
१२७
न काकाः शुक्लतां यान्ति ११०१
४३८
न काष्ठे विद्यते देवः न किं तरललोचना
૩૪૮
૧૪૩૩
૧૬૩
૫૮૬
૧૦૨૫
૧૨૫૯
न केवलं ब्राह्मणानाम् नक्तं न भोजयेद्यस्तु न क्लेशेन विना द्रव्यम् नक्षत्रेषु समस्तेषु नखचरणपाणिरसनानखिनां च नदीनां त्र में गर्वः सर्वथा कार्यः नग्नार्त्तः प्रोषितायातः न ग्राह्यानि च देयानि न चक्रनाथस्य न नाकिराजः
૧૧૬૩
ध्यायेत्कर्मविपाकं च
ध्वजवज्राङ्कुशच्छत्र म् न कर्मणा पितुः पुत्रः
૧૧૧૯
૧૦૩૬
૧૧૮૯
૩૫
૫૪૧
न च प्रकाशयेद् गुह्यम् १३६८ न च राजभयं न च चौरभयम् ५३७ न च विभूषणमस्य युज्यते १०८० न च स्याद् द्रोहतः प्रेम १३३४ न चासीतासने भिन्ने १३८७ न चेन्द्रस्य सुख किञ्चित् ३५४ न चेर्ष्या स्त्रीषु कर्तव्या ૧૧૮૩
न जातु कामः कामानाम् न जानाति परं स्वं वा
न जायते न म्रियते
૯૬
૧૩૯
૬૦૧
न जारजातस्य ललाटशृङ्गम् १०१७ न जीवां ब्राह्मणस्तावद्
૮૫૧
૮૧૩
४७६
न ज्ञानं केवलं मुक्त्यै न ज्वलस्यनलस्तिर्यग् न तत्परस्य संदध्यात् नटे पण्याङ्गनायां च
न तथा पुष्करे स्नात्वा न तथाऽसिस्तथा तीक्ष्णः न तथा सुमहार्वैरपि न तापसैर्ब्राह्मणैव
૫૬
१२३७
१९२
२२२
૨૦
૫૫૯
न ते नरा दुर्गतिमाप्नुवन्ति७२३ न दानादधिकं किश्चिद ४२५ न दुष्करं दुष्कर कार्य साध
नम ૧૪૨૧
न दुष्ट्यानमारोहेत् ૧૩૮૫ न देवपूजा न च पात्रपूजा १०८५ न देवराजस्य न चक्रवर्तिनः ५४१ न देवान गुरुनापि ૧૦૧૪ न धर्मचिन्ता गुरुदेवभक्तिः ५१२ न धर्मो निर्दयस्यास्ति न नासिकां विकुष्णीयात् १३८६ न निर्मिता केन न इष्टपूर्वा १२४५ ननु पुनरिदमतिदुर्लभम् १४० नन्दन्ति मन्दाः श्रियमान्य नित्यम्
४२
૧૧૯૦
Page #345
--------------------------------------------------------------------------
________________
न परावर्तते राशेः ११८ | न यस्य मित्रं न च कोऽपि न पर्वसु न तीर्थपु १०३८
शः ५२८ न पाणिभ्यामुभाम्यां तु १३८४
न याति कतमा योनिम् ७३५ न पिता भ्रातरः पुत्राः ४५८
न युज्यते तद्विदुषः ११७०
नयेन नेता विनयेन शिष्यः न पिबेत् पशुवत्तीयम् ०५७
૧૩૮૮ नपुंसकत्वं तियक्त्वम् १००८
न योनि पि संस्कारः ८४९ न प्रशस्तं निशि स्नानम् १०३७
नरके यानि दुःखानि ६५० न प्रश्नो जन्मनः कार्यः २०५
नरकेपु देवयोनिपु १०५ न प्रेम नौषधं नाज्ञा ८८८
न रणे विजयाच्छ्रः १३८७ न बध्यन्ते ह्यविश्वस्ताः ११६४
नरस्य दक्षिणे पावे १२१५ न बान्धवा नो सुहृदा न वल्लभाः
नरस्याभूषणं रूपम् २४० ३८.
नराणां नापितो धूर्तः ८०3 न व्रते परदृपणं परगुणम् ८६०
न लालयति यो लक्ष्मीम् १२२८ न भक्षयति यो मांसम् ३८
नवस्रोतः सद्विस्त्ररस- ४७० न भवति धर्भः धातुः ८५६
न पहिस्तृणकाष्ठाद्यैः १०६ न भवति मिथुनानाम् ११८०
न विना परिवादेन नाभूषा पूषा कमलावनभूषा ।
न विस्मरन्ति सन्तस्तु ८३४ मधुकरः २५८
नवीनजिनगेहस्य ૭૨૧ न भ्राता बान्धवाः कस्य ४९४
न वेत्ति यो यस्य गुणप्रकर्षम् नमस्कुर्यात्ततो भक्त्या ११७७ न मातरि न दारपु ४२५ न वेदै नै वदानश्च न मुक्ताभिन माणिक्यैः ८१ | नवे वयसि यः शान्तः २३४ न यत्प्रमादयोगेन
3 | न वै ताडनात तापनात नयनकुचान्तरनासाहनु- १२५८
वह्निमध्ये ११४२ न यन्त्रसाध्यं न च तन्त्रसाध्यम न व्याधिन विषं नापत ८६४
१३७५ | न व्रतोपवासैश्च धर्मेण ४८४ नयभड्गप्रमाणाढ्याम् ४८१/न व्रतोपवासश्च न च ८२८
६८८
३४
Page #346
--------------------------------------------------------------------------
________________
३७
૫
૩
न शक्यं निर्मलीकर्तुम् ४७० | न हिंस्यात् सर्वभूतानि न शब्दशास्त्राभिरतस्य मोक्षः
नानृतम् ५८९
१३ | न हिंस्यात्सर्वभूतानि न शान्ताऽन्तस्तृष्णा २८०
मित्रायण- ५ न शैलशृङ्गे कमलं प्ररोहति १४१०
| न हि भवति वियोगः नश्यति नौति याति वितनोति
८८५, १११७ ४५८
| न हि मांसं तृणास्काष्ठाद ४० नश्यन्ति ज्ञातयः प्रायः ३१६
न होदशं संवननम् १२८७ न श्राव्यः कुस्वप्नः १२७४ नाकर्मशीले पुरुषे वसामि १२२२ नष्टं मृतमतिकान्तम् ८६८ नाकालमृत्युने व्याधिः ८30 न संसारात्पन्नं चरितम् ७४० नाकृत्वा प्राणिनां हिंसाम् ४० न सत्यमपि भाषेत
| नागो भाति मदेन १०६५ न सद्वाक्यात् परं वश्यम् नाजीविकाप्रणयिनी- ५४3
१३८५ | नातिकल्यं नातिसायम् १२८८ न स मन्त्री न सा बुद्धिः ७५० | नातिमाना नातिनम्रा १००० न समा वासराः सर्वे ७३४ / नातो भूयस्तपोधर्मः
૨૫ न सम्भाषेत् स्त्रियं काञ्चित् ५५६ । नादत्ते कस्यचित् पापम् ३२४ न सहस्राद् भवेत्तुष्टिः २७७ | नानाकर्मविपाकपाकवसताम् न सा कला न तज्ज्ञानम्
२७५ १००२ नानादीपप्रकाशेषु ૮૧૨ न सा दीक्षा न सा भिक्षा १८ | नानाजवे विशुध्यति २७१ न सा भार्येति वक्तव्या ८९४ | नानद्योगवतान प्रसवता १२०४ न साम्येन विना ध्यानम् ३१८ नापत्यानि न वित्तानि ४५८ न स्त्री त्यजति रक्तार्थम् १२५६ नाभेयनेमीश्वरतीर्थनाथ- ८१७ न स्नानेन न मौनेन ५२२ नाभ्युत्थानक्रिया यत्र २०६ न स्नान घमासस्य ३२१ नामुत्र हि सहायार्थम् ५७४ न स्वल्पस्य कृते भूरि ८५७ नालसाःप्राप्नुवन्स्यर्थान् १२२२ न हिंसयति यो जन्तून् १३ | नालस्येन सर्म सौरूयम् १३८3
Page #347
--------------------------------------------------------------------------
________________
नावं चरति यः स्वप्ने १२८४ | निदाघे दाहातः प्रचुरतरतृष्णानाशाम्बरत्वे न सिताम्बरत्वे ७९
૧૩૦૯ नासक्तया सेवनीया हि १०१८ | निद्रान्ते परमेष्ठिसंस्मृतिरथी नास्तिकः पिशुनश्चैव ८९७
८८८ नास्ति कामसमा व्याधिः २१५ निद्रा मूलमनर्थानाम् १३७० नास्तिक्यं वेदधौ ११५० निद्राऽऽहारा रतं भीतिः ११८० नास्ति जात्या रिपु म ८33 निन्दन्तु नीतिनिपुणाः ८४६ नास्ति ज्ञानसमा दीप: १८४ | निन्दायोग्यजनः सार्धम् ८१५ नास्ति नित्यो न कता च ३७७
निन्दास्तुतिसम धीरम ५३३ नास्ति भार्यासमो बम्धुः ९८५ निपतन्त उत्पतन्तः ૬૫૦ नास्ति मेघसमं तोयम १९६ | निपानमिव मण्डका: १३० नास्ति विद्यासमं चक्षुः १३९८ | निमित्तमुद्दिश्य हि यः ५९ नास्ति वेदात् परं शास्त्रम् ४०७ निरक्षरे वीक्ष्य महाधनत्यम् - नास्ति श्रद्धासमं पुण्यम् १३२८
१२०५ नास्ति सत्यात् परा धर्मः ५४ निरर्थिकां न कुर्वीत ४ नारत्यसद्भापितं यस्य ५०७ निरवंद्य वदेद्वाक्यम् १०६८ नास्त्यहिंसापरं पुण्यम् १२ निरस्तभूषोऽपि यथा विभाति नात्याराग्यसमं मित्रम् १९८६
१८८ नाहं नारका नाम १११
निरातको निराकाक्षः ५०६ नाहं स्वर्गफलोपभोगतृषितः ४८ निरालम्बा निराधाराः ४७७ निगादेवथ तिर्यक्षु १३ | निरालोकं जगत्सर्वम् निजप्रजा.बालकभाषकालात्८७४ निरीहा निरहङ्काराः ५२७ निजभार्याया हरणे १२७८ निरुत्साहं निरानन्दम् ८७९ नित्यं स्नाता सुगन्धा च ८९८ | निर्गुणस्य शरीरस्य ૧૧૫૩ नित्य क्रोधात्तपो रक्षेत् २१५ नर्गुणेष्वपि सत्वेषु ८८८ नित्यमित्रसमा देहः ९२८ | निर्जगाम कथं तस्य ७८१ नित्यानित्यानि चत्वारि ७७८ | निर्जरणलोकविस्तार- ४५० नित्योद्यतस्य पुरुषस्य ११६७ | निर्जराकरणे बाह्यात् ४३३
६८३
Page #348
--------------------------------------------------------------------------
________________
3८
303
निर्जितमदमदनानाम् ५४२, ८११ | निःकर्णेविध गीतिरीतिरफला निर्दम्भः सद्यो दानी दान्ता
दक्ष ऋजुः सदा १४३ | निःकाशनीया विदुषा २८१ निर्दम्भः सदयो दानी दान्तो दक्षः
नि:शेषकल्याणविधौ समर्थम् सदा मृदुः १४४
७०१ निर्दयत्वमहङ्कारस्तृष्णा १२३९
निःशेषलोकवनदाहविधौसमथम् निर्वीजमक्षरं नास्ति १४१० निर्वीजा पृथिवी गतौषधिग्सा
निःशेषलोकव्यवहारदक्षः १८५
निःसङ्गतामेहि मदा ११२८
1३१० निममत्वं विरागाय
निःसङ्गो निर्ममः शान्तः १७६
८८८ निर्ममत्वं परं तत्त्वम्
निःस्पृही नाधिकारी १८१०
३३४ निममत्वे सदा सौख्यम्
नीचैर्गात्रावतारश्चरमजिनपनेः ११४ निममा निरहङ्कारः
नीति निरस्यति विनीतमपा५०८
करोति ०४८ निर्मलं स्फटिकस्येव ३२३
नीति म सदञ्जनम् १२८१ निर्मायो यः कुपालुर्यः १११८
नीतिः सम्पदि भूषणम् १२८९ निर्लेपस्य निरूपस्य ४८८
नीगगे तरुणीकटाक्षिमिव ४० निलेपा निष्कलहः शुद्धः १४४४
नीलीक्षेत्रं वपद्यस्तु 130 निर्वाणदीप किमु तैलदानम्
नीलीमदनलाक्षाऽयः- १९८
नेत्रद्वन्द्वे श्रवणयुगले vee निर्वाणपदमप्येकम् १९८ नैतद भूतं भवति या ८१४ नियाजा दयिते ननादपु १००३ नेतास्ता मलयाद्रिकाननभुवः निवर्तयत्यन्यजन प्रमादतः ५११
૧૧૪૩ निशानां च दिनानां च ८२ नेयायिकानां चत्वारि ७७५ नशान्त्यघटिकायुग्मे १२.११
नैव प्रधार्य हृदि मानवैरिदम् निष्पादितो न केनापि ४७५
१४२८ निहतस्य पशोर्यक्षे . ४८ नैव व्याकरणशमेति पितरम् निहितं यस्य मयुखैर्न १३०७ |
૧ ૩૫૮
Page #349
--------------------------------------------------------------------------
________________
नवास्ति राजराजस्य ५४२ | पञ्चविशतितत्त्वीयम् ७८३ नैवाहुतिन च स्नानम् १६२ | पञ्चाधिकाविंशतिरस्तदोवैः १६५ नो क्षत्रशब्दस्यार्थ त्वम् १४४९ | पञ्चास्रवाद्विरमणम् १८४ नोचैर्हसेत् सशब्दं च १३८४ पश्चेन्द्रियाणि त्रिविधं बलं च २७ नोदकविनगात्रोऽपि ७९४ | पश्चेन्द्रियाणि शब्दाद्या: ७७२ नोदकमपि पातव्यम् ૧૬ ૨ पञ्चैतानि पवित्राणि ५९६ नो दुष्कर्मप्रयास:
पठकः पाठकश्चैव ४८3 नोपकारं विना प्रीतिः ૧ ૧૫૪ पण्डितोऽसौ विनीतोऽसौ ४०२ नोपेक्षितव्या विद्वद्भिः ९३२ पण्डितः सह साङ्गत्यम् ११४२ नो भूयाज्ज्वलनविना ४३१ | पतङ्गभृङ्गमीनेभसारंगाः १५. नो मृत्तिका नैव जलम् ३२ पतन्ति दशना यस्य १२७४ नोवंजानुश्चिरं तिष्ठेत् १०२३
पतिकार्यरता नित्यम् २००५ नोर्व तिर्यग् न दुरं वा १२४८ पतितं विस्मृतं नष्ट १८ नोर्व न तिर्यग् दूरं वा ७०८
पतितैश्च कयां नेच्छे दासनम् ११४४ नो शीलं प्रतिपालयन्ति ४२३ पतिरेव गुरुः स्त्रोणाम् ५२१ न्यायसम्पन्नविभवः
पतिर्भार्यारो धर्मः ५५3 न्यायागतेन द्रव्येण ४०५ पानी प्रेमवती सुतः ७४८ न्यायेन दण्डनं राज्ञः
पत्रं नैव यदा करीविटपे 13१५ न्यायोपार्जितवित्तेन १२७८ | पदन्यासी गेहात् १००४ पक्वं वा यदि वाऽपक्यम् ५६० पदे पदेऽधिगम्यन्ते ८८६ पक्षं सम्वलनः प्रत्या- २१० | पदे पदे सन्ति भरा रणोरकटा: पक्षपातो न मे वीरे 31७ पक्षपाती भवेद् यस्य १३६१ पद्मपत्रसमा जिहा पङ्गु-कुष्ठि-कुणित्यादि- 33 पद्मासनसमासीनः १४४५ पडगु मूकं च कुब्जं च १००४ पयोदपटलस्थेन ૧૫૮ पञ्चपर्वी तथा पक्षे १८४ पयोद हे वारि ददासि १३२८ पचभूतात्मकं वस्तु ७८७ / पयोयुतं शर्करया कटूयते ३७४
૧૩ ૩૫ १२५७
Page #350
--------------------------------------------------------------------------
________________
परकार्यविहन्ता च परं ज्ञानफलं वृत्तम्
परदारपरद्रव्य
परदारं परद्रव्यम्
परदारान् परद्रव्यम् परदारे संसर्गः
परद्रव्यं यदा दृष्ट्वा परद्रव्याण्यभिध्यायन्
૧૪૫૦
परार्थग्रहणे येषाम्
૬૬
૬૯૮
૧૧૫૭
१८८ परार्थनिष्ठचित्तस्य परार्थसाधने यस्य परार्थस्वार्थ राजार्थकारकम् १०६८
७१३
૧૧૬૦
૧૪૧૨
८८४ परावृत्तिः पुराधीतागमोच्चारः
८८३
१७८
૧૪૩૯
८४०
१४३६
८८४
३७३
परद्रव्यादिहरणम् परद्रव्येष्वभिध्यानम् परनिन्दास ये मूकाः परपरिभवपरिवादात् परप्रणीता हि गुणा यशस्कराः
૪૧
૧૧૮૪
૧૧૫૮
परप्राणेर्निजप्राणान् परमानन्दरस्यं तद्गीयते ८०१
૬૦૨
परमानन्द सम्पन्नम् परसम्पत्समुत्क पंद्वेषः
८८७
૧૦૧૮
૧૦૭૧
परस्त्री परद्रव्येषु परस्त्री मातेव क्वचिदपि ८२८ परस्परस्य मर्माणि परस्य पीडापरिवर्जनात् ते १३८३ परहितचिन्ता मैत्री परात्मनो रक्षणहेतवे भी ११५८
४४४
૧૩૯૩
पराधीनं वृथा जन्म परानं वर्जयेद्यस्तु पराभूतोऽपि पुण्यात्मा
૧૦૬૩
૮૯૧
૧૦૨
परिग्रहग्रहावेशाद्
૧૧૭
૧૧૭
परिग्रहं चेद् व्यजहा गृहादेः ११६ परिग्रहमहत्त्वाद्धि परिग्रहात्स्वीकृतधर्मसाधना- ११३ परिग्रहाधिकः प्राणी परिग्रहान् परित्यज्य
૧૧૭
૨૪૯
૧૨૪
૧૧૪
परिग्रहारम्भमग्नाः पारग्रहार्थमारम्भम् परिणतजन सेवा परिभवसि किमिति लोकम्
૧૨૮૮
१०७७
परिवर्तिनि संसारे
૧૦૮૩
૧૩૨
परिश्रमक्षं जनमन्तरेण ८३४, १३१८ परीषहजये शक्तम् परीषहजये शूराः परीग्रहमहारातिबल निर्दलनक्षमः
७१७
८३८
૫૫૦
૮૩૨
परेषां चेतांसि प्रतिदिवसम् १६५
परे हितमतिमैत्री
४४४
परोषहानां सहसे न परेङ्गितशा धीमन्तः
Page #351
--------------------------------------------------------------------------
________________
परोक्षे कार्यहन्तारम् परोपकरणं येषाम्
परापदेशवेलायाम् परोपदेशे पाण्डित्यम्
४२
पशूनां रक्षणं दानम् पश्य कर्मवशात् प्राप्तम्
૯૨૩
૧૧૬૦
परोपकारकरणात्
परोपकारशून्यस्य परोपकारः कर्तव्यः परोपकाराय फलन्ति वृक्षाः
૧૧૧૬
૯૫૩
८१०,
૯૫૩
१५७
१०१७ | पापानुबन्धं यत्कर्म
८२४
परोऽप्युत्पथमापन्नः परो रुध्यतु वा मा वा पर्जन्य इव भूतानाम् पर्यटेत सदा योगी पर्यटे कीटवद् भूमिम् पर्यायाः सन्ति ये चाष्टौ १८४
५१ ३
૧૬૨
पर्वताग्रे रथेो याति
૧૩૮૧
पात्रं च त्रिविधं तत्र
૧૪૫૧
૫૩૮
पादपङ्कज संलीनम् पादमायान्निधिं कुर्यात् १२२४
१२२७
७८७
૧૧૫૮
११५७ पादेन कार्य पारव्यम् पानीयं वा निरायासम् पानीयस्य क्रिया नक्तम् पापं लुम्पति दुर्गतिम् पापं हि कर्म फलति पापकर्मघंटे पूर्णे
प्रापबुद्वद्या भवत् पापम् पापभीरुः प्रसिद्धं च
૮૬૨
११६६
४८९
पश्यति प्रथमं रूपम् पश्यन्ति नलूकविलेोकने दिने
૧૪૨૨
333
२०८
पश्यन्नेव परद्रव्यपश्य सङ्गमका नाम पाकारणाच्यते पापम् पाण्डवं गमितान्कचान् १०२ पात्र क्षेत्र ता ૧૪૯૨
८७८
२३६
१०२६
१०४३
૬૩૧
४५
1940
૯૯૦
૬ ૩૨
पापान्निवारयति योजयते हिताय
૯૨૨
૧૪૦
१८३६
८७२
૫૨૦
पापा: कादम्बरीपान - पारुष्यमनृतं चैव पिता गुरुः पिता देवः पिता माता भ्राता
पिता योगाभ्यासः विषयविरतिः
૫૪૬
१०४७
૪૫૬
पितुर्मातुः शिशूनां च पितुर्मातुः स्वसुर्भ्रातुः शिव खादच चारुलोचने पिबन्ति नद्यः स्वयमेव नाम्भः
७८८
૧૧૫૬
पिशाचेनेव कामन पीडयेन जरा यावद् पीडयन्ते जन्तवो यत्र
१०७
१४४६
૩૦૩૪
Page #352
--------------------------------------------------------------------------
________________
पोतवस्त्रधरां नारीर् पीत्वा ज्ञानामृतं भुक्त्वा पीनसः पीन गण्डा लघु
समाना
૧૨૮૩
૩૦૧
૯૯૯
१७०
390
पीयूषमसमुद्रोत्थम् पीयूपादिव नीहजत्यम् पुंसो यस्य गुरून् यावत् १०८६ पुण्यं चितं व्रततपोनि
पुण्यमेव भवममंदारणम् पुण्यानां प्रकटप्रवासपटछः पुण्यार्थमपि नारम्भम् पुत्रकलत्रपरिग्रहममत्व
पुत्रदा कर रेखा
पुत्रमांसं वरं भुक्तम् पुत्रसूः पापकुगला पुत्रैमपि पुत्रों में भ्राता मे पुनर्निरपराधानाम् पुनः पुनः प्रपच्येत पुनः प्रभातं पुनरेव शर्व्वरी
यमोपवासैः २३३
७४३
१२ पूर्णोऽपि कुम्भो न करोति
૮૧૬
330
૪૩
८४७
३२७
८२१
૧૩૩૬
१८८
૧૯૭
पुष्पाणि क्षारवस्त्राणि पुष्पादिभांगसंत्यागात् पुष्पाणां निश्चिते नाशे ११५३ पूगोफजानि पत्राणि १२८२ पूजा जिनेन्द्रपु रतिर्वनेषु ८०८ पूजा प्रभूणां सुगुरोः सपर्या १०२२ पूजामाचरतां जगत्त्रयपतेः १०८१ पूजाऽर्हतां गुरेः सेवा पूज्यं स्वदेशे भवतोह राज्यम्
८८५
Ś૮૨
शब्दम् ८५८
૧૨૬ ૩
१२७०
पूर्णोऽहमथैरिति मा प्रसीद् १३०७ पूर्व शुभोऽशुभः पूर्वमनिटं दृष्ट्रा ८८ पूर्वसेवा तु तन्त्रज्ञैः
13
१२७०
८७१
पृथिव्यां त्रीणि रत्नानि १२८७ पृथिव्यामप्यहं पार्थ पैशुन्यं परवादं च पाप धर्मस्य धत्ते यत् -
૧૧૭૪
પપર
पुराणेषूतमस्त्येवन् पुराऽऽसोत् स्वजनस्तेऽन्यः ४६६ पुरुषोऽनृतवादी च पुष्णासि यं देहमघान्य चिंतयन्
१४४१
૧૦૯૨
पोषं धर्मस्य धत्ते यत्
...
७
. आहार... १४२५
૩૧૩
पापं पुष्टि चं धर्मस्य पौषधग्रहणायुक्तैः पौषधेन पुमानेकम् प्रकारेणाधिकां मन्ये
तच्चतुर्धा... १८३
૧૮૬
१८५
૧૮૬
४७८
Page #353
--------------------------------------------------------------------------
________________
प्रकारैरादिमः षड्भिः - १२६८ | प्रत्यक्षे गुरवः स्तुत्याः १९८५ प्रकृतिवचसि जातप्रत्ययोऽ प्रत्यर्थी प्रशमस्य मित्रम् ११५
धीनविद्यः ८२५ | प्रत्यहं प्रत्यवेक्षेत १०१७ प्रकृतेविरहो मेक्षिः ७८४ प्रत्युपकुरुते बलपि न भवति ११५२ प्रकृतेः स्यान्महत्तत्वम् ७८२ प्रथमतरमथेदम् . ८० प्रगल्भा वाग्मिनः प्राज्ञाः ८३५ | प्रथमदिवसचन्द्रः सर्वलो. प्रचलजलसान्त- १४१
कैकवन्द्यः ११०३ प्रचुरदोषकरी मदिरामिति १४२ प्रथमवयसि पीतम् ८३४ प्रजानां दैवतं राजा ११७७ प्रथमे नाजिता विद्या प्रजानां रक्षण दानम् ८२०
... तृतीये न १.७९ प्रजां न रञ्जयेद्यस्तु ८२८
प्रथमे नाजिता विद्या प्रजारक्षणशिक्षाभ्याम् ८२८
... तृतीये नाजितः 13५६ प्रशाऽजना सदा सेन्या १२४॥
प्रदानं प्रच्छन्नं गृहम् ८६॥ प्रशालाभात् परो लाभः १२४१ प्रदीप्तं वेश्म न विशेत् १३८५ प्रझरझस्तरुणजरलैः १०५४, १३४८
प्रपश्यति पशून् यत्र ४४ प्रणमत्युग्नतिहेतोः
प्रभाकरमते पञ्चेवैतानि ७८६ प्रणिहन्ति क्षणार्धन
प्रभुर्विवेकी धनवांश्च दाता १०९९
१३. प्रतिक्रमणश्रुतस्कन्धम् ,
प्रभूतं कार्यमल्पं वा प्रतिक्षणसमुद्भुतः
४८३ | प्रमत्तश्चन्द्रि
प्रमत्तश्चेन्द्रियार्थेषु
प्रमाणं च प्रमेयं च प्रतिग्रहांश्चदेशांघ्रि
प्रमादः परमद्वषी ११७० प्रतिग्रहोऽध्यापनं च
प्रमादेन यथा विद्या 30 प्रतिपददशमीषष्ठीमध्याह्न १०२८
प्रमोदसे स्वस्य यथाऽन्यनिप्रतिसंवत्सरं ग्राह्यम् ७९८
मितैः ११८५ प्रत्यक्षता न भगवान् ७२२
प्रलम्बबाहुः स्वामो स्यात् प्रत्यक्षमनुमानं च प्रमाण-७७०
૧૨૫૬ प्रत्यक्षमनुमानं च शब्दः ७८५ | प्रत्तीयन्ते न कर्माणि ४३० प्रत्यक्षमविसवादि ७८८ | प्रवासिको व्याधियुतः १३७०
ता:
७२ ૩૧૯
૧૮૫
५०
४८3
७७५
२०५
८२१
Page #354
--------------------------------------------------------------------------
________________
४५
૨૭૫
११७
८६
प्रविश्य विधिना तत्र १.३९ | प्राप्तेषु पुण्यतः श्रद्धा- ३८ प्रवृत्तयःस्वान्तवचस्तननाम् ७७२
प्राप्योपशान्तमोहत्वम् प्रवृत्ति व निपुत्तिं च १२४३ प्रायश्चित्तं वैयावृत्यम् ४33 प्रबजेद् ब्रह्मचर्यात् तु १४७ प्रायश्चित्तध्याने वैयावृत्त्य- ४३३ प्रशान्ततनुवाकचित्ताः १४५१ | प्रायेण प्रावृषि प्राणिसंकुलम् ५६२ प्रशान्तमानसं सौम्यम् ५३3 प्रारभ्यते न खलु प्रसादनार्थ जगतां जनो प्रासादपर्वतस्तूप- १२१२
यथा १०४४ प्रासादोपरि यो भुङ्क्ते १२८१ प्रसनमिव निर्गन्धम् १३१८ प्रिंय पथ्यं वचस्तथ्यम् ૫૨ प्रस्तावेऽपि कुलोनानाम् १४९ प्रियवाक्यप्रदानेन १०७५ प्राक पादयोः पतति २६८ प्रिया न्याय्या वृतिः ८८४ प्रागुत्थानं च युद्धं च १३०२
प्रेम सत्यं तयोरेव प्राशे नियोजितेऽमारये
प्रेष्यप्रयोगानयनम् ૧૭૯ प्राणभूतं चरित्रस्य
प्रोक्तोऽर्हन् यत्र देवः ७८४ प्राणयात्रानिमित्तं च ५५८ प्रोचिता विकृतयोऽत्र चतनप्राणसन्देहजननम् १००६
૧૩૩ प्राणाघातान्नित्तिः परधन- फलं यच्छति दातृभ्यः ४२६
हरणे ११७3 | फलं यथेन्द्रवारुण्याः ३७५ प्राणा द्वित्रिचतुः प्रोक्ताः ०४ फलपत्रादि शाकं च १६ प्राणानां परिरक्षणाय ४ फलं पूजाविधातुः स्यात् १०४२ प्राणान्न हिस्यान्न पिवेश्च । फलाद् वृथाः स्युः ५२५
मद्यम् १३८ | | फलान्यज्ञातनामानि १२१ प्राणिघातातु यो धर्मम् ४७ | बटुः पीनो दिवा मात्ति ७६० प्रादेशिकेभ्यः परशासनेभ्यः १४४८ बद्धवैराणि भूतानि ૩૧૧ प्राप्तव्यमर्थ लभते मनुष्यः १४१५ | बद्धस्य कर्मणः शाटः ७५९ प्राप्तम्यो नियतिवलाप्रयेण बद्धा येन दशाननेन नितराम्
योऽर्थः १३१४ २०
७८
૧૩૦૫
Page #355
--------------------------------------------------------------------------
________________
८४८
७८
૫૨૭
१०८०
५३७
बध्नाति ततो वहुविधमन्यत् बुधो वा यदि वा विष्णुः ५१०
१२८ | बौद्धानां सुगतो देवः ७७० बन्धुर्वैरिजनायते गुणवती ७५२ | बौद्धामामृजुसूत्रतो मतमभूत्५८ ६ बलादसौ मोहरिपुर्जनानाम् ३२६ ब्रह्मपर्यतपायुक्ताः बहिर्भावानतिक्रम्य १४४३ ब्रह्मवर्य ध्रुवं यशः बहुपुत्रा दुली गोधा ८७८ ब्रह्मचर्यमहिसा च ૫૮૯ बहूनामप्यमाराणाम् ११४८ ब्रह्मचर्यरतो नित्यम् बह्वाशी चाल्पसन्तुष्टः
૧૩૦૨
| ब्रह्मचर्येण तपसा बान्धवधनेन्द्रियसुखत्यागात् ।
ब्रह्मचारिसहस्त्रं स्यात्
४८०, ५३८ | ब्रह्मचारी गृहस्थो वा ५५१ बान्धवमध्येऽपि जनः १३१0 | .........अथवा......... बालमूढास्वतंत्र- १४३४
ब्रह्मचारी गृहस्थो वा २३८ बालस्तावत् कोडाऽऽसक्तः ७३3 ...............यति............. बालः पश्यति लिङ्गम् ८९० ब्रह्मतत्त्वं न जानाति ૮૫૭ बालः पुत्री नीतिवाक्योपचारैः
ब्रह्मराक्षसवेताल- ५१५
ब्रह्मवतं तीव्रतरं दधानाः १८१
१०७६ बाले बाला विदुषि विबुधा: ८११
ब्रह्मवतरता ये च १४२०
ब्रह्मस्त्रीभ्रूणगोघात- ७१७ बालो यौवनसंपदा परिगतः ।
ब्रह्मा येन कुलालवनियमितः
७33 बाल्यात् प्रभृति च दोषैः १४४ ब्राह्मणशातिराद्वष्टः १४.८ बाल्यादपि चतुर्मम् ५८७ | ब्राह्मणाः क्षत्रिया वैश्याः १33८ बाल्ये मोहमहान्धकारगहने १०८४ ब्राह्मस्य भावः कल्याणि ८४७ बाह्यभावं पुरस्कृत्य ४८3 ब्राह्म मुहूर्ते उत्तिष्ठत् ८८८ विभषि यदि संसारात् ३१२ ब्राह्म मुहूर्ते वुध्येत १०२१ बीजमुप्ति विना न स्यात् ५८७ | व्रतेऽहं कृतिनिग्रहं मृदुतया ३२२ बीजान्यम्युपदग्धानि १८3 | भक्ति तीर्थकरे गुरौ ८०३ बुद्धेः फतं तत्त्वविचारणं च १३८९ | भक्तियुक्तोऽपि नम्रोऽपि ८93
२७
Page #356
--------------------------------------------------------------------------
________________
४७
3०८
४७८
८७०
४८२
भक्षयन् माक्षिक क्षुद्र- १४७ | भन्यैश्च भावना भाव्या ४४॥ भश्यन्ते ये मांसानि ८५६ | भाग्यवन्तं प्रसूयेथाः १३१० भगवन् ! न भवेद् मोहः १४२७ भानोः करैरसंस्पृष्टम् १५५ भगवन्नामधेपास्तु ७८६ भारं वोढुं क्षमे पुत्रे ४७८ भग्ने रोजबले परेण ८४७ भार्यावियोगः स्वजनापवादः भजत भजत धर्म्यम् ५८८
૧૪૦૨ भजस्व मैत्री जगदंगिराशिपु४४५ भार्येयं मधुराकृतिर्मम ३२६ भट्टो नो भारविश्वापि नष्टः भालमुरो वदनमिति ८२२
१३४६ भावनाभिरविभान्तम् १८ भर्तुविरहतो नार्यः
भावना मोक्षदा स्वस्य भयं प्राणान्तिकं मुक्त्वा ५९3 भावयिव्यममनित्यत्वम् ४४८ भवकोटिभिरसुलभम् ११७० भावस्निग्धेपकृतमपि भवकोटीदुधापामवाप्य ५८ भावस्यैकाङ्गवीरस्य ४३८ भवति जन्तुगणो मदिरारसे १४ | | भावोपयोगशून्याः भवति भिषगुपायैः १३०८
भिक्षाटनं जपो ध्यानम् ५५३ भवति मरणं प्रत्यासन्नम् ५८८ | भिक्षुका नैव याचन्ते ४१० भवन्ति नम्रास्तावः फलागमैः
भिद्यन्ते भूधरा येन ११४७
भिन्नः शरीरती जीवः ४६७,७१७ भवन्ति सङ्गताः सद्भिः ११३८ भीरीराकुलचित्तस्य १०१० भवबीजाकुरजननाः ५०६ भुक्तं हलाहलं तेम १३० भवभोगशरीरपु
૨૩૬ भुक्त्वाऽप्यनन्तशो भोगान् २८७ भवारण्यं मुक्त्वा यदि ३५५ भुङ्क्ते न केवलो न स्त्रीमोक्षः ७६६ भवितव्यं भवत्येव १३१२ भूतात्तवन्नरोनत्ति १३८ भवितव्यं यथा येन १३११ भूपाला अपि दुर्गपाल- ४२३ भवित्रों भूतानां परिणतिम् १२८ भूपैर्भूपसुतैः प्रधानपुरुः १२८७ भवेदयुतसिद्धानाम्
भूमिजं वृक्षजं वाऽपि १३१ भवेयुः प्राणिनः पापात् ७५१ | भूमिर्गावो हिरण्यं च ५५४ भव्यजीवे दयादानम् ५७८ | भूमिमित्रं हिरण्यं वा ८४१
२६२
७८०
Page #357
--------------------------------------------------------------------------
________________
४८
६७३
१४.
१34
भूगांसोऽपि हि पाप्मानः ७१६ | मणिना बळयं पलयेन भूवने हि परं ज्ञानम्
मणिः १०५५ भूशय्या भैक्षमशनम् २४२ मणिबन्धात पितुलेखा १२६१ भूषणोद्यानवाप्यादौ ३२८ मत्तेभकुम्भदलने मैक्षेण वर्तयेमित्यम् ५० मदनोऽस्ति महान्याधिः १०६ मोगा न भुक्ता षयमेव मदिरापानमात्रेण
१४७ भुक्ताः १४६ मदिरामदमत्तोऽपि १२३२ भोगार्थमेतद् भविना शरारम्। ८५ मधं द्विधा समादिष्टम् १३३ भोगे रोगभयं कुले 33४ | मद्यपस्य शवस्येव भोगोपभोगयोः संख्या १२३ | मद्यपानरसे मनः १३८ भोजनानन्तरं याच्यम् १०५३ मधमत्तो न जानाति मोजनानन्तरं वामकटिस्थः१०५३
मचं मांसं नवनीतम् १२१
| मधासकिन्छमवादः परतो ८३२ भोश्चेत् सुखेप्सा जगतीह
| मचे मांले च मधुनि १३४ विद्यते ११४३
मधुकरगणभूतं त्यक्त्वा ११०४ माम्यत्यूप्रमुखः क्षमो नम- मधुनोऽपि हि माधुर्यम् १४४
यितुम् २५२ मद्यपाने कृते क्रोधः १४५ भ्रूभङ्गभङ्गुरमुखो विकराल- मधुपाने मतिभ्रंशः १३५
रूपः २३२ मधुमांसत्रियो नित्यम् ૧૫૪ मक्षिकामुखनिष्ठयूतं
मध्ये स्वां कृशतां कुरा- १०१ जन्तघातोद्भवम् १४७ | मध्यस्यतः कृपा नास्ति १४८ मक्षिकामुखनिष्ठयुतं
मन एष मनुष्याणाम् १५४ जन्तुलनक्षयोद्भवम् १४७ | मनसश्चेन्द्रियाणां च १७ मक्षिका व्रणमिच्छन्ति ११४७ | मनसा चिन्तितं कार्यम् १२८६ मक्षिका: चटका: काकाः १४२४ | मनसाऽपि परेषां यः १०१ मजत्यशः किलाहाने १८८ | मनसि वचसि काये मश्चकं शुक्लवलं व ५५४ | मनस्तत्र बचस्तत्र ३०८ मणाविष प्रतिच्छाया ५०१ | मनस्यन्यद बबरयन्यत् ३७५
Page #358
--------------------------------------------------------------------------
________________
४८
मनस्याहादिनी सेव्या २४१ | ममत्वाजायते लोभः ३२७ मनस्थी म्रियते कामम् ११८३ | ममाहमिति चेष यावद् ११०, मनःकपिरयं विश्व- १५७
૨૫૧ मनःक्षपाचरो प्राम्यन् १५८ | मयि भक्तो जनः सर्वः १११ मनःप्रसादः सौम्यत्वम् ४३४ मयूरगजहंसाश्व- १२६२ मनःशुद्धिश्च सम्यक्त्वे 363 मरणं प्रकृतिः शरीरिणाम् ४५४ मनःशुद्धिमबिधाणा ६६४ | मतव्यं कातरेणापि १३५४ मनीषिणः सन्ति न ८२६ | मर्मस्पृङ्ममेवाचा कथितपरमनुष्येभ्यो वरो मत्स्यः ११७८
गुणः ८२६ मनोयोगो बलीयांश्च १५४ मलं स्वर्णगतं वह्निः ४३१ मनोवचःकायवशादुपागतः ७६९ मलयाचलगन्धेन ૧૧૪૧ मनीषाकायकर्माणि ७५५ महातमपि दानानाम् ૨૫ मनोवाक्काययोगेषु ८७८ महाक्रोधो महामानः ५०७ मनो विशुद्धं पुरुषस्य तीर्थम् १२८ महाशानं भवेद्यस्य मनोलयानास्ति परो हि योगः
महानदीप्रतरणम् ૧૪૧૨
महानिशायां प्रकृते मनो हि जगतां कर्त ९५४ | महानुभावसंसर्गः मनो हि सर्वभूतानाम् ५८ .........गङ्गा ......... ११३६ मन्त्रवादी कलायुकः ८०८ महानुभावसंसर्गः मन्त्राणां परमेष्ठिमन्त्रमहिमा १३८४ ........ ......... ११३६ मन्त्रिणां भिन्नसन्धाने १२४४ | महारम्भासयता: सततममितैः मन्दिराद्विमुखो यस्य २०७ मन्मनत्वं काहलस्वम्
महाव्रतधरा धोराः ५१७ मन्ये यथाऽध्रपटलमिदमप्रे१४३० महो रम्या शय्या ૫૪૭, ममकाराहकारो
3०५ मांसभक्षयिताऽमुत्र ૪૧ ममत्वमात्रेण मनःप्रसादसुखम् । मांसमिश्रं सुरामिश्रम् १०१२
१२३४ ] मांसादनाजनानां हि ४४
५०६
७४२
३५२
૬૫૧
Page #359
--------------------------------------------------------------------------
________________
५०
मांसादनात प्रणश्यति ४४ | माता भूत्वा दुहिता ४७t मांसान्यशित्वा विविधानि मर्त्यः | माता यदि विषं दद्यात् ४५७
१४३ | माता यस्य गृहे नास्ति १४०२ मांसाशनाजीववधानुमोदः १४५
माता वैगे पिता शत्रुः ८७५ मांसाशनानरक एव
मातुः स्तन्यं रजःक्रीडा १०७६ मांसाशिनश्च दृश्यन्ने ४६
मातृजम्धानपानोत्थरसम् ४६८ मांसाशिनो नास्ति दयाऽसुभा
मातृपितृसहस्राणि जाम् १४३
......अनेकशः ...... ४१२ मांसास्वादनलुब्धस्य ४२ मातृपितृसहस्राणि मा करेण करं पार्थ १०५३
......प्रतिजन्मनि...... ३४१ मा कार्षीत् कोऽपि पापानि ४४६ मातृपित्रातुगचार्य- ११४८ मा कुरु धनजनयौवनगर्वम् २४८ मातपित्रादिवृद्धानाम् ९७६ मा जानीत वयं बालाः ११० | मातृवत् परदारांश्च ५७ मातरं पितरं पुत्रम् २८१ मातृवत् परदारान् ये १०११ मातरं स्वसुतां जामिम् १०१ | मातेव सर्वभूतानाम् । माता गङ्गासमं तीर्थम् ४७२ | मात्रा स्वस्त्रा दुहित्रा वा ७६ मा तात साहसं कार्षीः २४६ माधुकरं समाहृत्य ५६० माता नास्ति पिता नास्ति ३४० | माध्यस्थ्यं वैराग्यः विरागता3३४ माता निन्दति नाभिनन्दति
मानं मुश्चति गौरवम् १०५५ पिता १३२१
मानसं प्राणिनामेव ५६ माता पशूनां सुतसत्तयैव ८७१
मानस्तम्भं दढं भङ्करवा ८१० माता पिता कलाचार्यः ५२०
मानाद्वा यदि वा लेोभात् ६४ माता पिता स्वः सुगुरुश्च तत्त्वात् ८७३
मानापमानयोस्तुल्यः ११२० मातापित्रोश्च शुश्रषाम् ये कुर्वन्ति |
मानी चिनीतिमपहंत्यविनीतिसदादृताः ६३८
रंगी २५१ मातापित्रोश्च शुभ्रषाम् ये कुर्वन्त्या- मानुष्यं घरवंशजन्म विभवः
वृता नराः ८७६ ।
७४५
Page #360
--------------------------------------------------------------------------
________________
मानुष्यकर्मभूम्यार्यदेश- ३८८ | मिथ्यात्वशल्यमुन्मूल्य ૩૮ ૩ मानुप्यमार्यदेशश्च ३८९ मिथ्यात्वशैलपक्षच्छित्- १७० मा भूजन्म महाकुले तदपि मिथ्याष्टिरविरतः ४७
१३८ मीमांसका द्विधा कर्म ७८५ मायया राजते वेश्या १०६४ मुक्तिकारणधर्माय
૯૧૮ मायानिरसनं कृत्वा ५७ मुक्तिमिच्छसि चेतात ! ८०५ मायालाभक्षुधाऽलस्य १४५ मुक्त्या दुर्मतिमेदिनीम् ३४३ मायाशीलः पुरुषो यद्यपि मुखं पद्मदलाकारम् २६८
२१५, १११४ मुखरन्ध्रमनाछिद्य ૧૦૭ર मायाशोकभयक्रोध १२३४,१४५२ मुच्यते शङ्खलाबद्धः ३०७ मायाऽहङ्कारलज्जाभिः ४११ | मुदितान्यपि मित्राणि १३१२ मार्जारभक्षिते दुःखम् ३२८ मुनिना मसृणं शान्तम् ५५५ मार्यमाणस्य हेमाद्रिम् २२ मुष्णन्ति विषयस्तेना वहति १४२३ मालास्वप्नोऽहि दृश्श्च १२७१ मुहर्तमपि नासीत ૫૬૪ मा विषीद कृतं बाष्पैः १३१७ मुन्तिर्मनःस्थैर्यम् ४८८ मासे मासे हि ये बाला : २४९
मुहूर्तावधि सावधमासैरभिरता च १११० | मूत्र वा कुरुते स्वप्ने ૧૨૭૯ मासोपवासनिरतोऽस्त तनोत मूत्रात्सर्ग मलोत्सर्गम् १३९७
सत्यम २२१ मूखस्य पञ्च चिह्नानि । मित्रद्रोही कृतघ्नश्च १५१ मूर्खे नियोजितेऽमात्ये ८३६ मित्रद्रोहा न कर्तव्यः ८२६ मूर्यो द्विजातिः स्थविरो गृहस्थः मित्रवान् साधयत्यर्थान् ४२७
૧૧૩૦ मित्रस्वजनबन्धूनाम् १२५,1933 मूोऽशान्तस्तपस्वी ११३० मित्रे नन्दति नैव नैव पिशुने मूर्छाछन्नधियाम् ११८
५७८ मुलकेन समं भोज्यम् १२८ मिथ्यात्वत्यागतः शुखम् ३८४ मूलं धर्मद्रुमस्य द्युति- २५५ मिथ्यात्वं परमं बीजम् ३८3 मूलं धर्मस्य सम्यक्त्वम् 3८१ मिथ्यात्वं परमो रोगः ३७७ मूलं बोधिमस्येतद् 361
१७३
Page #361
--------------------------------------------------------------------------
________________
પર
૫૦૧
मृगमीनसज्जनानाम् २ | मोक्षः कर्मक्षयादेव मृगव्याघ्रोदरो भोगी १२६६ | मोक्षाका.कतानेन मृगा मृगैः सङ्गमनुवजन्ति ५२८ | माहान्धकारे प्रमतीहतावत् १७७ मृत-चालिणी-महिष- ९८५ मौनान्मूकः प्रवचनपटुः ८७० मृतानामपि जन्तूनाम् १३७३ मौनी वस्त्रावृतः कुर्यात् १०२१ मृता नैव मृतास्तेऽत्र ५८० | म्लायन्ति पुष्पनिचयाः ५८६ मृते स्वजनमात्रेऽपि १५७ | य इहायुतसिद्धानाम् ७७८ मत्युर्जरा च व्याधिश्च १.९२ | य एव मित्रं हृदयेन यस्य ८३० मृत्युः शरीरगातारम् १३१८ | य एवादिः स एवान्ते १३७७ मत्योबिभ्यति ते बालाः १३५५ / यं शैवाः समुपासते शिव इति मदुलैः श्यामलस्निग्धेः १२६४
૧૪૪૫ मदा भारसहस्त्रेण १०३७ | यक्षाणां च विशाचानाम ५।४ मृदाः परिभवं (बो) नित्यम् ११०१ यच कामसुखं लोके २८९ मेघच्छाया खलप्रीतिः १०८८
यश्चिन्तितं तदिह दूरतरं मेधां पिपीलिका हन्ति १५८
प्रयाति १311 मैत्री पस्मिन् हितधीः ४४५
| यह स्यात् सुखं किञ्चित् ७४८ मैत्रो परहिते चिन्ता १४२८ ! यजनं याजनं दानम् मैत्रीप्रमावकारुण्यमाध्यस्थ्या- यशार्थ पशषः स्रष्टाः
ख्या: १४२८ | यत एव च संसार: ७३८ मैत्रों प्रमादं करुणां च ८६ यतश्छायाऽप्येषाम् मैत्रीयशोवततपोनियमानुपा- यतिने काञ्चनं दत्त्वा
यत्कर्म पुरा विहितम् ६२४ मैत्री सकलसत्वेषु ४४८ यत्कषायजनितं तष सौख्यम् मैत्र्याना सदापास्या मैश्यस्पृहा तथा ८६८ | यस्कारुपहिरण्यजम् ८१
यादिवासितं चेतः ४७२ | यत् किञ्चन शरीरस्थम् ४८७ मासस्य नहि चासोऽस्ति ८०० | यत् किचन त्रिषु लोकेषु ४४७
८५3
४५
૩૫૬
६५२
૨૨૧
२११
Page #362
--------------------------------------------------------------------------
________________
१४38
४१७
४१.७
यत् कीर्त्या धवलीकृत त्रिभुवनन् | यथान्धकारान्धपटावृतो जनः3८१
८९० | यथा पृथियां बीजानि ११४ य तत् पुरा कृतं कर्म १३०५ या प्रोतः कथित १४४ यत् तु प्रत्युपकाराय
यथाऽन्तु पतितः शक यत्नादपि परक्लेशम् १४१४ यथा बीजानि रोहन्ति यत् परं यदुराराध्यम् ४२८ यथाऽभक्ष्यं न भक्ष्येत ३९७ यत् परित्यज्य गन्तव्यम् ४८० यथामृगा मृत्युभयेन भोता:७४१ यत्पूजितकर्मशैलकुलिशम् ४२७
यथाऽम्बुदा विलीयन्ते ४३६ यत् प्रजापालने पुण्यम् ८२८ |
यथा यथा शानबलेन जीवः ९८५ यत् प्रातस्तन्न मध्याह्न ४५०
यथा यथा पूर्वकृतस्य कर्मणः
६२७ यत् प्रातः संस्कृतं धान्यम् १०८० यत्र गच्छति परं परिपाकम ४८७
यथार्थतत्वं कथितं जिनेश्वरैः यत्रान्यत्वं शरीरस्य ४१५
४०१ यत्र जातास्तत्र रताः ३४४ यथा लाभस्तथा लोभः २७८ यथा काष्ठं च काष्ठं च १३४२
यथा लोहं सुवर्णत्वम् ११८ यथा खरश्चन्दनभारवाही ८६० यथावदतिया साधा यथाख्यातं हितं प्राप्य ८१०
यथाऽवस्थिततत्वानाम् १९७ यथा गुडादिदानेन ११3 | यथाऽवस्थितमालम्ब्य ४४५ यथा चतुभिः कनकं परीक्ष्यते४२० यथा विहङ्गास्तममाश्रयन्ति यथा चित्तं तथा वाचः ८८८
૧૨૧૪ यथा छायाऽऽतपौ नित्यम् ११४ यथा सङ्गपरित्यागस्तथा ४८० यथाऽऽत्मनि च पुत्रे च १४ यथैधांसि समिद्धोऽग्निः ९८४ यथा दीपों निवातस्थः १०८ यथैवात्मा परस्तद्वद् ११५७ यथा धेनुसहस्रेषु १५ यथैवैकेन हस्तेन ११९७ यथा नमन्ति पाथोभिः २१२ यदधोऽधः क्षितौ वित्तम् २८५ यथा नोता रसेन्द्रेण ५४३, ८१२ यदन्येषां हितं न स्यात् ११३८ यथा ने ता शीलम् १२५७ | यवभावि न तद् भावि १३१०
૯૯
Page #363
--------------------------------------------------------------------------
________________
૪૧૪
यदमीष महर्षीणाम् यदयं स्वामी यदिदं सद्म ३२८ यदा किञ्चिशोऽहम् यदाचरन्ति विद्वांसः
૧૨૦૬
૧૧૦૮
यदा ध्यायति यद्योगी
यदा न कुरुते पापम्
यदा मनसि सञ्जातम् यदा यदा हि धर्मस्य
यदा सर्वपरद्रव्यम्
यदा सर्वे परद्रव्यम् यदा सर्वं परित्यज्य
यदा सर्वानृतभ्यक्तम् यदि ग्रावा तोये तरति यदि नास्तमिते सूर्ये
૫૦૯
૬૭૯
}૯૭
૫૬૯
८४४
૬૮
१७८
१७८
૩૦
૪૧૦
यदि पुत्राद्भवेत् स्वर्गः १४३२ यदि भवति समुद्रः
૯૧
११५०
यदि यशांश्व वृक्षांश्च यदि रामा यदि च रमा यदि वहति त्रिदण्डम् यदि सङ्कहपतो हिंसाम यदि सत्सङ्गनिरतः यदि क्रियते कर्म यदि भवति सौख्यम् ८२, ३३५ यदीच्छसि वशीकर्तुम ३७४ यदुत्साही सदा मत्र्यः १२१४ यदेव किश्चिद विषम प्रकल्पि - तम् ३२५
૨૮
૩૯
८८३
१६
३४
૫૪
यदेव जायते भेदः
७८४
यद् ददाति यदश्नाति ૧૨૧૬ यद् ददासि विशिष्टेभ्यः ४०७ यद् दुरापं दुराराध्यम् यद् दुर्गामटवीमन्ति २८४ यद् देवैरपि दुर्लभं च घटते ४०४
४२७
५८१.
૧૩
यद्वारे हृदयं हृदा ननु यद् ध्यायति यत् कुरुते यद्भक्तेः फलमर्हदादिपदवी ७२५ यद्यपि बहु नाधीषे यद्यल्पेऽपि हृते द्रव्ये यद्याद्यवारिगण्डूषात्
१२४८
૧૫૦
१०३०
૧૦૨૬
૪૫૧
यद्राज्यं न्यायसम्पन्नम्
यद्वद्मे महति
यद्वद् विशेषणादुपचितोऽपि४७३ यन्त्रमेको द्वयोर्मन्त्रम् यत्रपीडा निलनिम्
૧૪૧૫
૧૬૫
यं
८८१
७८८
दृष्ट्वा वर्धते स्नेहः यन्न दुःखेन सम्भिन्नम् निर्वतितकी त्तिधर्मनिधनम् ७३ यं मातापितरौ क्लेशम् - ८७२ यया धर्ममधर्मे च ययोरेव समं वित्तम् रङ्गष्ठमध्यस्थैः
१२४३
૯૨૮
૧૨૬૬ यशस्करे कर्मणि मित्रसंग्रहे १२२५ यस्तमाखुं पिवेत् सोऽपि ११४० यस्तु प्रवजितो भूत्वा ८८, १.२३ यस्तु भृङ्ग तमाखुं च
૧૩૩૯
Page #364
--------------------------------------------------------------------------
________________
૧ ૩૦ ૦
यस्तु मत्स्यानि मांसानि ४५ | यस्य त्रिवर्गशून्यानि १९६ यस्तु मोहेन वाऽन्यस्माद ५५८ | यस्य न ज्ञायते शीलम् ११३८ यस्तु वृन्ताक-कालिङ्ग- १२८ यस्य नास्ति स्वयं प्रज्ञा १२४५ यस्तु संवत्सरं पूर्णम् १०५० यस्य निखिलाश्च दोषाः ५०७ यस्तु सुप्ते हृषिकेशे १४२ यस्य पादयुगपर्युपासनानो३०७ यस्त्यक्त्वा तृणवत् . १२८ यस्य प्रज्ञा जगल्लोकहिता-८४२ यस्थिन्द्रियाणि मनसा ९०८ | यस्य बुद्धिर्बलं तस्य ८९ यस्माश्च बद्धयते कर्म ११ यस्य रागादिदोषेण ११४ यस्मादाविर्भवति विततिः २५० यस्य लोके दया नास्ति ८५५ यस्माद् विघ्नपरम्पराः ४३७ यम्य वित्तं न दानाय १२१६ यस्मिन् कुले यः पुरुषः प्रधान:
यस्य सर्वे समारम्भाः ८५८
यस्य स्वरोऽथ नाभा ८२२ यस्मिन् कृते कर्मणि ८६१
यस्याग्रे वर्तते वित्तम् १२११ यस्मिन् गृहे सदा नाथ १३०
यस्या धवो माधववासुदेवः १३५ यस्मिन् देशे न सम्मानः ८९९ यस्यास्तिस्य मित्राणि १२१३ यस्मिन् मटे भयं नास्ति
यस्याऽस्ति वित्तं स नरः कुलीनः ...निग्रहा... १०८६
૧૨૧૨ यस्मिन् मष्टे भयं नास्ति यस्याः प्रसादादशोऽपि १२१०
...निग्रहो... ८७७ | यस्येन्द्रियाणि विषयेषु ४८५ यस्मै ददाति विवरम् १३०५ यः कर्मपुद्गलादानच्छेदः ७५६ यस्य कार्यमशक्यं स्यात् ११९४ | यः काकिणीमप्यपथप्रपन्नाम् यस्य क्षेत्रं नदीतीरे १५६
૧૨૨૧ यस्य चात्मसमो लोकः ८४५ | यः कुर्यात् सर्वकायाणि १०१० यस्य चित्तं दयास्यूतम् ८९८ | यः क्षोणी निजकां न रक्षति यस्य चित्तं द्रवीभूतम् ८०७
૧૧૦૦ यस्य चित्तं प्रविक्षिप्तम् ५२४ | यः परवादे मूकः ૯૧૨ यस्य ज्ञानमनन्तमप्रतिहतम् ४८८ | यः परेणोपविष्टस्तु (૩૯૮
Page #365
--------------------------------------------------------------------------
________________
૫૬
या पुण्यपापयोरग्रहणे ૪૭૩ या प्रत्ययं बुधजनेषु निराकरोति ૨૬૪ याममध्ये न भोक्तव्यम् १०४७ यामस्ते शिवमस्तु रोहण गिरे
૧૧૪૨
१०४४
यः पुष्पैर्जिनमर्चति यः पृष्ट्वा कुरुते कार्यम् २११ यः संसारनिरासलालसमति:
७२३
૫૩૨
૯૦૮
૧૨૪૩
यः समः सर्वभूतेषु यः समुत्पतितं क्रोधम् यः सर्वत्रानभिस्नेहः यः सूर्यचन्द्रमसोबिम्बम् १२८० यः स्तब्धा गुरुणा साकम् २४९ यः स्वदारेषु सन्तुष्टः याचितो यः प्रहृष्येत या छेदभेददमनाङ्कनदाह दोह
७८
૪૦૫
૨૬૯
८६
७२
१३९४
૪૫૨
यां चिन्तयामि सततम् यातनां विविधामंत्र याता यान्ति महीभुजः याति कालो गलस्यायुः याते मय्यचिरान्निदाघमिहिर
૧૧૫૪
૧૩૯૦
३८७
૨૯
७०६
यात्रार्थ भोजनं येषाम् या देवे देवताबुद्धिः यादृशं क्रियते कर्म यादशी जायते लेश्या यानि कानि च पापानि १७० यानि द्विषामप्युपकारकाणि १२३२ यान्ति दुष्टदुरितानि दूरतः १०४२ या पाणिग्रह लालिता सुसरला
૧૪૧૮
या मातृमातृपितृबान्धवमित्र
पुत्र - २१७ या योगीन्द्रहृदि स्थिता ३५ यारण्ये रोदनात् सिद्धिः १० या राकाशशिशोभना गतघना
૧૪૦૧
या रागदेोषादिरुजेो जनानाम्
૩૧} यावज्जननं तावन्मरणम् ૭૩૬ यावज्जीवं तु यो मांसम् ४६ यावस्परगुणदोषपरिकीर्तने ४८८ यावत् स्वस्थमिदं शरीरम् १३५७ यावत् स्वास्थ्यं शरीरस्य ४२७ यावद्यस्य हि कामाग्निः १०६ यावद्वर्षत्यकालेsपि यावद व्याधिविबाधया ४८८ यावन्ति पांशुरोमाणि यावन्न गृह्यसे रोगैः यास्तामिस्रान्धतामिस्रायाः सिद्धयोऽष्टावपि दुर्लभा ये९६० याः सुखोपकृतिकृत्वधिया
૫૬૩
३४ ૧૧૭૪ ८८
त्वम् १२३३
Page #366
--------------------------------------------------------------------------
________________
५७
युगान्तरप्रेक्षणतः स्वकार्यात् ७०८ | ये लोकद्वयसापेक्षाः .. यूका-मत्कुण-वंशादीन् २२ | येधिताः करिकपोलमदेषु पूर्व छित्वा पशून हत्वा ४८
भृक्षाः १२५ ये चापरिग्रहीतारो निर्लोभाः८४३ ये शान्तवान्ताः श्रुतिपूर्णकर्णाः८४८ ये तु प्रकृत्याऽणुकषाययुक्ताः ४५ येषां न बचा न तपोन येन केनाप्युपायेन १.36
दानम् ८९७ येन येन ह्यपायेन ७५५
येषामध्यात्मशास्त्रार्थ- ९८२ येन संरक्षितं नित्यम् ८४२ येषां रेखा इमास्तिस्रः १२६१ येन स्यालघुता लोके ८७४ | येषु यावश्च रागोऽभूत् ३०५ ये न भ्यन्ति लामेषु ५३० | ये स्लीशलाक्षसूत्रादि- ५१४ येनान्धीकृतमानसो न मनुते २२४ यैः कारुण्यपरिग्रहान्न गणितः ८८७ ये निःस्पृहास्त्यक्तसमस्तरागाः१०८ यैः सन्तोषामृतं पीतम् ३०४ येनेह क्षणभगुरेण वपुषा ३५० यैः सन्तोषोदकं पीतम् ३०३ येनैवाराधितो भावात १४४४ | यो गच्छेतू परदारांस्तु ८४० येनोत्पादव्ययधोव्ययुक्तम् ७६५ योगनिरोधाद्भवसन्ततिक्षयः२९७ येऽपि परिग्रहांस्त्यक्त्वा ५३८
योगयुक्तो विशुखारमा ५३९ ये प्रवज्यांसमागृह्म ५३२
योगस्तपो दमो दानम् ८४३,१४८ ये भक्षयन्ति पिशितम्
४२
योगस्थे च हृषीकेशे १०१३ ये भक्षयन्त्यन्यपलम्
योगः सर्वविपल्लीविताने ७१४ ये रागग्रस्तमनसः १४५२ |
योगिनो मुक्तिकामस्य ५४८ ये रात्रौ सर्वदाऽऽहारम् १९४ योगे पीनपयोधराश्चिततनोः ६९ येऽर्थाः क्लेशेन देहस्य १२३६ | यो जन्तुहिंसाजितधर्मकर्मणा ये लुब्धचित्ता विषयादिभोगे ५५३/ ये लुब्धचित्ता विषयार्थभोगे ८०२ योऽति नाम मधु भेषमेच्छया ये लेखयन्ति जिनशासन
૧૫૧ पुस्तकानि ७२ | यो ददाति मधु भाद्धे १५० ये लेखयन्ति सकलम् १२०८ J यो ददाति सहस्राणि
३२
Page #367
--------------------------------------------------------------------------
________________
यो दद्यात् काञ्चनं मेरुम् यो दधाति तृणं वक्त्रे यो देहधनबन्धुभ्यः यो द्यूतधातुवादादियो धर्म तचारित्रयो धर्मशीलो जितमान रोषी (षो)
૧૨૩૮
૩૯૮
११७८
१८
२४ | यौवनं धनसम्पत्तिः
१३३५
૪૬ {
यो ध्रुवाणि परित्यज्य
૧૩૬૫
रजांसि दशना यत्र
यो न ददाति न भुङ्क्ते १२१६ रटन्तीह पुराणानि
૩૩૨
}}
૧૫
८८
यो न मुह्यति लग्नेपु यो न साधयते धर्मम् यो नात्मने न गुरवे यो नाप्तस्तव भूरिजन्म - ३३८ योनि यन्त्रसमुत्पन्नाः यो बन्धन-वध-क्लेशान् यो भूतेष्वभयं दद्यात् यो भ्रातरं पितृसमम् यो मां सर्वगतं ज्ञात्वा यो मानुषस्य मस्तकयो मां पश्यति सर्वत्र
૧૨૮૧
११७ | रसायन क्रियावादी
यो मित्रं मधुनो विकारकरणं रसामृग्मांसमेदोऽस्थि
२०
૨૬
११७८
の
૨૨૬
३८
११९८
१३३१
૧૦૭૮
૧૨૯
यौवनं नगनदास्पदोपमम् ७३४ यौवनं प्राप्य सर्वार्थरक्तं मूलकमित्याहु: रक्षार्थ खलु संयमस्य रक्षेच्छरणमायातम् रक्ष्यमाणमपि स्वान्तम्
૧૧૪
૪૧
૧૦૦૯
रणे फलेच वृक्षश्चेत् रते वान्ते चिताधूमस्पर्शे १०३५ रत्नत्रयीं रक्षति येन जीवः १६७ रस्नानामित्र रोहणक्षितिधरः ७२४ रमणीयं कियत् कालम् १४३० रम्यं येन जिनालय म् रम्यं रूपं करणपटुता रम्यमापातमात्रे यत् रसातलं यातु यदत्र पौरुषम्
७२०
૧૯૪
८८
१३३७
૫૫૩
४७०
૧૨૫
૬૯૧
૪૯૨
रसैश्चलितं निःस्वादम्
रसो भोगावधिः कामे रागद्वेषकषायादिरागद्वेषरुपायाद्यैः
૩૦
૩૭૨
૧૮૯
यां यजेताश्वमेधेन
यां यमर्थ प्रार्थयते
૧૯૭
यो वर्जयेत् स वैरूप्यम् यौवनं जरया प्रस्तं शरीरम् २७४ रागद्वेषमयेो जीवः यौवनं जरया ग्रस्तमारोग्यम् २७५ रागद्वेषविनिर्मुक्तम् यौवनं जीवितं चित्तम् ४५५ | रागद्वेषविनिर्मुक्तः
४८२
૨૧૦
૧૩૩
७०६
Page #368
--------------------------------------------------------------------------
________________
૫૯
३८७
३.६
१७७
रागद्वेषवियुकात्मा ५१ | रात्रिभुक्तिकृतां क- १४२४ राग शोर्षपुषि कम्पमनेक- रात्रिर्गमिष्यति भविष्यति रूपम् ૨૨૯
सुप्रभातम् २८७ रागो द्वेषश्च मोहश्च
रात्रिवन्नाशयत्याशु १४२८ रागद्वेषाभिमूतत्वात् । राश्चतुपुं यामेपु १२७१ रागद्वेषौ महामल्लौ ५०७ रात्री सन्ध्यासु विद्यादौ १०३२ रागादिज्ञानसन्तान- ७७३
रामासगं परित्यज्य ७७ रागादितिमिरध्वस्त
राष्ट्रस्य (रासश्च) चित्तम् १४१६ रागादिध्वान्तविध्वंसे
| रुक्षं वपुर्न च विलोचनहारि रागादीनां गणो यस्मात् ७७२
૧૪૫૩ रागाद्यम्भाः प्रमादव्यसन- ७२८
रुचिनिनोक्ततत्त्वेषु ३८७ रागाद्युत्कटशत्रुसंहृतिकरम् ५१.७
रूपं च तारुण्यमदुत्वसोरूपम् रागान्धो हि जनः सर्वः १०
૧૪૨૧ राजपत्नी गुरोः पत्नी ८७१
रूपं तु धर्मस्य न साधनं हि
૧૦૯૧ राजसूयसहस्राणि ५० रूपमारोग्यमैश्वर्यम् १४ राजा कुलवधूर्विप्राः १२४२ रूपयौवनसम्पन्नाः . १२०६ राजा गृहन् करं पृथ्ष्याः ८२७ करस्थं च पदस्थं च ४५६ राजाग्निजलनाघात १२२८ रूपेश्वरस्पकुलजातितपावलाझाराजा पिता च माता च ८२३ राजाऽस्य जगतो वृद्धः ८२३ | रे रे चित्त कथं प्रातः ३२१ राज्ञा स्त्रीणां च देशानाम् १७२ | रेवतीरोहिणीपुष्य- १३७२ राक्षा परीक्षितःसर्वोपधासु ८33 | रोगमार्गश्रमो मुशवा १७० राक्षां प्रतापश्च सुनीतिमत्ता ११०८ रोगहरणेऽप्यशक्ताः ४६२ राज्यं प्राज्यं मदजल कणान् ५९० / रोगावाती दुःखादितस्तथा ४५७ राज्याय पाइयो रेखाः १२६० | रोगी चिरप्रवासी परान्नभोजी राज्योपभोगशयनासनवाहने
૧૩૫૩ ५०० ! रोगिणां मुहृदो वेद्याः १२५
૨૫૫
Page #369
--------------------------------------------------------------------------
________________
७०७
रोमेषु वैद्यस्तमसि प्रदीपो१०४९ | लालनाद बहवो दोषाः ८. रोखं बालमृणालतन्तुभिरसो| लालवेत् पणि ८०
८९७ लावण्यरहितं रूपम् ॥ रोहति सायकैर्विद्धम् १०७३ लुशिताः पिच्छिकाहस्ताः ७६७ लस्मि! क्षमस्व सहनीयमिदं
लुग्धानां याचकः शत्रुः ७२ दुरुक्तम् १२३१
लूतास्यतन्तुपतिते १०५८ लक्ष्मीदायादाश्चत्वारः १२२७
लेखन्ति नरा धन्याः ७२२ लक्ष्मीर्यसति वाणिज्ये १२१८
लोकद्वयव्यसनबाहिविदीपिता
गम् ०६४ लक्ष्मीस्तं स्वयमभ्युपैति ७२४ |
लोकस्याधास्तर्यक्त्वम् ४७४ लक्ष्मीः कामयते मतिः ४१६
| लोकः खल्वाधारः १०२० लक्ष्मीः पाणितले तस्य १५ |
लोकः पृच्छति मे वार्ताम् १०८७ लक्ष्मी: सर्पति नीचमर्णवपयः- लोकातिवाहिते मार्गे
१२२५ लोकायता पदन्त्येवम् ७८७ बाजा गुणोघजननीम् १२०० लोकाचितं गुरुजनम् १०३ लज्जा स्नेहः स्वरमधुरता १०४६ लोकार्चितोऽपि कुलजोऽपि १०३ लम्मानम्तचतुष्कस्य ७६८
लोके दुर्ग्रहता ख्याता १०७ लम्धुं बुद्धिकलापमापदम् ११४०
लोको जगत्त्रयाकीणः ४७४ लब्धेन्धनान्चलनवत् २७६
लोभमूलानि पापानि २१२,१४१॥ लब्ध्वाऽपि धर्म सकलं जिनो
लोमश्चेदगुणेन किं १४०६
दितम् ५७९ लभते सन्तति दीर्घाम्
लोमः प्रतिष्ठा पापस्य २७४ १९८
लोभात् क्रोधः प्रभवति लमेत शं पराधीनात् १३३४
| लोभात कामः प्रजायते २७३ ललाटे चार्धचन्द्राभे १२६४
लाभात् क्रोधः प्रभवति नशुनं गृहनं वैष
लाभाद्रोहः प्रवर्धत ... अभक्ष्याणि ... ... लोभादेव मरा मूढाः २८. लशुनं गृञ्जनं वैष
लोभाद् द्वषादयावापि ८४१ .... वार्ताक ... ... १२५ | लोभार्थिनी निर्लजा च १०१२
२८३
Page #370
--------------------------------------------------------------------------
________________
लोभाषिष्टो नरो वित्तम् लोमेन बुद्धिश्चलति लोष्टमर्दी तृणच्छेदी लौकिके कर्मणि रतः लौल्येन किञ्चित् वक्तुं नैव क्षमा जिह्वा वक्तृत्वं य कवित्वं च वक्तृत्वशक्तिः कवितापटुत्वम्
बनानि दहतो वह्नेः बने जाता वनं त्यक्त्वा बनेजा शशिकुन्दाभा वने पद्मासनासीनम् बनेsपि दोषाः प्रभवन्ति
ari परापवादेन वचः सत्यं गुरौ भक्तिः वणिक् पण्याङ्गना दस्युः वदनं दशनविहीनम् वध्यस्य चौरस्य यथा पशीर्वा
૬૧
૧૦૦૮
૧૩૪૫
वनेऽपि सिंहा मृगमांस
२७८
૨૮૪
૧
१०८७
૮૫૬
er
३७२
१२४७
૧૦૧૯
३७३
૫૬
८४०
१३८०
१३७८
७१५
रागिणाम् ३०८
૬૧
भक्षिणः ८१६ वने रणे शत्रुजलाग्निमध्ये ७४७ वने वसति को वीरः ૧૩૮૧ बन्यानिन्दति दुःखितानु
पहसति ५०१
पुर्वंशो बयो वित्तम् वपुः पवित्रीकुरु तीर्थयात्रया
૪
૧૧૯૫
वरं नरकवासोऽपि
૧૧૩૫
वयं येभ्यो जाताः
૧૦૪
वयमिह परितुष्टा वल्कले स्वं दुकूलैः 300
वरं वियं भक्षितमुप्रदोषम् १४३
वरं विषं भुक्तमसुक्षयक्षमम् ३७७ वरं शून्या शाला
१४०४
૮૫
बरं शृङ्गोत्सङ्गात् वरं हलाहलं पीतम्
૧૫૧
૩૫૮
वरं हालाहलं भुक्तम् वरं क्षिप्तः पाणिः
૮૯૬
३७१
૩૯૨
वरं छाया वरं वायुः वरं नरकवासोऽपि वरमेकस्य सत्त्वस्य वरं पर्वतदुर्गेषु
૨૩
८६७
२५७
वरं प्रवेशी ज्वलितं हुताशनम् ८५ वरं प्राणपरित्यागः वरं मौनं कार्यम् वर्जयित्वा तु कमलम् ૧૩૦૦ वर्धस्व जीव जय नंद विभो
1603
चिरं त्वम् २७८ वर्षासु लवणममृतम् ૧૦૫૨ वर्षासु शुभकार्याणि वर्षास्थेकत्र तिष्ठेत बलिभिर्मुखमाक्रान्तम्
१०९४
૫૬૪
૨૯૫
Page #371
--------------------------------------------------------------------------
________________
३२७
पश्येन्द्रियं जितात्मानम् १२१८ (विंशत्यलमानं तु ૧૦૫૯ घसामि नित्यं सुभगे प्रगल्भे | विकल्पवर्षकैरात्मा
१२२० | विकल्पविषयोत्तीर्णः २३४ वसारुधिरमांतास्थि- ४७० । विक्रमाक्रान्तविश्वोऽपि १००८ वसुधाऽऽभरणं पुरुषः १०८६ | विग्रहा गदभुजङ्गमालयाः ७३८ वस्तुनो लोभनीयस्य १३१५ | विचारावसरे मौनी ८४८ वलं जलेन पूतं स्यात् ४३६ ! विचार्य सम्यक् समयस्य वस्त्राम्नफलताम्बूल- १२७७
। पद्धतिम् ११०६, १४४७ पहिस्तस्य जलायते जलनिधिः८४] विचित्रषणचितचित्रमुवाक्पाणिपादचापल्यम् १३८५
त्तमम् ३८० वाक्य-मन्त्र-रसादीनाम् ८८ विचिन्त्यमेतद्भवताऽहमेकः ४६३ वाङ्मनाभ्यां शरीरेण ५२८ | विज्ञायेति महादोषम् १५२ धाचना तु गुरूपान्ते १०९१ | वित्ताशया खनति भूमितलं वाचां शौचं च मनसः ७९२
सतृष्णः २४० वाच्यः स शिष्यो भुवि वित्तेन वेत्ति वेश्या १०१४
भाग्यशाली ८५० ! विदधत्यङ्गशैथिल्यम् १३४ वाणी रसवती यस्य १०८२ , विदलयात कुबोधम् ५१८ वाताय कपिला विद्युत् १२५१ विदेशेषु धनं विद्या ८3 वातोदधृतध्वजप्रान्त- ७३८ विद्यया तपसा तीर्थ- ३२० वादांश्च प्रतिषादांश्च १६८ | विद्या तपो धनं शौर्यम् ५८२ वादो जल्पो वितण्डा च ७७५ विद्या ददाति विनयम् १२०९ वानप्रस्थेन कि तस्य १३४० विद्या नाम नरस्य रूपमवारुणीपानतो यान्ति १७६
धिकम् १२०३ वापोकूपतडाग- १४५० ! विद्या मित्रं प्रवासेपु ९२६ वापोवप्रविहारवर्णवनिता- विद्यायां यदि वा मन्त्रे ४८७
वाग्मी ८3१ विद्यारूपयुतः शिष्यः ४५१ पासरे च रजन्यां च १५८ । विद्यावान् करुणायुक्तः ७०५
Page #372
--------------------------------------------------------------------------
________________
८८४
विद्याविनयसम्पन्ने ८९० | विमा गोरसं को रसो विद्या विनयोपेता १२०२ | भोजनानाम् १४.१ विद्या विवादाय धनं मदाय | विना प्रिया को गृहमागतानाम्
८८५ विद्यासमं नास्ति शरीरभूषणम्
विनिर्मलं पार्वणचन्द्रकान्तम् १४०३
५३५, ६८ विधुदुद्योतवल्लक्ष्मीः १४३०
विनीतः स्थूललक्षः ८33 विद्वत्कवयः कवयः ८४१ विपत्तौ किं विषादेन १३०४ विद्वत्वं च नृपत्वं च ८५८ | विषदि धैर्यममथाभ्युदये विद्वांसः शतशः स्फुरन्ति ८3५ |
क्षमा ८१३ विद्वांसोबहुशोविवारवचनैः:१० विपद्यपि गताः सन्तः ८८ विद्वानपि परित्याज्यः १२८६ | विपरीतास्तु धर्मस्य ७५३ विद्वानेव विजानाति ८ | विपरीते सति धातरि १३१२ विद्वान् धनी गुण्यगर्वः १४०८
विभवश्व शरीरं च १०६ विद्विष्टपतितोन्मत्त- ८२८ | विभवे सति सन्तोषः १११५ विधेयः सर्वपापानाम्
विभवां वीतसङ्गानाम् १३२८ विनयं राजपुत्रेभ्यः ૯૫૩ | विभिन्ना अपि पन्थानः 343 विनयफलं शुश्रूषा
| विमर्शपूर्वकं स्वार्थस्थापकम् विनयव्यपेतमनसः २६१
१०६७ विनयश्रुतशीलानाम्
विमुक्तकल्पनाजालम् ७१२ विनयायत्ताश्च गुणा: सर्वे २९० | विमुक्तशंकादिसमस्तदूषणम् ३८८ विनयेन विद्या ग्राम १२०3 | विरमत वुधाः कामार्थेभ्यः ५८८ विनश्वरमिदं वपुः ३४८ विरला जानन्ति गुणान् १९ विनष्टलोभा विषयेपु निःस्पृहाः विरोधकालेऽपि विपक्षवर्गे१११७
८११ | विरोधता बन्धुजनेषु नित्यम् १४७ विना गुरुभ्यो गुणनीरधिभ्यः५१८ | विलग्नस्तु गले वालः १५८ विना तेजोऽन्तरं चक्षुः ७४४ | विलम्बो नैव कर्तव्यः ५८३
૧૮૫
२६२
२४७
Page #373
--------------------------------------------------------------------------
________________
६४
३४७
विलिख्य रसनां जिला- १०२७ | विषयेभ्यो पिरतानाम् ३२० विलेपनार्थमासक्तः ४९८ विषयोरगदष्टस्य २१८ विविक्तवर्णाभरणा सुखश्रुतिः विषस्य विषयाणां च १०५
१२०२ / विस्मृत्य भेदभावान् स्वान् विवेकतिपयक्षैः ३९०
११४७ विवेकवनसारिणीम् ४३८ विहाय कामान् यः सर्वान् २३७ विवेकविकलः शिशुः
वीतरागं यतो ध्यायन् ५०० विवेकः परमो धर्मः ११८८ वीतरागो जिनो देवः ५.८ विवेकः संयमो ज्ञानम् १३६ वृक्षं क्षीणफलं त्यजन्ति ११९१ विशुद्धपरिणामेन २७ वृक्षांश्छित्वा पशुन् हत्वा ४७ विशुद्धादेव संकल्पात् ४४२ वृक्षाप्रवासी न च पक्षिजातिः विश्वच्छायाविधायी
૧૩૭૭ विश्वजन्तुषु यदि क्षणमेकम् वृक्षाप्रवासी न व पक्षिराजः ૧૧૨૮
૧૩૭૬ विश्वस्तानपि वञ्चयत्यनुदिनम् वृद्धास्तृष्णाजलापूर्णः
३५६
वृद्धौ च मातापितरौ ८७५ वस्ता मुग्धधालाका २८ | वृन्ताकं श्वेतवृन्ताकम् ૧૨૭ विश्वामित्र-पराशरप्रभृतयः ८५ | वृन्ताकान् राजमाषांश्च १०६४ विश्वासायतनं विपत्तिवलनम५६ वृष्टिशीतातपक्षाभ- ११९७ विश्वाः कला: परिचिता यदि वेत्रासनसमोऽधस्तात् ४७५
૧૧૯૦ वेदा यक्षाश्च शास्त्राणि ૩૧૫ विश्वोपकारि धनम्
वेदेनापि तथा नेव ८४८ विषभारसहस्रेण
वेश्यासङ्गाश्च सौष १०१४ विषयप्रतिभासम्
वेश्याऽसौ मदनज्वाला १०१३ विषयसुखनिरभिलाषः ५७५ वैद्यराज नमस्तुभ्यम् ८६६ विषयामिषलोलुब्धाः १०८८ / वैद्या वदन्ति कफपित्तमरुद्विषयेन्द्रियबुद्धीनाम् ७७५ ,
विकारम् १३१८
२७०
४०१
૨૫ ૩
Page #374
--------------------------------------------------------------------------
________________
३५४
१४४६
वैभाराद्रितटे गतः ५.५ | व्याधिमान् यदि पश्येच १९८७ वैभाष्यं नैव कस्यापि ११८७ व्यापारिभिश्च विश्व १२३७ वैयावृत्त्यं वितन्वानः २०७ व्योमनि स वासं कुरुते ८०० वैरं विवर्धयति सख्यमपा |वजन्ति ते मूडधियः परा. करोति २२७
भवम् १२८३ वैराग्यभावनामन्त्रैः ६७ | व्रतानामपि शेषाणाम् ८६ बैराग्यशत्रहतमोह
शक्तितोमरदण्डासि- १२६० वैराग्यशुद्धधर्मा
शक्तिर्न विद्यते येषाम् . ७४3 वैराग्यहस्तिन: पीठे १४२६ | शक्या वशीकर्तुमिभोऽतिमत्तः वैशेषिकाणां योगेभ्यः ७७६ व्यतोपाते रवेरि १०२८ शक्यो वारयितुं जलेन ८१४ व्ययमायोचितं कुर्वन् ४० शक्योऽस्ति सम्बोधयितुं व्यवसाये निधौ धर्म- १२२७
लघुर्जनः ८५२ व्यवसायोऽप्यसौ ८९५ शवा काशा विचिकित्सा व्यवस्थितः प्रशान्तारमा १५६ व्यसनमेति करोति धनक्षयम् . शतेषु जायते शूरः १३९७
__१३६ | शत्रुभिनिहितं शस्त्रम् ३८२ व्यसनमेति जनैः परिभूयते । | शत्रौ मित्रे तृणे रणे ।
१३८ शत्रौ मित्रे पुत्रे बन्धौ ८०६ व्यसनेष्वपि सर्वेषु १२४६ शनैः पन्थाः शनैः कन्या १११२ व्याकरणात् पदसिद्धिः १२४७ | शम एव परं तीर्थम् २३५ व्याख्यानश्रणं जिनालय- शमं नयति भूतानि ७६०
१८४ | शमयति यशः क्लेशं सूते ११४६ व्याघ्र-व्याल-मलानलादि- ८४ | शम-शील-श्यामूलम् ३० व्याघ्रस्तुष्यति कानने ११०२ | शमसंवेगनिदानुकम्पाभि:36k व्याने स्याद् द्विगुणं वित्तम् ४२२ | शमसंवेगनिर्वेदानुकम्पास्तिक्यव्याधिजन्मारामृत्यु- ४५७ ।
३६४
Page #375
--------------------------------------------------------------------------
________________
शमसुकसुधासिकम्
૨૩૮
૬૬૨
शमस्तु पश्चमं पुष्पम् ૧૦૪૧ शमार्थ सर्वशास्त्राणि शमैः शाम्यति क्रोधादीन् ३८८ शमो दमस्तपः शौचम्
૮૫૨
शमो दमो दया धर्म:
૧૪૯
शमो हि न भवेद्येषाम्
૨૩૬
शयनासननिक्षेप
૭૧૩
१०८
૧૦૫૨
૧૦૯૨
शरीरमेवायतनं सुखस्य १०८१ शरीराद्यर्थदण्डस्य
૧૬૯
४७२
शरदग्बुधरच्छायाशरदि यज्जलं पीतम् शरीरं धर्मसंयुक्तम्
शरीरेण सुगुप्तेन शशिना च निशा निशया
च शशी १०८५
शशिनि खलु कलङ्कम् ११२२ शश्वन्मायां करोति शस्त्राग्निजलश्वापदविसूचिका
૯૩
૧૩૪૯
शाठयेन मित्रं कपटेन धर्मम्
८१३
शान्तितुल्यं तपो नास्ति १४०० शान्त्या कृत्या बोधयन् ३८९ शारदा शारदाम्भोज - १२०२ शारिकाशिखिमार्जार૧૭૧ शारीरमान सैर्दुः खैः
૨૯
૬૬
शालिबीजं च विद्यां व ८८० शास्त्रशोऽपि धृतव्रतोऽपि ३२८ शास्त्रं बोधाय दानाय....... मनीषिणः १३८८
शास्त्रं बोधाय दानीय...... विवेकिनः ११८७
:
૩૩૫
शास्त्रे वादिभयं गुणे शिक्षकः सर्वलोकानाम् १३५६ शिक्षा तस्मै प्रदातव्या
૯૫૨
शिक्षां लभते नो मानी २४७ शिलां समधिरूढाश्च
33
शिल्पमध्ययनं नाम
૮૫૦
शिवस्य दर्शने तक वुभौ ७७३ शिवेनालूकरूपेण शिष्यस्य कल्याणकरो गुरुः
૭૩
सन् ८४८ शीतातपाद्यान्न मनागपीह ७६६ शीतातापान्मक्षिकाकत्तणादि
૧૪૨૯
शीतो रविर्भवति शीतरुचिः प्रतापी २७६
शीतोष्णादिभिरत्युग्रैः ૮૧૦ शीलं शीलयतां कुलं
कलयताम् ११५२ शीलं शौर्यमनालस्यम ૧૪૦૦ शीलं मार्दवमार्जवः कुशलता
૯૯૯
Page #376
--------------------------------------------------------------------------
________________
शीलरत्नं हतं यस्य ३२८ | शूद्रोऽपि शीलसम्पन्नः ८४८ शीलवतो यमतपःशमसंयुतोऽपि | शूरं त्यजामि वैधव्याद् १२३५
शूरान्महाशूरतमोऽस्ति को वा शीलार्णवस्य पारं गत्वा ४४४
६८ शीलेन रक्षितो जन्तुः ८3 | शूरा सन्ति सहस्रशः प्रतिशुक्रशोणितसम्भूतः ४६८
पदम् ८८७ शुचि भूमिगतं तोयम् ७८, १९४ शृङ्गारी श्लाघया युक्तः ८०८ शुचिर्दक्षः शान्तः ८४१
शैत्यं नाम गुणस्तवैव १४५३ शुचिः पुष्पामिषस्तोत्रैः १०४०
शैले शैले न माणिक्यम् ८८६ शुद्धप्ररूपको ज्ञानी ८४८
शैवो वाच्यः स एव १४४७ शुद्धं भूमिगतं तोयम् ११८४ शोकादीनां महाकन्दः २७२ शुद्धस्फटिकसङ्काशः ८०८ शोकारातिभयत्राण- ८२४ शुद्धात्मद्रव्यमेवाऽहम् 33१ / शोके विवेके तु कदाचिदेव शुद्धे तपसि सवीर्यम् ८५७
૧૪૩૮ शुभं वा यदि वा पापम् १२८५ शोचन्ति स्वजनानन्तम् ४५६, शुभायुःकर्मबन्धाय १८७
૧૧૯૬ शुभार्जनाय निर्मथ्यम् ४७२ शौचक्षमासत्यतपोदमाद्याः शुभाशुभफलं कर्म १४४५ शुभाशुभानि कर्माणि जीवः ९१३
शौचमाध्यात्मिकं त्यक्त्वा ७६४ शुभाशुभानि कर्माणि स्वयं १०३ शौचाचारे स्थितः सम्यक् ८४४ शुभोपदेशदातारः ५२१, ११३८
श्रद्धामुत्सत्वविज्ञान- २०५ शुभ्रेण दक्षिणस्यां यः १२७७ | श्रद्धालुतां श्राति पदाथशुनपमाणामपि तां समाधेः ९४९
चिन्तनात् ९८९ शुभषा श्रवणं चैव १२४६ ।
श्रद्धया विप्रलब्धारः १०८ शुष्काङ्गी गण्डा प्रविलरदशना प्रमणः श्रावकैश्चापि १०१२
१००१ | श्रवणलवनं नेत्रोद्धारम् १४८ शूद्रे चैव भवेद् वृत्तम् ८६८ | प्रवन्ति यस्य पापानि
Page #377
--------------------------------------------------------------------------
________________
1930
माद्ध जन्मदिने चैव १०९ |लोको वरं परमतत्वपथप्रकाशी श्रान्तानामलसानां च १३७०
१२०७ थियो दोलालोलाः ३४२ | वपचा अपि धर्मस्थाः ८५२ धियोऽपायाघातास्तृगजलचरम् श्वनद्वाराणि चत्वारि १२७
| श्वघ्रद्वाराणि पञ्चैव १४३६ श्रोतीर्थपान्धरजसा
श्वशुराश्रितसम्बन्धिवयस्यैः श्रोद्वोपायनतापसेन १२
૧૧૪૯ श्रीब्रह्मदत्तो नरचक्रवर्ती ७५२ श्वःकार्यमय कुर्वीत श्रीभोयणीग्रामगतं प्रभास्वरम् । | ......न हि प्रतीक्षते...... १३४७
। श्वःकार्यमद्य कुर्वीत श्रीर्जलतरङ्गतरलाः ४५१
...न हि मृत्युः ... १११३, १३४५ श्रीविद्युश्चपला वपुविधुनितम् | श्वेतवलधरां नारीम् १२७८
३४८ वेतसर्पस्य दशनम् १२८५ श्रीसर्वज्ञागमो येन ३८६ षट्कं कक्षा वक्षः ૧૨૫૯ श्रुतमतिबलवीर्य
३४४
पटको भिद्यते मन्त्रः १२६५ भुतशीलविनयसंदूषणस्य २४८
पखण्डराज्ये भरतः ४४३ श्रुत्वा धर्म विजानाति १२०८
पत्रिंशंदङ्गुलायामम् १०५८ श्रयतां धर्मसर्वस्वम् स्मर
पटप: मासि विज्ञेया १८ भ्रूयने फिल साम्बेन १३६ षड् दोषाः पुरुषेणेह ११७२ श्रेयः पुष्पफलं वृक्षात् १३८८ पण्डत्वमिन्द्रियच्छेदम् १००७ श्रेयः सौभाग्यमध्यम् ५९ षष्ठयटमों पञ्चदशीम् ७७ श्रेयांसि बहुविध्नानि १११२ स एव रम्यः पुत्रो यः श्रेयोऽथिनो हि भूयांसः ११७२ | संयमधर्मविबद्धशरीराः ૫૫૬ श्रेयो हि शानमभ्यासात् ४७६ | संयमः सूनृतं शौचम् ५७६ श्रोत्रं श्रुनेनैव न कुण्डलेन ११५३ संयमात्मा श्रये शुद्ध- ९७४ भोत्रियः श्वपचः स्वामी ४७१ संयुक्ताधिकरणत्वम् १७२ लाध्यः स एको भुवि मान- | संयोगमूला जीवेन १३४२
पानाम् ८०७ | संयोगे श्रीमदो भोगे १२३५
Page #378
--------------------------------------------------------------------------
________________
७५७
८४५
संयोजितकरी के के २८९ | सकषायतया जीवः ७५७ संवत्सरेण यत् पापम् १०५८ | स कृतज्ञः पुमान् लोके ५७९ संवरफलं तपोबलमथ २९२ सकृत्सेवोचितो भोगः १२३ संघरस्तन्निरोधेन
सहदेव भुज्यते यः १२३ संवेधं योगिनामेव ८०० स क्रोधमानमायालोभैः २१२ संशेरते ये मनुजाः सदैव १३३० सगुणमपगुणं वा कुर्वता संसार एवायमनर्थसारः ४९२
कार्यजातम् ११०६ संसारबीजभतानाम् ७५८ सगुणो निर्गुगो वाऽपि ८७७ संसारभीरुभिः सद्भिः १५२ सङ्कलेगो न हि कर्तव्यः ११५० संसारमूलमारम्भाः १10 सङ्ख्ययाऽनेकरूपोऽपि ५१० संसारमृगतृष्णासु ૩૧૯ साता राजकार्येषु ८३५ संसारविषवृक्षस्य
सङ्गात् सञ्जायते गृद्धिः २८५ संसारसरणिर्लोभः २७२ सङ्गाद् भवन्त्यसन्तोऽपि ११२ संसारसागरनिरूषणरत्त. सङ्गीतानवगोतरूपरमणी- ४१५
चित्ताः ३५७ सङ्ग्रहैकपरः प्रायः ४१० संसारावासनिवृत्ताः ८५८ सङ्ग्रामे प्रारणसटे संसारावासमीरूणाम् ૩૫ ૩
गृहे वा १३१३ संसारिणश्चतुर्भेदाः ०५ सचारित्रपवित्रदाहरचितम् 33७ संसारी कर्मसंबन्धात् १२५ स जातो येन जातेन १०८२ संसारे गहनेऽत्र चित्रगतिषु ३३७ समानमूलशाली दर्शन- ७०३ संसारे दुःखावानि ४५६ समानदर्शनावरणवेद्य- १२० संसारे मानुष्यं सारम् ५८१ सश्चिततपोधनानाम् १३५३ संसार यानि सौख्यानि ३४५ सश्चितस्याऽपि महतो वत्सर२१ संसृजन्ति विविधाः शरी- |सञ्छेदनईहनभानमारणेच रिणः १५३
૫૦૩ स कमलवनमग्नेः
१] संहादि परिहारेण ७४ सकलाऽपि कला कलावताम् ७४५/ सततानुबद्धमुक्तं दुःखम् १४६
Page #379
--------------------------------------------------------------------------
________________
૬૧૮
४०१
स तावद्देहिनां भिन्नः सती पत्युः प्रभोः पतिः ११८८ सती विटैर्व्याधजनैर्मृगी च ११४५ सरक्षेत्रप्रतिपादितः सत्त्वधर्मरता येतु सत्पात्रं महती श्रद्धा सत्यं यूपं तपो ह्यग्निः सत्यं च धर्मश्च पराक्रमश्च १३८
૮૮૫
૪૨૨
૫૦
सत्य त्रेता द्वापरेषु
૧૩૩૮
૯૫૯
सत्यं तपो ज्ञानम् सत्यं तीर्थे तपस्तीर्थम्
७२८
८४६
८४९
सत्यं दानं तपोऽद्रोहम् सत्यं दानं तपः शौचम् सत्यं दानं तपः शौर्यम् सत्यं नास्ति तपो नास्ति ८६७ सत्यप्रतं वदेद्वाक्यम
૫૯૪
११८५
८४७
सत्यं ब्रह्म तपां ब्रह्म सत्यं माता पिता ज्ञानम् ५४७ सत्यं मित्रैः प्रियं स्त्रीभिः १०७० सत्यवाक् सुव्रतोद्वारा
१०००
૮૩૫
પર
सत्यसन्धा महात्मानः सत्यस्य वचनं श्रेयः सत्यां हि मनसः शुद्धौ सत्यानुसारिणी लक्ष्मी: १४१५ सत्यार्जवदयायुक्तम्
१११
२०२
सत्येन तपसा क्षान्त्या
..... ये.....
06
૧૯૨
सत्येन तपसा क्षान्त्या
... सर्व ... १३७
૫૫
सत्येन तपसा ज्ञानध्यानेन १३८ सत्येन धार्यते पृथ्वी सत्येन पूयते साक्षी सत्येन शुध्यते वाणी सत्येनोत्पद्यते धर्मः सत्ये प्रतिष्ठिता लोकाः
૯૨૧
}}}
૫૬૯
५४
सदयः सत्यवादा यः
८८०
सदा कचिद् वा दिवसे १४२५ सदा चान्नादिसंप्राप्ते
२०४
सदा मूकत्वमासेव्यम् ३७३, १०७० सदाऽरिमध्याऽपि न वैरियुक्ता
१३७४
૭૫૮
सदैकोऽहं न मे कश्चित् ४११ सदोषमपि दीप्तेन सदौषधं नवानं च सद्दर्शनज्ञान तपोदयाद्याः
૧૨૯૧
૬૯૮
૬૯૩
૬૩૬
सद्दर्शनज्ञानबलेन भूता सद्धर्मः सुभगो नीरुक् सद्भावो नास्ति वेश्यानाम्
૧૪૯
३७
सद्भिस्तु लीलया प्रोक्तम् १२०० सद्यः सम्मूच्छितानन्तसद्द्वृत्तः पूज्यते देवैः स धर्मो यो दयायुक्तः स धर्मो यो निरुपधः
હ૦૧
૫}}
૧૧૬૫
Page #380
--------------------------------------------------------------------------
________________
सन्ततिर्नास्ति बन्ध्यायाः १४० | समं शत्रौ च मित्रे च ५३४ सन्ततिः शुद्धसौजन्या ५४२ समतां सर्वभूतेषु ८०८ सन्तप्तायसि संस्थितस्य पयसः | समता सर्वभूतेषु मनो- ७१
११३७ समता सर्वभूतेषु संयमः १७३ सन्तश्चेदमृतेन किम् १४०८
समतैकलीनचित्तः ८०२ सन्त: क्वापि न सन्ति १३१०
समत्वमवलम्ब्याथ 3१८ सन्ति विश्वे दुराचारोपदेष्टारः
समदुःखसुखः स्वस्थः १२० ૯પ૪
समं पश्यन् हि सर्वत्र ८०६ सन्तु शास्त्राणि सर्वाणि १७१
समस्तकर्मक्षयतोऽखिलार्थ-८०१ सन्तुष्ता मध्यमवर्तिता च ६४२ समस्तजन्तुप्रतिपालनार्थाः ७११ सन्तुष्टः सततं योगी १४४२ ।
समस्तलोकाकाशेऽपि १०३ सन्तुष्टाः सुखिनो नित्यम् ३०१
समः शत्रौ च मित्रे च ५२८ सन्तोषसारसद्रत्नम् ३०२
समानपुण्यपापानाम् ४२८ सन्तोषत्रिपु कर्तव्य:
समोहितं यन्न लभामहे वयम् १२२ सन्तोषः परमं सौख्यम् २६८
समुत्पति च मांसस्य ४० सन्तोषः स्वेपु दारेषु
समुद्राः स्थितिमुज्झन्ति ८१७ सन्तोषामृततृप्तानाम् ३००
। सम्पत्ती नियमः शक्ती सन्त्यज्य लोकचिन्ताम् ५४०
......दरिद्रे...... १३००
सम्पत्ती नियमः शक्ती सम्ध्यायां यक्षरक्षोभिः १५७
......दारिये...... १३८२ सन्ध्यायां श्रीदुहं निद्राम् १०२५
सम्पत्तौ विस्मिता नैव ८१४ सन्निपातज्वरेणेव २३२
सम्पत् सरस्वती सत्यम् १४०० संन्यासेनान किं तस्य १३३८
सम्पत्सु महतां चित्तम् १५५ सन्मार्गदर्शकं जीयाद
| सम्पदि यस्य न हर्षः ७८ स पुमानर्थवजम्मा
१०८२ |
सम्पदो जलतरङ्गविलोला: सप्तप्रामे च यस्पापम्
......कुरुत...... ४५० सप्तद्वीपं सरत्नं च
३५ सम्पदो जलतरङ्गविलोलाः स बीज चरासाच
......परहितं...... १२२६
३०१
७५
३८६
१४८
३६६
Page #381
--------------------------------------------------------------------------
________________
૩૫૮
सम्पन्नेष्वपि भोगेषु - सम्पूर्णकुम्भो न करोति शब्दम्
२५४
જા
सम्प्राप्य मानुषत्वम् सम्प्लुतोदक इवान्धुजलानाम्
४०३
सम्यक्त्वं परमं रत्नम् सम्यकत्वं भावयेत् क्षिप्रम् ७०० सम्यक्त्वरत्नान परं हि रत्नम्
૩૯૦
३८३
४०३
५२८
૧૪૫૧
७२
सम्यक्त्वसहिता एव सम्यक्त्वेन हि युक्तस्य
सम्यग् ज्ञानी दयावांस्तु सम्यग्दर्शनवन्तस्तु
सम्यग्दर्शनसम्पन्नः
४८७ सम्बद्धं शुद्धसंस्कारम् १०६८ सम्भिन्नता लुशिरसच्छिन्न- १४७ सम्भोजनं सङ्कथनम् ११४७ सम्मुखं पतितं स्वस्प ૧૦૩૦ सम्यक्त्वज्ञानचारित्र सम्पदः ७०१ सर्वतोऽत्यन्तक्लेशाग्नौ
सम्यक्त्वभावनाशुद्धम् ૧૩૪
૧૪૫૧
सम्यक्त्व मात्र सन्तुष्टाः सम्यक्त्वमोहनीयम्
૫૦૯
૪૦૧
सम्यग्टष्टिर्शानी
૨૩૫
सम्यग्विचार्येति विहाय मानम्
२५६
सम्यग्विर किर्तनु यस्य चिते
सरजोहरणा भैश्यभुजः सरागोऽपि हि देवश्चेव सरित्सहस्र दुष्पूरसरोगः स्वजनद्वेषी कटुवाकू
૬૪
२७१
सरोगः स्वजनद्वेषी दुर्भाष १४८ सर्पोऽोिऽथवा लोभः सर्वजन्तु हिताऽऽशैवात्र ११८८ सर्वजीवदयार्थ तु १३, १४२० सर्व शीप्सति पुण्यमीप्सति ४४२
૧૧૩૪
૭૭
સામ
३१२
सर्वतो देशतश्चैव
४४२
૧૩૬૩
૧૧૧૮
૮૫૯
सर्वत्र जृम्भते तेजः सर्वत्र निन्दा सन्त्यागः सर्वत्र राजधर्मोऽयम् सर्वत्र शुचयो धीराः सर्वत्र सर्वस्य सदा प्रवृत्तिः ७४१ सर्वथा स्वहितमाचरणोयम्
७५४
१०७, ११७४
૮ ૩૯
૬૭૬
सर्व देश लिपिज्ञाता सर्वद्वन्द्वं परित्यज्य सर्वनाशे समुत्पन्ने सर्वः पदस्थस्य सुहृद् सर्वभक्षी कृतान्तोऽयम् १३४६
૯૬૨
૯૨૩
૧૧૮
सर्वभावेषु मूर्च्छायाः सर्वभूतहितं कुर्यात् सर्वभूनसमो मैत्रः ८०८ | सर्वभूतेषु येनैकम्
૮૫૪
૫૪૩
te
Page #382
--------------------------------------------------------------------------
________________
सर्वमङगल निधौ हदि यस्मिन् ११२७
३७४
सर्वमदस्थानानाम् सर्वमेतदिदं ब्रह्म सर्वमोहक्षयात् साम्ये
सर्वयज्ञेषु यद्दानम् सर्वयज्ञेषु वा दानम् सर्वलोक विरुद्धं यद् सर्वविनाशाश्रयिणः सर्ववेदाधिगमनंः... सत्यं ... सर्ववेदाधिगमनं ... सर्व ... सर्वसंगपरित्यागः
सर्वस्येच्छ्रेद्यशो ह तुम सर्वस्वहरणं बन्धम् सर्वस्वापहरो न तस्कर
93
७८७
૬૧૯
૧૧
सर्वः परार्थमारम्भः सर्वातिशययुक्तस्य सर्वाभिलाषिणः सर्वारम्भपरित्यागात् सर्वारम्भं परित्यज्य सर्वाशुचिनिधानस्य
सर्वाः संपत्तयस्तस्य सर्वे क्षयान्ता निचयाः
૯
૬૦
८०६
सर्वसङ्गान् पशून कृत्वा ५० सर्वसत्वे दयां मैत्रीम् सर्व सावद्ययोगानाम्
૧૯
૬૯૩
૯૪૯
१००८
२८३
५५
૧૧
गणः १९७५
૧૧૫૬
४८८
५२४
૧૮૩
૧૭૫
૯૬૬
ર
४५४
૩૨૪
सर्वे जानम्ति जीवा हि ११३३सर्वेऽपि जीवाः स्वजमाः सर्वेऽपि सन्तु सुखिनः सर्वे यत्र विनेतारः सर्वे वेदा न तत् कुर्युः
४४९
૧૧૫૧
सर्वे वै योनिजा मर्त्याः सर्वेषामपि पापानाम्
सर्वेषामाश्रमाणां तु सर्वेषामाश्रवाणां तु सर्वेषामाश्रवाणां यः सर्वेष्वपि तपोयोगः
૧૮
૮૫૧
२७२
૧૩૭
૭૫૬
૭૫૬
૧૮૩
૧૩૫૪
૯૨૨
स सदा जीवते लोके स सुहृद्यो विपन्नार्थस स्निग्धो व्यसनान्निवा
૧૩૮૯
૧૧૪૫
रयति सस्यमत्वाऽमृतस्यापि सह कलेवर खेदमचिन्तयन् ३३१ सह तपोयमसंयमयन्त्रणाम् ७१६ सहसा विदधीत न क्रियाम् ११०६ सहसैरुपकाराणामुपायानाम् ८८८ सा कष्ठाश्लेषमाधत्ते ૧૦૧૨ साकाशे सातपे सान्ध
कारे १०४८
सा कि सभा
यत्र न
सन्ति वृद्धाः १३८३ साङ्ख्यः शिखी जटी मुण्डी ७८४ साङ्ख्यानां स्युर्गुणाः सत्त्वम् ७८२
Page #383
--------------------------------------------------------------------------
________________
૧૩૮૯
साङ्ख्याः निरीश्वराः केचित् १ ८ १ | सिद्धमन्त्रौषधं छिद्रम् साचैर्देवः शिवः कैश्चित् ७८१ सुकरं मलधारित्वम् सा च सञ्जायते लक्ष्मीः १२१७ सुक्षेत्रे वापयेद्वीजं साधुभ्यः साधु दानम् ૯૫૫ सुपात्रे निवपेद् धनम् सानन्दं सदनं सुताश्च सुक्षेत्रे वापयेद् बीजं सुपात्रे वापयेद् धनम् सुखं वा यदि वा दुःखम् ११५८ सुखं विपयसेवायाम् सुखं हि वाञ्छते सर्वः ૫૭૫ सुखं च न विना धर्मात् १४४६ सुखदुःखे मनुजानाम् सुखमास्से सुखं शेषे सुखस्य सारः परिभुज्यते तैः १३८८
૧૦૫
૬૪૩
७४४
सुखाय धत्से यदि लोभमात्मनः
सुधियः ७८२ १२४२
७७८
सा प्रज्ञा या शमे याति सामान्यं भवति द्वेधा सामान्यलोका महतां
चरित्रम ૧૨૯૪
૬૯૧
सामायिकं यथा सर्वसामायिकं स्यात् त्रैविध्यम् १७४ सामायिकमित्याद्यम् सामायिक विशुद्धात्मा सामायिकव्रतस्थस्य सामायिकावश्यकपौषधानि १७७
ex ૬૭૫
१७७
सामैव हि प्रयोक्तव्यम् ८४० साम्नैव यत्र सिद्धिन ८३८ साम्यं स्याद् निर्ममत्वेन ४४७ सारङ्गान् भ्रमरान् इभांश्व ३५७ सारङ्गी सिंहशावं स्पृशति सुतधियां ૫૪૦ सा रेवती या नरके प्रविष्टा ४५ सा सा सम्पद्यते बुद्धिः १३१६ साहित्य सङ्गीतकलाविहीनः ८६७ सिंहादेकं वकादेकम् सिंहो वली द्विरद-शूकरमांसभोजी
૧૩૦૨
८.
૧૨૯૬
४८७
८८०
૨૮૨
५.७५
सुखार्थे सर्वभूतानाम् सुखिनि सुखनिदानं दुःखितानां
૧૩૦૪
૧૩૬૬
૩૫૫
८७६
सुखी भोगी धनो नेता १२४७ सुखेन त्यज्यते भोगः सुगन्धी वनिता वस्त्रम् सुतन्त्रः सुपवित्रात्मा सुत्यजं रसलापट्य म् सुदानात् प्राप्यते भांगः सुदुष्टमनसा पूर्व सुधीरर्थार्जने यत्नम् सुपात्रदानाश्च भवेद्धनाढ्यः ४१४
૨૬૫
૪૧૩
૨૨૫
૧૨૩૮
Page #384
--------------------------------------------------------------------------
________________
७५
७१५
सुभगो दुर्भगः श्रीमान् ४० | सूवर्णरूप्यरत्नमयीम् सुभाषितेन गीतेन ૫૪૯ | सेनाङ्गपरिवाराचम् ४२३ सुरद्धिः सुकुलोत्पत्तिः ४१७ | सेवा श्ववृत्तिर्यैरुक्ता १४५४ सुरां पीत्वा तु यो मर्त्यः १४॥ | सेव्यः शान्तिर्दिवमार्जव-५७७ सुरा-लसुनसंस्पृष्टम् ૧૩૧ | सेव्यः स्यानार्थितार्थानाम्।२१२ सुरासुरनरेन्द्राणाम्
सैव भूमिस्तदेवाम्भः८८१,११०॥ सुरासुरेन्द्रसम्पूज्यः ५०७ सौख्यं मित्रकलत्रपुत्र- ३४२ सुरूपा सुभगा शान्ता १००० सौजन्य सङ्गतिः सद्भिः ८१२ सुरेन्द्रनागेन्द्रनरेन्द्रसंपदः ३८८ सौभाग्यादिव सुन्दरी ३६६ सुलभाः पुरुषा राजन् ११७५ | सौहदेन परित्यक्तम् ११८० सुवर्णपुष्पितां पुथ्वीम् १४०० स्तब्धी विनाशमुपयाति सुश्रान्तोऽपि वहेद भारम् १३०१
नतोऽति वृद्धिम् २५० सुस्थे हृदि सुधासिक्तम् ७33 | स्तुतं महेन्द्ररभिवीक्ष्य यस्य सुस्वराऽलोभि(मि)नी पीन
૧૨૦૧ १००० स्तोकेनोन्नतिमायाति ४०२ सुस्वादुन्यन्नपानानि ४६८ स्तोकोऽपि गुणिसंसर्गः ११३५ सुहदि निरन्तरचित्ते ११३२ स्तोकोऽप्यग्निर्दहत्येव ३६५ सुहृभिराप्तैरसद्विवारितम् खोजातौ दाम्भिकता ११०२
૧૧૦૭
स्त्रीणां स्त्रीसगिनां सङ्गम्४८५ सूक्तयो रामचन्द्रस्य ११२७ स्थले चरेश बोहित्थम् २७२ सूक्ष्म गोधूमचूर्णम् १०५१ स्थाणुर्वा पुरुषो वाऽयम् २४५ सूक्ष्मवादरभेदाभ्याम् ५८ स्थापयेत् फाल्गुनादूर्धम् १९८ सूक्ष्मयोनोनि भूतानि १०५ स्थावरं जामं चेति ८७८ सूक्ष्माणि जन्तूनि जलाश्रयाणि स्थूलरेखाः दरिद्राः स्युः १२६२
स्नातमात्रस्य चेच्छोषः १३५ सूत्रार्थसाधनमहावतधारणेपु४८० स्नातस्य विकृता छाया १३५१ सूर्यचन्द्रमसावेतौ ४७७ | स्नातानि येन तीर्थानि १३3८
૫૫૬
Page #385
--------------------------------------------------------------------------
________________
स्वानं शुद्धाम्भसा यत् १०३८ | स्वतः सुगन्धयः ४९८ स्मानं कृत्वा जलैः शीतः १०२५ ! स्वदाररक्षणे यत्नम् १०१० स्नानं नाम मनःप्रसाद- | स्वदारे यस्य सन्तोषः ८८४
सदनम् १०३४ स्वदेशजाता: सत्प्रज्ञाः ८33 स्लानमुर्वतनाभ्यागम् ७८ स्वपति या परित्यज्य १००६ स्नानं पूर्वमुखीभूय १०२४, १३८२ स्वपरसमये गाम् स्नानं मनोमलत्यागः १३६९ | स्वप्तव्यं नैव मग्नेन १३८६ स्नेहः शब्दो गुणा एवम् ७७८ स्वप्नमनिष्टं हष्ट्वा १२७६ स्नेहाभ्यगाद् भवेद रोगः१२७५ स्वप्रेन्द्रजालादिषु यद्वदासै स्नेहो दयाऽपि हृदि ४३ रोषश्च
१४३१ स्पर्शो गन्धोऽपि तेभ्यः | स्वप्ने पश्यति यः स्वर्णम् १२८४
स्यात् ७८२ | स्वप्ने मानवमृगपतितुरङ्ग-१२८१ स्पर्शी रूपं रसो गन्धः ७७८
स्वप्ने यथाऽयं पुरुषः प्रयाति ७३५ स्पृहावन्तो विलोक्यन्ते २८० स्वप्ने हृदयसरस्याम् १२८२ स्फुरम्त्युपायाः शान्त्यर्थम्१३१३
स्वभावत: प्रवृत्तानाम् ७३२ स्फूर्जलोभकरालवत्र-
८८ स्वभावं व मुश्चम्ति
७३८ स्मरण कीर्तनं केलिः ७५ स्वभावलाभसंस्कारकारणम् १९८ स्याद्वादश्च प्रमाणे द्वे ७६४ स्वभावलाभात् किमपि २६४ स्याद्वादो विद्यते यस्मिन् ५६५
स्वय कर्म करोत्यात्मा १०२ ग्युः कषायाः क्रोधमान- २१० / स्वयं कुमार्ग लपतांनु नाम १४४८ स्वकर्मनिरता नित्यम् ८४६ | | स्वयं कृतानि कर्माणि १२७ स्वकलनबालपुत्रकमधुरषचः१०० स्वयमुत्पद्यते जन्तुः १०३ स्वकार्यपरकार्येपु ४५८ | स्वयमेव गृहं साधुः २०१ स्वकीयं परकीयं च ३१२ | स्वयंभूरमणस्पद्धिः १६ स्वचित्तकल्पितो गर्षः २४५ | स्वर्गच्युतानामिह जीवलोके १३ स्वजनोऽथ सुहद्गुस्नूपी वा११५० स्वर्गसुखानि परीक्षाणि २३६ स्वतम्रो देव ! भूयासम् १४२४ | स्वर्गस्तस्य गृहागणं १०४३
Page #386
--------------------------------------------------------------------------
________________
स्वर्गापवर्गदोद्रव्य- १०४० | स्वानुकूलां क्रियां काले ४८१ स्वर्गापवर्गसंपत्तिकारणम् ५८५ | स्वामिनां स्वगुरूणां च १०७० स्वर्गापवर्गों भवतो विभिन्नौ ८१५ स्वामिभक्तो महोत्साहः ८33 स्वर्णस्थाले क्षिपति स रजः १४१ स्वामिभक्त्यप्रमत्तत्वास्वर्णादिकेऽप्यन्यधने पुरःस्थे १७
दिगुणः ११७८ स्वल्पेनैव हि कालेन १२४ स्वामी सम्भावितैश्वर्यः .७१ स्वशरीरशरीरिणावपि ४६७ स्वाग्यमात्यश्च राष्ट्रं च १३०१ स्वशरीरऽपि न रज्यति ११२४ स्वाम्यर्थे यस्त्यजेत् ८७५ स्वस्तिके जनसौभाग्यम् १२६३ | स्वाम्ये पेशलता गुणे ८१४ स्वस्तुति परनिन् वा ३७३ स्वेषु दारेषु सन्तोषः स्वस्वकर्मकृतावेशाः ११७ ......धर्मः...... ८९५ स्वहितं तु भवेज्ज्ञानम् १०७ स्वेषु दारेषु सन्तोषः स्वागमं राममात्रेण
१७ ......धर्माः...... १४५५ स्वाधीनादयितासुतावधि १३२५ स्नेहाभ्यक्तशरीरस्य १२६ स्वाध्यायगुणने यस्तः १०११ स्वरं यत्र स बग्भ्रमीति ७४० स्वाध्यायमाधिससि नो प्रमादः हंस त्वं सत्यसोऽसि ११४४
| हंसो न भाति बलिभोजनस्वाध्यायः पञ्चधा शेयः १०६१
वृन्दमध्ये १.८७ स्वाध्यायाध्ययनं जिनेन्द्रम- | हंसो विभाति नलिनीदलहनम् १००५
पुञ्जमध्ये १०८७ स्वाध्यायेन गुरोर्भक्त्या ३८3 हतं हहा शास्त्रविशारदत्वम् ६४२ स्वाध्यायोत्तमगीतिसङ्गतिजुषः हन्तव्यः क्षमया क्रोधः २१७
૫૪૮ हन्ता चैवानुमन्ता च 33 स्वाध्यायोत्थं योनिमन्तं हम्ता पलस्य विक्रेता ३२
प्रशान्तम् ८४८ | हरणं प्रहरणभूषणमणि- १२८२ स्वाध्यायोऽध्यापनं चापि ८५3 | हरति कुमति भिन्ते मोहम्११३७ स्वाध्यायो यजनं दानम् ८१२ ] हरत्येकदिनेनैव
૫૪૯
૨૧૯
Page #387
--------------------------------------------------------------------------
________________
७८
हलादिखेटनं यन्त्र- १८५ | हितं मितं प्रियं काले १०७४ हसति नृत्यति गायति वलगति | हितं मितं सदाऽश्नीयात् १०४८
१३८ | हित्वा हारमुदारमोक्तिकमयम् ३८ हसने शोचनमचिरात् १२७५ हिरण्ये वा सुवर्ण वा २८२ हस्ती स्थूलतरः स चाकुशवशः हीनयोनिपु बम्भ्रम्य २४५
८८ | होनाधिकेषु विदधात्यविवेकहस्तौ दानविवर्जितो
भावम् २४७ हानि करोति वित्तस्य १३४१ हतमिम च तप्तं च ४१८ हासान्महान्तो लघवो भवन्ति | हृदयं दह्यतेऽत्यर्थम् २८७
૧ ૩૬૯
हृन्नाभिपद्मसङ्कोचः हास्यादि ततः पटकम् ५०८ हे दारिद्य नमस्तुभ्यम् १३२० हिंसाऽनृतादयः पञ्च ७५
हेम-धेनु-धरादीनाम् २२ हिसामयः शिशुक्रीडा- १००
हे लक्ष्मि क्षणिके स्वभावहिसास्तेयान्यथाकामम् १४५२ ।
चपले १२३१ हिंस्यन्ते प्राणिनः सूक्ष्माः १५५ ।
૧૫૫
समाप्तोऽयं चतुर्भागात्मक-सुभाषित-पद्य-रत्नाकरस्य
श्लोकानामकाराद्यनुक्रमः
Page #388
--------------------------------------------------------------------------
_