________________
લક્ષ્મી
( ૧૨૨૭ ) ળાની જેમ ચંચળ છે, તેથી કરીને આ પ્રમાણે જાણીને તમે ધનવડે પરનું હિત કેમ કરતા નથી? ૪૬. આવક અને ખર્ચા -
पादेन कार्य पारत्र्यं, पादं कुर्याच सञ्चये । अर्धेन चात्मभरणं, नित्यनैमित्तिकान्वितम् ॥ ४७ ॥
મહામાત, શાન્તિવર્ણ, ૭૨, રોડ ૨૪. પિોતાના ધનના ચોથા ભાગવડે પરલોકનું કાર્ય–દાનાદિક કરવું, અને ચોથા ભાગનો સંગ્રહ કરવો. તથા બાકીના અર્ધ ભાગવડે નિત્ય અને નૈમિત્તિક-વેપાર વગેરે કાર્ય સહિત પોતાનું ભરણપોષણ કરવું. ૪૭.
आयादर्ध नियुञ्जीत, धर्मे समधिकं ततः । शेषेण शेषं कुर्वीत, यत्नतस्तुच्छमेहिकम् ॥ ४८ ॥
રાહ્ય, પૃ૦ વરૂ, ( g૦ ૩૦) જેટલી ધનની આવક હોય તેમાંથી અર્ધ દ્રવ્ય અથવા તેથી પણ અધિક દ્રવ્ય ધર્મને વિષે વાપરવું, બાકી શેષ રહેલા ધનવડે બાકીનું આ લેક સંબંધી સર્વ કાર્ય પ્રયત્નથી કરવું જોઈએ. ૪૮.
व्यवसाये निधौ धर्मभोगयोः पोष्यपोषणे । चतुरश्चतुरो भागानायस्यैव नियोजयेत् ॥ ४९ ॥
વિવાર, કાન ૨, ૦ ૨૦૭. ચતુર પુરુષે પોતાની આવકના ચાર ભાગ કરવા. તેમાં એક ભાગ વેપારમાં, બીજે નિધાનમાં, ત્રીજે ધર્મ અને