SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૨૨૬ ) સુભાષિત-પદ્ય-રત્નાકર आरम्भोऽयं महानेव, लक्ष्मीकार्मणकर्मणि । सुतीर्थविनियोगेन विना पापाय केवलम् ॥ ४४ ॥ વિવવિજ્ઞાન, ઉડ્ડાસર, ડ્રો॰ ૪૭૦ લક્ષ્મી વશ કરવાના કમને વિષે મેટા આરંભ સમારંભ કરવા પડે છે, તેથી જે તે લક્ષ્મીને સારા તીને વિષે જોડવામાં ન આવે તે તે કેવળ પાપને માટે જ થાય છે. ૪૪. ऐश्वर्यवन्तोऽपि हि निधनास्ते, व्यर्थश्रमा जीवितमात्रसाराः । कृता न लोभोपहतात्मभिर्यैः, सुकृत्स्वयं ग्राहविभूषणा श्रीः ॥ ४५ ॥ ॥ ॥ जैनपञ्चतन्त्र, पृ० १६४, श्लो० १६४* આત્મા લાભથી હણાયેલે! હાવાથી જેઓએ પેાતાની લક્ષ્મી પુણ્યરૂપી સ્વયં ગ્રાહ સ્વયંવર )વડે આભૂષણવાળી કરી ન હેાય તે પુરુષા ઐશ્વર્યાંવાળા છતાં પણ નિન જ છે, તેમના લક્ષ્મી મેળવ્યાના સ શ્રમ વ્યર્થ છે. અને તે જેટલુ જીવ્યા તેટલેા જ તેમના સાર છે. ( જીત્યા સિવાય બીજો કાંઇ પણ સાર તેમને નથી. ) ૪૫. જ सम्पदो जलतरङ्गविलोला यौवनं त्रिचतुराणि शारदाभ्रमिव चञ्चलमायुः, किं धनैः परहितं न ધર્મ૫મ, પૃ૦ ૬'૧૩, दिनानि । कुरुध्वम १ । ४६ । } ૪૬ (છેૢ૦ હા૦) ત્રણ સપત્તિએ જળના તરગ જેવી ચપળ છે, યૌવન ચાર દિવસ રહેવાનું છે. અને આયુષ્ય શરદ ઋતુના વાદ
SR No.023177
Book TitleSubhashit Padya Ratnakar Part 04
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages388
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy