________________
નીતિ શાસ્ત્ર
( ૧૨૫ )
“ મહાગને ચેન અતઃ સ પથા?' મોટાએ જે રસ્તે ગયાજે કામ કરે છે–તે રસ્તે ( કાર્ય) સારે પવિત્ર હોય છે, એમ ધારી નાનાએ તે રસ્તે દેરાઈ જાય છે. ૨૨, ૨૩. કઈ વાત પ્રગટ થાય છે –
शुभं वा यदि वा पापं, यन्नृणां हृदि संस्थितम् । सुगूढमपि तज्ज्ञेय, सुप्तवाक्यात्तथा मदात् ॥ २४ ॥
જૈનાચુત, ૦ ૨૦. * મનુષ્યના હૃદયમાં જે શુભ અથવા અશુભ હોય તે અત્યંત ગુપ્તપણે રહેલું હોય તે પણ ઊંઘમાં બેલવાથી તથા મદિરાદિકના મદથી જાણવામાં આવે છે. ( ઉંઘમાં કે બેભાન અવસ્થામાં હૃદયની ગુપ્ત વાત પણ બોલી જવાય છે.) ૨૪,
વળ મિત્તે મન્ના: મિદ્યતે | તિય તુ મન્ન, હs - છતિ | ૨ |
છ કાને ગયેલો મંત્ર-ગુપ્ત વિચાર ભેદ પામે છે-લોકમાં ફેલાય છે, અને ચાર કાને ગયેલે મંત્ર ભેદ પામતા નથી; વળી બે કર્ણવાળા મંત્રને તો બ્રહ્મા પણ જાણી શકતો નથી. ૨૫.
आदित्यचन्द्रावनिलोऽनलच,
द्योभूमिरापो हृदयं यस्य । ચમ વિ એ સભ્ય, धर्मोऽपि जानाति नरस्य वृत्तम् ॥ २६ ॥
નાતજ, તા. ૨૪૨. પ્રાણી જે કાંઈ અત્યંત ગુપ્ત આચરણ કરે છે તેને